________________
( ૩૧૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન-પૂજન કથા વિશેષાંક છે
આખી દુનિયાની તમામ પ્રાપ્ત લક્ષમીમાં આળોટે એટલે પૂજન અને ફળ્યું તેમ, ઈ મળ્યું તેમ માને. મારે ત્યાં લક્ષમીની છોળો ઉછળે, પાણી માગતા દૂધ હાજર થાય, છે બધા સેવકે ખમ્મા ખમ્મા કરે, મારા હુકમ ઉઠાવવા તૈયાર, હું દિવસ કહું તે જ 'ર દિવસ કહે અને રાત કહું તે રાત કહે- મારી બધી વાતમાં હા... હજૂર....કહે છે છે એટલે મને બધું મળી ગયું. અને કલ્પવૃક્ષની જેમ ભગવાન ફળી ગયા તેમ માને છે
ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થવાથી, દુન્યવી સુખ-સામગ્રી અને ધાર્યા કરતાં ય છે, જ અધિક લક્ષમી મળવાથી કાયમ રહેવાનું છે તેને જ તેરમાં જમીનથી ચાર વેત ૪
અદ્ધર ચાલે. પણ આ બધું મૂકીને મારે જવાનું કે આ બધું મને મૂકીને જતુ ર ૬ રહેશે- તે વિચાર ન કરે તે કેવે કહેવાય ? લક્ષમીના મદે બાહેશને પણ “બેહોશ'' ર બનાવ્યા, રાજાને રસ્તાના રઝળતા ઢ્ય–આવું નજરે જોવા છતાં ય તેમાં જ આનંદ છે. છે માને તેને ભગવાને ફળ્યા કહેવાય કે કૂટયા કહેવાય? આપણી હાલત કઈ છે તે ૨. જ આપણે વિચારવી છે. છે. જ્યારે જે આત્માનદી–સા મોક્ષાર્થી જીવ બચે તે દુરિત નામ પાપને જ આ 'S નાશ ઈ છે. પણ દુઃખનો નહિ. તેને મન દુઃખની જડ તે પાપ છે અને પાપ દુન્યવી છે જ સુખકામનાઓ-લાલસાઓના કારણે થાય છે માટે વધારે ખરાબ તે તે છે. જેની છે કે ઈચ્છા જ આત્માને ખરાબ બનાવે તેને સારી તે ઠેઠ નિશાળિયો કે મૂરખમાં મૂરખ છે પણ ન કહે તો કેઈ ડાહ્યો કે પંડિત તે તેને સારી કહેવાની, તેને માટે ધર્મ છે કરવાની ભૂલ સ્વપ્ન પણ કરે ખરો ? તેથી જ તે કર્મ જન્ય સુખ-દુ: બન્નેના શું
નાશને જ ઈચ્છે છે, કર્મોઢયે સુખ કે દુઃખ મળે તે હર્ષ કે શેઠ કરતું નથી પણ છે દિ આત્માનું અહિત ન થાય અને હિત થાય તેમ જીવે છે. છે. તેનું વાંછિત આત્માનું સુવિશુદ્ધ સ્વરૂપ પ્રગટે, આત્માની શુદ્ધ સ્વભાવ આ અવસ્થામાં રમણતા કરું, મોક્ષપદને પામું તે જ હોય છે. તેથી સઘળી કે મહેનત
સુવિશુધ્ધ અવસ્થાને પેદા કરવાની હોય છે. દુનિયાની સુખ-સાગ્રીરૂપ વછિતને તે જ તે આર્તધ્યાન રૂ૫ માને. કેમકે, “ઇષ્ટ સંયોગ અને અનિષ્ટ વિગ” એ પણ આ ર ધ્યાનનું કારણ છે. વિશુદ્ધ એવું વાંછિત જે ઇચ્છે તેને ક્યારે પણ ઇષ્ટ વિયેગ કે છે અનિષ્ટ સંગ આવે પણ નહિ. આ પણ એક વિચારણીય વાત છે.
પૂજનથી તેઆત્મગુણ સમૃદિધની લમીથી પૂર્ણ બનું તે ઈચ્છે છે નહિ કે દુનિયાની સઘળીય સિધિ-સંપત્તિના સર્વોચ્ચ શિખરે પહોંચે. ખરેખર “વણ માગ્યું હતું આવે છે છે તે ન્યાયે તે આત્માની જ્યાં સુધી મુકિત ન થાય ત્યાં સુધી જરૂરી બધી જ સુખ-સામગ્રી