SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ છે. વર્ષ ૧૧ અંક ૧૩–૧૪ તા. ૩–૧૧–૯૮ : * : ૩૩૯ ક • તે ગુરુ કી નથી પોતાના આત્મપ્રદેશને સ્પર્શ કરવાની ભાવના સુધા પણ ન જ જે હોય તેમ બની શકે. આ પ્રાપ્ત થયેલ શક્તિ દ્વારા લેકેની પ્રશંસા-ખ્યાતિ મેળવવા ? ૮ ની ઝંખના પણ હોઈ શકે. માટે જ પ્રભુગુણકીર્તન માનકષાયને પુષ્ટ કરવા માટે નિમિત્તા છે છે બની શકે. ભાગ્યવશ કેઈક કાંભિક આત્મા દ્વારા થયેલ નિજદોષ પ્રદર્શનથી કંઈક છેલઘુકમ ભવ્યાત્મા પોતાના દોષોને જેતે થઈ જાય તેમ બને અને કાંભિક પ્રભુગુણ કે ૬ કીત્તનના વરને સાંભળીને પ્રભુમય બનીને અનેક કર્મોની નિર્જરા પણ સાધત થઈ ૨ હું જાય તેમ બ, પણ દાંભિક–આચરણ કરનાર મૂઢાત્માઓને આ ગુણે પ્રાયઃ ક્યારેય છે છે પણ ગુણકારક બની શકતા નથી, બલકે દોષ સ્વરૂપે પરિણમી શકે છે. માટે આપણામાં જ જ દંભને પ્રવેશ થયો છે કે નહિ? તે વિચારીને આગળ વધવું એગ્ય કહેવાય. ૪ - જેમ શરીરમાં ખેંચી ગયેલ એક નાનકડે પણ કાંટે, દાંતના પિલાણમાં ઘુસી ૨. ૨ એક નાનકડે કાણે, અપેક્ષા ન હોવા છતાં સાંભળ પડેલ, એક કઠોર વેણુ, પડવાથી છે ઉઝરડા પડવાના કારણે વારંવાર તે તરફ મન ખેંચાઈ જાય છે. તેમ સગુણ સ્વભાવવાળા જ આત્મામાં જાણતાં કે અજાણતાં, મુગ્ધતા કે મૂઢતા, ઉન્મત્તતા કે લાચારી, પરિસ્થિતિ છે. ૬ કે સંજોગ ના કારણે એક નાનકડે પણ દેષ જે સેવાઈ ગયો હોય તે કાંટાની જેમ છે છે ખેંચવું જોઈએ કે કાણાની જેમ ખટકવું જોઈએ કે કઠોર વેણની જેમ કઠવું જોઈએ છે. ક કે ઉઝરડાની જેમ ખેંચાવું જોઈએ. તે દેષ દેષ સ્વરૂપે સ્વીકૃત બની શકે. કાંટે કદાચ ન ખૂચે તે કાલક્રમે નિકાલ થઈ જાય. જાણે કદાચ ન ખટકે તે ૨ આપમેળે નિકળી જાય. વેણ કદાચ ન કઠે તે વૈરાનુબંધથી છટકી જવાય ઉઝરડા તરફ ર કઢાચ ધ્યાન ન ખેંચાય તેય કાલક્રમે ઘા પુરાઈ જાય પણ સેવાયેલ–આચરેલ દે છે છે. પ્રત્યે ઉપેક્ષા સેવાઈ જશે, તે આ ભવે તે નુકશાન કરશે જ પણ ભવાંતરે તે નાનકડે જ દોષ જેમ નાવમાં પડેલ નાનકડે છીદ્ર નૌકા સહિત મુસાફરને જલસમાધિ આપવા ૨ સમર્થ બને છે તેમ મહાન અનર્થકારી ચૌરાશી લાખ યોનિમાં ભટકાવવા સમર્થ બની છે જશે. તે કારણે જ નિજદેષ પ્રદર્શન કરતાં પહેલાં દેષ પ્રત્યે અણગમે પેઢા કરો જ જરૂરી જાણવો જોઇએ. I પ્રભુગુણકીર્તન કરતાં પુર્વે ગુણે પ્રત્યે બહુમાન-આદરભાવ કેળવવો ખૂબ જરૂરી છે ૬ છે. તે તે ગુણો મારામાં વસેલાં ન હોવાના કારણે જ આ સંસારમાં રજલપટ્ટી ચાલુ છે છે છે અને આ ઉણપના કારણે શુદ્ધ સ્વરૂપ એવો મારો આત્મા અનેકવિધ કર્મોથી ગ્રસિત છે * બનતો જાય છે. જે મને જરીયે ઈચ્છિત નથી. જો મારે સંસારમાં રઝળવું ન હોય છે છે અને કર્મ ઝ જીરેથી જકડાઈને ન રહેવું હોય તો હું જે ગુણની સ્તવના કરું છું, તે ૨
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy