SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ જ ૩૯ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જિન દર્શન-પૂજન કથા વિશેષાંક જ છે ખાણ ખેડવાનું અને મેતીની માળા પહેરનારને અબરસ્તાનના માછીમારની હિંસાનું છે પાપ લાગે. તેથી જેમ ભગવાનની પૂજા કરતાં મીલનું કે રેશમનું કપડું પહેરી શકાય છે છે તેમ ખેતી રૂપી કર્મોઢાનથી ઉત્પન્ન થયેલ અનાજનું પકવાન પણ નૈવૈદ્ય તરીકે નહીં ધરી છે ( શકાય. અને ભગવાનના કંઠમાં ખેતીની માળા પહેરાવનારને પણ ભક્તિનું ફળ નહિ ? ઇ મળતાં હિંસાનું જ ફળ મળશે પરંતુ એ બધી વાત નિતાઃ અસત્ય છે. મૂર્ખ તે આત્માએ સિવાય કંઈ માન્ય રાખે નહિ વિવેકી તે ઉત્પત્તિની અને ઉપભેગની દિ હિંસાને કદિ મિશ્રિત કરે નહિ અને હિંસાથી બચવા માટે સાવધુ વ્યાપારોની વિરતિ ને જ માર્ગ બતાવે છે. વિરતિ વિના કર્મબંધ અટકતું નથી અને જે અટકાવવા માટેનું સામર્થ્ય જેન શાસનના ઉપદેશેલા વ્રતોમાં જ છે. આ વિષય આખો તમારા ખ્યાલમાં આવે એટલા માટે આટલા વિસ્તારથી જ ૨ લખેલ છે. શ્રાદ્ધવિધિમાં શ્રાવકેને ઉત્પતિ સ્થાનના પાપથી બચવા માટે હિ સક મનુષ્ય છે { સાથે સીધો સંપર્ક નહિ રાખવાને જ માર્ગ ઉપદે છે. જેમ કે મતાને વ્યાપાર છે કરનાર અબરસ્તાન કે જ્યાં ઉત્પન્ન થાય ત્યાંથી મતી મંગાવે તો તેમને દેષ લાગે છે છે પણ મુંબઈમાંથી લે તે દોષ નહિ હાથી દાંતના વહેપારી તેના ઉત્પતિ સ્થળેથી છે જ મંગાવે અગર જઈને ખરીદી કરે અને હાથીના મારનારાઓની સાથે ધીરવાર કરે તે છે આ દેષ લાગે પણ પિતાના સ્થાને રહીને તેને વ્યાપાર કરે તે દેષ ન લાગે. એમ કહેવું ? ૬ છે. મીલનું કાપડ પણ મીવમાં જઈને લે અગર અમુક મીલનું જ મારે જોઈએ એ દિ છે આગ્રહ રાખે તે દોષ લાગે પણ કઈ પણ કાપડ મને ઉપયોગમાં આવે તે હું લઉં છે * અમુક મીલનું જ કે કારખાનામાં સીધો ઓર્ડર આપીને, ન લઉં તે દેષ ન લાગે એ જ આ જ ન્યાય ખેતી માટે સમજી લે ખેતી કરે, કરાવે અગર ખેતરમાંથી ખરીદે તે દેશ છે લાગે બજારમાં ખરીઢવામાં ઉત્પત્તિને (ક્રતાદિને) દેષ લાગે પણ ઉત્પતિ સ્થાનની હું છે હિંસાને દેષ ન લાગે એ રીતે સર્વત્ર વિવેક કરો. (બજારમાં દુકાન વિ. માં જે દોષ લાગે તે ખરીદવામાં લાગે પરંતુ ઉત્પતિ છે જ સ્થાનની હિંસાને દેષ શ્રાવકને [ગૃહસ્થને] મીલમાં બનેલી વસ્તુ વાપરવા માત્રથી જ ર લાગતો નથી જે વસ્તુ વાપરવાથી જ દેષ લાગતું હોય તે પછી સાધુ ભગવંતને ? પણ લાગે અને વિરતિધર હોવાથી ગૃહસ્થ માટે બનેલું કેઈપણ વસ્ત્રાદિ [અના8િ] છે આ સંયમમાં ઉપકારક હોય જરૂરીયાત હોય દાતાને અપ્રીતિનું કારણ ન બને અને અંતરાય છે હું ન થતો હોય તથા તે વસ્તુ લેવાથી તાત્કલીક બીજી લાવવી કે બનાવવી ન પડતી કે
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy