________________
૨૦૮ :.
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ જ આત્માની કેટલી બધી અમેશા આવ્યા વિના શક્ય બને ખરું ? પિતાને જ તારક છ ગુર્વાદિ વડિલેએ જે પ્રવૃત્તિને બેટી પણ જણાવી છે કે તેને પ્રેત્સાહન આપ્યું નથી
પણ તેમ કરનારને પિતાની વિદ્યમાન અવસ્થામાં ક્યા છે. તે ખરેખર સુશિષ્યની
ફરજ શી કહેવાય? માન-પાનની તીવ્ર લાલસા અને કારમાં અભિનિવેશને ટાળ્યા વિના તે છે આત્માની સુંસર ઇશા પેઢા થતી નથી કે સૂમ બુદ્ધિથી ધર્મ વિચારવાનું મન પણ જ થતું નથી. સુવિહિત પ્રવૃત્તિને આઝર પણ થતો નથી.
તેથી રોકે ભરાયેલા આ. વિ. ઉદયપ્રભસૂરિજીએ પાટણ જઈ, પાસુના સૂબા છે ૨ કલાખાનના કાન ભંભેર્યા કે–“હીરસૂરિએ વરસાદ ખાગે છે. તેથી તેમને પકડવા છે. છે સો (૧૦૦) ઘોડેસ્વાર સૈનિકે કુણ ઘેર આવ્યા અને ઘેરો ઘાલીને રહ્યા. ૧. જગદ્ગુરૂને
ભાગવું પડયું. વડાલીના તલાઘામીને ખબર પડી તે પૂ. આચાર્ય ભગવ તના રક્ષણ
માટે ઘણું કેઈ સાથે આવ્યો અને છીંડાના માર્ગે બધાને વડાલી લઈ ગયા અને ત્યાં જ છે સુરક્ષિત જગ્યાએ ત્રણ મહિના રાખી રક્ષણ કર્યું.
* આપણે વિચાર એ કરે છે કે, જગગુરૂએ પણ મરણાંત આપત્તિ સહી પણ છે 3 અવિહિત પ્રવૃત્તિનો આઠર ન કર્યો કે ન જ કર્યો. આ પ્રસંગનો એક જ બોધપાઠ દ આપણને સૌને છે કે, આત્મ કલ્યાણના માર્ગે આગળ વધવું હોય તે પિતાના છે તારક ગુરૂદેવે જે સન્માર્ગ યથાર્થ જ બતાવ્યું તે માર્ગે ચાલવું, સુવિહિત પ્રવૃત્તિનો છે જ પ્રવૃત્તિને જ આદર કર, અવિહિત પ્રવૃત્તિ તરફ નજર પણ નાખવી નહિં બહુ બહુ કે તે આ ભાવમાં આક્ષે પાદિ સહન કરવાનું આવે તો તે સહી લેવા. જેથી ભાવિ તે ૬ સુંઢર બને. સૌ પુણ્યાત્માએ સૂક્ષમ બુદિધથી ધર્મને જાણી, સદ્દધર્મને આદર
આરાધન કરી વહેલામાં વહેલા આ સંસારથી પાર પામે તે ભાવના.
વિરાગમૂતિ શ્રી વીર વિભુની આખરી દેશના ત્રિષગિત શ્રી વીરવિરતિમ-દેશના (ચાર લોક પ્રમાણુ)
“પુમથી ઇહ ચત્વારા, કામાર તત્ર જમિનામ્ |
અભૂતો નામધેયીદનથી પરમીથેન ૧”
આ જગતમાં (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ રીતે પુરૂષાર્થે આ ચાર છે જ પ્રકારના છે. તે ચારમાંથી પ્રાણીઓને કામ અને અર્થ તે નામથી જ અન્નપુરૂષાર્થ એ છે તે બને (અર્થ અને કામ) અનર્થ રૂપ છે. ૧