________________
*
જ પંકિત કી આવાજ છે. (ગતાંકથી ચાલુ)
S
–શ્રી ચન્દ્રરાજ
*
છે કામણ પાસુ પાળી નહિ શકવાથી, દિલમાં ઠંખભસ્ય દર્દનાક દુઃખથી જ મરીચિ ૨ છેત્રિફંડી-પરિવ્રાજકમણાને વહન કરે છે. કર્મની મજબુરીથી થઈ ગયેલી ભૂલથી પિતાને છે આ ભયંકર, અનેગાર ગણતે એક માણસ સજજના એક મોટા વૃદમાં ચાલે ત્યારે તેની ૬કરૂણા ઉપજાવે તેવી મને સ્થિતિ હોય તેવી જ સ્થિતિ મરીચિની થવા પામી હશે. આ છે પરિવ્રાજકના વેશમાં તે મરીચિ ભણ્યાન શ્રી ઋષભસ્વામી સાથે વિચારે છે. અને છે છેતેની પાસે આવેલા ભવ્ય જીવો પ્રતિબંધ પામે છે. તે દરેકને તે પિતાના ઉ-માર્ગમાં છે જ ન રાખતા સત્ય માર્ગ તરફ જવા ભગવાન પાસે મોકલે છે. સન્માર્ગની સાચી પ્રીતિની ૨ આનાથી વધુ શી પિછાન હોઈ શકે? ૨. એકવાર ખુદ્ધ: શ્રી ભરત ચક્રવતી પોતે જાતે જ મરીચિ પાસે ગયા. શ્રી ભરત ૬ ૨ ચક્રવતી એટલે ભ. ઋષભદ્ઘના પુત્ર અને મરીચિના પિતા મરીચિ પાસે પહોંચી ગયા. આ કે મરીચિને ત્રાણ પ્રક્રિષ્ણા કરી વંજન કર્યું. અને પછી શ્રી ભરત ચક્રવતીએ મરીચિને જ જ સાફ સાફ શબ્દોમાં કહ્યું કે ભગવાને કહ્યું છે કે-આ ભરતક્ષેત્રમાં તુ છેલે તીર્થકર'
બનીશ, પતિના નામની નગરીનો સ્વામી ત્રિપૃષ્ઠ નામને પ્રથમ વાસુદેવ થઈશ. અને ૨ વિદેહની મૂઠા નામની નગરીમાં પ્રિય મિત્ર નામથી તું ચક્રવતી થઈશ.” પણ દાન છે જ રાખજે કે તારું આ પરિવ્રાજક વનીય નથી. તું ભવિષ્યમાં અરિહંત બનીશ માટે ? હું તેને ઉપચાર કરીને અત્યારે મારા વડે તું વંકાય છે. આટલું કહીને શ્રી ભરત મહારાજા તે ત્યાંથી ચાલ્યા ગયા.
૫. પેલી વાત સાંભળીને મરીચિએ ત્રિપદીને ત્રણવાર આનંદના અતિરેકથી જમીન સાથે પછાડીને હર્ષના અને ઘમંડન આવેગમાં મોટેથી બોલવા લાગ્યું કે- “હું પ્રથમ વાસુદેવ બનીશ, મૂઠા નગરીમાં મારૂ ચક્રવર્તી પણ થશે, અને એટલે જ હે છેલે તકર પણ હું જ થઈશ. હવે તે માટે બીજી કોઈ વસ્તુથી સર્યું.'
“સુદેવોમાં હું પ્રથમ વાસુદેવ બનીશ, મારા પિતા ચક્રવર્તી એમાં પ્રથમ છે, . અને મારા દાદા તીર્થકરમાં પ્રથમ છે. વાહ! મારૂ કુલ કેટલું ઉત્તમ છે. આ રીતે જ છે ઘમંડથી જાતિના મને કરતા અને બાહુઓને વારંવાર પછાડતા મરીચિ નીચગોત્ર:
નામના કર્મને ઉપાર્જન કર્યું. જે કર્મના પરિણામે ભ. મહાવીર સ્વામીને ૮૨-૮૨ 2 દિવસ સુધી દેવાના બ્રાહ્મણીના ગર્ભમાં રહેવું પડયું એ એક ભ મ સ્વામી માટે છે