SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ * ગરુડની ગુણવૃધ્ધિ છે મનહર ના અનહદ હમ નહહહમત નહ૪ એક વખત શ્રી તીર્થંકરદેવ સમવરણમાં દેશના આપતા હતા. ત્યાં માન ૬ દે ઉપરાંત તિય પશુ-પક્ષી વિગેરે પણ હાજર હતા. તે વખતે એક ગરુડ છે ત્યાં આવે છે અને વૈરાગ્ય મય દેશના સાંભળે છે. તેને બંધ થયો. પણ જીવન જ છે ગરુડનું હિંસામય હવે શું થાય તેમ તે વિચારે છે. પ્રભુએ કહ્યું-તું સમ્યહવ પામ્યા છે. અને હવે દેશ વિરતિ પામશે. માંસ & ભક્ષણ કરનારા, શિકાર કરનારા બીજા જીવને વધ કરનારા નરકમાં પડે છે. તેને થયું કે મેં બહુ હિંસા કરી છે. હવે નરકમાં જ જઈશ. મારે તરવાને છે કેઈ ઉપાય હશે? જ પ્રભુ બોલ્યા : આ ભવના સ્નેહ સંબંધ છેડી, ઈન્દ્રિયનું દમન કરે અનશન કરીને જે આત્મા પ્રાણ છોડે છે તે સદગતિ પામે છે અને ભાવિમાં કલ્યાણ સાધી ૨ શકે છે. - ગરૂડે નકકી કર્યું કે, આમ જ કરવું. તે પિતાના માતા-પિતા અને પરિવાર પાસે આવ્યું. સૌને સમજાવ્યા. અને એ બધાની માફી માગી વિઝાય લઈ કઈ ચિત્ત પ્રસન્ન થાય તેવા એકાંત સ્થળે ગયા. . હું અને અનશન કરી પોતે કરેલા એની હિંસાના પાપને યાદ કરતે સમભાવમાં રમતો ૨ છે ગરૂડ સ્વર્ગલેને મહેમાન બની ગયો. ગરુડ જેવું હિંસક પ્રાણી પ્રભુની વાણીથી બંધ પામી નરકગામે. બનવાને જ બદલે સ્વર્ગગામી બન્યું. : શ્રાવકપણુનું લક્ષણ ? શ્રવતિ યસ્ય પાપાનિ, પૂર્વબદાયનેકશ આવૃત બનૈનિત્યં શ્રાવકસેડભિધાયતે છે જેના પૂર્વે અનેક પ્રકારે બાંધેલાં પાપ શ્રવિ જાય છે-ચાલ્યા જાય છે. અને જે રે જે હંમેશા તેથી ચુકત હોય છે તે શ્રાવક કહેવાય છે.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy