________________
અતિનિચલા એવી તે શ્રીમતી મઢનાસુંદરના સત્ત્વને નિહાળવાને સૂર્યનારાયણ ૨ આ ઉદયાચલ પર્વતની શિખાને પ્રાપ્ત થયા. આ તરફ શ્રી મઢનાસુંદરીના કથનથી, કે પ્રભાત કાલે ઉમ્બરરાજ તેણીની સાથે, શ્રી રૂષભદેવસ્વામિના મંદિર ગયા શ્રી આદિનાથ પ્રભુના દર્શન માત્રથી માંચયુક્ત થયું છે શરીર જેમનું એવા તે બેઉએ પ્રભુને
નમસ્કાર કર્યો અને શ્રી જિનમતમાં નિપુણ એવી શ્રીમતી મદનાસુંદરીએ પ્રભુતુતિ શરૂ કરી. છે જ આવા કષ્ટના સમયે પણ તે પરમ શ્રાવિકા પ્રભુદર્શન ચૂકતી નથી. કે આ પતિને જ
પણ દર્શન કરવાને સાથે લઈ આવે છે. ધમને સહવાસ સુવાસ જ ફેલાવે. “દુઃખમાં છે હે પ્રભુને તે ભજાય?”- એવી આજના ઘણાને શંકા છે. ઘણા અજ્ઞાને એમ પણ કહે છે
આર્મીમાંપણ અપૂર્વભક્ત
– પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
e
છે છે કે પીડા પેટની દૂર કરે કે પ્રભુનાં દર્શન કરવા જાય? પણ આ વિચારો જ છે. જ દુર્ભાગ્યની નિશાની રૂપ છે. નહિતર દુઃખ વઘતે ધર્મી વધારે ધર્મ કરે, કે જેથી ૨ એ હું દ્વિરે. શ્રીમતી મઢના સુંદરી પ્રભુભૂતિને જોઈ રોમાંચ અનુભવે છે. પ્રભુભૂતિને છે તે જ માંચ થાય? કેટલી ભક્તિ હોય ત્યારે રોમાંચ થાય? “હું મારી સેવિકા જ
છો ? -એ વિચાર શ્રીમતી મનસુંદરીને નથી આવતું. . તે માત્ર છે. છે સ્તુતિ કરે છે. સાંભળે કે-એ શી સ્તુતિ કરે છે? એ સ્તુતિ કેવી ભાવમય છે ? ,
ન કર “ભક્તિભરનસિરસુરિંદવીદ-વંદિઅપય! પઢમજિકુંદચંદ !
ચંદુજજલકેવલકિરિપૂરપુરિયભુવણેતર! વેરિસર ! ૧ સુસવ્વ હરિઅતિમિર! દેવ ! દેવાસુરખેયરવિહિઅસેવ! . સેવાગ યમરાયપાય પાયઠિયપણામહ! કયપસાય ! રા
સાયરસમસમયામયનિવાસ! વાસવગુરૂગેયરગુણવિકાસ !! SS! - કાસુનલ જમીલલીલ ! લીલાઇ વિહિઅમેહાવહીલર છે હા. 1પ હલાઅરજંતુમું અકાસાવા,સાવ જણજણિઅઆણંદભાવ ! ભાવલયઅલંકિએ! રિસહનાહ! નાહરણ કરિ હરિ
- દુકખદાહ જા '