SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ કા. ૩ ૨.mવિજયભાસ્ટીશ્વરજી મહારાજની - . . 2011 zorul UHOV ex Biblony PSUI NON Yuze 47 છે કે ડરાક • Nઆઝરાપ્ત વિ૮ ] શિવાર 1 2 3 તંત્રી પ્રેમ મેઘજી ૯ : ૮મુંબઈ) પહેમેન્દ્રકુમાર મજહબલાલ હ. (cree) કીરચંદ શેઠ (૯૩૯). કે ૨૦erણંદ ૫૬”? જ8% ( ૮ જ8) છે વર્ષ : ૧૧] ૨૦૫૫ ફાગણ સુદ ૧૫ મંગળવાર તા. ૨-૩-૯૯ [અંક ૨૭ વાર્ષિક રૂા. ૫૦ આજીવન રૂ. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦ 01 પ્રકીર્ણક ધર્મોપદેશ : -પ. પૂ આ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા જ ૬ ૨૦૪૩, શ્રાવલ સુઠિ-૯ મંગળવાર તા. ૪-૮-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ (શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાચું રે છે તે વિવિધ માપના. ( પ્રવચન ૩૦ મું ) - અવ૦ ) છે જૈનકુળમાં જનમવા છતાં ય. પણ જેને આ સાધુપણું મેળવવાનું મન ન થાય છે તેને આ મનુ વજન્મની કિંમત નથી, જેનપણાની કિંમત નથી. આ મનુષ્યજન્મમાં જ શાસ્ત્ર ત્રણ ચીજે દુર્લભ ગણાવી છે. સદ્દગુરૂમુખે શ્રી જિનવાણીનું શ્રવણ કરવું તે, જે છે તેના ઉપર .ઘા થવી તે, પછી આ સાધુપણું મળવું તે દુર્લભ છે. તેમાં પૈસા- ૨ 0 ટકાદિ કશું આવતું નથી. જ આજે સાધુને યોગ હોય તે જ શ્રી જિનવાણી સાંભળનારા પણ કેટલા છે ' મળે? સાંભળનારામાં પણ સમજવાની ઇચ્છાવાળા કેટલા મળે? તેના ઉપર ચિંતન : ક કરીને શ્રધા કરનારા કેટલા મળે? તેમાં ય સાધુપણાનું મન થાય તેવા કેટલા મળે? છે આવું બધું બાજે શાથી બન્યું છે ? આ મનુષ્ય જન્મની કિંમત નથી સમજાઈ માટે. દર જ તમે તે આ જન્મનો ઉપગ પૈસા કમાવા, લહેર કરવા અને મોજમજાઠિ કરવા જ કરી છે. ધાર્યા પૈસા મળે તે અભિમાન પાર નથી રહેતે બહુ પૈસાવાળ તે ? ૨ સાધુઓને પણ નવરા માને છે. .
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy