SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ 5 વર્ષ ૧૧ અંક ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮: : ૩૯૧ ૨. 5બાકીની બાર પવી માટેની તિથિઓ તથા કલ્યાણક આદિની સર્વ તિથિએ હું પણુ પંચાગમાં બતાવ્યા મુજબ માન્ય રાખીને જ આરાધના કરવાની છે. ૨. છે આ પટ્ટક મુજબ આપણે તથા આપણા આઝાવત સર્વ સાધુ સાઠવીઓએ ઉપર જ જ જણાવ્યા મુજબને શ્રી સંઘનો નિર્ણય થાય નહિ ત્યાં સુધી આ પ્રમાણે વર્તવાનું છે. આ –સૂરિ પ્રેમના સંભારણું – પ્ર. ૫૦૯ , , , ૫૫ વર્ષ પૂર્વે એક મહાત્માએ પુછાવેલ પ્રશ્નના જવાબરૂપે મહાપુરૂષે આપેલ છે જવાબને વિસ્તાર કરવા પૂર્વક રજુ કરીએ છીએ. વિલાયતી કરતાં ખાદીમાં અ૫હિંસા છે. તે ઉત્પત્તિની દષ્ટિએ સત્ય છે. પણ આ ક ઉપભેગની દષ્ટિએ એકાંતે સત્ય નથી વ્રતધારી અને કર્માતાનના નિયમવાળો શ્રાવક ૨. છે બજારમાંથી ખરીદીને વિલાયતી કે મિલનું કપડું પહેરે તે તેને ઉત્પતિની હિંસાને છે જ લેશ પણ દેપ લાગવાને (કર્મ સિધ્ધાંત પ્રમાણે) અવકાશ નથી. . અવિરતિ અને કર્મકાનના નિયમ વિનાના માણસને વિલાયતી કે મિલનું ન જ ૨ પહેરે તે પણ બધો આરંભ લાગે છે (તે લોકો મારા માટે વસ્ત્ર ન બનાવે તેવા છે આ પ્રકારને નિયમ [વિરતિ] ન લીધી હોવાના કારણે અને મિથ્યાત્વના કારણે ઉપાદેય જ બુદ્ધિ હોવાથી) એટલે મલે અને યંત્ર પલણ કઠિના ધંધા નહિ કરવાને ઉપદેશ ૬ આપણાથી આપી શકાય પણ મીલમાં ઉત્પન્ન થયેલી વસ્તુ ને જ નહિ વાપરવાનો ઉપછે દેશ હિંસાદિની દષ્ટિથી ન આપી શકાય ત્યાગની દૃષ્ટિથી આપી શકાય. ઉત્પતિ સ્થાનની હિંસાને સબંધ ઉપભોગ કરનાર પ્રત્યેકને લાગતું હોય તે છે જ વિરતિધરની મુક્તિ (ક્યારે પણ) થઈ શકે નહી ખાદીની ચળવળવાળાઓએ ઉત્પતિ ? જ સ્થાનની હિંસા ઉપભેગની સાથે ખોટી રીતે જોડી દીધી છે. તેથી ઘોર હિંસાવાળા છે છે કારખાનાઓ ચલાવનારાઓ પણ માત્ર ખાદી પહેરવાથી પિતાને અહિંસક સમજવા છે જ લાગ્યો છે તેથી તેની ચળવળ કેવળ મિથ્યાત્વની જ વૃદ્ધિ કરનાર નીવડી છે. એથી જ ૬ હિંસા જરા પણ ઘટી નથી અને મિથ્યાત્વ વધી ગયું છે. હિંસા રૂપી બકરું કાઢતાં કે 8 મિથ્યાત્વ રૂપી ઉંટ પેસી ગયું છે. અને હિંસારૂપી બકરી પણ નીકળી શકી નથી. આ છે ચર્ચા સૂક્ષમ મતિવાળાએ સાથે જ કરવા યોગ્ય છે. સ્કૂલ બુદ્ધિવાળાઓને આ ભેટ છે સમજ મુકેલ છે. તેને તો એટલું જ કહેવું કે ઉત્પતિની અપેક્ષાએ મીલ કરતાં શું ખાદીના કપડામાં ઓછી હિંસા છે એમ અમે સ્વીકારીએ છીએ પણ પહેરનારને ઉત્પતિ- ૬ ર નું પણ પાપ લાગે એ એકાંત અમને માન્ય નથી. છે એમ મ.નીએ તે અનાજ ખાનારને ખેતીનું પાપ લાગે. સોનું સંધરનારને છે
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy