________________
૬ ૨૭૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક ૨
પાછે તે અધિકારી કુલજ- પ્રશસ્યકુલમાં ઉત્તમ અને અનિંદ્ય કુલમાં ઉત્પન્નર ર થયેલું જોઈએ. જાતિ-કુલને પ્રભાવ પણ અમથે નથી ગામે. ઉત્તમકુલમાં ઉત્પન્ન છે જ થયેલા ના સારાં કામ લેકમાં આઠર-સત્કારને પામે છે જ્યારે તેનાથી વિપરીત જ પરિસ્થિતિ હોય તે સારું પણ કામ લોકમાં આકરણીય બનતું નથી.'
વળી તે અક્ષુદ્ર-અકૃપણ ઉદાર હોવો જોઈએ. કૃપણ તે દ્રવ્યવ્યયના ભયથી શું સારું કામ કરવા શક્તિમાન બનતું નથી તેથી સાચી પ્રભાવના માટે પણ સમર્થ છે બનતું નથી. છે અથવા અક્ષુદ્ર એટલે અકુર એવો અર્થ કરીએ તે અફર આત્માએ કહ્યું કામ છે બિલ લેકમાં ઉપાદેય બને છે. જ્યારે કુર સ્વભાવને હોય તે લોકેમાં પોતાના સ્વભાવ દેષથી જ દૂષિત બને છે, લેકેને હેરાન-પરેશાન-પીડા કરવાના કારણે લોકપ્રિય બનતો નથી, ? બધા કહે તેનું નામ મૂકે (વર્તમાનમાં ઘણું ધર્માત્મા–આગેવાની લેકમાં આવી છે છાપ છે) લોકમાં અપ્રિય હોવાથી તેને કરેલું સારું કામ તેના સ્વભાવ દેવથી જનમાં છે આ પણ Àષ્ય બને છે.
વળી તે ધીરજ વાળે, મનની સમાધિવાળો જોઈએ. અર્થાત્ આવાં કામમાં ૨ સારો ધનવ્યય ર્યા પછી જરાપણ પશ્ચાત્તાપ કરનારે ન હોવું જોઈએ. કેમકે પશ્ચાત્તાપ
કરનાર તે પિતાને સુકૃતને બાળી નાંખે છે. તેથી જે વાસ્તવિક આત્મિક લાભ થશે તે જોઈએ તેનાથી રહિત બને છે. છે. વળી તે મતિમાન-બુદ્ધિશાળી હોવો જોઈએ. તે જ આત્મા સભ્ય ઉપાયમાં જ છે સારી પ્રવૃત્તિ કરે છે. સાચે બુદ્ધિમાન તે જ કહેવાય જે વર્તમાન કે પ્રત્યક્ષમાં રાજી દ છે ન થાય પણ ભાવિ હિતને- લાભાલાભને વિચાર કરી પ્રવૃત્તિ કરે. જેનાથી પ્રત્યક્ષ છે આ લાભ દેખાય પણ પરિણામે નુકશાન થતું હોય તે તેવી પ્રવૃત્તિમાં પ્રયત્ન ન કરે. આ આ મૂરખ આવી રીતના સમ્યક ઉપાયમાં પ્રવૃત્તિ કરી શકતો નથી. તે તે માત્ર વર્તમાનને
જોઇને આનંદ માને છે પણ પરિણામને વિચાર કરી શકતું નથી. અંતે સાચા લાભથી છે છે વંચિત રહે છે. છે વળી તે ધર્મરાગી એટલે શ્રત અને ચારિત્રધર્મને રાગી હો જોઈએ. આગમ છે અને આગમધર એવા ચારિત્રીને અત્યંત પ્રેમી હવે જોઈએ, મારો આત્મા પણ ક્યારે જ દિ ચારિત્ર ઘમને પામે અને શ્રત ધર્મને અભ્યાસી બને તેવી ભાવનામાં રમે. અર્થાત્ ૨ છે જ્ઞાન અને ક્રિયા બનેમાં આતર કરનારે હેય. એકલે જ્ઞાનને પ્રેમી ન હોય કે છે