________________
છે ૧૬૦૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પર
(અનુ. ટાઈટલ ૨નું ચાલુ) - સંસારમાં ક્રોધ, લોભ, ભય, હાસ્યથી મૃષાવા બોલાય છે. એટલે પરમાત્માનું જ જન્મ થતાં આ ચારેથી રહિત હોય છે અને એટલે પરમાત્મા બીજા માત્ર સત્યનું છે પાલનનું જન્મ કલ્યાણકમાં ઝલક છે. ભગવાન દીક્ષા લીધા પછી સ્વાર્મ અદત્ત, જીવ જ અદત્ત, તિર્થંકર અદત્ત, ગુરૂ અ૪ત્ત ચાર અઠો માંથી કઈ અદત્તને સેવતા નથી ને જ આવી રીતે ત્રીજુ મહાવ્રત દીક્ષા કલ્યાણકમાં સમાયેલું છે. ર કેવલજ્ઞાની પરમાત્મા બ્રા એટલે પરમાત્મા. બ્રહ્મચર્યની ઉંચામાં ઉંચી સાધના છે છે એટલે પરમાત્મ તત્ત્વની પ્રાપ્તિ. કેવલજ્ઞાન કલ્યાણકમાં ચોથું મહાવ્રત દે. જ ભગવાન નિર્વાણ પામતાં લોકોત્તર એવું રૂપ, શરીર પરિગ્રહ પરમાત્મા છોડી છે ૨ દે છે. આમ પાંચ મહાવ્રત અને પાંચ સમિતિ ભગવાનના કલ્યાણકમાં દેખાય છે. આ -
ગૃહસ્થના ઠીક્ષા નિર્વાણ કેવલજ્ઞાન ચ્યવન
* સંસારી અસંસારી સિદ્ધ નિશ્ચયને વ્યવહારજી જ આ રીતે પાંચ પ્રકારના જીવોની ગણતરી પણ પાંચ કલ્યાણકમાં કમાય છે.
પરમાત્માનું ચ્યવન થાય છે એટલે ભગવાનને તિર્થકર તરીકે વ્યવહાર થાય છે ઇ છે. ભગવાનને જન્મ થાય અને ભગવાનનું સંસારી જીવન શરૂ થાય છે અને ભગવાન જ જ દીક્ષા લે છે અને ગૃહસ્થ સંસારથી પૂર્ણાહુતિ થતાં અગૃહસ્થ સંસારમાં પ્રવેશ કરે છે. ૬ જ પરમાત્માને કેવલજ્ઞાન થાય છે અને ભગવાન નિશ્ચયથી અરિહંત સ્વ: પે બને છે.
ભગવાનનો મોક્ષ થાય છે અને ભગવાન સિદ્ધ સ્વરૂપ બને છે. આમ પાંચ પ્રકારના છે જીવોમાં પાંચે કલ્યાણકમાં સમાઈ શકાય છે. શાસન સમાચાર : પૂ. આ. શ્રી વિ. સુદાનસુરીશ્વરજી મ.નો
ભવ્યાતિભવ્ય ૬૮ મે દીક્ષાદિન મ ડેલ્સવ અત્રે દાનસૂરી જૈન જ્ઞાન મંદિર, અમદાવાઢ-મધ્યે સુદીર્ઘ સંયમી ગચ્છાગ્રણી છે પૂ. આ. શ્રી વિ. સુઢશન સૂ. મ. સા. ની ૬૭મે દિક્ષાદિન મહોત્સવ ધામધૂમપૂર્વક જ ઉજવાયો પિષ વઢ ૫ ના રોજ અત્રેથી સવારે ૯-૩૦ વાગે પાંચ ઘેડા, બે બગી, ૨ બેન્ડ સાથે સાજન માજન પૂર્વક પ્રભુભક્તિ સ્વરૂપ ભવ્ય ચૈત્યપરિપાટી શ્રી મહાવીર- જ આ દેરાસરે પહોંચ્યા બાઢ મૈત્યવંદનાદિ થયેલ. વરઘોડે ઉતર્યા બાદ પૂજ્યશ્રીજીના સ્વમુખે છે તેમજ ઉપસ્થિત પૂ. મુનિરાજ શ્રી તુલશીલ વિજયજી, પૂ. મુ. શ્રી હર્ષશીલ વિજયજી ૨ પૂ. મુ. શ્રી ઢિવ્યકીર્તિવિજયજી આદિ એ દીક્ષાધર્મના ગુણાનુવાદ કરેલ. આ પ્રસંગે છે અનેક શ્રમણ-શ્રમણી વૃં ઉપસ્થિત રહેલ. વ્યાખ્યાનના વિવિધ ભાગ્યશાળીઓ તરફથી આ
રૂા. ૧૦/- નું સંઘપૂજન તેમજ બુંદીના લાડુની પ્રભાવના થયેલ. પૂજયશ્રીની ઠીક્ષા ? દિ તિથિ નિમિતે હલાવી જૈન દેરાસરે પ્રભુજીને ભવ્ય અંગરચના થયેલ.