________________
વર્ષ ૧૧ ૨૪ ૧૭–૧૮ તા. ૧૫-૧૨-૯૮ :
: ૪૬૭
વવાના છીએ માટે અમે તમારે ત્યાં આવી શકીએ પણ તમે અમારે ત્યાં શાસ્ત્રીય મુજખ વર્તવાન. નથી માટે તમે અમારે ત્યાં આવી ના શકેા. છે ને ? તમે મારે ત્યાં બટાકાનું શાક માંગા તે
એતે ચાકખી જ વાત વ્યાજખી ન જ કહેવાય,
વાહ ાગ્યશાળી : તે તેા તમે બધુ સમજો છે. એમ ને. પછી તે હુ આગ્રહ કરીને એ ભાઈને નિર્ભયશેખર પાસે પત્રિકાનુ` મથાળું બતાવ્યુ' મેં કીધુ તમારી પાસેથી ગેાચરી મારા બાપનુ અને મારા નાસ્તામાંથી વહેાયુ તે ‘તારૂં મારૂ સમજવાનુ ને ?
તમે ન
એ તા એક્દમ છળી ઉઠયા એમ તે હેતા હશે શાસ્ત્રીય વાતામાં આવું ના
વિચારાય.
લઇ ગયા. પેલી આપી તે મારૂ સહિયારૂ' એમ જ
પછી મેં કીધુ– ચલેા મા‘રાજ’ અમારા ઉપાશ્રયે. અમે તમારૂ નવાંગ ગુરૂપૂજન કરીશુ. ના ૫ડશે. તેા શાસ્ત્ર વિરૂદ્ધ કરનાર તરીકે આવવા નહિ દઈએ કેમ કે નવાંગ ગુરૂપૂજન શારત્રીય છે.
મહારાજ કહે- એવા જુલમ ન કરાય.
મેં ૪.ધું- એ તેા અમે ય હુમજીએ છીએ. પણ તમારૂ નવાંગ શુરૂ પૂજન કરાય ત્યારે તમારે લાફે નહિ મારવાના બેલેા તમે તમારી અાગ્યતા સમજીને ન કરાવતા હૈ। તા પરાધુ નહિ કરીએ પણ નવાંગ ગુરૂપૂજન અશાસ્ત્રીય હેતા હૈ। તે તમારી અમારા ઉપાશ્રયેામાં આવવાની બિન શાસ્ત્રીયતા સિધ્ધ થઇ જાય છે.
પછી તેા ખચારા મ.સા. શુ મેલી ના શકા. સાથેના ભગતને મારા પક્ષમાં જોઇને તેમને દુ:ખ થયુ હશે. અને સાંજનુ પણ હું ત્યાં જ જન્મ્યા હવે તા છૂટથી વાતા કરવાનું મન થયું. તેમને પણ જિજ્ઞાસા સારી હતી એટલે ધીમે ધીમે મેં
શાસ્ત્રીય વાતા સમજાવતાં સમજાવતાં કહ્યું કે(૧) શિબિર (અનાડી શબ્દ છે) અને વાચના શ્રેણી શાસ્ત્રીય શબ્દ છે. આમ નામના તા ભેઇ છે અને બન્ને વચ્ચેના લેવલેા પણ જુદા જુદા છે. શિબિરનુ લેવલ હલકુ છે વાંચનાનુ` ઊંચુ છે. અને પ્રવચનનું મધ્યમ છે.
(૨) તેઓના ઉપાશ્રયમાં અમે જઇ શકીએ પણ તેમણે અમારે ત્યાં આવવુ. હાય તે શાસ્ત્રીય મર્યાદામાં રહેવુ પડે.