SearchBrowseAboutContactDonate
Page Preview
Page 834
Loading...
Download File
Download File
Page Text
________________ ae : : શ્રી જૈને શાસન (અવાડિક) જઈ રહ્યો છુ'.' એમ કહી ચતુરસિંહે એક વ્યક્તિને ઇશારા કર્યો એટલે તે એક બળતું ગાડુ લઇને આવ્યા. આ જોઇ બદ્રીપ્રસાદના ગુસ્સા વધી ગયા. તે દીકરાને એકલાને જ ૩ઇને પાછા જંતા રહ્યાં અને અઢાલતમાં કેસ કરવાની ધમકી આપી ગયા. મામલે અઠ્ઠલતમાં પહોંચ્યા. આખી વાત સાંભળી ન્યાયાધીશ તુરસિહની બુદ્ધિ પર વારી ગયા. ઇહેજલેાભી બદ્રીપ્રસાદને પાઠ ભણાવ્યાએથી તેમને આન થયા. અને ચુકાદો આપતાં કહ્યું : બદ્રીપ્રસાદે સવા લાખ લેવાનુ` કંઠ્યું હતું. એટલે કાઇપણ ચીજ સા ક્ષાખની સંખ્યામાં આપી શકાય છે. ખળøગાડું આપ્યુ. એ એ પૈડાવાળું વાર્હન જ છે. આર્મ કરવાથી બદ્રીપ્રસાદની માગ પૂરી થાય છે. એટલે અદાલત આદેશ આપે છે કે મંદ્રી પ્રસાદ આ બધુ સ્વીકારે અને ચતુરસિંહની પુત્રીને પુત્રવધુ તરીકે ઈંડ ભાગવવા તૈયાર રહે.’ સ્વીકારે નહીતર ચતુરસિ‘હની ચતુરાઇ પર ગામલેાકેા પ્રસન્ન થઈ ગયા. (àાભી અને કપટીના પડદા ચીર્કાઇ ગયા.) ( કુલવાડી ) : શાસન સમાચાર : દેવદ્રવ્ય એ ન્યાતિ નાહરે મે' ખર્ચા ગયા થા વહે ભરપાઇ કરે સઘ મુદ્દે અન ગયા. શા પુખરાજજી પ્રતાપજી કે પંચાન્તિકા જીવિત મહેાત્સવ નિમિત્ત રેખા નગર મેં વૈશાખ સુદ ૧૫ કિ., ૩૦-૪-૯૯ કે। પૂ. આ. દેવ શ્રીમદ્ વિ. કમલર. પૂ. મ. સા. એવ પ. પૂ આ. દેવ શ્રીમદ્દ વિ. અજિતરત્ન સૂ મ. સા. શુભ પ્રવેગ હુંઆ । અવ યાતિ નાહમે જો દેવદ્રવ્ય સે નિમિત્ત થા એવ' ઉપાશ્રય કે બુદ્ધિાર મે દેવદ્રવ્ય વાપરા થા ઉસકી શુદ્ધિ કે બારે મેં ઉપદેશ દિયા ગયા ફૂલત: પ્રથમ જેઠ વદ ૩ નિં. ૩-૫-૯૯ ઢી બૈઠક મેં શુદ્ધ કરકે દેવદ્રવ્ય અલગ અલગ ભાગ્યાલિયાં ને ભરે ક્રિયા, શાસન પ્રભાવક પૂ. આ. વ શ્રીમદ્ વિ. કૅમલરત્ન સૂ. મ. સા, અદ્ભુત શાસન પ્રભાવના કરતે હુએ ગામોગામ વિચર રહે હૈં । ચાતુર્માસ ખેડબ્રહ્મા (ગુજરાત) કી જય આલી ગઇ
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy