________________
છે મહાભારતના પ્રસંગો છે
છે [ પ્રકરણ-૩૮]
–શ્રી રાજુભાઇ પંડિત છે occa૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
(૩૮) તો કદાચ મહાભારતનું યુદ્ધ ખેલાયું ન હોત...!
અને રંગમંચની મધ્યમાં આવી ગયેલા કણે કૃપાચાર્ય તથા ગુરૂ દ્રોણને નમીને 8 પાર્થને કહ્યું – “તારી જાતને જગતની સર્વશ્રેષ્ઠ ધનુધર તરીકે ગણવાની ભૂલ ના ?
કરીશ પાર્થ હજી મારી ધનુષ્કળાને તારે જોવાની બાકી છે એમ કહી કણે શર–સંધાન છે આ ર્યા અને પહેલા અને જે જે કળાએ બતાવી હતી તેનાથી અધિક સુંદર કળાએ જ તેણે કરી બતાવી. છે આથી અત્યંત હર્ષ સાથે ઉઠીને દુર્યોધને કર્ણને અત્યંત પ્રેમથી આલિંગન કર્યું. છે અને કહ્યું – “હે કર્ણ ! તું જ આ જગતમાં એક વીર ધનુર્ધર છે. શત્રુના કપને ઇ જ તું જ સંહારક છે. મારું આ રાજ્ય, આ પ્રાણે, આ કુરૂકુળની લમી બધું તારું જ ?
છે. બોલ તારે શું જોઈએ ?” છે કણે કહ્યું – “જો તું મારો મિત્ર છે તે તે બધુ મારૂ જ છે મારે માત્ર તારી જ છે મિત્રતા જ જોઈએ છે. પ્રાણ છૂટા પડે તે પહેલા આપણી મિત્રતા છૂટી ન પડે તેવી જ જ ગાઢ મૈત્રી જ જોઈએ છે. પરંતુ આ પાર્થની ભુજાબળની ચળને મારા બાહુથી શ્રદ્ધ૨ યુદ્ધ દ્વારા શાંત કરવાની મારી ગાઢ તમન્ના છે” છે કણ ની આવી વાત સાંભળતાં જ આહુતિ દીધેલા વહુની જેમ કો થી પ્રજવળી છે ર ઉઠેલા ફાગુને=અજુને કહ્યું – હે કર્ણ ! મારા બાણોના સાગરમાં ડૂબી જઈને તું જ ૨ તારી પત્ની એની આંખોને આંસુની ધારા વડે શા માટે ભીંજવવા તૈયાર થયો છે ? દ જ જીવતે રડે તેમાં જે તારી પત્નીની આંખની પ્રસન્નતા છે. જ આ સાંભળતાં જ કોપાયમાન થયેલા કણે કહ્યું - હે પાર્થ ! શસ્ત્ર ઉઠાવ હમણાં જ તારા ગાના ચૂરેચૂરા કરી નાંખીશ. બકવાટ કરી કરીને ડરાવવાના ધંધા શું કરે છે ? :
ત્યાર પછી દ્રોણાચાર્યની અનુજ્ઞા મેળવીને બાણ સહિત ધનુષને ધારણ કરીને છે અને કર્ણની સામે જઈ ચડો. ,
જગજૂના બે શ્રેષ્ઠ ધનુર્ધર (બે સગા ભાઈઓના) યુદ્ધને જોવા માટે આકાશમાં જે દેવે આવી ચડયા. ક્ષણભર તો સૂર્યનો રથ પણ થંભી ગયો. અડધી પ્રજા કર્ણના પક્ષે કિ રહી તે અડધી અર્જુનના પક્ષે રહી.
કર્ણ જેવા પ્રચંડ પરાક્રમી વિજયી આગળ અર્જુન છે શું ? એમ દુર્યોધનાદિ છે