________________
૪૨૮ :
A : શ્રી જૈન શાસન (અઠવાડિક) જ - કાસમ સૌને પાયલાગણ કરી ભારે હૈયે ત્યાંથી વિદ્યાય થયો. બીજા જ દિવસથી જ તે મુંબઈની બજારમાં વેપાર કરવા લાગ્યો. એ સાંજ પડયે ઢગલો રૂપિય. લઈને ઘરે
જ. એણે થોડા જ મહિનામાં પાંચા આંકડાની મૂડીને છ આંકડામાં ફેરવી દીધી. છે. એવામાં પરદેશની એક મોટી કંપનીએ હિન્દુસ્તાનમાં કેરોસીનની એજન્સી જ આપવાની જાહેરાત કરી. કાસમે તનતોડ પ્રયત્ન કરી એ એજન્સી મેળવી. એણે જ જ કરાંચીમાં મુખ્ય ઓફિસ ખેલી. ધીરેધીરે દેશના પંચાસી શહેરમાં એની શાખાએ બેલી.
પરદેશથી વહાણે ભરી કેરોસીન આવતું. કાસમના માણસો એના ડબા ભરી કે છે દેશના મોટા વેપારીઓનો પહોંચાડતા. રોજ લાખ રૂપિયાની લેવડદેવડ થતી. એક . આ નાનકડે ટપાલી શ્રમ સાહસ અને સચ્ચાઈના બળે હિન્દુસ્તાનને નામાંક્તિ વેપારી છે બની ગયો.
એ માટે વેપારી બન્યા હોવા છતાં પોતાના સુખવકર ગામને ભૂલ્યો જ નહોતે. એ વરસમાં એક વખત ગામ માં અ.વ. એના મેટાં મેં ગજવાં ૬ છે પરચુરણાથી ભરેલા રહેતા. એ સામે આવતા બાળકને, અનાથ–અશક્તને મુઠ્ઠી ભરીને આ છે પરચુરણ આપતે. કે આ જઇ કોઈ એને પૂછતું, “કાસમભાઈ, આ શું કરો છો?' કાસમ હસતા૨ હસતા કહે, “ભાઈ, હું તે સાડા ત્રણ રૂપિયાનું વ્યાજ વહેચું છું. મારી તે એટલી જ મુડી. આંય ક્યાં આંટે ખાવા હતે ?'
(ફુલવાડી)
ઉપદેશસરિતા - વિચાર, વાણી ને કર્મ જેનાં પાવિધ્યપૂર્ણ છે' વિનમ્ર, શાંત, સંતેથી તે જ ડાહ્યો મનુષ્ય છે. ' ત્રી એ આત્માની ત, એ સર્વોપરિ શક્તિ છે, શત્રુની શત્રુતા એથી મટી મૈત્રી સ્થપાય છે. અતિદારુણ હિસ્સો પણ અહિંસાપ્રેમશક્તિથી, વૈર મૂકી 8ઈ શાંત – નમ્રમાં પલટાય છે. વિના અન્યની મૈત્રી શુદ્ધ આત્મીય ભાવની, નથી કલ્યાણ કેઈનું વ્યક્તિ, રાષ્ટ્ર, સમાજનું.