________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
તા. ૨૯-૯-૯૮
૨જી. નં. જી. સેન. ૮૪
છે. પૂજ્યશ્રી કહેતા હતા કે
"
-શ્રી ગુણદશી
છે. ૫ ૫ આચાર્યદેવેશ શામળિયા
શ્રીમદવિજયશમચંદ્રસૂરીશ્વરજી મહારમાં
આ સઠાચાર વિનાનું રૂપ અને વિવેક વિનાનું જ્ઞાન એ ખરેખર શ્રાપ રૂપ છે છે કે સટ્ટાચાર વિનાના રૂપની અને વિવેક વિનાના જ્ઞાનની પ્રશંસા, એ તે પાપની
પ્રશંસા છે. 28 ઉપકારીઓ ફરમાવે છે કે- દુઃખના કારણ પ્રત્યે અરુચિવાળા બને દુઃખથી ૪
ડરવાને બદલે, દુઃખના કારણેથી ડરો. પાપના અને પાપનિવારણનાં વાસ્તવિક છે કારણના અભ્યાસી બને અને ઉપકારી મહાપુરૂની આજ્ઞા મુજબ પાપથી મુકત છે
બનવાને માટે સુપ્રયત્નશીલ બનો. મક સાચા સુખના અર્થી આત્માઓએ શ્રી જિનાજ્ઞા પ્રત્યે રૂચિવંત બનવું જોઈએ, $
પિતાની તે રૂચિને નિર્મલ બનાવવાને સતત અભ્યાસ કરે જોઈએ અને ધર્મની છે ઉત્કટ આરાધના થઈ શકે તેવા ઉપાયે પ્રત્યે ખૂબ જ આદરવાળા બનવું જોઈએ. આ
દુરાચારને દ્વેષી અને સાચા પ્રેમી આત્મા જ શિષ્ટ ગણાય છે. ક લેકવિરોધથી ડરવું એ ડર પાઠવૃત્તિ છે, જ્યારે લોકવિરૂદ્ધ કાર્યોથી કરવું એ જ
પાપભીરુતા છે. ક લાયકાત વિનાને ગમે તેટલું ભણે તે ય ભાવને અને તેને કાંઈ સગપણ નથી. છે છે કે જેન અને મોક્ષની અને પરલેકની ચિંતા વિનાને ત્રણ કાળમાં બને ખરૂ ? 6 ક વગર ભણેલા લાયકને જે જ્ઞાન આવે તે જ્ઞાન પરિણામ પામે, ભણેલો નાલાયક
હોય તે જ્ઞાન પરિણામ ન પામે. ૨ ક ભૌતિક સુખ અને પૈસે એ બે ચીજ જે કાળમાં કિંમતી થાય તે કાળ ધર્મ છે
-જની લાયકાત ગુમાવે. છે કે તપ જવોથી સંયમ મેલું થાય અને સંયમ મેલું થવાથી અહિંસા પાંગ ની થાય.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્ર, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું