SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ # માઘમર ર્માત : -. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. છે હ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૨ મહા સતી મયંતીએ જે આપત્તિમાં જે સુંદર પ્રકારે ભગવાનની ભકિત કરી તેથી સૂચિત થાય છે કે, ધર્માત્મા છો ગમે તેવા હર્ષ–શેક, સુખ કે દુઃખના પ્રસંગે જ માં ભગવાનને ભૂલે જ નહિ. આત્માના ભગવદ્દભાવને પેદા કરવા ભાવ પૂર્વકની ભકિત ત્રિ છે એ સુંદર ઉપાય છે. જે અવસ્થામાં, રાજ્ય-રૂધિને પણ ત્યાગ કર્યો પિતાના પતિ નલે પણ જેને આ જ ત્યાગ કર્યો અને એ એશ્લી અટુલી અબળાને ગુફામાં રહેવાને પ્રસંગ આવ્યો. ત્યાં છે છે પણ તેને મન્મય શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા બનાવી અને તેણીના સતીત્વના ૨ * પ્રાભવે તે પ્રતિમા પૂજનીય બની ગઈ. આવી અવસ્થામાં ય તે ત્રિકાલ પૂજા કરે છે. છે. ખરેખર ધર્માત્માની મને કશા કેવી સુંદર હોય છે. હૈયામાં ધર્મને પરિણામ પિઠા થયે જ છે તેનું આ ઘાતકલિંગ છે. આજે ભગવાનને જોતાં મહાપુરૂષની કૃતિઓ આપણે ગાઈએ અને ગવરાઈએ 8 # પણ છીએ કે- “જિનકી પ્રતિમા ઈતની સુંદર, વે કિતના સુંદર હોગા” પણ તેને એ વિચાર કરીએ તે સમજાય કે સુંદર બનવા આપણે સુંદર બનવું પડે. આત્માને છે સાર-સુંદર બનાવવા દર્શન પૂજનાદિ છે. આજે અજ્ઞાન એટલું ફેલાયું છે કે જેનું વર્ણન ન થાય. નાના બાળકને ભગવાનના દર્શન કરવા લઈ જનારા, માતા-પિતાદિ, ૨ ૨ બાળકની પાસે બેલાવે કે- “ભગવાન મારું સારું કરજે” પણ એમ કઈ બેલાવે છે છે કે “મને રે કરજે” “સારુ કરજે” અને “સારો કરજે” આ બે શબ્દોનું અંતર કે આપણે નથી સમજતા તેવું નથી. પણ દુન્યવી લાલસાના કે સ્વાર્થવૃત્તિના કારણે કિ. છેઆપણે સ થી સેંકડો યોજન દૂર ચાલ્યા જઈએ છીએ. પછી જે આત્મિક લાભ થ છે છે જેએ તેનાથી રહિત થઈએ છીએ. કે ગમે તેવી અવસ્થામાં હું ભગવાનના દર્શન-પુજન વગર તે રહુ જ નહિ ? આવે જે નિર્ણય થાય તે દમયંતીને આ પ્રસંગ લાભદાયી બને. બાકી આવા સારા ૬ જ પ્રસંગે કથાનકે વાંચીએ, સાંભળીએ અને હતા તેવાને તેવા જ રહીએ તે આપણું જ છે શું થાય? આપણે સારા દેખાવું નથી પણ સારા બનવું છે. તે આજથી નિશ્ચય જ છે કરીએ કે, વર્શન પુજનાદિ ક્રિયા આત્માને સુધારવા જ કરવી છે તે આપણે બે જ પાર થાય.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy