________________
'' ૮૯૯ : :
: : શ્રી જૈન શાસન (અઠવાડિક) { છે એટલે બદામ અંદરથી મીઠી હોય છે. ખારેક બહારથી મીઠી હોય છે. એની અંદર તે છે ર ઠળીયે જ હોય છે. એ કશા કામને નથી, એટલે ખારેક બહારથી મીઠી હોય છે. જે છે હવે ત્રીજી વાત આવી મીઠાની. એ દરેક વસ્તુમાં નમક મીઠું ભેળો એથી જ આ બધી વસ્તુ મીઠી લાગે છે.' ૬ રાજા કહે : “વાહ ભાઈ વાહ! ચતુરાઈ તે આનું નામ કહેવાય ! હ. પછી? # જુવાન કહે: “દાસીએ રાજકુમારીને સંદેશે મને કહ્યું કે, લાખોની હત્યા કરીને છે અને વીસના માથા કાપીને મારા મહેલના ઝરૂખા નીચેથી નીકળો. આ સંદેશના જ [ પ્રત્યુતરમાં મેં લાખોની હત્યા એટલે મારા વાળ કપાવ્યા અને વીસનાં માથાં કાપ્યા છે
એને મતલબ મારા બે હાથની દસ આંગળીઓ અને બે પળોની દસ મળી વીસ ? છે આંગળી એના નખ કપાવ્યા અને પછી તહા–ધકને સ્વચ્છ સંકર કપડાં પહેરી રાજ- છે આ મહેલના ઝરૂખા સામેથી નીકળ્યો. ચંપાદાસી એ મારી ઓળખાણ રાજકુમારીને કરાવી. આ
રાજકુમારીએ મારી સામે જોઈ હસીને એક નાને લાડુ ફેંક. એ લાડું લઇને મેં જ છે મારા મોંમાં મૂક્યો.” ઈ રાજા કહે : “એને શું મતલબ જુવાને કહે : “રાજકુમારીએ સંકેતથી મને છે જ જણાવ્યું કે, હું તમારી સાથે પ્રેમ કરું છું. એ વાત ક્યાંય બહાર જાય નહિ. એના
મસૂતરમાં મેં લીબું કાપીને ફેંકયું. એનો અર્થ એ થાય છે કે, ભલે મારા શરીરના Sિ છે ટુકડે ટુકડે થઈ જશે. તે પણ મારા મોંમાંથી આ વાતને ભેટ બહાર નહિ નીકળે, એ છે પછી કેટવાળે જ્યારે મને બંદીવાન બનાવી લઈ જવા લાગે ત્યારે રાજકુમારીએ સોના ઇ
મહારની કોથળી મોકલાવી કે, એના વડે તમારો જીવ બચાવે. મેં એને કન્કાર કરી છે ૨ મહોરોની કેથળી પાછી મેકકી અને ફાંસી માટે તૈયાર થયે.” છે. રાજા કહે : તે પછી હવે એ ભેદ્ર શા માટે પ્રગટ કર્યો ?
જુવાન કહેઃ “સાંભળે, રાજજી ! રાજકુમારીના આદેશ મુજબ દાસીએ મારા છે પગ પાસે માટીને ઘડે ફેશે એની મતલબ હું સમજી ગયે કે હવે વાત પ્રગટ કરવી
જોઈએ. જેથી મેં આપની સમક્ષ સાચેસાચી વાત કહી સંભળાવી છે. હવે આ પને એગ્ય છે છે. લાગે એ સજા મને કરો.” છે રાજા સૂનમાં એની બુદ્ધચતુરાઈના વખાણ કરવા લાગે. જુવાન કુળવાન અને .
સારા ખાનદાનને હતું, એટલે રાજાએ પોતાની રાજકુમારી કલાવતીનાં લગન એની છે " સાથે કર્યા. એને સરકારની પકવી આપી સારા હોઠ પર નિમણુંક કરી.
(ફુલવાડી)
t
"