________________
એ વર્ષ ૧૧ અંક ૧-૨ તા. ૧૮-૮-૯૮ ૬
પુરૂષે અવિડ પ્રયત્ન કર્યો. અનેક કષ્ટ સહ્યાં, આપત્તિઓ પણ વેઠી. તેથી જ વધુ ને આ જ વધુ પ્રભાવી બન્યા. કારણ વજાના ઘાને પર્વત જ સહે તેમ સાત્ત્વિક શિરોમણિ મહા- ૪ ( પુરુષોને જ મટી મટી આપત્તિ આવે અને તેમાં ફતે મેળવી, પિતાને પ્રભાવ હિ
વધારે છે. મહાપુરુષોને મન તો આપત્તિ અને સંપત્તિ બંને સમાન હોય છે. સૂર્યનો જ આ ઉઢયકાળ અને અતકાળ સમાન હોય તેમ. મહાપુરુષોના જીવનમાં જેમ જેમ સંઘર્ષો આવે તેમ તેમ તેમને મહાન પ્રતાપ જગતમાં વિસ્તારને પામે. મોટાને જ આપત્તિ છે આવે, નાનાને નહિ. રાહુ ચંદ્ર અને સૂર્યને ગ્રેસે પણ તારાને નહિ.
દુઃખને મજેથી વેઠવાનું માત્ર બીજાને ન કહ્યું પણ જીવનમાં અમલ કરીને છે બતાવ્યું. તેથી જ તેઓ મહા પ્રભાવક બન્યા. તેમાં પણ તેઓની સ્વાભાવિક યોગ્યતા $ જ હતી.
આવા મહાપુરૂષને પામી, આપણા આત્માની અગ્યતાને જાણે તેને દૂર કરી, ૨. છે યોગ્યતાને પામવા ભગીરથ પુરૂષાર્થ કરી, તેમના સાચા અનુયાયી બનીએ તે જ
હાર્દિક મંગલ કામના.
આપને ભક્તિનો લાભ લે છે ?
પૂ. સાધુ-સાવિ-ભગવંતોને ચાતુર્માસમાં અથવા શેષ કાળમાં અને વિહારમાં ઉપયોગી થઈ શકે તેવી ખાસ બનાવેલી અને તુરંત ટિ ગાડી શકાય તેવી સાવ પાતળી અને વજનમાં હલકી, વજન = ૫/૩૦ ગ્રામ, સંકેલીને ઝીણી ઘડી થઈ શકે તેવી મરછરઢાણીની (ઉંચાઈ ૧૩૦ ઇંચ ઘેરા ૨૯૪ ઇંચ, કિંમત નંગ-૧ના રૂપીયા ૨૫- પેસ્ટ પાર્સલનો ખર્ચ અમારા તરફથી.
શાહ મચછાની
પેશિયલ શાહ મચ્છરદાણી પ્રાપ્તિસ્થાન :અા બનાવીએ છીયે.
જયંતીભાઇ શાહ ૨ શ્રાવકેને પૌષધમાં પણ ઉપયોગી શાહ ટ્રેડીંગ કુ. ૧૦૨, ટિલક ચૌક, થઇ શકે
માલેગામ-૪૩૨૦૩ જિ. નાશિક એ (વેપારી પુછપરછ આવકારશુ) ફેન : ઘર (૦૨૫૫) ૪૩૧૯૬૫