SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ છે વર્ષ-૧, અંક ૧૩-૧૪ તા. ૩–૧૧–૯૮’: * * * : ૩૩૧ _ જ શ્રી જનની આજ્ઞાથી ઉલટું કર્યા વિના, શ્રી જિનની જ્ઞાની વિરાધનાદિ કર્યા છે વિના, ઉપસર્ગોહિ આવે જ નહિ. શ્રી જિનપૂજા જે કાળમાં મળી હોય, તે કાળમાં ? દિ પણ ભૂલો થવા પામી હોય, એવું બને ને? એ બધાં જે પાપકર્મો, તેમાંનાં જે છે છે પાપકર્મોની શી જિનપુજાના ગે નિજ દિ થઈ જાય–તેની વાત જુઠી છે. પરતું છે જે પાપકર્મો ઉદયમાં આવે, તેના ફળને તે ભોગવવું પડે ને?' એ ફળને ભગવતા જ આ વેળાએ પણ શ્રી જિનપુજન મનને પ્રસન્ન રાખી શકે ! એ માટે, સાચી સમજે છે છે અને તેની સાથે સામર્થ્યને વેગ પણ સાધ જોઇએ. છે જો સાચી સમજ હોય અને તેની સાથે સામર્થ્યને યોગ પણ હોય, તે એવા ! ઈ પણ કાળમાં મન અપ્રસન્ન બને નહિ અને શ્રી જિનપુજનથી મન પ્રસન્ન રહેવા સાથે, 8 એવી નિર્જરાદિને લાભ થયા કરે કે–અ૯૫ કાળમાં શાશ્વત સુખને ભોક્તા બની છે જ શકાય. એટલે જે કાંઈ પણ સારું મળે કે સારું થાય, એ પ્રતાપ શ્રી ઇનપુજનનો જ છે. એ ૬ શ્રી જિનના પરમ ઉપકારનું સ્મરણ ને રટણ : મનને પ્રસન્નતા. એ પણ એક સમજવા જેવી વસ્તુ છે. આજે તમે તમારા કે છે મનની પ્રસન્ન તા શાના શાના ચગે માનો છે? વિષયોના ભેગવટાની મન ચાહે તેવી જ જ અનુકુળતા હોય અને કષાયો સફળ નીવડતા હોય, તે મન પ્રસન્ન રહે છે. પણ તમે છે ૬ અનુભવતા નથી કે– વિષયની અને કષાયની ઈરછામાં પણ મનને અપ્રસન્ન બનાવી છે દેવાની જ તાકાત છે ? મનને પ્રસન્ન કરવાની એની તાકાત છે જ નહિ. એ તે જે આ જ તમને થોડી ઘણી પ્રસન્નતાનો અનુભવ થાય છે, તે પુઢયને ચગના પ્રતાપે અને ૨ અજ્ઞાનતાને ૯ીધે થાય છે. એ થેડી પણ પ્રસન્નતા, પાછી મહા અપ્રસન્નતાનું કારણ છે ૨ બનવાની. વિષય-કષાયને આધીન જીવને, દુઃખ ન જ હોય-એવું કદી પણ બને નહિ , અને એને દુખી દુઃખી થઈ જતાં વાર લાગે નહિ. જરાક પ્રતિકુળતા આવે, પ્રતિકુળતા આવે તે શું, પણ પ્રતિકુળતા આવશે–એવો ખ્યાલ માત્ર પેઢા થાય, ત્યાં જ મન 8 ૬ બેચેન બની જાય છે ને? એટલે મનની પ્રસન્નતાને સાધવા માટે, દુનિયાઢારીની છે ચીની ઈરછ. ઉપર જ કાબુ મૂકવો પડશે અને સંગ માત્રથી મૂકવાની ભાવનાને ખુબ જ જ સતેજ બનાવ્યા કરવી પડશે, શ્રી જિનપૂજન કરતે કરતે જે ઉપસર્ગો બધા ક્ષીણ જ થઈ જાય-એવું કરવું હોય, વિદન વેલડીએ છેઠાઈ જવા પામે–એવા પરિણામને છે નીપજાવવું હોય અને મન પ્રસન્નતાને પામે–એ ફળ મેળવવું હોય, તે મનમાં એ જ જ વાતને નિશ્ચય કરી લેવું પડશે કે–શ્રી જિનપૂજનથી જ મનની પ્રસન્નતા છે. શ્રી ક. જિનપૂજન થાય, અરે, શ્રી જિનપૂજનને માત્ર ભાવ પણ મનમાં પ્રગટે અને મન ર.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy