________________
- ૩૬૦ : : શ્રી જૈન શાસન [અઠવાડિ] શ્રી જિન કર્શન પૂજન થા વિશેષાંક
સં. ૨૦૪૯ ની સાલમાં તેઓશ્રીને સંયમ પ્રાપ્તિના ભાવ કરાવનાર પ. પૂ. તપસ્વી સમ્રાટ આ ભગવંત રાજતિલક સુરીશ્વરજી મહારાજા તથા પ. પુ. સુવિશાલ છે છે ગચ્છાધિપતિ મહાઢયસુરીશ્વરજી મહારાજા સાથે ચોમાસું કરવાનું સદભાગ્ય સાંપડયું છે છે ત્યારે તેઓશ્રીએ ગુરૂભક્તિને ખુબ સુંદર લાભ લઈ જીવન ધન્ય બનાવ્યું હતું.
અમઢાવા ગીરધરનગરમાં પુ. ગચ્છાધિપતિશ્રીજીની નિશ્રામાં ચાતુર્માસ બિરાજદિ માન પર્યાય સ્થવિર, વવૃધ્ધ મુનિરાજ મંકર વિજયજી મ. સાહેબ તથા પ.પુ. છે કુમુદચંદ્ર વિજયજી મ. સાહેબને મારા ગુરૂજીના વર્ગગમન બાઢ અમારો ઉપર છે જ આશ્વાસન હિંમત આપતે પત્ર આવ્યું છે.
અત્રે ચાતુર્માસ બિરાજમાન પ.પુ. સ્વ. ગચ્છાધિપતિ રામચંદ્રસૂરી વરજી મહારાજાના શિષ્યરને પ. પુ. મતિરત્નવિજ્યજી મ. સાહેબ તથા ૫ પુ. ક્ષતિલક વિજ્યજી મ. સાહેબ પણ મારા ગુરૂજીને મંગલિક સંભળાવવા તથા અંતિમ નિર્ધામણા છે કરાવવા ૪-૫ વાર હોસ્પીટલમાં તથા ઉપાશ્રયમાં પધાર્યા હતા.
પુ. રવ, મારા ગુરૂજીને અંતિમ આરાધના કરાવવા માટે તથા સમાધિ આપવા છે. માટે તેઓશ્રીના મોટા ગુરૂબેન પ. પુ. બાપજી મહારાજના પ્ર. પ્ર. શિષ્યરન વર્ધમાન છે ઈ તપોનિધિ પ. પુજ્ય ભકરસૂરીશ્વરજી મ. સાહેબના આજ્ઞાતિ પ્રતિની સાવી છે
પ. પુ. જયાશ્રીજી મ. સાહેબ તથા પ. પુ. દક્ષાશ્રીજી મ. આદિ માર વડીલે જ છે જ આવીને સુંદર આરાધના કરાવતા હતા. છે અનેક ગુણરત્નોના નિધાન સમા મારા ગુરૂકની અણધારી, અઠ૯ એવી વિદાયથી છે તેઓશ્રીના શિષ્યા પ્રશિખ્યાગણ ઘણી વ્યથા અનુભવી રહ્યા છે. મધ્યાહે સૂર્યાસ્તનો છે જરૂર અનુભવ કરી રહ્યા છે. શેઠથી ઝુરી રહ્યા છે. પરંતુ અકાય એવી નિયતિને છે
સલામ ભરે જ છુટકે છે. ૪ પ્રાન્ત, તેઓશ્રીને આત્મા જયાં પણ ગયો હોય ત્યાં શાંતિ રામાધિને પામી છે ૮ અંતે સદ્ગતિ અને પરંપરાએ અજ્ઞય અવ્યાબાધ સુખને પામવા : ૫ પરમપઢને ? 9 બેઠતા બને એજ એક અભ્યર્થના છે “એ ઉપકાર તુમારે કદિએ ન વિસરે ૫૪ વર્ષનું નિર્મળ સંયમ પાળી સ્વર્ગની જ છે વાટે સિધાવી જનાર પુજય ગુરૂદેવના આત્માને અનંત અનંત વંદના
એજ તેઓશ્રીને આશ્રિત શિષ્યા પ્રશિષ્યા ગણ સા. શતગુણાશ્રીજી સા. હર્ષ રે કરાશ્રીજી સા. શીલનાશ્રીજી આદિ સં. ૨૦૫૪ ભાવ ૧૦ મંગળવાર