SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ ૨ સાગરને તરવા માટે જૈન શાસનમાં જે જે સુંદર કટિના આલંબને જ જ બતાવ્યા અને તેમાં નવપદનું આલંબન ઉત્તમ કહ્યું ! આ નવપઢમાં પ્રથમના બે પ૪ ૨ બી એ દેવતત્ત્વમાં આવે છે. રાગ છે અઢારે દેથી રહિત હોય તે જ દેવ કહેવાય પછી તે નામથી ગમે ? તે હોય! તેવી જ કલિકાલ સર્વ “શ્રી મહાદેવસ્તોત્રમાં કહ્યું કે– છે “ભવ પી બીજના અંકુરા સમાન રાગાદિ જેના ક્ષય પામ્યા છે તે નામથી ચાહે છે બ્રહ્મા , વિષ્ણુ હે, હર-મહાદેવ છે, કે શ્રી જિનેશ્વરદેવ છે તેને જ મારે નમસ્કાર હો.” છે આજ ના હાજર નહી ભક્તિ શા માટે? રાગ પોષવા કે રાગ શેષવા? ૪ શ્રી ગુણદશી ! આ C - હાર નહwહરૂ-હુ-કાજ - ૯ - ૦ ૯૪ ભવબીજાકુરજનના, રાગદ્યા, ક્ષયમુપાગતા યસ્યા બ્રહ્મા વા વિષ્ણુ ર્વા, હરે જિને વા નમસ્તસ્મ ” (શ્રી મહાદેવ સ્તોત્ર ગાથા-૪૪) દિ આપણે અહીં વિચારવું એ છે કે, શ્રી જિનેશ્વરદેવની પુજા-ભકિત કે દર્શન આ પણ શા માટે કરવાના? રાગાદિ અઢારે દેના નાશને માટે કે તેની પુષ્ટિ માટે ? જે છે પુયે પોતાના દેને દૂર ર્યા તેની પાસે પુજક દેને દૂર કરવાનું માગે કે દેને જ પુષ્ટ કરવાનું માગે? રેગી ડોકટર કે વૈદ્યની પાસે રોગને દૂર કરવાનું કહે કે વધાર વાનું કહે ? ઢવા શા માટે માગવાની-કરવાની? રોગને નિર્મૂળ કરવા કે રોગને વધારવા? છે વ્યવહારમાં બધાની સમજ જેમ પાકી છે કે રોગીને ગમે ત્યારે પુછે ત્યારે નિરોગી છે જ થવાનું જ છે. પ્રયત્ન-ઉપાય પણ તે જ માટેના હોય. તે ધર્મના વિષયમાં આજે જ આ સમજ ઉપયોગ કેમ કરવાનું મન થતું નથી કે સંસાર રોગથી પીડાતા આપણે આ સંસાર રથી મુકત થઇ, મોક્ષ નામનું સાચું આરોગ્ય મેળવવું છે અને તે માટે જ છે છે દર્શન-પુજન-સેવા-ભક્તિ-ઉપાસના કરવાની છે. જે આ સમજ પાકી થાય તે અજ્ઞાન શેખરની દલીલ કે ખરી કે- સુખ કર જોઈએ તે વમ ન કરે તે શું પાપ કરે ?? તમે કામ શાસ્ત્રોનું વાંચન કરે તે મંજુર છે પણ મેક્ષ માટે જ ધર્મ કરાય તેવું વાંચન કરવું તે સારું નહિ” આવા ભાવની વાત છે જ શ્રી સુધર્મારવામીના પાટ ઉપરથી ગર્જના પુર્વક કરાય તે વિવેકી શ્રાવકે સાંભળે ખરા? છે તે બધા “વનના ભાનુ કહેવાય કે “ભુવનને મહાતમ” કહેવાય? તેવાને મત વધે છે કે ફિયાસ્કો થાય? વાસ્તવમાં આજે શ્રદ્ધાના મૂળીયા જ હચમચાવનાર સાહિત્યવાંચન ,
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy