SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૧ છે આ વર્ષ ૧૧ અંક ૧૩–૧૪ તા. ૩–૧૧–૯૮ : . આ વાના બદલે તે ફિલ્મમય બની જતા હોય છે અને શબ્દો બોલતી વેળાએ તે શબ્દોમાં હિ આ યાન જવાના બઢલે ફિલ્મી શબ્દો પ્રત્યે ખેંચાણ અનુભવતા હોય છે. સઘળી તજે છે કે “સારેગમ ઉપર જ આધારિત હોવા છતાં જે ત ઘર આંગણે વગાડતા પણ વિકારનું આ ૨ કારણ બનતી હોય છે. તે સઘળાય દોષથી મુક્ત થવાની ભાવના સાથે જિનાલયમાં જ જ પ્રવેશેલ ભવ્યાત્માઓને આ નિમ્ન કક્ષાની તે પ્રભુમય–દયાનમય બનાવવા સમર્થ શી છે આ રીતે બની શકે ? અર્થાત્ જિનાલયમાં પણ કર્મબંધમાં સહાયક બન્યા વગર ન રહે. આ હું તે કારણે જ સઘળાય સંઘએ આ અંગે ગંભીર વિચારણા કરી સંસારપ્રેરક તને જ સામૂહિક તિલાંજલિ આપવી જોઈએ અને સુકૃતના સહભાગી બનવું જોઈએ. આપણે પૂર્વોચાર્યોએ શાસ્ત્રીય રાગ ઉપર અને સર્વે સાથે ઝીલાવી શકે તેવા રે આ રાગમાં અનેક વિશિ અને પ્રકીર્ણક સ્તવનેની સુંદર રચના કરી છે. જેના શબ્દમાં છે ૬. સર્વવિરતિશ્વર મહાત્માઓના આંતરપ્રાણે આપણે સહુને શમરસમાં મગ્ન બનાવવા જ ર સાથે છે. એક વર્ષ સુધી એકવાર ગવાયેલ સ્તવન ફરીવાર ગાવું ન પડે, તેટલો ૬. એ અખૂટ ખજાને ઉપલબ્ધ છે. તેને સદુપયોગ કરવાથી અનેક પાપનું વિસર્જન થઈ ર આ શકે તેમ છે. તેમજ કેક ભાગ્યશાળીની માસિક-વાર્ષિક તિથિ હોય ત્યારે શ્રી પંચકલ્યાણક જ ર પૂજા” કે “શ્રી અંતરાય કર્મ નિવારણ પૂજા” ભણાવતી હોય છે. તે વખતે સઘળાય જાણે શું જે ઘરમાં શોકમાં બેસવા આવ્યા હોય તેમ સફેદ વસ્ત્ર પરિધાન કરીને પરમાત્મપૂજામાં આવતા હોય છે. તે વખતે પૂજાની ઢાળ પ્રધાનતા આપવાના બદલે સંગીતકારો વચ્ચે ૨ ગીત ગાતા હોય છે. તેમાં ઉપરોક્ત કક્ષાની તેની સાથે જાણે પૂજામાં આવનારને છે જાણે શિખામણ આપતાં હોય તેમ ઉપદેશ આપતા શબ્દ પરમાત્મા સન્મુખ ગવાતા જ હોય છે. જે જરીયે ઉચિત તે નથી જ, પણ પરમાત્માની આશાતનાનું પાપ પણ છે ૬ લાગ્યા વગર રહેતું નથી. ૨. પરમાત્મા સન્મુખ બેસીને ઉપદેશ આપવાનો અધિકાર કોઈનેય હેતું નથી. કે છે તેમજ “શ્રી સિદ્ધચક્રપૂજન, શ્રી વીશસ્થાનકપૂજન” આદિમાં વિધિકારક તે તે પદને ૨ જ મહિમા વર્ણવવાની સાથો સાથ ઉપદેશ પણ આપતાં હોય છે, જે ઉચિત નથી. તેમજ છે છે પૂજનમાં પદે વર્ણવતી પૂજા ગાવાના બદલે સંગીતકાર ગીત ગાતા હોય છે, તે પણ આ ર ઉચિત ન કહેવાય. સામાન્યતા લોકોની એવી માન્યતા થઈ ગઈ છે કે પૂજા કે પૂજન છે છેભણાવેલ સફલ ત્યારે જ કહેવાય જ્યારે તેમાં લેકેની ઉપસ્થિતિ વિશેષ હોય. તે ૨ છે. માન્યતા પણ માટી અને મેહના ઘરની કહેવાય. ભાવિકોના સંખ્યાબલ પ્રમાણે સફલ-
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy