SearchBrowseAboutContactDonate
Page Preview
Page 871
Loading...
Download File
Download File
Page Text
________________ છે પ્રેરણામૃત સંચય –પ્રજ્ઞાંગ છે જ નહહ હ હ હ હ ક , હાઇ આપણે ભગવાનના દર્શન-પૂજન કરીએ છતાં ભગવાનને ઓળખીએ ખરા? 8ભગવાન મહાવીરના શાસનમાં જન્મેલાને પૂછવું છે કે ભગવાન મહાવીર શું? શાસન છે શું ? આપણા માટે શું શું કરવાનું કહ્યું અને શું શું ન કરવાનું કહ્યું? તે વાતમાં તમે કાને હાથ દે તે ચાલે ? તમે કહો કે સાધુ જાણે તે પછી ધર્મની બાબતમાં સાધુ કહે તેમ જ ચાલે કે તમારી મરજી મુજબ ચાલો? તમને લાગે છે કે આપણે ૨ હું બહુ સારી જગ્યાએ આવી અને ખરાબ જગ્યાએ જવાની પેરવી કરી રહ્યા છીએ? આપણે પરલોક નહિ માનીએ તેથી પરલોક ભાગી નહિ જાય. નરક પણ છે છે ભૂલ કરશે તે જવું પડશે, ભગવાન શ્રી મહાવીર પરમાત્માને આત્મા ભૂલ્યો તે કે તેમને પણ નરકે જવું પડયું અણસમજુ, અજ્ઞાની, સંસારના રસિયા જી માટે નરક છે. ૨ છે. તે તેની શકિત હોય તેથી અધિક પાપ કરે અને ઉપરથી ધર્મની મશ્કરી કરે, એ જ ધર્મની ઠેકડી કરે. જ આપણે અહીં જન્મ્યા છીએ. અહીંથી અવશ્ય મરવાનું છે. જ્યારે મરવાનું જ નક્કી નથી. માણસ બેઠા બેઠા ય મરી જાય.. હાલતા-ચાલતાં ય મરી જાય. હમણાં ૨ ૨ આયુષ્ય પૂરું થાય તો તમને વિશ્વાસ છે ને કે ચિંતા કરવા જેવું નથી મેં મારા ) છે જીવનમાં ધર્મથી વિરૂદ્ધ કર્યું નથી, સંગ મલ્યા તે સારું જ કર્યું છે. તેથી મારું જ આ ભૂંડું થવાનો સંભવ જ નથી. ભગવાનને ધર્મ નહિ સમજેલ બધા જ દયાપાત્ર છે. પછી તે માટે દેવ ૨ જે હોય કે દેવેન્દ્ર હોય તે ય દયાપાત્ર છે. દુઃખી દયાપાત્ર જરૂર છે. કેટલા દુઃખી એવા છે છે જેના કયા પણ ન ખવાય. સગો બાપ દુઃખી હોય, કેન્સર હોય તો તમે શું કરી કરે? જગત કેટલું લાચાર છે ! જે વિજ્ઞાન યુગમાં ભયંકર રોગને પણ ઉપાય નથી જ છે તે વિજ્ઞાનને હજુ તમે સારૂં માને છો..! જગત તે દુઃખી રહેવાનું છે. જ્યારે રેગ ૨ અસાધ્ય બને, ડોકટરે પણ હાથ ખંખેરે ત્યારે શું કહે છે? ‘શાંતિ રાખો, તમારા છે છે ઈષ્ટને યા કર !” તે પછી તમે પહેલેથી કેમ યા નથી કરતા? બધી બાજી હાથમાંથી જ જાય તે વખતે તેને ભગવાન શી રીતે યા આવે? કે દુઃખીને સુખી કરવાને કઈ ઉપાય નથી. તેનું પુણ્ય ન હોય તે જે કાંઈ ૨ સીરૂં ફરવા જઈએ તો ય નુકશાન થાય. આપણે કેઈને દુઃખ ન આપવું તે આપણું છે હાથની વાત છે. આજે તમે ઘરમાં એવી ઘ ઘાલી છે કે વર્ણન થાય નહિ. ઉઘાડા જ આવે ?
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy