________________
ક ઘમને મન સંસાર કે મેક્ષ? - ૨ (ગતાંકથી ચાલુ) -પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસુરીશ્વરજી મ. સા. છે રાજા #
## # # જ પ્ર. : કહે છે કે, નાના જીવને બચાવે છે, મોટા જીવને મારે છે.
ઉ. : આવું લોકો શા ઉપરથી કહે છે ? તમારું જીવન બગડયું છે માટે ને? : છે. આવું બેહનારા તે નિંદા કરવા બેસે છે. પણ આપણે નાના જીવને બચાવીએ અને ૨. મેટા જીવને મારીએ છીએ? જે નાના જીવની રક્ષા કરે તે મેટા જીવને મારે?" છે આજના જૈનોએ તે આબરૂ બગાડી છે. તમે નાના જીવને બચાવ અને છે એ માટે સમજુ ન હોય તે ઠગ ને? તમે અનીતિ કરે છે ? પેઢી ઉપર આવે તેને જ આ ઠગો છે? વ્યાજબી ભાવે, માલ જેવો બતાવો તે જ આપે છે? આજે તે ઘણું છે ૨ કહે છે કે- પરદેશમાં નીતિ છે. અને અહીં અનીતિ છે. આ કાળમાં અનીતિ ન કરે ત્ય છે તે જીવાય નહિ તેમ જે બેલે છે તે તદ્દન લુચ્ચા અને જુઠ્ઠા છે. આજે નીતિપૂર્વક જ જ છવાય જ નહિ તેવું છે?
સભા : બહુ સંતેષી બનવું પડે. ઉ. : લોભી બનવું પડે તેનું શું ?
લોભા બનવામાં ગભરામણ થતી નથી અને સંતેષી બનવામાં ગભરામણ થાય ઇ છે. સુખી કેશુ? સંતોષી કે અતિભ? .
સભ. ? આમ તે સંતેવી સુખી પણ અનુભવ જુદો પડે છે. આ ઉ. : અનુભવ જુદો નથી પડતે પણ આમ તમારી આસક્તિ બોલાવે છે.
ભગવાનની પૂજા તમારે, તમારા દ્રવ્યથી કરવાની છે. દ્રવ્યપૂજા પણ લક્ષમીની છે મમતા ઉતારવા કરવાની છે. તમારે ખાવા-પીવાદિને ખર્ચો કેટલો? અને પૂજાનો : આ ખર્ચે કેટલો? ૧. સભા : પૂજા માટે વ્યવસ્થા હોય છે.
' ઉ. “અમારે ઘેર આવીને રોજ જમી જશે તેમ કેઈ કહે તે તમે છે ઇ જાવ ખરા?
- છે. આજે તે તમારો સગે ભાણીયે કે ભત્રીને ભેજનના ટાઈમે તમારે ઘેર ના છે Tી આવે. કદાચ આવે તે કહે કે- ખાવા માટે આવ્યા છે. તમારે ઘેર આડતિયે એવા જ