________________
- ૨૦ :
? શ્રી જૈન શાસન (અઠવાડિક) છે આત્માના ગુણ વૈભવનું જતન કરવા પ્રતિજ્ઞા રૂપી તાળુ લગાડશે તે શરીર છે ૬ નિરોગી, મન પ્રસન અને આત્મા ઉર્ધ્વગામી બને છે.
થે, જરા વિચારે. પ્રતિજ્ઞા રૂપી કંઠી પહેરવાથી ચોક્કસ ફાયદો થાય છે.
રવિશિશુ c/o. જૈન શાસન કાર્યાલય
આ ક ષ ણ રથનેમિ સર્વ ત્યાગીને ગુફામાં ભરાઈ પિઠા. ધ્યાનમાં તલ્લીન થયાં. વાતાવરણ છે આ મધુર છે. સાધનાને સાનુકૂળ ક્ષેત્ર છે. કેઈ ઘોંઘાટ નથી. કેઈની અવરજવર નથી. ૨ બહાર શું ચાલે છે તેની ગતાગમ નથી. અંધારૂં અને એકાંત છે. નિરવ શાંતિ છે.
આત્માને જ અવાજ સંભળાય છે આમલક્ષ છે પરમાત્મા બનવાની ધુન છે. જ કર્મોને પછાડી સિદ્ધશિલા ઉપર જવાની તમન્ના છે.
ત્યાં જ, બરાબર એ જ સમયે.
વરસાઠમાં ભીંજાયેલા રાજેમતી સાધ્વીજી અન્ય સાધ્વીજીએથી છૂટા પડયા ર સ્થાન ગોતતા આ જ ગુફામાં પ્રવેશ કર્યો. ઘોર અંધકાર છે. ભીના ચિવ સુકવવાની
ભાવના થઈ એ. મેકળા કર્યા પથ્થરના સહારે સુકવ્યા હાથ પહોળા કરે પથ્થરના સથવારે સ્થિર આસને બેઠા.
એ જ સમયે,
રથનેમિના નયને સ્થિર થઈ ગયા. કામ સવ્વર દેડી આવ્ય રાજમતિને દેહ છે છે જેમાં વિકાર પ્રગટ થયા.
ખલાસ..... જ્યાં અંધારૂં..એકાન્ત...અને વિકાર.
આ ત્રણ અત ભેગા થાય ત્યાં સાધકની સાધનામાં બાધતા. હું; મુનિ છું કે છે એ વાત વિસરાઈ ગઈ. કૂળ અને ખાનદાની અભરાઈએ ચઢી ગઈ, કામ રાજાએ ઉત્ત- છે. જના ઉભી કરી. ચંચલ ચિતડાને સ્થિર કરી, હિંમત એકઠી કરી રામતી પાસે છે જ પાસે અસંયમની માંગણી કરી.