SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ : : શ્રી જૈન શાસન (અઠવાડીક) દૂર જ રહેવાનુ મન થાય અને બધી જ સુવિહિત પ્રવૃત્તિના જ આદર કરવાનું મન થશે. તે દ્વારા તે આત્મા પેાતાનુ કલ્યાણુ તા સુનિશ્ચિત જ કરશે. શ્રી વાલિન ઠનની પ્રવૃત્તિના વિચાર કરીએ તે આત્મામાં કેટલેા બધા નિલ પ્રજ્ઞાના પ્રકાશ પ્રગટે છે. સુવિહિતાની પ્રવૃત્તિએ ઉપર અંતરનું બહુમાન દા થાય છે. સાચા સુગ્રીવ કાણુ અને ખાટા સુગ્રીવ કાણુ તેના નિય કરવા તે સાચા સુગ્રીવે શ્રી રામચંદ્રજીનું શરણું સ્વીકાર્યું. સ્નેહ-સદૂભાવ-સમપ ણુપૂ. શ્રી રામચંદ્રજીના શરણે જવાથી સાચા સુગ્રીવ જયજયકાર પામ્યા અને ખાટા સુગ્રીવ બિચારા વિનાશને પામ્યા. સન્માને સમાવનારા એવા સદ્ગુરૂના ચરણે જીવન સમર્પણુ ર્યા પછી કાણુ એવા કમનશીખ અને દુર્ભાગી હાય જે પેાતાની જાતે પેાતાના વિનાશને વેરે ! આત્માને વિકાસને પથે ચઢાવવા છે કે વિનાશના માર્ગે લઇ જવા છે તે વાચકા સ્વય' વિચારી લે... સુજ્ઞેષુ કિ બહૂના ? જ 卐 ૩૦૦] શ્રી સ’ભવનાથ જિન મઠ્ઠીર ટ્રસ્ટ શ્રી વિજય જિનચંદ્ર સૂરીશ્વરજી મ. ૨૦૦] શ્રી વેતાંમ્બર મૂર્તિપૂજક જૈન સંધ ૫૦૦થ્થુ નવા મળેલા સહકાર 1 અશેાકરત્ન સૂરીશ્વરજી મ. સા. ની પ્રેરણાથી ભેટ. ૨૫જી જયાબેન - * સાવથીનગર (બાવળા) પૃ. ધૂ. આ. સા. ના ઉપદેશથી જૈન શાખનમાં ભેટ, કોઈમ્બતૂર ૫. પૂ. આ. શ્રી રશ્મિકાબેન અમઢાવાદ તરફથી પૂ. મુનિ શ્રી પ્રશાંત દે`ન વિજયજી મ. સા. ના ઉપદેશથી પૂ. આ. શ્રી અન'તદર્શિતાશ્રીજી મ. નાં સહસર્ટ તપની અનુમાઢનાર્થે ખુશી ભેટ. અમઢાવાદ તરફથી પૂ. મુનિ શ્રી પ્રશાંત દેન વિજયજી મ. સા. નાં ઉપદેશથી પૂ. સા. શ્રી રાજ ઇર્શિતાશ્રીજી મ ની ૪૫ ઓળીની પૂર્ણાહુતિની અનુમાઇનાથે ખુશી ભેટ. 卐
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy