________________
૬૫૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ કારણ વિના કોઈપણ કાર્ય સંભવે નહિ. માટે આ શ્રી જિનમંદિરમાં રહેલા દેવના છે છે શન કરી આપણા દુઃખને જલાંજલિ આપીએ.” આવી અવસ્થામાં આવા વિચારે 8 જ ચાવવા તે આત્માની ખૂબ જ ગ્રતા અને સુંઢરતા સૂચવે છે.
જ તેના જવાબમાં ભીમ એકત્રમ ગુસ્સે થઈ કહે છે કે-“ભાઈ ! આ બધી પાંખડી૨ એના તરકટ છે. જગતમાં પૃથ્વી–પાણી -અગ્નિ–વાયુ અને આકાશ આ પાંચ ભૂત છે વિના કશું નથી. દેવ-ગુરૂ ધર્મની કલ્પના એ તો પાખંડીઓનો બકવાસ છે. આત્મા
જ નથી, પરલોક નથી પછી દેવાકિની વાત જ શી કરવી ? આવી વાતમાં તણાવા દિ જેવું નથી.” જેનું ભાવિ ભયંકર હોય તેને જ આવા નાસ્તિક જેવા ખરાબ જ વિચાર આવે.
આ પ્રસંગ પરથી આપણે આપણા આત્માનું નિરીક્ષણ કરવું છે કે, આપણા જ હૈયામાં “સમ' જેવા વિચારો ચાલુ છે કે ભીમ જેવા વિચારોનું વેર ચાલે છે? ૬ જગતમાં તે મોટેભાગને ભીમને જ વારસદ્વાર છે. મને માનનારા તે વિરલ’ જ જ મલશે પણ ભીમની વફાઢારી તે ધર્માચાર્યના પ8 ઉપર રહેલામાં પણ જોવા મળે છે. તે છે આના પરથી વાચકોને ભલામણ છે કે, તમારે “સોમના વારસઢાર બનવું છે છે કે “ભીમ” ના વફાદાર સેવક ! તે આત્મ નિરીક્ષણ કરી વિચારી લેજે. ભાવિ ભદ્રંકર જ હશે તે જ “સોમ” ગમશે. ભાવિ ભયંકર ભૂંડું હશે તે ભીમની વફાઢારી ગમશે ૨ ક્યા માર્ગે જવું તે સ્વયં વિચારો તેટલી જ ભાવના ! છે પછી તે સેમ, ભીમની વાતને આધીન ન થયે મંઢિરમાં જ) દેવાધિદેવના છે ન ઠન કરી એક રૂપિયાના પુષ્યથી ભકિત કરી તે બોધિ બીજ અને મનુષ્યભવનું ૨ આયુષ ઊપાર્યું ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ કરવો હોય તો આવી અડગતા અને ૨
મક્કમતા કેળવીએ તે જ કલ્યાણ થાય. સૌ આવી ઇશા પામે તે જ ભાવના.
– ન મળેલ સહકાર – ૫૦૦] પ્રમેઢ નાનાલાલ વોરા મુંબઈ .
આજીવન સભ્ય રિપ૦૦૦ શ્રી ઉપધાન તપ સમિતિ શંખેશ્વર
ખુશી ભેટ ૬૧૦૦૦) શ્રી અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ શંખેશ્વર ' ખુશી ભેટ ૧૦૦૦] મુંબઈ ઉપધાન તપ સમિતિ પૂ. મુનિ શ્રી મુક્તિધન વિ. મ. તથા પૂ. મુનિ પર
શ્રી પૂન્યધન વિ. મ ની નિશ્રામાં સં. ૨૦૫૫ માં થયેલ ઉપધાન તપ કરાવનાર ભાગ્યશાળીએ તરફથી ભેટ.