SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ | ઃ શ્રી જૈન શાસન [ અઠવાડિક] જ સુખમય હે ય - અનુકૂળતાવાળો હોય તોય મારું સ્થાન નથી જ. સંસ ૨ એ મારા આત્માનું શુધ સાચું સ્વરૂપ નથી પણ વિરુ૫ જ છે, મેક્ષ એ જ મારા આત્માનું કે, શુદ્ધ અને સાચું સ્વરૂપ છે. મેક્ષ જ મારું સાચું સ્થાન છે તે મોક્ષ પામવા માટે છે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યકચારિત્ર જરૂરી છે. તે ત્રણે આત્મસાત થાય તો જ છે આત્માની મુક્તિ થાય. આ ભાવને વ્યકત કરતાં તે સાથિ, તેના ઉપર ત્રણ ઢિગલી અને સૌથી ઉપર સિધશીલાનું અક્ષતથી આલેખન કરે છે. આ સંસાર એ જ આત્માને રોગ છે, મેક્ષ એ જ આત્માનું આરોગ્ય છે, તે આરોગ્યને પામવા મહા ધવંતરી સમાન શ્રી જિનેશ્વરદેવરૂપી વૈદ્ય બત વેલ ઔષધનું, આ ૬ અપશ્યના ત્યાગ અને પથ્યપાલન પૂર્વક આસેવન કરવાનું છે. જેનાથી રોગ નિમૂળ છે ર થાય છે, સાચી નીરોગી અવસ્થા પેઢી થાય છે. તે પરમ તારક શ્રી જિનેશ્વર દેવની પર અવિદ્યમાનતામાં તેમણે બતાવેલા મા ચાલતા અને તેમના કહ્યા મુજબ ભેળસેળ વિના ઇ . શુદ્ધ જ ઔષધનું પ્રઢાન કરનારા સદ્દગુરૂએ તેમના કમ્પાઉન્ડર જેવા છે તેમના કહ્યા છે ૨ મુજબ પથ્યપાલક રેગી પણ નીરોગી બને છે. છે આવા સદ્દગુરૂ એના પ્રવેશાઢિ સમયે પણ ભાવિકે પોતાની રોગી અવસ્થાને સૂચિત કરતી અને નીરોગીપણાને પામવાને ઉપાય બતાવતી ગહેલિથી તેમનું બહુમાન દ કરે છે. ખરેખર શ્રી જૈન શાસનનો આ કેવો અદ્દભૂત વિધિ યોગ છે કે, રાગી જાતે જ છે છે પિતાની રેગી અવસ્થાને ય સમજે છે કે, નીરગીપણાને પણ સારી રીતના જાણે છે ૨ છે અને રોગથી નિમુકત થઈ નીરોગીપણાને પામવાના ઉપાયો પણ જાણે દે – જાતે જ છે * પિતાની ચિકિત્સા કરવાની વિનંતી કરે છે. આ જ ભાવ વ્યાખ્યાન ર.મયે કરાતી છે ગહેલિમાં પણ વ્યકત કરે છે. તેથી જ સુજ્ઞજને સારી રીતના સમજી શકે છે કે, હું છ પ્રવેશના સમયે પણ કરાતી ગહુલિમાં નીરોગીપણાને સૂચવતી સિદ્ધશિલા પણ કરવાની છે જ છે અને તેના ઉપાય રૂ૫ સમ્યજ્ઞાન – ઇશન - ચારિત્રને સૂચવતી ત્રણ ઢગલી પણ છે E કરવાની છે. શાસનરસિક બનેલા આજ્ઞાપ્રેમી છો એ વાત પણ સારી રીતે સમજે છે કે, આપણું સદ્દગુરૂએ કંચન – કામિનીના ત્યાગી જ હોય છે. પરિગ્રહ સ્વયે રાખે નહિ, કે બીજા પાસે રખાવે નહિ કે રાખતાને સારા માટે પણ નહિ. નિપરિગ્રહી અને છેનિસ્પૃહ હોવાથી ગુરૂની પૂજા રૂપે જે કાંઈ દ્રવ્ય હોય તે ગુરૂ દ્રવ્ય કહેવાય અને ગુરૂ ૨ પોતાની પાસે દ્રવ્ય રાખે નહિ માટે તે ગુરૂથી ઊંચા સ્થાન દેવદ્રવ્યમાં જ તેને ૨ છે ઉપયોગ કરાય.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy