SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૧ અંક-૯/૧૦ તા. ૧૨–૧૮૯૮ : : - : ૧૮૭ જ. પંખી, નર-નારી અને દેવ-દેવીએ આઢિ સઘળાયે પોતપોતાની ભાષામાં પ્રભુની ર વાણી સાંભળીને સમજે છે આ વાણી એક ચા જન સુધી સંભળાય છે. મહામેઘની. છે જેમ ગંભીર અને દ્રાક્ષ–સાકર જેવી મીઠી વાણી ભવ્ય જીવને એકાંતે કલ્યાણ કરનારી છે જ હોય છે. શાંતરસને પીરસનારી અમીવાણી પાંત્રીસ ગુણથી અઢાંકૃત હોય છે આવી . દેશના ચાલતી હતી ત્યારે શ્રી ઈદ્રભૂતિ ગૌતમ અઢિ અગીયાર મહાન પંડિતો પત– ૨ પોતાના શિષ્ય-વિદ્યાથીઓ સાથે સમવસરણે આવ્યા. શિષ્યો ધુરંધર પંડિતોની બિર- જ દાવલી મો. મોટેથી બોલતા હતા. વિદ્યા ઘમંડથી પોતે પિતાને સર્વજ્ઞ માનતા હતા કે સર્વસની યાતિ ધરાવતાં મહા પ ડિતેના મનમાં એક શંકા હતી. જે આ પંડિત જ પરસ્પર પૂછે તો શંકાનું સમાધાન થઈ જાય પરંતુ પોતાના સર્વાપણામાં હાની છે પહોંચે માટે કે કેઈને પૂછતું નથી આ પંડિત યજ્ઞ માટે અપાવા નગરીમાં ભેગા થયા છે હતા દેવને આકાશમાંથી ઉતરતા યજ્ઞ છોડી પ્રભુવીર પાસે જતા જોઈ અને લોકેના ઇ મોઢે સર્વર પધાર્યા છે તેવી વાતો સાંભળીને આ પંડિતો તે સર્વજ્ઞ સાથે વાદ– ૨ વિવાઢ કરવા ગયા ત્યારે પ્રભુએ તેમની શંકાઓનું નિરાકરણ કર્યું. વૈરાગ્ય વાસિત છે થયેલા અગીયારે પંડિતે અને તેમના શિષ્યોને રિક્ષા આપી અગીયાર પંડિતાને જ છે ગણધર પદે સ્થાપ્યા. અન્ય ભવ્ય જીવોનો વૈરાગ્ય ખીલી ઉઠતાં તેઓને મુનિ ભગવંત છું ૨ બનાવ્યા રાંઢનબાળ આઢિ અનેક રાજમ શિકાઓને રિક્ષા આપી સાવી છ બનાવ્યા. આ સંખ્યાબંધ નરનારીઓને સમ્યક પમાડી શ્રાવક-શ્રાવિકાએ બનાવ્યા. ન પામ્યા શિવવધુ લટકાળી પૃથ્વી પટ ઉપર વિચરંતા પ્રભુનાં પ્રાતે વેઢનીય, આયુષ્ય, નામ અને ગૌત્ર છે છે આ ચાર નવાપગ્રાહિ કર્મો ક્ષીણ થતાં આ અવસર્પિણીના ચોથા આરાના ત્રણ માસ છે અને સાડા આઠ બાકી રહ્યા હતા ત્યારે મધ્યમ પાપા નગરીમાં (પાવાપુરીમાં) હસ્તિ- ૨ પાલ નામના રાજાની કારકુનની સભામાં, રાગદ્વેષ રહિત, છઠ્ઠનું પચ્ચકખાણ કરી, છે સ્વાતિ નક્ષત્રમાં ચન્દ્રને વેગ પ્રાપ્ત થતાં આસો વઢ ૦)) ની પાછલી રાત્રિ એટલે કે જ પ્રભાત કાઇ રૂપ અવસર આવે છતે પદ્માસને બેઠેલા મહાવીર પ્રભુ નિર્વાણ પદ્ધ પામ્યા છે વિશ્વવંદનીય ત્રિશલા હદયશ્વાસ, સિદ્ધાર્થ નૃપનંદન, ચરમ તીર્થ પતિ શ્રમણ ભગવાન્ મહાવીરના અગણિત કિરણોના પૂજને પામીને અનેક ભાવિકજનોએ છે પિતાના મિથ્યાતિમિર પડલને દૂર કરી આત્મકલ્યાણ સાચ્ચું જ્ઞાન ગુણોને પ્રગટ કર્યા છે. તેમ આપણે સૌ આપણા આત્માના કલ્યાણ કરનારા થઈએ એજ ભાવના સાથે વિરમું છું. હું ... – વિરૂચી છે
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy