________________
શ્રી શાંતિનાથ જિનેન્દ્રાય નમ: હાલારદેશદ્ધારક પૂ. આ. શ્રી વિજયામૃતસૂરિ નમઃ શ્રી લાખાબાવળ શાંતિપુરી મધ્યે ભૂગર્ભમાંથી નીકળેલ લગભગ ૮૦૦ વર્ષ
પ્રાચીન એવા ત્રણ પ્રતિમાજીની પ્રતિષ્ઠા નિમિત્તે પ્રતિષ્ઠા મહોત્સવ તથા તેના નકરા નકરામાં લાભ લેવા લાખાબાવળવાસીઓને
વિનંતિ પત્રક છે સુજ્ઞ ધમબંધુ,
પ્રણામ સાથે જણાવવાનું કે તમે સૌ જાણે છે કે લાખાબાવળથી ઉત્તર છે છે. પ્રદેશમાં જુને પાર છે તેની સંસ્કૃતિ “સિંધુ સંસ્કૃતિ” તથા “મેહન જેરે જેટલી ૨ જુની છે. ૪૫ વર્ષ પૂર્વે તેનું સંશોધન થયું છે. આપણા સંધના સૌભાગ્યે ત્યાંથી એ છે શાંતિનાથજી આદિનાથજી, મહાવીર સ્વામી એમ ત્રણ જિન પ્રતિમાજી પ્રગટ થયા છે. છે જે ૮૦૦ વર્ષ જેટલા પ્રાચીન છે અને અત્યંત મનોહર દર્શનીય અને આહ્લાદક છે. ૨ છે આ પ્રતિમાજીથી હાલારીએ હાલારમાં વસવાટ માટે આવ્યા તે પૂર્વ ૪૦૦ વર્ષ જેટલા જ છે સમયે પણ અત્રે જૈન ધર્મ જૈન મટિર અને પ્રતિમાને સદભાવ સૂચવે છે જેથી તે જી હાલારમાં આ હાલારી વિસ્તારમાંથી નીકળેલા પ્રતિમાથી સૌથી પ્રાચીન બને છે હાલાર ? હાલારીઓ સાથે લાખાબાવળની આ ભૂમિ પણ પ્રાચીન અને પવિત્ર તીર્થરૂપ બને છે. 2
- આ પ્રતિમા માટે બહારથી અનેક માંગણીઓ હોવા છતા આવી પ્રાચીન અને છે આહ્લાદ પ્રતિમાઓને લાખાબાવળમાં જ રંગમંડપમાં ભવ્ય ઝરૂખ બનાવીને મહોત્સવ ને પૂર્વક સ્થાપિત કરવા શ્રી સંઘમાં નકી થયું છે અને આ જિનબિંબની પ્રતિષ્ઠા હાલારદેશદ્વારક પૂ. ગુરૂદેવ આચાર્યદેવ શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ. ના પટ્ટધર પૂ આચાર્યદેવ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. ના માર્ગઠન મુજબ તેઓશ્રીની નિશ્રામાં શ્રી સંઘના શ્રી શાંતિનાથ દેરાસરની વર્ષગાંઠને દિવસે પ્રતિષ્ઠા કરવાનું નક્કી કર્યું છે.
આ પ્રસંગે લાખાબાવળવાસી સીએ પધારવાનું છે તે માટે ભાવભર્યું આમંત્રણ આ ર છે. આ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ તથા નકરાની વિગત અને શુભેચ્છકની ઇ વિગત આપને જણાવી છે તેમાં આપને ભાવના મુજબ લાભ લેવા વિનંતિ જ છે. આપ જરી જણાવશો અને નકરા આવ્યા પછી પ્રતિષ્ઠાની કકેત્રી છપાશે. તેમાં દ લાભ લેનાર ભાગ્યશાળીઓના નામે છપાશે. વૈશાખ સુઢ ૩ રવિવાર તા. ૧૮-૪-૯૯ છે ર સુધીમાં નામે મોકલી આપવા વિનંતિ છે. .