________________
૧૩૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક)
વળી અમે આ પ્રશ્નોત્તર ગ્રન્થના પૂર્વાર્ધમાં ૧૫૯મા પ્રશ્નોત્તરમાં છીંક સંબં- છે છે ધમાં પંડિત શ્રી વીરવિજ્યજગણિકત પ્રશ્નોત્તર ચિંતામણિને એક સંપૂર્ણ પાઠ લખેલો છે ર છે. તેમાં છીંક સંબંધી કરવાની વિધિ જણાવીને પાક્ષિક પ્રતિક્રમણ ક્યાં સુધી કરવું તે જ છે પણ લખેલું છે. તેઓ ફરમાવે છે કે – જ “સર્વે યક્ષાબિકાદ્યાયેટ” સ્તુતિ કથયિત્વા તદન દુખખયકશ્મખય. દિ વાવત્ બૃહતુશાનિસ્તાવન્યમિતિ વૃધસભ્યદાય !
સારાંશ - પાક્ષિક, માસી, અને સંવત્સરી પ્રતિક્રમણમાં છીંક થયેલી હોય છે. છે અને ફરીથી ક્રિયા કરી શકાયું ન હોય તે છીક સંબંધી સુદ્રોપદ્રવ ઉઠાવણને કાઉ કે સગ કરીને ઉપર “સ યક્ષામ્બિકાવા યે” આ સ્તુતિ કહેવી. તે કહીને દુઃખક્ષય કમ દિ ક્ષયને કાર્યોત્સર્ગ કરો. ઉપર યથાવત્ બૃહત્ શાંતિસ્તોત્ર કહેવું. ત્યાં સુધી પાક્ષિક, છે ચમાસી અને સંવત્સરી પ્રતિક્રમણ કરવું, એમ વૃદ્ધ સંપ્રઢાય છે.
આ પાઠથી એ સ્પષ્ટ સિદ્ધ થાય છે કે પંડિત શ્રી વીરવિજયજીના વખતમાં ૬ પાક્ષિકાઢિ પ્રતિક્રમણમાં સંતિક તેત્ર કહેવાનો રિવાજ નહતું. જે સંતિકરે કહેવાનું છે. છે રિવાજ હેત તે “યાવત સંતિકર સુધી કહેવું એમ અવશ્ય કહેત. પણ ઉપરોકત પાઠ- ૨ ઇ માં તેમણે તેવું તે મુદ્દલે જણાવ્યું નથી જ. તેથી પાક્ષિકાઢિ પ્રતિક્રમણમ સંતિક ન જ કહેવું જોઈએ એમ સિદ્ધ થાય છે.
પાક્ષિકાઢિ પ્રતિક્રમણમાં અને સંતિકર કહેવાનો રિવાજ વર્તમાન માં થોડાં જ છે વર્ષોથી શરૂ થયેલ હોવાથી પાક્ષિકાદિ પ્રતિક્રમણમાં તે કહેવું પ્રમાણભૂત લાગતું નથી. હું એ આ ઉપરથી “તે દેવસી પ્રતિક્રમણમાં કહેવું” એ તે સુતરાં નિરાધાર સાબિત થાય છે.
સંપૂર્ણ આ પ્રમાણે પૂજ્યશ્રીનો શાસ્ત્રાધાર સાથે કરેલ સુંદર ખુલાસો આપ, જોઈ ગયા. 4. છત્તાય “સિધાત દિવાકર' તરીકે પોતાને ઓળખાવનાર આચાર્ય અને તેને સમુકાય આ વાત સ્વીકારવા તૈયાર નથી, ને કર ચૌઢશે પ્રતિક્રમણ પછી “સ લિકર બોલે
છે, બોલવાની ફરજ પાડે છે. છે વળી આ જ પુસ્તકના પેજ નં. ૨૫૭ ઉપર આગમપ્રજ્ઞ પ. પૂ. આ. ભ. શ્રી જ
જંબુસૂરીશ્વરજી મહારાજાની ટીપણુ પણ છપાયેલ છે, કે જે પૂ. આચાર્ય ભગવંતને છે. “સિદ્ધાન્ત દિવાકર' ને સમુદાય આકરણીય – પૂજનીય ગણે છે. તે ટીપ્પણી શબ્દશા છે આ પ્રમાણે છે.
- “આવી એક શાસ્ત્રીય વિધિમાં હઠાગ્રહ કરે કોઈને માટે હિતાવહ ગણાય નહિ. ૬