________________
૧૩૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
આથી દાઢી ઉંચી કરાવીને ગુરૂએ સ્નેહથી તેને કહ્યું “વત્સ ! મારે દિવસના ચ'દ્રની જેમ નિસ્તેજ મુખવાળા કેમ દેખાય છે. ? આજે ખરેખર તેના ઉપર યમરાજ ક્રોધાયમાન થયા છે, તેના ઉપર વજ્રના પાત થશે, જગત્ઝ તેના ઉપર રાષાયમાન થયા છે અર્જુન ! કે જેણે તારા તિરસ્કાર કર્યા છે. વત્સ ! મને કહે તારા તિરસ્કાર કાણે કર્યાં છે ?
આથી પાર્થ કર્યું હે પ્રભુ! ! કાની તાકાત છે કે કેાઈ મારા પરાભવ કરી શકે ? શુ કેસરી બાળ કઠે કાઇથી પરાભવ પામે છે ખરૂ ? પણ.. પણ ... ગુરૂદેવ ! તમે પહેલા મને ભેટીને હ્યું હતુ કે તારા સમાન ધનુર્ધર આ જગતમાં કાઇ થશે નહિ. આ રીતે મારા પૂર્વેના સુકૃતથી પ્રાપ્ત થયેલી આપની કૃપાથી ઉચ્ચારાયેલું આપનું તે વચન ખાટુ' પડી રહેલુ જાણીને મારૂ મન વલેાવાઇ તમારી શિક્ષામાં અગ્રેસર એક ધનુર્ધર આજે મે જોયા. પ્રભુ! ! તા હુ' ચંદ્રની સેાળમા ભાગની પણ કળાને પામ્યા નથી. ગુરૂ દ્રોણાચાર્યે કહ્યું . 'તારી બરાબરી કરી શકે એવા મારે કેાઈ જ શિષ્ય નથી તેા તારાથી ચડિયાતા હેાવાની તા વાત જ ક્યાં રહી ? ચાલે! ગુરૂદેવ ! હુ તે ત્યાં લઇ ગયા.
-
તારા સિવાય
આપના શિષ્યને
-
ગયુ છે કારણ કે તેની તે વિદ્યા આગળ
આમ કહેતાં ગુરૂદેવને પાર્થ હ્યુ વનમાં મતાડુ' એમ કહી અર્જુન શુને
વૃક્ષની પાછળ છૂપાઇને પહેલાં તેા ગુરૂદેવે તેના બાણુના વિજળીવેગે થતાં શર સધાન તથા શર ત્યાગાદિ જોયા પછી ત્યાંથી એકલવ્યની આગળ ગયા.
એકલચ પણ આવી રહેલા ગુરૂ દ્રોણને જોઇને દૂરથી દોડી આવી ભૂમિ ઉપર આળેાટતા ગુરૂદેવના પગમાં પડયા.
હાથવાળા,
ધનુષની પણછ ઉપર કાંડાથી કણી સુધીના સખ્ખત = તાકાતવાન પ્રશાંત તથા બ્રહ્મચારી એવા એકલવ્યને ગુરૂદ્રોણે લાંબા સમય સુધી કૃપા ભીની નજરથી જોયા જ કર્યા. પછી પૂછ્યુ કે
“વત્સ ! આટલી સુંદર શસ્ર વિદ્યા સારા અભ્યાસ વિના શીખી ટાકાતી નથી. તું ક્યાંથી આ ખાણુ વિદ્યા શીખ્યા છે ?'' કર જોડીને, હસીને એકલવ્યે હ્યું – “મને જગદ્દગુરૂ દ્રોણાચાર્ય પાસેથી આવી વિદ્યા મળી છે.”
ગુરૂદ્રોણે ક્યું – મેં તા કઢિ પણ તને વિદ્યાના ઉપદેશ દીધા પણ નથી તા મારી પાસેથી વિદ્યા શીખ્યા એમ જુઠ્ઠું શા માટે ખેલે છે ? ભદ્રે ! જે કિકત કહી દે. એ રીતે ગુરૂએ તેને કહેવા કહ્યું.
ડાય તે સત્ય