________________
પણ
કુશ રાવશિશુ નું
યારા ભૂલકાઓ,
તમારી ફરિયાદ જેવી અનેકેની ફરિયા હોય છે.
“ઘણું મહાપુરુષે આવી ગયા. ઘણાએ મોક્ષેલક્ષી પ્રવચન કર્યા પણ અંતરને જ દીપક પ્રગટ તે નથી”
ભૂલકારી હતાશ ના થાશે. હતાશાને ખંખેરી નાખો.
મૂર્તિના પથ્થર પર ટાંકણું મારતે શીલ્પી એક ટાંકણે મૂર્તિ તૈયાર કરી દે છે. છે. નિશાન પર ઘણું તરે છેડનારે નિશાનબાજનું એક જ તીર નિશાનને વિધી દે છે. આ કે ખોટા પગલા માંડનાર બાળક એક વિસે સાચું પગલું માંડતો થઈ જાય છે. ક્રિકેટનો આ
બોલર ઘણા દડા નાખીને એક સારા દડે વિકેટ ઝડપી લે છે. અનેક સ્તવનો ગાતાં ગાતાં ર.
એક સ્તવનની એક કડી દ્વારા હૈયાના બીડાયેલા દ્વાર ખોલી નાખે તેવી બની શકે છે. આ છે અનેક સંતોની વાણમાંથી એક સંતની એક સમયની એક વાક્ય રચનામાંથી જીવન
પિતાનું જીવન સુધારી દે છે. અનેક પુસ્તકોના વાંચનમાંથી કઈ એક પુસ્તકની ટકોર હિયાના સાધનાને વેગવંતા બનાવી દે છે. સેંકડે દિપકને પ્રગટાવનારી એક જ ચીન– ૨ છે ગારી ખુદલા મેઢાનમાં અજવાળું પાથરી દે છે. તેમાં લેશમાત્ર પણ શંકાને સ્થાન નથી. | બસ ! આંખ ખોલી દે. સુખ સામે એક ચિનગારી મુકી અંતરને અજવાળી છે
દે. અંતરને દીપક પ્રગટાવો તેવી શુભ ભાવના સાથે.. છે મધુરમ
- રવિ શિશુ જ હાથમાં કામ (સ્વાધ્યાય) ન હોય તે હયામાં શેતાન વસે. C/o. જૈન શાસન - ર ૯ ની વાર્તા કે .
. વાણીને કેધ - S૦ ગુરૂને ૯ અંગે પૂજન થાય. ૦ દુર્યોધનની દુષ્ટ વાણીથી શ્રી કૃષ્ણને ૮ ૦ ૮ પઢની આરાધના થાય છે. ૦ દુર્મળની દુષ્ટ વાણીથી પ્રસન્નચંદ રાજર્ષિને છે છે . ૯ મી ટુંકમાં અદબઢજી દાદા છે. ૦ ભીમની દુષ્ટ વાણીથી દુર્યોધનને પર ૦ ૯ ગુણ ન બોલવામાં છે.
૦ ગોશાળાની દુષ્ટ વાણીથી વૈશ્યાયન હ - ૯ નિધાન ચક્રવતિ પાસે હોય છે. તાપમને ક્રોધ જાગે. ૨ ૦ ૯ પઢનું ધ્યાન ધરજો. – વિરલ
- વસુ