SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ૩૧ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક જ નથી તેથી તેમાં ફસાતા નથી અને તેના દ્વારા મિક્ષસાધક ધમની સુંદર આરાધના છે ૬ કરી પોતાના આત્માની મુક્તિ નિકટ બનાવે છે. ગૃહસ્થપણાને સુંદર બનાવવા માટે સુંદર રીતે આજ્ઞા મુજબ શ્રી જિન ધર્મની છે આરાધના કરવી જરૂરી છે, આજ્ઞા મુજબની આરાધના એ પુણ્યાનુબંધી પુનું કારણ આ બને છે. તેને પામેલા જેવો પિતાના વૈભવ આદિની સફળતા-સાર્થકતા શ્રી જિન ૯ ભકિત આઢિમાં માને છે. તેથી જ સ્વદ્રવ્યથી સંકર દેવવિમાન તુલ્ય શ્રી જિનમંદિરનું છે નિર્માણ કરાવે છે અને શ્રી જિન મૂર્તિઓની પ્રતિષ્ઠાદિ કરાવી વિધિપૂર્વક ભક્તિ આઢિ 6 જ કરી આ જનમને સફળ કરે છે. છે મારું પુણ્ય કેવું છે તેની પારાશીશી માટે શાસ્ત્રકારોએ સુંદર દષ્ટ તનું માપક ૬ યંત્ર સજાવ્યું છે. ભગવાનની આજ્ઞા મુજબની આરાધના કરનારા જીવોને પ્રાપ્ત થતી ઇ લક્ષમીના તેઓ સાચા અર્થ માં લક્ષમીપતિ બને છે. અર્થાત્ સાતે ક્ષેત્રો આદિ માં લક્ષ્મીને છે સદ્વ્યય કર્યા જ કરે છે. જ્યારે આજ્ઞાની વિરાધનાથી પ્રાપ્ત થયેલી લક્ષમીવાળા જ ૨ જ લક્ષમીના દાસ હોય છે. “પતિ” અને “કાસમાં શું ફેર છે તે સૌ સારી રીતના સમજી છે શકે છે. હું લકમીને પતિ-માલીક છું કે લક્ષ્મીને કાસ છું–તે આત્મનિરીક્ષણ સૌ જ જ કરે તે પોતાની હાલતને સમજી શકશે. લક્ષમીના પતિ-માલીક જ ધર્મ કાર્યોમાં ઉ૯લાસ-ઉમંગ-ઉત્સાહ પૂર્વક લક્ષમીના જ સદ્વ્યય કર્યા જ કરે. તેમને કહેવું ન પડે. સ્વયંભૂ પ્રેરણા પામી કર્યા જ કરે. આજની જ છે હાલત એવી કે–આ લોકોને વ્યય કરવાનું મન નથી, અને ઉપદેશકોને ખવાનું પૂરું જ મન તેથી ગોઢા મારી કામ કરાવ્યા કરે. તેથી એ ગજગ્રાહ વધે અને એવી વિટંબણા છે કે સર્જાય જેનું વર્ણન ન થાય ! શ્રાવક શકિત-સામગ્રી હોય તે ત્રિકાલ પૂજા કરનારે હોય. વૈભવને અનુરૂપ ગૃહ રે મંદિર પણ રાખે. તે માટે આપણે અત્રે શ્રી પેથડશા મહામંત્રીની પૂજા ભકિતના પ્રસંછે ગને સામાન્યથી વિચાર કરે છે. પૂજા–ભક્તિમાં એકાગ્રતા આવે, તન્મયતા થાય તેના જ જ માટે શાસ્ત્રકારોએ જે ફળ બતાવ્યા તે તેને પ્રાપ્ત થાય. ઘરથી મંદિરે જવા નીકળે ? દિ જે જે ઉપવાસાહિ ફળ ડગલે-પગલે કહ્યા તે તેના માટે ? આપણા માટે છે ? વ્યવહારનું તે કામ આવે તે દર્શન-પૂજન કર્યા વિના અડધા રસ્તેથી પાછા આવીએ અને પાછા આ બચાવમાં કહીએ કે, “ભગવાન ભાગી જવાના નથી.” ભગવાનની પૂજા-ભકિત માટે પૈસા જ છે જોઈએ તે આ વેપાર આદિથી મળવાના. આવા જ સાચે પરમાર્થ સમજ્યા ૨ શું કહેવાય ખરા ? શાસ્ત્રકારોએ ભારપૂર્વક વાત સમજાવી કે-“પુણ્ય ભેગે જે કાંઈ વૈભવદિ છે
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy