________________
ખોટું ન લગાડતા હો ને....! જીદ
– ભદ્રભદ્ર , ર - જજઅજ રાત હાઇક-૯
કેડીટથી ગભરાવું નહિ મારે એક વાર નિર્ભય શેખર નામના કેઈ સાધુ-સંત પાસે જવાનું થયું ભૂખ બહુ લાગેલી. એમને ત્યાં ગોચરી (આહાર) હાજર હતો. મેં તે પાત્રા ઉપર લેલુપ નજર પણ કરી તે સમજી પણ ગયા પણ મેં માંગ્યું તો કીધુ કે – “અમારે અમારૂં જ વહોરેલું શાસ્ત્ર મુજબ તમને આપી ના શકાય” પછી એક ઓળખીતા શ્રાવક મને લઈ જ
ગયા. ત્યાં આ મહાત્મા ગેચરી વહોરવા આવ્યા. મારી પાસે સુઝતો નાસ્તો હવે તેને ૨ # મને લાભ આ યો. પછી હું જમવા બેઠો ત્યાં મારી નજર “મારૂ મારા બાપનું તારૂ છે મારૂ સહિયારૂ આવા લેખ ઉપર પડી.
મેં તરત જ તે લેખ વાંચી લીધે. કશો કમ નેતો. પેલા ભગતે મને પૂછયુંછે કેમ કેવું લખાયું છે ?
મેં આ પ્રશ્નનો તૈયાર રાખેલે જવાબ છેક હોઠ સુધી લાવીને પછી દ્રવ્ય – ક્ષેત્ર છે કાળ – ભાવની વિચારણા કરવા બેઠો. મેં વિચાર્યું દ્રવ્યથી હું અત્યારે ભૂખ્ય છું, જ ક્ષેત્રથી અન્ય બાવકના ઘરમાં છુ. કાળથી જમ્યા પહેલા અને થાળીમાં ચટાકેદ્રાર
વાનગીઓ પીરસાઈ ગયેલ છે. અને ભાવથી હું બાંયે ચડાવીને રેલીનું બટકુ તોડી- છે
વટાણાના શાકથી ભરીને ઢાળમાં બરાબર પલાળીને ખાવાની ઈચ્છાવાળો છું” એટલે કે છે મેં કીધું – “આપણે જમીને પછી નિરાંતે બેસીએ.” મને બરાબર આગ્રહ કરીને જમાઆ ડવામાં આવ્યો
જમીને નિરાંત થઈ એટલે નિરાંતે બેઠા. જો કે એમણે મને જે રીતે ભાવથી જ આ યહપૂર્વક જ માર્યો હતો તેનાથી હું થોડે તેમના તરફ લેવાઈ તે ગયો જ હતું. આ છે એટલે જ મનમાં થયું પણ ખરું કે – હવે “મારૂ મારા બાપનું ન કાઢે તે સારૂ. છે કેમ કે તેમાં સાચું કહેવું પડે અને મારે અળખામણ થવું પડે તેવું થતું હતું. છે કેડીટ બગાડવી લગભગ કેકને ગમતા વાત નથી. સાચી વાતનું જે થવું જ હોય તે થાય.
અને રેખર એમણે પેલી પત્રિકા હાથ ઉપર લીધી. હું મુંઝાયો. તેમણે પૂછયું છે કે – શું લાગ્યું આ પત્રિકામાં ?
મેં પૂછ્યું – “તમે ક્યા ગામના છો ? કાઠીયાવાડી લાગે છો. બેલી કાઠીયાવાડી છે છે. પછી તેમણે મને પૂછયું – તમારૂ ગામ ?