________________
૧૦૨૨
શ્રી જૈન શાસન (અઠવાડિક) કેટલાક અજ્ઞાન-જીવો કહે છે કે, “સંવત્સરીના ઝઘડા શા? ચોથે કરી તો શું? ને પાંચમે કરી તો ય ઝઘડા શા? જ્યાં ત્યાં કષાય જ શાંત કરવા છે ને? પણ એમને બિચારાને પડેલા કહ્યું એ રહસ્યની ખબર નથી, અસ્તુ.
સારાંશ આ છે સર્વેએ પર્યુષણ પર્વે તો કષાય શાંત કરવા જ જોઈએ, અવશ્ય ઉપશમવું અને ઉપશમાવવું જ જોઈએ. બૃહત્કલ્પસૂત્રમાં જણાવે છે કે, “ઉવસમારે ખુ સામણું,” શ્રમણ્ય એટલે કે સાધુતા-મહાવ્રતોનો સાર ઉપશમ છે. સાધુપણાનું મૂળ ઉપશમમાં છે. તેથી ઉપશમ એટલે આપણે ક્ષમા આપી દેવી અને બીજા પાસેથી ક્ષમા માગી લેવી, અને ખમાવી લેવું, એ અવશ્ય કર્મ છે.
પ્રશ્ન : પરંતુ આ નિયમ તો સાધુ માટે ને? શ્રાવકે ન ખમાવ્યું એમાં શો વાંધો?
ઉત્તર : શ્રાવકે પણ પોતાનું સમ્યકત્વ તો સાચવવું છે ને? તો પહેલા કહ્યું તેમ ડો શ્રાવક પણ પશુષણમાં ખમાવે નહિ, તો એનો અર્થ એ છે કે એનો કષાય ઊભો રહ્યો છે. ને સંવ સરી ખમાવ્યા વિના વીતી જાય, એટલે એનો કષાય બાર માસ ઉપરનો થઈ જાય ! અને તેથી એ અનંતાનુબંધી કોટિનો થઈ જવાથી સમ્યકત્વનો નાશ કરે, સમક્તિ આવવા જ ન દે. સમક્તિ તો ધનો પાયો છે. એ સાચવવા છેવટે પજુષણમાં તો ખમાવી જ દેવું જોઈએ. ***
સ્ત્રોત : મીઠા ફળ માનવ ભવના, પૃષ્ઠ-૩૫,૩૬ વ્યાખ્યાતા : આ. શ્રી વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજ સંપાદક : મુ. શ્રી કલ્પરત્નવિજયજી મહારાજ પ્રસ્તાવના : મુ. શ્રી જયસુંદરવિજયજી મહારાજ પ્રકાશક : દિવ્યદર્શન ટ્રસ્ટ, ધોળકા, ગુજરાત.
.િસં. ૨૦૪૭
સિદ્ધાંત મહોદથિ પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા કહે છે કે
તિથિદિન અને પરાધન બાબતમાં જનરશ્રી સંઘમાન્ય પંચાંગમાં જ્યારે ના શ્રી સંઘમાન્ય પંચાંગમાં બતાવેલી સર્વ જ્યારે ભાદરવા સુદી-પની 'ક્ષય-વૃદ્ધિ આવે પર્વાપર્વ તિથિઓની ક્ષય-તૃદ્ધિ યશાવત માન્ય ત્યારે ત્યારે તે ક્ષય-વૃદ્ધિ કાયમ રાખીને જ || રાખીને આપણે જે રીતે ઉદયમિ.' તથા ‘ક્ષયે
Sી પંચાગની ઉદયાત સુદી ચોથે શ્રી સંવત્સરી
જ કરવાની અને તે જ પ્રમાણે બાકીની ૧૨ પૂર્વા.'ના નિયમ અનુસાર તિથિદિન અને
આ પર્વોમાંની તિથિઓ તથા કલ્યાણકાદિની સર્વ આરાધના દિન નકકી કરીએ છીએ તે તિથિઓ પણ પંચાંગમાં બતાવ્યા મુજબ માન્ય શાસ્ત્રાનુસારી છે, તેમજ શાસ્ત્રમાન્ય પ્રાચીન રાખીને જ આરાધના કરવાની છે. *** પરંપરાનુસારી છે. લવાદી ચર્ચામાં તેવા જ સ્ત્રોત : દિવ્યદર્શન, વિ.સં. ૨૦૨૦ની પ્રકારનો નિર્ણય આવી જ ગયેલો છે. *** ફાઈલ.
SS