________________
૨૧૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] સંઘે સરોવરના કાંઠે પિતાને પડાવ નાંખે. વસ્તુપાળ ત્યાં ગયો. સંઘપતિ ઈ પુનડશેઠને પ્રેમથી ભેટ અને કહ્યું : “હે શ્રાવકવર્ય, હે મહાભાગ્યવાન ! કાલે સંવારે
આપને સંઘ સહિત મારે ત્યાં ભેજન માટે નિમંત્રણ આપું છું. આપ તે સ્વીકાર કરો. જ - પુનડશેઠે નિમંત્રણ સ્વીકારી લીધું. બીજા દિવસે સંધ વસ્તુપાળને ત્યાં જમવા
ગયે. તે સમયે વસ્તુપાળ જાતે કરેક યાત્રિકના પગ ધોતે હતે. અને દરેકને તિલક જ કરતો હતો. આમ કરતાં બપોર થઈ ગઈ. આથી નાના ભાઈ તેજપાળે આવીને કહ્યું. આ જ મોટાભાઈ! તમે ભેજન માટે પધારો. તમારી જેમજ બીજા માણસ પાસે હું યાત્રિ- ક છે કેની ભક્તિ કરાવીશ. ભજનનો સમય ઘણે જ થઈ ગયે અને હવે તમને પરિતાપ થશે.” = ૬ વસ્તુપાળે કહ્યું : તેજપાળ ! આવી સોનેરી તક તે જીવનમાં ક્યારેક જ મળે છે ઈ છે. ભેજન તો રેજ મળશે. પુ યે આવી ઉત્તમ તક મળી છે તે મને મારા હાથે ૨. એ જ સાધર્મિક ભક્તિ કરવા દે. “આ વાત જાણી ગુરૂએ વસ્તુપાળને કહેવડાવ્યું કે - 6 છે જે કુળમાં જે પુરૂષ મુખ્ય વડીલ હોય તેનું કાળજીથી રક્ષણ કરવું તેની યોગ્ય છે ૬ સાર સંભાળ રાખવી, કારણ જે તે નાશ પામે (મરણ પામે કે બિમાર પડે, ઘવાય) છે તે આખુ કુળ વિનાશ પામે છે. ઘરી ભાંગી જાય તે ગાડું ચાલી શકતું નથી. તેમ
કુટુંબને વડીલ ભાંગી જાય તે કુટુંબ વ્યવસ્થા તૂટી જાય છે.” ગુરૂને સંદેશો સાંભળી છે આ વસ્તુપાળે વિનમ્રતાથી ગુરૂને કહ્યું કહેવડાવ્યું કે-“યુગાદિ પ્રભુની જાત્રાએ જનારા ૨ સર્વ યાત્રિકોની અખિન્નપણે સેવા કરવાથી મને અનંઠ થાય છે. એથી છે મારા પિતાની આશા ફળીભૂત થઈ છે. અને મારા માતાના અંકુર ઉગી છે ર નીકળ્યા છે. એમ હું સમજું છું” આ ઐતિહાસિક ઘટનાઓ જાણીને શ્રાવકોએ પિતાના જ ૬ આત્માની શુદ્ધિ માટે ઉત્કટ ભાવથી તીર્થયાત્રા કરવી જોઈએ. એજ શિવમતુ સર્વ જગતઃ જ
એ ભાવના સાથે....
- અંતિમ દે શ ના - માશ્રિતો યથા દૂર, કમાતું પડગુરપિ Aજેતુ છે
ધર્મસ્થ ઘનકર્મોડપ, તથા મેક્ષમાવાનુયાત્ ા
જેવી રીતે માર્ગને આશ્રયેલો-પામેલ પંગુ-પાંગળો માણસ પણ કેમ કરીને જ ધીમે ધીમે દૂર સુધી જઈ શકે તેવી રીતે ધર્મમાં રહેલે ગાઢ કર્મવાળે પણ આત્મા જ મેક્ષને પ્રાપ્ત કરી શકે.