________________
૬૧૦ :.
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
છે આ મહામુનિ અકાળે સ્વાધ્યાય કરે છે. શ્રુત ભણે છે. તેથી કોઇ મિથ્યાષ્ટિક આ દેવ તેમને છળશે, હેરાન કરશે. માટે તેમને હું નિવારૂં. એમ વિચારી તે દેવે રૂપ , ક પરાવર્તન કર્યું. ગોવાયણીનું રૂપ કર્યું. માથે છાસનું દેગડું લીધું. જરાં મહામુનિ ર સ્વાધ્યાય કરતાં હતાં ત્યાંની નજીકની ભૂમિમાં આવીને ભાઈ, છાસ લો દાસ. શું તમે જ
છાસ લેશે? મીઠી મધુરી છાસ. તાજી છાસ, છાસ લો ભાઈ છાસ. છે આ પ્રમાણેની બૂમ મારતી ગવાયણીને સાંભળી મહામુનિ વિચારવા લાગ્યા. છે. આ ગાવાયણ ફેગટ કે લાહલ કરે છે. અહિંયા કોણ તેની છાસ લેવાનું છે? મહા ૨ મુનિને ત્રાડ નાંખી, એ ગોવાળણી શા માટે અહીંયા રા પાડે છે ? અહીંયા કેદ છે તારી છાસ લેવાનું નથી અને આ સમયે તારી કઈ છાસ લેવાનું છે ખરી? છાસ જ વેચવાને સમય તો વીતી ગયે. જ હા મહારાજ અત્યારે છાસ વેચવાનો સમય વીતી ગયા લાગે છે. તેમ આપ- ૨ ૬ શ્રીને પણ કાલિક સૂત્રને સ્વાધ્યાય કરવાનો સમય વીતી ગયે લાગે છે. . વિસ્મય પામેલા મહામુનિએ તરત જ ઉપયોગ મૂ. અકાળ જાયો. અકાળે આ છે પુનરાવર્તન ન થાય પણ થઈ ગયું તેને પશ્ચાતાપ કરવા લાગ્યા મિશ્યા દુષ્કૃત આપ્યું. પર પોતાની ભૂલ કબુલી. દેવ તત્કાળ પ્રત્યક્ષ થયા. મહામુનિ અકાળે સ્વાધ્યાય કરવાથી હું ૬ મિથ્યાદ્રષ્ટિ દેવ છળ કરે છે, હેરાન-પરેશાન કરે છે માટે હવે ફરી આવું ન થાય છે છે તેની કાળજી રાખવા ભલામણ દેવ અદ્રશ્ય થઈ ગયે.
–નિશીથ મહેન્દ્રભાઈ વિજયી બનો
સાત દે ત્યાા જ અહિંસા પાળીને દિવ્યજીવી બને
અભિમાન * ફોધ
અદેખાઈ જ જીવટયા પાળીને દીર્ઘજીવી બને
ખાઉધરાપણુ* ન્યાયબુદ્ધિથી ધનંજયી બને
ધન-લાભ
મહાત્મા જ મીની મધુરતાથી શત્રુંજયી બને
હાથમાં – સુપાત્ર દાન અનેકાંતના આદરથી દિગ્વિજયી બને
મસ્તકમાં ગુરૂના અાશીવાદ ૨ સત્યના સાક્ષાત્કારથી મૃત્યુજયી બને ભુજામાં
પરાક્રમ
હૃદયમાં પવિત્ર ભાવના છે આત્માની અનુભૂતિથી ચિરંજીવી બનો
કાનોમાં
શાસ્ત્ર શ્રવણ -સેના–રમ્યા
" --રશ્મિકા
“અબ્રહ્મ
આળસ
–વસુ