________________
આ વર્ષ–૧૧ અંક-૨૯/૩૦ તા. ૧૬–૩–૯ :
- ૬૭૩ - - 6 છે હોત તો ગ્રન્થકાર સીધો જ “ગુરૂવૈયાવૃત્યે વ્યાપાયમૂ. એ પાઠ આપત. જિન- લય આ મંદિરના જીર્ણોદ્ધાર-નુતન નિર્માણાઢિમાં ગુરૂદ્રવ્ય વાપરવા માટે જે ઉપરોકત પાઠ અખે તે આપવાની જરૂર જ ન હતી.
ગુરૂપૂજનનું ગુરૂદ્રવ્ય જિનમંઝિરના જીર્ણોધાર-નૂતન નિર્માણ આઢિમાં જ છે જ વાપરવું જોઈએ, ગુરૂ વૈયાવચ્ચમાં ન વાપરવું જોઈએ એ વાતની પુષ્ટિ કરવા માટે જ બીજા પાઠ પણ ગ્રન્થકાર આપે છે.
ગુરૂ પૂજા ‘સિદ્ધિઃ એવમ્ - અનેરસમુચ્ચય–આચારપ્રદીપ વિ આચારદિનકર શ્રાદ્ધવિધ્યા...ધનુસારેણુ શ્રી જિનચેવ ગુરપિ અંગાડગ્રપૂજાછે સિધ્ધા
ગુરૂ પૂજન વિનિયોગ વ્યવસ્થા- તદ્દન ૨ ગૌરવાડહસ્થાને પૂજા- ઈ. સબ-દીન પ્રયક્તધમૂ ન તુ જિનાગ પૂજાયામૂ ઇતિ.
પ્રકાર સમુચ્ચય- આચાર પ્રદીપ- આચાર દિનકર શ્રાદ્ધ, વિધિ વગેરે જ ગ્રન્થને અનુસરે જિનેશ્વર ભગવાનની અંગ- અગપૂજાની પેઠે શ્રી ગુરૂ મહારાજની ર છે પણ અંગ- પૂજા સિધ્ધ થાય છે અને તે (ગુરૂ મહારાજની અંગ અને અગ્રપૂજા)ના છે જ દ્રવ્યનો ઉપયોગ પૂજા સંબન્ધ કરીને ગૌરવ યોગ્ય ઉંચા સ્થાનમાં કરવો. પરંતુ દિ જિનેશ્વર ભગવતની અંગ પૂજામાં ન કર. ૦ આ પાડનો ભાવાર્થ આ પ્રમાણે
પ્રગ્નેત્તર સમુચ્ચયાદિ અહિ કહેલ ગ્રન્થના આધારે જિનેશ્વર ભગવતની જ જેમ અંગ પૂજા અને અગ્રપૂજા કરાય છે. તેમ શ્રી ગુરૂ ભગવં તેની પણ અંગપૂજા છે અને અગ્રપૂજા કરવી જોઈએ એ વાત સિદ્ધ થઈ.
કેઇ એમ કહેવું હોય કે ગુરૂનું પૂજન કરવાનું કે શાસ્ત્રમાં વિધાન નથી થઈ છે તે એમ કહેનાર પ્રશ્નોત્તર સમુચ્ચયાદિ શાસ્ત્રને તથા બીજા પણ અનેકાનેક શાસ્ત્રને
અપલાપ કરનાર મહાઉસૂત્રભાષી છે. કેને ભ્રમણામાં નાખી ગુરૂભક્તિ કરવાથી એ જ વંચિત રાખવાનું મહાપાપ કરનાર છે.
ગુરૂપુજનમાં આવેલ સૂવર્ણાદ્રિ ગુરૂદ્રવ્યને પુજ્ય પુજાના સંબધથી ગુરૂ કરતા આ પણ વધુ ગૌરવ કરવા યોગ્ય અરિહંત ભગવન્તના સ્થાનમાં ઉપયોગ કરે અર્થાત્
ગુરૂ કરતા પણ વધારે ગૌરવ કરવા એગ્ય પુજા કરવા યોગ્ય અરિહંત ભગવંત છે જે જ તેથી ગુરૂના અંગ પુજામાં કે અચપુજામાં આવેલ સુવર્ણાદિ ગુરૂદ્રવ્યને ઉપગ પુજાના