SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૩૨૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન થા વિશેષાંક છે ભગવાનની આજ્ઞા મુજબના સુંદર- માર્ગસ્થ વિચારો હું યામાં પેદા થાય છે એટલે આમા રાજી થાય. ભગવાનની મારા ઉપર કૃપા થઈ, ભગવાન મારી પર પ્રસન્ન થયા- આ બધા ઔપચારિક વાક્ય છે. વીતરાગ દેવ ક્યારે ય કેની ભકિતથી છે જ રાજી થતા નથી કે આશાતના-અભકિતથી નારાજ થતા નથી. પરંતુ આજ્ઞા મુજબ ૨ ભક્તિ કરનાર સાધકને, ભક્તિ કરતાં હૈયામાં જે અવર્ણનીય આનંદ પ્રગટે છે તેને છે જ વ્યક્ત કરતાં તેના મુખકમલમાં શબ્દો સરી પડે છે કે ભગવાન મારા ઉપર પ્રસન્ન ઋયા. - ચિત્તાની પ્રસન્નતા મેળવવા આત્માને આવે બનાવવો ખૂબ જ જરૂરી છે. તે છે જ માટે આજ્ઞા મૂલક વિચારે સમજવા- કેળવવા પ્રયત્ન કરવો પણ જરૂરી છે. તે માટે જ હું આત્મિક-તાવિક હિત વિચારણા તરફ લક્ષ પેદા કરવાનું છે. આજે ભૌતિકતા તરફ છે એવી આંખ મંડાયેલી છે કે આત્મિક-તાવિક વાતે જન્મજાત વૈરી જેવી લાગે છે. જે 9 જેનું મન પ્રસન્ન બને તેના જ ઉપસર્ગો નાશ પામે અને વિનોની વેલડી જ છે છેકાય. મન ત્યારે જ પ્રસન્ન થાય કે ભગવાનની આજ્ઞા ઉપર સાચો પ્રેમ જાગે. અનુ કૂળતાનું અનથી પણું પેઢા થયા વિના આજ્ઞા ઉપર સારો પ્રેમ જાગે નહિ. અનુકૂળતા માત્રમાં જ ઉદાસીનતા અને પ્રતિકૂળતામાં પ્રસન્નતા કેળવાય ત્યારે જ મનની પ્રસન્નતા અનુભવાય. સંસાર રસિકતા ટળ્યા વિના અને આત્માથી દશા પેદા થયા વિના આવી સ્થિતિ આવવી કઠીન છે. આવે તે ટકવી ય દુર્લભ છે. માટે સાચા આમાથી બનીએ રિ છે તે શ્રી જિનપૂજાનું સાચું ફળ “મનની પ્રસન્નતા પ્રાપ્ત થાય. તેવા માટે આ સંસાર છે એ સાગર ન રહેતા ગેમ્પ- ખાબોચિયું બને છે. જૈન શાસનમાં વિઘાતક તત્ત્વોને પ્રતિકાર હોય છે જેથી લોકપ્રિય થવું કઠીન છે પણ શાસન પ્રિયનું તે પ્રિયપાત્ર બની શકે
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy