________________
૭૫૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) થી એ શરૂઆત કરી. તેમણે કહ્યું : પપેલું સ્થાન શાહનું છે, ત્યારબાઢનું સ્થ ન બ શાહનું છે 3 આવે છે.
ગુજરાતી ભાષામાં બાદશાહના સમાનાર્થી શબ્દ તરીકે પાટ શાહ શબ્દનો છે ઉપગ કરવામાં આવે છે. પાદશાહ એટલે શાહને ચે ભાગ. તેને આ પ્રમાણે પણ ઈ સમીકરણ તરીકે મૂકી શકાય : પાદશાહ = ૧ ૪ શાહ.
શાહ એટલે વણિક એ પૂર્ણ શાહ છે. જ્યારે પાઠશાહ તે એક ચતુર્થીશ શાહ છે.
મહંમદ બેગડાને આથી ખોટું લાગ્યું, પણ તેઓ જેવી તક ઈચ્છતા હતા, તેવી ૬ તક મળી ગઈ, તેમણે આ તક ઝડપી લેતા કહ્યું : આ શાહ લો કે જે ગુજરાતના જ દુકાળનું નિવારણ કરે, તો હું તેમને સાચા શાહ માનું.”
ચારણ માટે આ વાત એક આહાન, એક “ચેલેન્જ' જેવી હતી. ચારણ સ્વાભિમાની હતો. આ ઉપરાંત શાહોની ઉદારતા માટે તેમના મનમાં પૂર વિશ્વાસ જ હતું આથી બાદશાહના પડકારને તેમણે ઝીલી લીધો
ચારણે દરબારમાંથી બહાર આવી મહાજનો (શાહો) પાસે આવ.ને બાદશાહે જ કરેલા પડકાર અને પોતે કરેલા સ્વીકારની વાત અથથી ઇતિ સુધી કહી સંભળાવી, એ તે સમયના શાહી ઘણા સ્વભિમાની હતા. પોતાની પ્રતિષ્ઠા સાચવવા માટે પિતાના પ્રાણની આહુતિ આપવામાં પાછી પાની ન કરે, તેવા એ લોકે હતા. કૃપણુતાનું
તેમનામાં નામ નિશાન ન હતું. તેમણે ચારણને આશ્વાસન આપતા કહ્યું : તમે જે જ કાંઈ હ્યું છે, તે બરોબર જ કર્યું છે બાઢશાહને જઈને અમારો સંદેશ કહો કે, આ છે ? દુકાળમાંથી પાર ઉતારવા માટે જોઇતી ગોઠવણ કરવાની જવાબદારી મહાજને પોતાનાં જ ૬. ઉપર લે છે.
આ તે બાર મહિના ચાલે એટલું અનાજ અને ઘાસ ભેગું કરી આપીને અમે ગુજરાત
પર આવેલા દુષ્કાળ રૂપી વિપત્તિના વાદળને હડસેલી મૂકીશું અને શાહનું નામ :: સાર્થક કરીશું, મહાજનોએ એકત્રિત કરેલું સઘળું ધન વિપત્તિના સંગે ગરીબ
માણસો અને પશુઓના કામમાં નહિ આવે, તે એ ધનનો ખપ ભલા ? 8. સમુદ્ર પિતાનામાં આવેલું બધું જળ સંઘરી રાખે છે, એટલે તે ખાર બની ?
જાય છે. જયારે આકાશમાં એકલી ઘુમતી વાળી પિતાનું બધું પાણી ઠાલવી દે છે. તે મીઠું પાણી હોય છે.
વાળી પહેલાં કાળી હોય છે, પોતાના જલનું દાન કર્યા બાદ તે સફેદ્ર બની