________________
- વર્ષ ૧ અંક ૩૧-૧૪ : તા. ૩–૧૧–૯૮ : *
: ૩૫૩ મુકિતપ્રભ સૂ. મ, પૂ. મુ. શ્રી અક્ષય વિ. મ. આદિની નિશ્રામાં ચાતુર્માસ આરાધના છે તથા પૂ. સા. શ્રી વિ. રાજતિલક સૂ. મ. સંયમ જીવન અનુકનાર્થે પંચાહિકા જ મહોત્સવ મા. સુદ ૧ થી સુ. કિ. ૪ સુધી ઉજવાયે.
વાંકડીયા વડગામ (રાજ.) અત્રે પૂ. આ. શ્રી વિ. જિનચંદ્ર સૂ. મ. તથા ૨ આ પુ. મુ. 8. બલભદ્ર વિ. મ. આઢિની નિશ્રામાં ચાતુર્માસની આરાધના તથા પૂ. આ છે ૬ શ્રી વિ. ૨ જતિલક સૂ. મ. સંયમ જીવનની અનુમોઢનાર્થે શાંતિસ્નાત્રાદિ અઠ્ઠા મહોત્સવ ૨ કા. સુ. ૩ થી કા. સુ. ૧૦ સુધી સુંદર રીતે જવામાં આવ્યું.
“સમતાનિધિ-૯૦ વર્ષની જૈફ વયે અપ્રમતપણે સંયમ જીવનારા, કરૂણાનિધિ, આ શાંત, સરળ, પ. પૂ. સા. શ્રી લાવણ્યશ્રીજી મ.ના દીર્ધ સંયમ જીવનની અનુમોઢનાથે જ તથા પ. પૂ. સા. શ્રી મોક્ષકશીતાશ્રીજીના શાશ્વત શ્રી નમસ્કાર મહામંત્રના અકરના એકાંતરે ઉપવાસ ચાલુ નિમિતે તપસ્વી રત્ન શ્રી કાંતીભાઈ વોરાના છઠથી વીશસ્થાનક છે તપ-તેમજ પર્યુષણ પર્વમાં અઠ્ઠાઈ તપ તેમજ તેમના પરિવારમાં તરૂબેન, સુરેશભાઈ, જિનેશભાઈ, ફાગુનીબેન, નેહાબેને કરેલ અઠાઇ તપ નિમિતે ૨૫૧ રૂા. રાધનપુરવાળા જ જ સંઘવી કાંતીલાલ ગીરધરલાલ વોરા તરફથી ભેટ. (બોરીવલી)
ગુરુ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની સ્તુતિ.” અમી ભરેલી નજરું રાખે, શ્રી રામચંદ્રસૂરિ રાય રે, દેહવા. નગરની મુખ્ય ભૂમિમાં ત્રિભુવન કુમાર સોહાય રે. રતનાના સુસંસ્કારો સંયમ જીવન કિપાય રે, દીક્ષાઢાતા આપ પ્રણેતા શ્રી રામચંદ્રસૂરિ રાય રે. પ્રેમસૂરિની પ્રેમાળ પાટે મેઘનાદસમ ગાજે રે. આગ શાસ્ત્રોના શુદ્ધ વિચારે, ડંકે જગમાં ગાજે રે. કરૂણા સિંધુ કરૂણા કરજે, શ્રી રામચંદ્રસૂરિ રાય રે. અષાઢ વદિ ચૌદસના દિવસે, લીધી અંતિમ વિદાય રે. (ભક્ત જનેને) બાલુડાને રડતા મૂકી સ્વ ગુરૂવર સિધાય રે. સ્વર્ગે લોકથી આશીષ દેજે શ્રી રામચંદ્રસૂરિ રાય રે.. પ્રાયે--સ્વર્ગ લેકથી મહાવિદેહેચવી સીમંધર સ્વામી
પાસે જાશે રે, આઠ વર્ષે સંયમ લઈ, કેવલજ્ઞાન પામી, જ “મણે સિધાવી જાણે રે, મોક્ષે સિધાવી જાણે રે, શ્રી રામચંદ્રસૂરિ રાય રે.