SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ અતિનિચલા એવી તે શ્રીમતી મઢનાસુંદરના સત્ત્વને નિહાળવાને સૂર્યનારાયણ ૨ આ ઉદયાચલ પર્વતની શિખાને પ્રાપ્ત થયા. આ તરફ શ્રી મઢનાસુંદરીના કથનથી, કે પ્રભાત કાલે ઉમ્બરરાજ તેણીની સાથે, શ્રી રૂષભદેવસ્વામિના મંદિર ગયા શ્રી આદિનાથ પ્રભુના દર્શન માત્રથી માંચયુક્ત થયું છે શરીર જેમનું એવા તે બેઉએ પ્રભુને નમસ્કાર કર્યો અને શ્રી જિનમતમાં નિપુણ એવી શ્રીમતી મદનાસુંદરીએ પ્રભુતુતિ શરૂ કરી. છે જ આવા કષ્ટના સમયે પણ તે પરમ શ્રાવિકા પ્રભુદર્શન ચૂકતી નથી. કે આ પતિને જ પણ દર્શન કરવાને સાથે લઈ આવે છે. ધમને સહવાસ સુવાસ જ ફેલાવે. “દુઃખમાં છે હે પ્રભુને તે ભજાય?”- એવી આજના ઘણાને શંકા છે. ઘણા અજ્ઞાને એમ પણ કહે છે આર્મીમાંપણ અપૂર્વભક્ત – પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા e છે છે કે પીડા પેટની દૂર કરે કે પ્રભુનાં દર્શન કરવા જાય? પણ આ વિચારો જ છે. જ દુર્ભાગ્યની નિશાની રૂપ છે. નહિતર દુઃખ વઘતે ધર્મી વધારે ધર્મ કરે, કે જેથી ૨ એ હું દ્વિરે. શ્રીમતી મઢના સુંદરી પ્રભુભૂતિને જોઈ રોમાંચ અનુભવે છે. પ્રભુભૂતિને છે તે જ માંચ થાય? કેટલી ભક્તિ હોય ત્યારે રોમાંચ થાય? “હું મારી સેવિકા જ છો ? -એ વિચાર શ્રીમતી મનસુંદરીને નથી આવતું. . તે માત્ર છે. છે સ્તુતિ કરે છે. સાંભળે કે-એ શી સ્તુતિ કરે છે? એ સ્તુતિ કેવી ભાવમય છે ? , ન કર “ભક્તિભરનસિરસુરિંદવીદ-વંદિઅપય! પઢમજિકુંદચંદ ! ચંદુજજલકેવલકિરિપૂરપુરિયભુવણેતર! વેરિસર ! ૧ સુસવ્વ હરિઅતિમિર! દેવ ! દેવાસુરખેયરવિહિઅસેવ! . સેવાગ યમરાયપાય પાયઠિયપણામહ! કયપસાય ! રા સાયરસમસમયામયનિવાસ! વાસવગુરૂગેયરગુણવિકાસ !! SS! - કાસુનલ જમીલલીલ ! લીલાઇ વિહિઅમેહાવહીલર છે હા. 1પ હલાઅરજંતુમું અકાસાવા,સાવ જણજણિઅઆણંદભાવ ! ભાવલયઅલંકિએ! રિસહનાહ! નાહરણ કરિ હરિ - દુકખદાહ જા '
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy