________________
૮૭૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
વાલા જિનરાજ કી આજ્ઞાઠા ભંગ કરનેવાલા હાતા હૈ. તથા જબ તક દૂષણ સેવનેવાલા અપના દુષણ ખુલ ન કરે તમ તક કેવલજ્ઞાની ભીતિસ દુષણવાલેકે પ્રાયશ્ચિત્તા નહી દેતે હૈ—યહ અધિકાર લક્ષ્મણા સાધવી કે વિષયમે શ્રી મહાનિશીથ સૂત્રમે હે, દુષણ ખુલકરે વિના પ્રત્યક્ષ દુષણ કે જાનનેવાલે કેવલજ્ઞાની ભી પ્રાયશ્ચિત્ન નહી' દૈતૈ હૈ તા ી* છદ્મસ્થ, અલ્પમતિ કિસ રીતસે પ્રાયશ્ચિત્ત દે શકું ?
જમ
જેકર શ્રી સĆઘકા ઐસા વિચાર હૈાવે કિ આગબોટમે ખેઠકે અનાય દેશમે જાનેસે અવશ્ય પ્રાયશ્ચિત્તા લેના ચાહિયે.
નહ દેખા હૈ
ઇસકા ઉત્તર–એસા કથન તેા હુંમને કિસીભી જૈન શાસ્ત્રામે તા ફિર જિનાજ્ઞાકો ઉલ્લ શ્વન કરકે મૈ કિસ તરે પ્રાયશ્ચિત્ત દેવું ?
—જેકર શ્રીસ ઘટી એસી ઇચ્છા હાવે કિ શ્રી વીરચંદજીને દુષણ સેવ્યા હાવે અથવા ન સેવ્યા તા ભીં તીસકે કુષ્ઠ પ્રાયશ્ચિત્ત લેના ચાહિયે.
ઇસકા ઉત્તર—જે જિનરાજકી આજ્ઞા સંયુક્ત હે સા હાસ"ધ હૈ આર શેષ શ્રી જિનાજ્ઞા માહિર જો સઘ કહાવે હું સા હાડકાંઠા સંધ હૈ ન તુ શ્રી જિનરાજજીકા સંઘ-ગૃહ કથન શ્રી આવશ્યક સૂત્રમે છે.
જેકર શ્રી સંધ એસે હે કિ હમ પ્રાયશ્ચિત્ત તા નહી દેતે હૈ. પરતુ શ્રી સધકી આજ્ઞાસે. વીરચંદ્ય રાઘવજી શ્રી શત્રુંજય તીર્થંકી યાત્રા કરે તે શ્રી સંઘ બહુત આનષ્ઠિત હેાવે-એસી આજ્ઞા શ્રી સંઘી માનનેસે શ્રી વીરચંદ રાઘવજીકી કુછ હાનિ નહી હૈ-વિશેષ તહાં (મુંખાઈમે) મુનિરાજ મહારાજ શ્રી માહનલાલજી મહારાજજી બિરાજમાન હૈં વે ભી ભવભીરૂ ઔર શ્રી જિનાજ્ઞા કે ભંગસે ડરનેવાલે હૈં, ઇસ વાસ્તે તિનકી ભી સમ્મતિ લેની ચાહિયે તથા અન્ય કાઇ મહાવ્રતધારી ગીતા સે' પૂછ લેનાઅબ મૈં બહુત નમ્રતાસેં વિનંતી કરતા હું કો કુછ જિનાજ્ઞા વિરૂદ્ધ અયેાગ્ય લિખાણુ કરા હાવે સે સર્વ શ્રી સંધ મુજકોં મારૂં કરે છતિ કલ્યાણ àાંવ શ્રી સફળ સંધો-સ ́વત ૧૯૫૧ ભાદરવા સુદ્ધ ૧૩ સેામવાર. ૪!. વલ્લભવિજયના— સહ–આત્મારામકી સ્વહસ્તાક્ષર. ઉપરના પત્ર પેાતાની દરેક વિગત એટલી સ્પષ્ટતાથી કહી જાય છે એના ઉપર વિવેચનની જરૂર નથી; પરતુ ‘જૈન’નાં તત્રીએ આ પત્રને પ્રગટ કરતાં કરેલી. નાંધ ઘેાડીક વિચારણા માગે છે અને કાંઇક કહેવાને પ્રેરે છે. એ નાંય નીચે મુજબની છેઃઆજથી છેક સાઠેક વર્ષ પહેલાં લખાએલ આ પત્ર આજે પણ ધર્મની સાચી સમજણુ કોને કહી શકાય અને ધર્મગુરૂ કેવા દીર્ઘ દૃષ્ટિસ'પન્ન છતાં વિનમ્ર ડાવા જોઇએ, એના ખ્યાલ આપી શકે એવા હેાવાથી અહી' આપ્યા છે. આપણા દરે ધર્મ ગુરૂએ