________________
ડું ત નો પુત્ર છે. - એક ખેડૂત પુત્રનો અગ્નિસંસ્કાર કરવા માટે જંગલ તરફ જતું હતું. તેને છે રસ્તામાં એક શિયાળના ભેટે છે. શિયાળે ખેડુતને પૂછયું- ભાઈ, તું કઈ બાજું જ જાય છે ” ખેડુતે કહ્યું-“મારા પુત્રનું મૃત્યુ થયું છે તેથી તેને અગ્નિઢાહ દેવા માટે છે છે લાકડાંની શોધ કરવા જાઉં છું. શિયાળે દુખ વ્યકત કરતા કહ્યું - જે બાળકને તમેએ છે ખોળામાં રમાડયું હતું તેને તમે અગ્નિસંસ્કાર કરશો? ખેડુતે જવાબ આપ્યો.
“રંતુ આના સિવાય બીજો કેઈ ઉપાધે શો છે? ત્યારે શિયાળે કહ્યું-ભાનવ જ જે શરીર માટીનું બનેલું છે. માટે તેને માટીમાં હારી દે. માટી મટીમાં મળી જશે. છે છે શિયાળ આટલું કહીને ઝાડીમાં જઈ ખાડે છેવા લાગ્યું. ત્યાં સુધીમાં એક કાગડે
ત્યાં આવ્યો. તેણે કહ્યું અરે ભાઈ! તમે આ શું કરી રહ્યા છે? ખેડુતે પતીની વાત છે કે જણાવી સાથે સાથે શિયાળને ઉપદેશ પણ કહી સંભળાવ્ય, કાગ છે. ભાઈ તમે જ ૨ બહુ ભોળા લાગે છે. તમે જાણતા નથી કે શિયાળ કેટલું ચાલાક છે. તમે બાળકને છે છે દાટીને જાઓ એટલે સપરિવાર જ્યાફત માણવાની તયારીમાં તે છે. ખેડુત ખાડો છે આ બઢવાને અધવચ્ચે અટકાવી દીધું અને ત્યાંથી આગંળે ચાલ્યો. કાગડે પણ જોડે જોડે જ ૬ ઉડવા લાગે-કહ્યું ભાઈ ! બાળકૅન મેત પર જેટલું શક કરીએ તેટલાં ઓછા છે. જ છે પણ શિયાળની એક વાત તે સાચી છે કે તમે આ બાળકને સળગાવશે. આ તે બહુ નિચ કર્યો છે.
તમે મને કેઈ સારે ઉપાય બતાવે, ખેડુતે કાગડાને કહ્યું-કાગડાએ જવાબ આગે. આ બાળક શબને આપ તડકામાં મૂકી દે. પાંચ તત્વનું બનેલ શરીર પિતાની
મેળે પાંચ તત્વમાં ભળી જશે. ખેડુતે કાગડાને આભાર માન્યો. કાગેડે ઝાઠની ઘસમાં જ સંતાઈ ગયો. ખેડુત બાળકને મૂકવા માટે કે યોગ્ય સ્થળની તલાશમાં જ હતો ત્યાં છે,
એક કાચ મો મળે. હવે કાચબાએ પણ તે પ્રકારની જ વાત કરી તેણે કહ્યું તમે અહીંથી ગયા નથી કે આખી બિરાદરીને (ાતને) ભજન કરાવશે. તારે તમે આ | શબને નીમાં વહેવડાવી દે. બાળકની સદગતિ પણ થશે અને કેઈ મુશ્કેલી પણ નહીં જ પડે. ખેડુત નદી કિનારે પહોંચે તે ત્યાં ઘાટ પર ઠેલે પંડિત છે. ખેડૂતભાઈ ? આ કાચબો પણ તેની ચાલાકીમાં છે. આ૫ આ બાળકના શબને. મધમાં મૂકશે તેની હિ છે સાથે જ બધાં કાચા બાળકને ફેલી ખાશે માટે કોઈનું કહ્યું સાંભળવા કરતાં ચિતા આ આ રચાર કરો અને બાળકના અગ્નિસંસ્કાર કરો, આ દુનિયામાં દરેક વ્યક્તિ જે પણ કંઇ , જ કરે છે તે પોતાના સ્વાર્થને માટે જ કરે છે, માટે સાંભળો સૌનું પણ આપણા છે &િતનું રે.
1 - કાલિદાસ વાલા (કુલવાડ) છે.