________________
વર્ષ ૧૬ ૨૫ ૩-૪ તા. ૧-૯-૯૮ :
રવચă સાર શ્રદ્ધા સંપન્ન, મક્કમ સુશ્રાવક હતા. તેમના યેગે ભાવના થઇ. આ શ્રી સુખાજી એવા મક્કમ સુશ્રાવક હતા કે કાંઇ દેખાય તા ત્યાં પગ પણ ન મૂકે. પેાતે સ્વયં પાઠશાળા બાપજી મહારાજાએ ગૃહસ્થપણામાં તેમની પાસે અભ્યાસ કર્યા સંસ્કાર પડયુ કે તેમને આ સંસાર રહેવા જેવા લાગ્યા નહિ પેઢા થઇ.
: ૪૫
આમને સાધુપણાની જ્યાં સૂત્ર-આજ્ઞા વિરૂદ્ધ ભણાવતા હતા. પૂ. શ્રી હતા. તેના ચેાગે એવા અને સાધુપણાની ભાવના
આગળ પાઠશાળામાં જે શિક્ષકેા હતા તે ખરેખર સારા હતા. પેાતાની પાસે ભણતા વિદ્યાથી એમાં સારા સ`સ્કાર પડે તેની પૂરી કાળજી રાખતા. આગળ મા-બાપ પણ ખરેખર મા-બાપ હતાં, જેથી પેાતાના સંતાનેામાં શિક્ષકે સારા સ`સ્કાર નાખે તે આનંઢ ગામતાં હતાં. આજે તે મા-બાપ તે સાચાં મા-બાપ પણ મટી ગયાં અને પાઠશાળાના શિક્ષકે પણ સારા શિક્ષક રહ્યા નહિ. પાઠશાળામાં સારા શિક્ષક હાય, તે વિદ્યાર્થી એને સ‘સાર ઉપર અભાવ અને સાધુપણાની ભાવના પેઢા કરાવ્યા વિના
રહે નહિ.
આજે આ વાત જેમ શ્રાવક-કુટુ એમાં દુલ ભ થઇ છે તેમ પાઠશાળામાં પણ આવા સારા શિક્ષક મળે તેમ નથી. સારા શિક્ષકા તા, ભગવાનના શાસનના શ્રી નવકાર મહામત્રથી માંડી જે બધાં સૂત્રેા છે તેના અર્થા પાતે સમજ્યા હાય અને પેાતાની પાસે ભણે તેય તે જ અ બરાબર સમજાવે આપણાં સૂત્રાના અથ બરાબર સમયેા હાય તેને સંસારમાં રહેવાનું ગમે ખરૂં?
આ મહાપુરૂષ બાલ્યકાળથી વિરાગી હતા. ધી ગણાતું તેમનું કુટુંબ તેએ દીક્ષા લે તેમાં વિરોધી હતું. દીક્ષા તેમના માટે દુ`ભ હતી. તે કાળ પણ એવા હતા કે, ઘરડા માણુસ દીક્ષા લે તે ય ાફાન કરનારા હતા તેા બાલક કે યુવાન માટે શું શુ ન કરે ? તેાફાન કરનારા તા માને કે બાળક તેા સમજે શું ? ચુવાન સાધુપણું શી રીતે પાળે ? બુઢ્ઢાની તા સાધુપણાની શક્તિ જ ક્યાંથી હાય ?' અંતરાય કરવાનાં
બહાના જ જોઇએ.
{ મહાપુરૂષને એખખતા શીખે. જે મહાપુછ્યા ભગવાનના શાસનની સાચી પરપરામાં ચાલ્યા આવે છે તેમની આજ્ઞા મુજબ જીવવાના નિયમ કરી તે જ આ કાળમાં ધમથી જીવી શકાય તેવુ' છે. બાકી તો ઘણા ધમ` લુંટાવી રહ્યા છે. ધમ સાચવવા જેમ સારા મા સ્થ ધર્માચાર્ટ્સની જરૂર છે તેમ સારા શ્રદ્દા-સ`પન્ન અને વિવેકી શ્રાવકાની પણ જરૂર છે.