Book Title: Jain Paramparano Itihas Vol 3
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala
Catalog link: https://jainqq.org/explore/001078/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પપ0Q © ઈતિહાર્સ ખી . ત્રિપુટી મહારાજ Jain etusal an For Private Porn Only www.jainelibrary Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચારિત્રસ્મારક ગ્રંથમાળા ઍ૦ ૫૬ જેનપરંપરાનો ઈતિહાસ [ભાગ ત્રીજો] મુનિશ્રી ની વિજય જ્ઞાન ન્યાય(૦) (ત્રિપુટી મહારાજ) 200 _* मा.श्री. कैलासलागर परिज्ञान मंदिर જાજ જૈન મrષમા .. . : પ્ર કો શ ક : શ્રી ચં દુ લા લા લખુ ભાઈ પરીખ મંત્રી શ્રી ચારિત્ર સ્મા ૨ ક ગ્રંથ મા ળા નાગજી ભૂધરની પિળ, માંડવીની પિળ, અમદાવાદ, Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાન : (૧) ચંદુલાલ લખુભાઈ પરીખ મંત્રી : શ્રી. ચારિત્ર સ્મા ર ક ગ્રંથ મા ળા, નાગજી ભૂધરની પાળ, માંડવીની પોળ : અમદાવાદ, (૨) સરસ્વતી પુસ્તક ભંડાર, હાથીખાના, રતનપોળ - અ મ દા વા દ. કિંમત : વિ. સં. ૨૦૨૦ વીર સં. ૨૪૯૦ મિયા ઈ. સં. ૧૯૬૪ ક૦ ચા૦ ૪૬ મુદ્રક : જયંતિ દલાલ વસંત પ્રિન્ટીંગ પ્રેસ, ઘીકાંટા ઘેલાભાઈની વાડી, અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ || નથતુ થીart; પ્રસ્તાવના આજના યુગ જેમ વૈજ્ઞાનિક છે તેમ ઐતિહાસિક યુગ છે. આજે જેમ દરેક વસ્તુનું પરીક્ષણુ વૈજ્ઞાનિક દૃષ્ટિએ કરવામાં આવે છે તેજ રીતે આજના યુગ ઐતિહાસિક દૃષ્ટિપ્રધાન ડેાઈ પ્રાચીન ધર્મો, સસ્કૃતિ, સ ંસ્કૃતિનાં વિવિધ સાધના, જેવાં કે – આચાર, વિચાર, વ્યવહાર, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, શિલ્પ, કળા આદિનું પણ ઐતિહાસિક દૃષ્ટિએ અન્વેષણ માગે છે. અને એનાં કારણેાને પણ જાણવા ઇચ્છે છે. આથી આજને બુદ્ધિમાન વર્ગ પણ પ્રજાની જિજ્ઞાસાને તૃપ્ત કરવા માટે તે દિશામાં પ્રયત્ન કરી રહ્યો છે. આજ દૃષ્ટિને લક્ષમાં રાખીને શ્રીમાન્ ત્રિપુટી મહારાજ મુનિપ્રવર શ્રી દર્શનવિજયજી, મુનિવર શ્રી જ્ઞાનવિજયજી, મુનિવર્ય શ્રી ન્યાયવિજયજીના સમુચ્ચય પ્રયત્નથી “ જૈન પર પરાના ઇતિહાસ”ના આઠ ભાગેા તૈયાર થાય તેટલા માટે સંગ્રહ જૈન સાહિત્ય આદિનું અવલેાકન કરીને તૈયાર કર્યાં છે. જેના ફળરૂપે આપણને શ્રીમાન્ ત્રિપુટી મહારાજ તરફથી આ પહેલાં જેનું મટું કદ માની શકાય તેવા જૈન પર પરાનેા ઇતિહાસ” ગ્રંથના એ ભાગા મળી ચૂકયા છે. આજે એ જ ગ્રંથના ત્રીજો ભાગ તેઓશ્રી. તરફથી આપણને પ્રદાન થાય છે એ ખદલ આપણે સૌ તેમના ઋણી છીએ. પ્રસ્તુત સંગ્રહમાં જે વિવિધ વિષયાના સંગ્રહ તેઓશ્રીએ કર્યો છે, એ કરવા માટે એમણે કેટકેટલા ગ્રંથા ઊથલાવ્યા છે, કેટ-કેટલી માહિતી મેળવવા માટે પ્રયત્ન કર્યો છે અને કેટલે! મહાન શ્રમ વેચો છે તેની આપણે કલ્પના કરી શકીએ છીએ. આપણને એમ લાગે છે કે આર્ટલી વિપુલ ઐતિહાસિક વિવિધ સામગ્રી આપીને તેમણે ખરેખર મહાન્ પુણ્ય અને યશ ઉપાર્જિત કર્યાં છે. પ્રસ્તુત વિભાગેામાં સમાતી અતિહાસિક સામગ્રી તેમણે પેાતાની દૃષ્ટિએ ગુથી છે. એમાં ઐતિહાસિક દૃષ્ટિએ અને આજે ઉપલબ્ધ અને નવીન નવીન પ્રાપ્ત થતી સાધન સામગ્રી દ્વારા સશોધનને Page #5 -------------------------------------------------------------------------- ________________ અવકાશ જરૂર છે. તે છતાં તેઓશ્રીએ જે વિવિધતાભરી સામગ્રીને સંચય કર્યો છે અને જે અનેકવિધ માહિતી પુરી પાડી છે તે બદલ આજનો વિદ્વર્ગ તેમને ઋણી જ રહેશે. અને તે સામે તેમણે સેવેલા વર્ષોને શ્રમનું મૂલ્યાંકન પણ જરૂર કરશે જ કરશે. પ્રસ્તુત “ જૈન પરંપરાને ઈતિહાસ”ના મુદ્રિત થઈને પ્રસિદ્ધ પામેલા ત્રણ ભાગમાં શું શું સામગ્રી આવી છે તે તેને વિષયાનુક્રમ અને પરિશિષ્ટો જ બોલે છે. તે છતાં અહીં એ સૂચવવું આવશ્યક છે કે–પ્રસ્તુત ગ્રંથ એ મુખ્યત્વે જૈન ઇતિહાસ હોવા છતાં તેમાં જે વિવિધ અને વિશિષ્ટ સામગ્રી આપી છે તેથી એ, એક વ્યાપક દષ્ટિને ઐતિહાસિક ગ્રંથ બની ગયા છે. પ્રસ્તુત વિભાગમાં રાજાઓ, અમાત્યે શ્રેષ્ઠીઓ, શ્રેષ્ઠિનીઓ, અનેક ગ૭-શાખા-કુ, ધતાંબર–દિગંબર, આચાર્યો જેનાગમવાચનાઓ, ગ્રંથકારે, ગ્રંથરચના, જ્ઞાનભંડાર અને તેનું લેખન, ધર્મકાર્યો, સંઘવર્ણને, ગ્રંથપુપિકાએ, ગ્રંથપ્રશસ્તિઓ, શિલાલેખ ઉસ્માન, અનેક ગની પટ્ટાવલીઓ, અનેક દેશે, નગરે, નગરીઓ તીર્થો, પર્વતે, ગુફાઓ, સ્તૂપે, મંદિરે, મંદિરનો જીર્ણોદ્ધારે, સાંસ્કૃતિક વીગતે અનેક વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યું છે. પ્રસંગે પ્રસંગે બૌદ્ધ, વૈદિક આદિ સંપ્રદાયને લગતી વિગતેને પણ ઉલ્લેખ કરવામાં આવ્યું છે. આ રીતે આ ઇતિહાસ ગ્રંથે આપણને ઘણી ઘણી સામગ્રી પૂરી પાડી છે. જે દરેક ભાગોની વિષયાનુક્રમણિકા જેવાથી સમજી શકાય તેમ છે. પ્રસ્તુત ત્રીજા વિભાગની પ્રસ્તાવના શ્રી દર્શનવિજયજી-જ્ઞાનવિજયજી મહારાજ લખી શકત તે કેટલીક મહત્ત્વની બાબતોનો ઉલ્લેખ કરી શક્યા હતા. જેમાંથી આપણને કેટલીક વિગત જાણવા મળી શકત, પરંતુ તેઓ ઉભય અતિવ્યાધિગ્રસ્ત હોવાથી તેમની ભાવના અનુસાર આ પ્રસ્તાવના મેં લખી છે. તેમણે મને આ અધિકાર આપે, તે બદલ તેઓશ્રીને આભાર. સં. ૨૦૨૦ પિષ વદિ ૧૦ . ગુરૂવાર મુનિ પુણયવિજય. Page #6 -------------------------------------------------------------------------- ________________ સિંહાવલેાકન શ્રી જૈન પરંપરાને ઇતિહાસ ભા. ૩ આપની સમક્ષ મૂકતાં અમને અત્યંત હર્ષ થાય છે. આ ગ્રંથને તૈયાર કરવા માટે પૂજ્ય દર્શન વિજયજી મહારાજ (ત્રિપુટી) ની રાત દિવસની પ્રશંસનીય મહેનત છે. તેઓશ્રી આ પ્રથને તૈયાર કરવા માટે હુંમેશા વારંવાર વાંચન-મનન અન્નગાહન—તીતિક્ષન વિગેરે કરતા રહ્યા છે. વળી તેઓશ્રી રાત્રે પણ પેન્સીલ અને કાગળ સાથે જ રાખતા. અને જે નોંધ કરવા લાયક હકીકત યાદ આવે તે અંધારામાં પણ નાંધી લેતા. અને દિવસે તેનું સ ંશાધન–અવલેાંકન કરી લખતા. આ પ્રમાણે તેએશ્રીએ રાત દિવસ પરિશ્રય આ ગ્રંથને તૈયાર કરવામાં કરેલ છે. આ ગ્રંથને વિશે ભટ્ટારકે, આચાયૅ, ઉપાધ્યાયા, પન્યાસા, અન્ય મુનિવરા, જૈન મંદિરા, જૈન તીર્થો, ગ્રંથા, પ્રશસ્તિ, પટ્ટાવલીએ, અન્ય ગા, મતા, મતાન્તા, શાખા, પ્રશાખાઓ, તે તે સમયની મહત્ત્વની ઘટનાએ ઇત્યાદિ વિશે ઘણું એકત્રિત કરી આપેલ છે. વિશેષમાં દરેક સમયના રાજાએ તેની પરંપરા, રાજાવલિએ તે તે વખતે વિદ્યમાન પ્રભાવક ભટ્ટારકા, આચાર્યો અને તેમનાં ધર્મકાર્યો વિગેરે આ ગ્રંથમાં એક નવી વસ્તુ આપી છે. જે આપ આ ગ્રંથ વાંચી જાણી શકશે. તેઓશ્રીને હાલમાં શરીરે લકવા થયેલ છે. છતાં આ ગ્રંથ પાછળ તેઓશ્રીઓનું ચિત્ત રહેલું છે. ગુરુદેવે અને શાસનદેવની કૃપાથી તેઓશ્રીને સારૂ થઈ જશે. જેથી હવે પછી અનેક માહિતીએથી ભરપૂર ચાથા ભાગ તૈયાર કરી આપે. એવી આશા અસ્થાને નથી. વળી પૂજ્ય જ્ઞાનવિજયજી મહારાજ (ત્રિપુટી) પણ આ ગ્રંથને તૈયાર કરવામાં, લખવામાં, સÀાધન કરવામાં, સુધારવા વધારવા વિગેરેમાં અનેક પ્રકારની મહેનત કરી આપતા. તથા આ ગ્રંથ પ્રકાશિત કરવામાં તેઓશ્રીના ઉપદેશથી મદદ મળેલી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ સ્વર પૂજ્ય ન્યાયવિજયજી મ. પણ આ ગ્રંથને તૈયાર કરવામાં કંઈક અંશે એ જ રીતે મદદ કર્તા બન્યા છે. તેઓશ્રી સ્વર્ગસ્થ થયો. એટલે પૂજ્ય ત્રિપુટી મહારાજે આ ગ્રંથને સંપૂર્ણ તૈયાર કર્યો. તેથી તેઓશ્રીના આપણે અત્યંત ઋણી છીએ.' એક વખત એક ભાઈએ પૂજ્ય દર્શનવિજયજી મહારાજ સા. ને પ્રશ્ન કર્યો કે-આ બધું આપશ્રીએ લખ્યું. પણ કેઈ ગ્રંથભંડાર તે આપની પાસે નથી? ત્યારે પૂજ્ય મહારાજશ્રીએ જણાવ્યું કે–મેં શ્રી સૂરિસમ્રાટ જ્ઞાન મંદિર, શ્રી વિજયદાનસૂરિ જ્ઞાનમંદિર, લાલભાઈ દલપતભાઈ ઈન્ટટ્યૂટ શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા, શ્રી ચારિત્ર વિજય જ્ઞાનમંદિર, શ્રી નીતિસૂરિ લાયબ્રેરી, આગમ પ્રભાકર પૂજ્ય પુણ્યવિજય મ ને હસ્તલિખિત અને છાપેલ ગ્રંથે પુસ્તકે વિગેરેની જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે તે તે ગ્રંથ મંગાવી વાંચી લખ્યું છે અને તે તે ગ્રંથને આધાર આ પુસ્તકમાં યથાસ્થાને આપેલ છે. આ પ્રમાણે મહારાજસાહેબના ઉત્તરથી પુછનાર ભાઈને સંતોષ થયે. પૂ. જ્ઞાનવિજયજી મ. ના સદુપદેશથી શ્રીમાન શેઠ શ્રી મનુભાઈને લાગ્યું કે આ બધું સાહિત્ય જેન જનતા તથા લેકેની સામે આવે તે ઘણું જાણવા મળે. અને જેનેની ભૂતકાળની પરિસ્થિતિને ખ્યાલ આવે. વળી આવું સાહિત્ય બીજા કોઈ સાધુ મહારાજ લખી શકે તેમ નથી. આવી ભાવનાથી આ ગ્રંથ પ્રકાશિત કરવામાં તેઓએ ઉદાર સહાયતા આપવાની ભાવના દર્શાવી. અને ભા. ૨ તથા ભા. ૩ એમ બને ગ્રંને પ્રકાશિત કરવામાં જોઈએ તેટલી આર્થિક મદદ આપી. છે તેઓશ્રી સાહિત્ય, સંશોધનને હંમદ્રષ્ટિએ ખ્યાલમાં રાખી, ઈતિહાસને મેળવવામાં હંમેશાં તૈયાર રહ્યા છે. તેઓ સાહિત્ય અને ઈતિહાસના અત્યંત પ્રેમી છે. તેમની ઉદારતા, શાસનસેવા, દાન વિગેરે ગુણે પ્રશંસનીય છે. તેઓ જેમ વ્યાપારમાં કુનેહ ધરાવે છે. તેમ તેઓશ્રી ધર્મમાં અને સાહિત્યમાં પણ અત્યંત ઉત્સાહ ધરાવે છે. તેઓશ્રીની ઉદારતાના કારણે જ ઇતિહાસ ભા. ૨ અને ભા. ૩ ના પ્રકાશનને સંપૂર્ણ યશ તેઓશ્રીને ફાળે જાય છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ - ભા. ૩ ની પ્રસ્તાવના આગમપ્રભાકર પૂ પુણ્યવિજયજી મહારાજે અમારી વિનંતિ ને સ્વીકારી પિતાના અમૂલ્ય સમયને ભેગ આપી લખી આપી આ ગ્રંથનું ગૌરવ વધાર્યું છે. વળી તેઓશ્રીની આ ગ્રંથલેખનમાં વારંવાર સલાહ સૂચના મળતી રહી છે. એટલે તેઓશ્રીની વિદ્વત્તાને લાભ અમને આ ગ્રંથમાં મળે છે. તે બદલ અમે તેઓશ્રીને અત્યંત ઋણી છીએ. આ આ પુસ્તકનું રૂફરીડીંગ વિગેરે કાર્યપાંડિત રસિકલાલ શાન્તિલાલે કરેલ છે. તેમજ અનેકવાર પ્રેસમાં જઈ આવી આ ગ્રંથ પ્રકાશનમાં અનુકુળતા કરી આપી છે, તે બદલ તેમના આભારી છીએ. આ પડિત અંબાલાલ પ્રેમચંદે આ ગ્રંથની પ્રેસ કોપી કરી આપી છે. તથા શ્રી જયંતિલાલ દલાલે શ્રી વસંત પ્રીન્ટીંગ પ્રેસમાં આ ગ્રંથ છાપી આપેલ છે. તેની પણ અમે અહીં સહર્ષ નોંધ લઈએ છીએ. - આ પુસ્તક છપાવવામાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તથા શાહ ઠાકોરભાઈ જેસિંગભાઈએ અગાઉથી ગ્રાહક થઈ અમને ઉત્સાહિત કર્યા છે. તે બદલ તેમને ધન્યવાદ ઘટે છે. એકંદર આ ગ્રંથ પ્રકાશિત કરવામાં જેમના તરફથી અમને તનમન અને ધનથી સહાયતા મળી છે. તે બધાને અમે આભાર માની વિરમીએ છીએ. વીર સં. ૨૪૯૦ વિ. સં૨૦૨૦ મહા સુદ ૫ - ચારિત્ર સ્મારક ગ્રંથ માળા વતી ચંદુલાલ લખુભાઈ પરીખ માંડવીની પિળ, નાગજી ભૂધરની પાળ, અમદાવાદ, Page #9 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પરિચય 1. પૂર પાટ ગચ્છાધિરાજ શ્રી ભૂલચંદજી (અપર નામ મુક્તિવિજયજી) ગણિવરના ફેટાને પરિચય. આ ફેટે ઉજમફઈની ધર્મશાળામાં વ્યાખ્યાન પાટની બાજુમાં દીવાલ ઉપર નગરશેઠ શ્રી પ્રેમાભાઈ હેમાભાઈએ એક ચિતરાવેલ છે. પૂ. મહારાજ સાહેબ પિતાના ફેટા લેવા દેતા ન હતા. એટલે નગરશેઠે તે વખતના બધા આચાર્ય મહારાજના ફેટા મળતા હતા. પણ પૂ૦ મૂલચંદજી મને ફેટે ન મળવાથી તેમના જે ફિટે ચિત્રકાર પાસે ચિતરાવ્યા. ત્યારબાદ પૂ. હંસવિજયજી મ. સાહેબે ઘણા ટાઈમ સુધી તે ખરાબ ન થાય કે ચૂને ઉખડી ન જાય માટે કાચની ફ્રેમ લગડાવી તે ફેટોનું રક્ષણ કરાવ્યું છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ ગચ્છાઘરાજ મૂળચંદજી મહારાજ અપર નામ-મુક્તિવિજયજી ગણિવર છે જ , શ્રીગરી, મા હણા » 'પસ્તાવેજે જી(મલએ જ0) સો વાતeyપ, નાનાવો રે 7. વા મા આચાલકોપર જન્મ : વિ. સં. ૧૮૮૬, શિયાલકેટ ગuિપદ : વિ સં ૧૯૨૨, અમદાવાદ સંગી દીક્ષા : વિ. સં. ૧૯૧૨, અમદાવાદ સ્વર્ગગમન : વિ. સં. ૧૯૪૫. ભાવનગર Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ Page #13 -------------------------------------------------------------------------- ________________ ગચ્છાધિરાજના પટ્ટધર બાલ બ્રહ્મચારી આ૦ વિજય શ્રી કમલસૂરીશ્વરજી મહારાજ સાહેબ (ગુજરાતી) જન્મ : સં. ૧૯૧૩ ચૈત્ર સુદ ૨ (સિદ્ધગિરિ) દીક્ષા : સં. ૧૯૩૬ વૈશાખ વદ ૮ (રાજનગર) આચાર્યપદ: સ. ૧૯૭૩ મહા સુદ ૬ (રાજનગર) સ્વર્ગવાસ : સ', ૧૯૭૪ આસો સુદ ૧૦ (બારડોલી) For Private "& Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા શ્રીયશોવિજયજી જેન ગુરુકુલ સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ શ્રીમદ્ ચારિત્રવિજ્યજી મહારાજ (કરછી) (જન્મ : સં', ૧૯૪૦ આ વદિ ૧૪ પત્રી (કચ્છ) દીક્ષા : સં', ૧૯૬૦ માગસર સુદિ ૧૦, જામનગર (સૌરાષ્ટ્ર) સ્વ. સં', ૧૯૭૪ આ વદિ ૧૪ અંગિયા (કચ્છ) cation International Page #15 -------------------------------------------------------------------------- ________________ Page #16 -------------------------------------------------------------------------- ________________ पंने वीरम् श्री भारित्रम् જૈન પરંપરાને ઈતિહાસ [ભાગ ૩ ] વિષ ય—અનુક્રમણિકા પાનું છ - 4 9 ૦ 9 છ ૦ છ ૦ ૦ છ જ ક પ્રક. ૪૪ ઘટના પાનું ઘટના તપસ્વી હીરલા આ૦ ૧૩૦૬ મહુવા ભંડાર જગશ્ચદ્રસૂરિ ૧ (૧૧) નવી પ્રરૂપણું પૂર્ણદેવ પિરવાડ ૧૩૧૯માં ગ૨છભેદ જનદેવ દીક્ષા (૪૬) આ ક્ષેમકીતિ આયંબીલ તપ પ્રારંભ પોરવાડ પરિવાર ૫૦ દેવભદ્રાણિ કલ્પભાષ્ય ટીકા (સં. ૧૩૩૨) ૧૩ કિદ્વાર (૪૭) આ૦ હેમકળશ ૧૩ તપાગચ્છ (૪૯) આ૦ રત્નાકર ૧૪ વિવિધ તપાબિરૂદે અલફખાન સમરાશાહ ૧૪ આ૦ મહેન્દ્રસૂરિ તીર્થોદ્ધાર (૧૫) ૧૪ કેશરીયાજી તીર્થ કિદ્ધાર તીર્થયાત્રા પ્રતિષ્ઠા રત્નાકર પચ્ચીશી ૧૫ સૂત્ર લેખન રત્નાકરગચ્છ . ૧૫ સ્વર્ગ (૫૦) આ૦ રત્નપ્રભ ૧૫ પધશે (૫૩) આ૦ જ્ઞાનચંદ્રવડી પાષાળ, લઘુ પિષાળ સિંહદત્ત ૧૫ ચેત્રવાલ ગચ્છ (૫૪) આ૦ અભયદેવ. ૧૫ શાર્દૂલ શાખા લેખ શા. શાણરાજ (૨૭) ૧૫ વૃદ્ધ તપા વડી પિપાળ ૮ (૫૫) આ૦ હેમચંદ (૪૫) આ. વિજયચંદ્ર ૮ ચિત્ય પરિવાડી સં. ૧૨૯૬માં આચાર્યપદ ૧૦ (૫૬) આ૦ જયતિલક ૧૬ ૧૩૦૨ વરધવલ દીક્ષા ૧૧ (૫૭) આરત્નસિંહસૂરિ ૧૬ ૪. દ ૮ ૦ * * * * Page #17 -------------------------------------------------------------------------- ________________ ર૬ ૨૭ ૨૦ २७ २७ ૨૭ ૨૭ પ્રતિષ્ઠા અહમદશાહપૂજા અમારિ હું બડ પ્રતિષ્ઠા ધનરાજ સૂબે સં. શાણરાજ કેહણ સાધ્વીસંધ સાધુ સાધ્વી ચરણપ્રતિષ્ઠા અમ૦ સંધ ધર્મશાળા ઉ. ઉદયધર્મગણિ, શતાથી, વાક્ય પ્રકાશ મૌક્તિક ૩૨ કમળાબદ્ધ સ્તોત્ર શીલદૂત કુમારપાલ મહાકાવ્ય કુમારપાલ પ્રબોધ (૫૮) ભ૦ ધમરત્ન મીરપુર તીર્થ શયતીર્થ બહાદૂરશાહ કર્ભાશાહ ભવિષ્યવાણી (૫૯) આ૦ વિદ્યામંડળ ૨૨ મેટે ઉદ્ધાર (૧૬–૭) ઉદ્ધાર ૮૪ ગચ્છતીર્થ (૫૭) આ૦ ઉદયવલ્લભ પરિવાર મીરપુર તીર્થ (૫૮) ભ૦ જ્ઞાનસાગર લકામત (૫૯) ઉયસાગર” (૧૦) ભ૦ લબ્ધિસાગર ગ્રંથભંડાર, (૧) ધનરત્ન ચતુર્વિશતિપટ્ટ ઉ૦ કનકસુંદરમણિ સગાળશા રાસ-૧૬૬૩ ફતેહસુંદર, હિતસુંદર ૬૩ ભ. દેવરત્ન કવિ નયસુંદર શત્રુંજય રાસ (૧૯૩૮) સાવી હેમશ્રી ભ૦ જિનકીર્તિ (૬૪) ભ૦ જ્યરત્ન ' ટઓ, પ્રશસ્તિ ૫૦ કનકસુંદર (૬૬) ભ૦ રત્નકીર્તિ પં. પદ્મસુંદર (૬૭) ભ૦ ગુણસુંદર (૧૭૩૪) ૨૮ (૭૦) પં. પુણ્યાસાગર ૨૮ લધુ પોષાળ શાખા ૨૮ રાજાવલી (૪૧) જૈત્રસિંહ તપાગચ્છ કુંભાજીનું ફરમાન (૯) શેઠ હેમચદે, હેમરાજે ૩૦ (૪૨) રાણે તેજસિંહ આ. અમિતગતિ રાણી જયતલ્લવી જૈન દેરાસર પ્રતિષ્ઠા (૪૩) રાણે સમરસિંહ . ૨પ 1. ૨૫ છે. ૨૫ ' - - 1 Page #18 -------------------------------------------------------------------------- ________________ (પર) રાણા મેાકલજી જૈન કીર્તિસ્ત બ (પર) રાણા સગ (૫૩) રાણા કુંભાજી (૫૪) રાણા રાયમલજી દેલવાડા ૩૪ ૩૪ ૩૪ ૩૪ ૩૪ ૩૫ ૩૫ ૩૫ (૫૬) રાણા રસિ’હુ શત્રુજય ઉદ્ધાર (૫૮) રાણે! ઉયસિંહ ઉદયપુર ( સ૦ ૧૬૨૫) (૫૯) રાણા પ્રતાપસિંહું ૩૫ ૩૫ ૩૫ ઐતિહાસિક પત્ર ૩૫ ૩૫ ૩૬ ૩૬ સુંદુ – માલસમુદ્ર વીર ભામાશાહું ફૂલેવા પ્રતિષ્ઠા (૬૦) રાણા અમરસિંહ અહિંસા પટ્ટો ૩૭ ૩૭ (૬૨) રાણા જગતિસં હું ૩૭ ૩૭ મહેસુલ મા અમારિ (૩) રાણા રાજસિંહ રોડ તેજરાજ સિસાદિયા ચાલગઢ સતીના પ્રભાવ ( છાણી ) ( ખીજા આચાર્યાં ) વાવલી નગરસ્થાપના આવડ * વિજાપુર રાણા ભીમસિહુ વિદીપવિજય ૩૭ ૩૮ ૩૮ ૩૮ ૩. ૩૯ ૩. ૪ ૪૨ ૪૨ ૪૨ જર ૪૨ દિલ્હીના બાદશાહો સાલવારીની પરાધીનતા (૧) મહુમ્મટ્ઠ ગિઝની (૨) મસાઉદ મહારાજા સુહિલધ્વજ (૫) શાહબુદ્દીનધારી ગુજરાતમાં હાર માનવતા રી યુદ્ધ (૬) કતમુદ્દીન (૭) અલ્તમશ મક્રિશ ભાંગ્યાં ભારતમાં મેગલા સંઘવી પૂનડે વસ્તુપાલની યુક્તિ દિલ્હી પાટણ મૈત્રી (૮) રજિયા એગમ (૧૧) નાસીરુદ્દીન એક પત્નીવ્રત (૧૨) ગ્યાસુદ્દીન દ્વારનિષેધ (૧૪) જલાલુદ્દીન માગલાનું ધર્માન્તર (૧૫) અલ્લાઉદ્દીન જૈનાચાર્યોને ફરમાન ગુજરાત વિજય (૧૬) મુબારક ગુજરાતી વઝીર (૧૭) મલેક ખુશરૂ (૧૯) તુધલખવા (૨૦) મહમ્મદ તુઘલખ સ્વભાવ ! ૪૩ ૪૩ ૪૩ ૪૩ ૪૩ ૪૩ ४४ ૪૪ ૪૪ ૪૫ ૫ ૪૫ ४५ ૪૫ ૪૫ ૪૫ ૪ ૪૬ x} ૪ ૪ ૪૬ ૪૭ ૪૭ * * * * * * * * Page #19 -------------------------------------------------------------------------- ________________ ગોડે સુલતાન આ૦ જિનપ્રલ (૨૧) ફિરોજ જેનપુર અકબરની માનવતા ઢીલીદાલ અને માંસ (૮) બા૦ અમ્બર પ્રશંસા બ્લેક જન્મનામ' પૂર્વભવ અંગ્રેજી લેખ પુરું નામ સ્વભાવ (નશો) ( મીણ વેલી). (માધવાનલ કામકુંડલા) ૬૪ (મારૂ ઢેલા પાઈ) ૬૪ (સદેવંત સાવલિગ વાર્તા) ૬૪ મીને બજાર સાલવારી ૬૫ આગરા (૧૬૧૨-૧૯) ૬૫ નો મત (૧૬૩૬) ૧૬૩૬ના નવા મતે ધર્માચાર્યોને પરિચય ગુજરાત વિજય ઋષિ મેઘજીની દીક્ષા નવા સુબા સૌરાષ્ટ્રના ૯ ભાગ આ૦ હીરવિજયસૂરિ ૬૭ સં ૧૬૩૯ જેવ૦ ૧૩ વગેરે ૬૮ ૧૩ શુભ કાર્યો ૬૮ (૧૧) અહિંસા ફરમાન ૩,૪,૧૧ , , (ઇરલામી મહિના) પારસી મહિના 'જ્ઞાની સભ્યો : ' જોષીમંડલ યંત્રરાજ માનવતા કેટિધ્વજ જગતસિંહ (૨૬) મહમ્મદ તઘલુખ જેનપુર રાજ્ય (૨૭) તૈમુર લંગ દિલ્હીને આફત (૩૨) બહલેલ લોદી - ૫૧ (૩૩) સીકંદર લેદી આ જિનહંસસ રિને - ઉપસર્ગ પ૧ (૩૪) ઇબ્રાહીમ લેદી ૫૧ પાણપત બેગલવંશ રાજકાળ (૧) તૈમુર (૪) અબૂ સયદ * ભ૦ હેમવિમલસૂરિ (૬) બા) બાબર મહ૦ સહજકુશળ ગણિ જજિયાકર માફ (૭) બા. હુમાયુ સાહસી ભેદાનજી બાર વિક્રમાદિત્ય હેમુ (શકવંશ) (જેનપુર ઇતિહાસ) હૈદુ બાદશાહ પટે,૬૦ ૫૧. છે બધા ' - Page #20 -------------------------------------------------------------------------- ________________ છે જ છે છે | બ N બ N બ ૫ N બ N – N ૮ N ૬ N N. જગદ્ગુરુ પદવીદાન ૭૧ ૯ વિદ્વાનોની વિચારધારા છર (૧) શેખ અબુલ ફઝલ ૭૨ (૫) તાનસેન દારૂ વેચ્યા પ્રતિબંધ (૧૭મી સદીની, ૨૧મી સદીની અહિંસા) ૮૨ પ્રતિબંધ જિનાલય ખર્ચ સાથીદાર રાજ્ય વિસ્તાર ચમત્કાર અભિવાદન ઈલાહી સંવત વિવિધ સંવત પરિવાર ! વારસદારો ૮૫ મરણ ૮૫ ૧થી ૪ ફરમાને, પત્રે ૧૧૧,૧૨૯ ૯) બાળ જહાંગીર ભવિષ્યવાણી સ્વભાવ 'વિવિધ પ્રસંગે (૧) ભવિષ્યવાણી (ટી) રાજમંત્રીવંશનાશ (૨) ખુશફહમની કસોટી ૮૭ (8) પ્રતિમા લેબંશંકા છે. (૪) ભવ્ય વિજયદેવસૂરિની આકરી પરીક્ષા ૯૧ પ્રશંસ્ય પ્રસગા ૯૨ ધિર્માચાર્ય પરિચય -૨ વૈષકન્યા શાન્તિ ૯૩ (૯) ધર્મસ્થાન રક્ષાઆદિ ફરમાને ૯૩ મહે. વિવેકહર્ષ : - અહિંસાનું ફરમાન થતિ વિહાર મહ૦ ભાગુચંદ્ર સ્વાગત કસોટી ૧૬૭૧ (૧૧) અહિંસા ફરમાને ૧૬૭૬ ચિ. સુ. ૧૫ ગુરુ સભા. ૧ વધારામાં - (ફ૦ ૧૨) ગુરુ સમાધિને ભ૦ વિજયદેવભક્તિ પત્ર અમદાવાદમાં (૧) માએ શાન્તિદાસ - (૨) મુમતાઝ બની (૩) ભારત ચીટન મૈત્રી ૯૭ (૪) શાહીબાગ - ૯૮ (૫) જિન પ્રતિમા પ્રહરી ૮ ૧૬૫૬ જિનપ્રસાદ ૯૮ આઠ સુબા : ૦૮ (૯ થી ૧૩) ફરમાને . ૧૩૪ થી ૧૪૫ (૧૦) બાશાહજહાં " પરિચય ૧૩ સુબા ... કટ સને ૧૯૯૯માં જિનાલય ભંગ વિરોધ અરજી (૧૬) નવું જિનાલયનું ફરમાન ૧૦૦ ચિંતામણિ ૧૦૧ ૮૭ ૧૦૦ Page #21 -------------------------------------------------------------------------- ________________ ܘܐܐ કાતરી શાહજાદા શેઠ સંબંધ ૧૦૧ તીર્થ રખેવું ૧૦૧ શંત્રુજય ઈનામ (કિલ્લો) ૧૦૨ તાજમહાલ ૧૦૨ ભારતનાં બે કલાધામે. ૧૦૨ ગુજરાતનાં સી રત્નો ૧૦૩ નં. ૧૪થી ૨૦ ફરમાન ૧૪૭ થી ૧૬૧ (૧૧) બા, ઓરંગઝેબ ૧૦૩ શેઠ શાનિદાસ ૧૦૩ (૧૮) પં. પ્રતાપકુશલ ૧૦૩ દયાલશાહને કિલ્લો ૧૦૪ (૧૯) પં. લાલવિજય ૧૦૪ (૨૦) ધર્મસ્થાને પરત ૧૦૫ (૨૧) સન્યાસી હુકમ રદ. ૧૦૫ શેઠ માણેકચંદ ટંકશાળ - ૧૦૫ બાદશાહની ટૂંકી નામાવલી ૧૦૬ (૧૨) બાહ આલમગીર (પહેલા) ૧૦૬ ૨૨ કુપાક તીર્થોદ્ધાર ભેટ ૧૦૬ ૬૦ ૨૩ હીરવિહાર જમીન ભેટ ૧૦૬ ફ૦ નં૦ ૨૨, ૨૩ ૧૬૨ ૧૪ ના ફરૂખશેઅર, ૧૭ (ફ૨૪) જૈનાચાર્યોને ફરમાન ૧૦૭ ફ૦ નં૦ ૨૪, ૨૫. ૧૮૩ (૧૭) બા. મંહગ્સદશાહ ૧૦૮ જગત શેઠ પદવી ૧૦૮ નવાબ સરફ બા નાદીર ૧૦૮ નિઝામ રાજ્ય ૨૦ નં૦ ૨૬ જગતશેઠ ૧૬૯ ફનં૦ ૨૭ નગરશેઠ સનંદ ૧૭૦ ૧૮ મે માત્ર અહમદ ૧૦૯ નવાબ સીરાજ ૧૦૯ ફ૦ ૨૮ થી ૩૦ જગનોઠે ૧૭૭ ૧૯ મે બાહ આલમ ૧૦૦ (ફટ ૩૧) કરમાફ ૧૮૧ ૨૦ મે શાહજહાં મીરઝાફર, કાસીમ ૨૧ મે આલમ (ત્રી) ૧૧૦ (ફો ૩૨) જગત શેઠ ૧૮૨ (ફ. ૩૩) તીર્થપ્રતિષ્ઠા ૧૮૨ સં. ૧૮૨૫ મ. શુ. ૫ ૧૧૦ (ફ. ૩૪) શાન્તિને ૧૧૧ દ્રઢ સં૧૮૩૬ ૧૮૨ ૨૨ મો બા૦ અકબર ૧૧૧ ફળ ૧ થી ૩૪ દિહીના બાદશાહનાં ફરમાને ૧૧૧ થી ૧૮૬ બ્રિીટીશ રાજ્ય ૧૮૭ ઈસ્ટ ઇન્ડિયા કંપની ૧૮૭ (૧) વોરન હેસ્ટીંગ અન્યાય, ૧૮૭ હરખચંદને શેઠ (દીવાન) (૨). કર્ણવાલીસ ૧૮૮ લોર્ડ ડેલહૌસી ૧૮૮ તાર ટપાલ શિક્ષણ કે હે ભેળસેળ. લડ કેનીંગ બ્રીટીશ સત્તા દિલ્હી દરબાર (૧૮૭૭) ભારતમાં જ વિશ્વયુદ્ધ (૧૯૧૪) ૧૯૦ ૧૮૭ ૧૮૮ ૧૦૮ Page #22 -------------------------------------------------------------------------- ________________ - ૦ . ૨૦૮ ૨૦૮ ૨૦૮ ૧૩ હાગિ ચેમ્ફર્ડ ૧૯૦ સમેતશિખર વેચાણુ” ૧૯૦ સ્વતંત્ર ભારત (તા. ૧૫-૮-૧૯૪૭): ૧૯૦ લોકશાહી રાજ્ય * ૧૦૦ ગુજરાત સૌ. રાજ્યવંશે ૧૯૧ ગુજરાતના સુબા - ૧૯૧ (૧) અલફખાન ૧૯૧ શત્રુંજયને ૧૫ મે ઉદ્ધાર ૧૯૧ (સં. ૧૩૭૧ મ૭) ૧૯૨ (૫) હીસામુદ્દીન ૧૯૨ (૧) ગેડી પાર્શ્વનાથ ૧૯૨ (૨) ગુર્જર સુંદરી ૧૯૨ (૩) અડાલજ વાવ ૧૯૯૨ (શિલાલેખ) ૧૯૩ (૪) અંગારશા પીર (૯) સુબે જાફરખાન ગુજરાતના બાદશાહો ૧૯૪ (૧) બી મુજફર ૧૯૪ (૨) બા૦ અહમદ ૧૯૫ સ્વભાવ ૧૫ અમદાવાદ ૧૫ આશાવલ કર્ણાવેલી ૧૯૫ ભીલને ટેકરો ૧૯૫ પં. વિનયસાગર ઇતિ. ૧૯૫ (પાટણ સ્થાપના) ૧૯૫ અમદાવાદને પાયે સાલના વિવિધ મતે ૧૯૬ (સરખેજનો રેજે. ૧૯૬ (ભદ્ર કિલ્લો) - ૧૯૭ કલ્પિત દંત કથાઓ ૧૯૮ ૧૧૧ પળ, પાડા * - ૧૯૮ ના ભૂ૦ પળ ૨૦૨ (શિલાલેખ) ૨૦૨ ગ્રંથ ભંડાર ૨૦૩ જિનાલય २०४ શહેરયાત્રા २०४ ટંકશાળ ૨૦૫ જૈન વસવાટે આ૦ કટ (૧૯૩૬) : ૨૦૬ લેકે પોગી સંસ્થા - ૨૦૭ ધનિકોને વસાવ્યા ૨૦૭ સલાહકાર જૈનાચાર્યો ૨૦૮ ધન્ના પિરવાડ (૩) બા. મહમ્મદ (૪) કુતબુદ્દીન ૨૦૯ (કાંકરિયું). ૨૦૯ (૫) દાઉદશાહ (૬) મહમદ બેગડો ૨૦૦ રાજ ખટપટ ૨૯ દ્વારિકા ઉપર ચડાઈ શાહજાદા અહમદ ૨૧૦ હીંદુતીર્થ ભંગ રાણપુર વિજય (૧૫૩૧) ૨૧૦ મહેમદાવાદ ૨૧૦ અમદાવાદ કાટ (સને ૧૪૬૮) ૨૧૦ દુકાળ- દાનવીર ૨૧૧ શાહ બિરૂદ મંત્રી ગદરાજ ૨૧૧ આબૂ પ્રતિષ્ઠા ગોપી બ્રાહ્મણ ૨૧૨ સારંગ દેવ (૭) બા મુજફર ન, ઉસ ૨૧° ૨૧૧ ૨૧૧ ' ૨૧૨ ૨૧૨ Page #23 -------------------------------------------------------------------------- ________________ ઈનામ ૨૧૫ ૧૫ - ૨૧૬ ૨૧૬ • ૨૩૦ ? સત્તાનો કેફ ૨૧૨ ભ૦ હેમવિમલસરિને ઉપસર્ગો ૨૧૨ (૮) બા૦ અહમદ ' ૨૧૩ રા' માંડલિકની કબર ૨૧૩ (૧૦) મા બહાદૂરશાહ ૨૧૪ ગાદી સં. ૧૫૮૩ ૨૧૪ શત્રુનો ૧૬ મે ઉદ્ધાર ૨૧૫ વફાદાર ગુજરાતી સેના જૈનાચાર્યો ૨૧૫ ફીરંગીને દગો દીવ દમણું સ્વતંત્ર ૨૧૬ (૧૧) બાગ મહમ્મદ મંત્રી ગલરાજ ત્રણ દીક્ષાઓ . ૨૧૭ સુબે ચીકળે શેરશાહ ૨૧૭ હિંદુ તહેવારે બંધ ૨૦૧૭ છેલે બા મુજફર (૧૪) સમ્રાટ અકબર ૨૧૮ ૯ સુબાઓ ૨૧૮ (૧) મીરઝા અજિજી ૨૧૯ આ૦ હીરસૂરિને વંદન ૨૨૦ સુબ ખુરમ ૨૨૦ ૧૬૪૭નું શત્રુંજય રક્ષા ઈનામનાં ત્રીજું ચોથું ફરમાને (૧૧૭) હિરસુરિને ત્રાસ (૧૧) (૮) સુબો મુરાદબક્ષ ૨૨૨ જગુરુ હીરસૂરિનું સન્માન ૨૨૨ (૧૫) બાજહાંગીર રરર (૧૬) બાઇ શાહજહાં ૨૨૩ ૧૪ થી ૧૭ ફરમાન ૨૨૪ રૂપા કરાર ઇનામ ૨૨૪ (૧૧) બાર ઓરંગઝેબ ૨૨૭ સુબો મહમ્મદ આઝમ રર૭ ભ૦ વિજય રત્નસૂરિ ર૨૭ અમદાવાદમાં પાખીબધ ૨૨૮ અનેપ ભંડારી ૨૨૮ રાજા અભયસિંહ રાઠોડ ૨૨૮ રત્નસિંહ ભંડારી જિનાલય ૨૨૮ છીપાવસહી ૨૨૯ ગુજરાતના છેલ્લા રાજવંશ ૨૨૯ સૌરાષ્ટ્ર શાસન ૨૨૯ ગોહેલ રાજવંશ ૨૩૦ શાહપુર, સેજકપુર લાડી માંડવી, રાણપુર (ક) રાણજી ઘોઘા પરમ ૨૩૩ 'ઉમરાળા, પચ્છેગામ શિહેર, ભાવનગર, તળાજા ૨૩૪ ગહેલવંશ - પાલીતાણું ૨૩૫ (૪) શાહજી – માંડવી ૨૩૫ રાજ્ય વિસ્તાર ગારિયાધાર, ત્રાપજ શિહેર બાબત ખુમાણુ યુદ્ધ નગરશેઠની મદદ ગારિયાધાર વિજય ૨૩૬ મુસલમાની રંજાડ ૨૩૬ શેઠ ઠાકર મૈત્રી ૨૩૬ (૧૫) ડા. કાંધાજી (બીજો) ૨૩૬ રખાયું સમજૂતિ ૨૩૮ ૨૩૫ છે, ૨૩૫ ' છ 3 નાથ ૨૩૬ છ ૨૩૭ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ ૨૫૧ ૨૧ર સીને ઇતિહાસ ૨૩૯ (૧૬) ઠાલું શાક શેઠ શાન્તિદાસને શત્રુંજય પાલીતાણું ઇનામ (૨૨૬) ૨૪૧ (૧૯) ઠા. પૃથ્વીરાજ * ૨૪૨ કા, રાજસ્થાન કેટે ૨૪૪ (૨૨) ઠાઉનડજી ૨૪૪ નાણું ભીડ, ઇજા ૨૪૪. સાલવારી – હક્કો : ૨૪૫ (મંદિર પ્રતિબંધ) ૨૪૫ નવી ટૂંક ૨૪૫ મેદીની ટૂંક ૨૪૬ (૨૩) ઠા. કાંધાજી (ચ) ૨૪૬ રખેવું - ગર - ૨૪૭ પ્રજામાં ત્રાસ ૨૪૭ જેનેની અરજી ૨૪૭ રાપામાં ગરબડ ૨૪૭ ન કરાર–૧૮૨૧ ૨૪૮ તીર્થ, કેટને જીર્ણોદ્ધાર ૨૪૮ ઈજા બંધ : ૨૪૮ , (૨૫) ઠા, પ્રતાપસિંહ ૨૪૮ (૨૬) સૂરસિંહજી - ૨૪૮ ફ્લેશ મુંડકાવેરે ૨૪૮ ઠાકરેની મનોભાવના ૨૪૯ સતાવણી ૨૪૯ એજન્સીનો અમલદાર ૨૪ નવી રંજાડે ૨૪૯ કીટીંજ સતાવણી - ૨૫૦ બનાવટીવાહી દો. ગે. ક. ગાંધીનું કમીશન ૨૫૦ એક તરફી કીજ ૨૫૦ એજન્સીનું ઠાણું ૨૫૧ સંધ લુંટાવ્યા વળતર દેવાનું ૨૫૧ સ્તાવણી ૨૫૨ જે. બી. પીલે – કાંઠી દખલ દારૂ તેપ વિનાશ ૨૫૩ સુંદરજી મેતીચંદ ઝવેરી ૨૫૩ વીરચંદ ભગત " (અમદાવાદ) ૨૫૩ એજન્સી ઠાણું' ૨૫૩ શિલાલેખે ૨૫૩ (૬) જે. બી. પીલે ૨૫૩ કેન્ડીને ન્યાય ઈ. ૧૮૭૭ ૨૫૪ કિટીંજ = ઠંડી ૨૫૪ શણીનો ઠરે ૨૫૫ સર ટામની માનવતા ૨૫૬ સતાવણું ૨૫૬ યાત્રિક ગણના ૨૫૬ આ૦ ક૭ પેઢીના ઇતિહાસ ૨૫૬ ગણતરી ત્રાસ २१० બનાવટી પ્રચારકે :બનાવટી સંઘ સતામણી પૂનામાં મૃત્યુ (સં. ૧૮૮૫) ૨૬૦ (૨૭) ઠા. માનસિંહજી ૨૬૦ જેને ઠાકર એકય ૨૬૦ કાલેક ડીરેકટરીમાં ૨૬૧ રાજ્ય પરિચય ૨૬૧ શત્રુંજય વર્ણન ૨૬૧ ૦ ૦ ૦ . ૭ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ૨૮૦ ૨૮૮ ૨૨. રાજ્ય જેને પ્રેમ કરે ટપુડર એવન મેજર સ્ટ્રોંગ ૨૬૮ નજરાણું ગુરૂદેવનું ગુરૂકુળ ૨૬૮ રપાકર (સને ૧૮૮૬) ૨૬૪ શત્રુંજયનું કાયમી સમાધાન વિવિધ સતામણી ૨૬૫ (કેસી) તા. ૨૬-૫-૧૯૨૮૨૭૧ મૃતિ દીપવિજય ૨૬૭, રપા કર માફ ૨૭૮ પં. સોહનને ત્રાસ ૨૬૭ (૨૮) ઠા. શિવકુમાર ૨૭૮ ૧૮ ઠા, બહાદૂરસિંહ ૨૬૮ (આધારે) २७८ પ્રકરણ ૫ આ૦ દેવેન્દ્રસૂરિ , (બીજા આચાર્યો) ૨૮૭ પૂર્વજે, સ્વભાવ મહુવા ગ્રંથભંડાર આ૦ મહેન્દ્રસૂરિ ટીમાણ ૨૮૮ રાજા – રાણી ૨૮૦ પાટણ-૧૬ પ્રશસ્તિઓ અમારિ યાગ વિજાપુર પાલનપુરમાં વીર-ભીમ મણિભદ્રવીર ૨૯૫ દીક્ષા ૨૮૦ ખડાયતા મહુડી ૨૯૬ ગ્રંથ ભંડાર ૨૮૧ ખડાયતા જેને આ. વિજયચંદ્ર' ૨૮૧ સ્થાપના તીર્થો ૨૯૭ યુગોત્તમ - ૨૮૧ ખડાયતા લેખો ૨૯૮ લધુ પિશાળ ૨૮૧ (૧) ખંભાત ભંડાર મંત્રી વસ્તુપાલ ૨૮૨ ૭ ગ્રંથ પ્રશસ્તિઓ ૩ ૦૧ કેશર વૃષ્ટિ ૨૮૨ (૨) ખંભાત ભંડાર દાબડા ૩૦૨ સ્વર્ગ - ૨૮૨ દયાવટ દિયાણું ૩૦૨ સં. ભીમનો તપ પેથડના ગ્રંથ ભંડાર ૩૦૨ ગ્ન - ૨૮૩ માંડવગઢમાં ગ્રંથલેખન ૩૦૨ રચના સાલ પં. હીરાનંદ ગણિ ૩ ૪૩ વૃન્દારૂ પ્રશસ્તિ ૨૮૩ વિદ્યા વિલાસપવાડે ૩૦૩ પ્રભાવક મુનિવરે ૨૮૪ રાજા, મંત્રીઓ, શેઠ ૩૦૪ રૂદ્રપલી પઢાવલી - ૨૮૮ ભીમદેવ સોલંકી ३०४ નાગરી તપાસ ૨૮૬ વિરધવલ વાઘેલા ३०४ ગ્રંથ ભંડાર સં૦ પુનડ નાગરી ૩ ૦૪ મહુવા, ટીંબા ૨૮૬ મંત્રી વસ્તુપાલ ૩ ૦૦ ૨૮૨ ૦. س س ૦ س ૦ س ૦ له ૦ سه ૦ २८९ ن ૦ به ૦ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ , મારા વિદ્વાન મુનિવરે ૩૦૮ પં૦ સેમેશ્વર ૩૦૮ પુરાહિત વંશ ૩૦૮ હરિહર, ભદન, સુભટ ૩૧૦ અરિસિંહ (સુત) . ૩૧૧ કવિ પામ્હણું . (૩૧૧ દાનવીર જગડુશાહ ૩૧૧ પદ્મરિયો દુકાળ ૩૧૧ સં૦ દેદાશાહ વંશ. ૩૧૨ કુંકમરેલ પિલાળ ૩૧૩ દેદાશાહ જ્ઞાતિ વિચાર ૩૧૩ મંત્રી પેથડકુમાર ૩૧૪ ધર્મનાં સ્થાને ચમત્કાર ૩૧૫ ઈન્દ્રમાળા ૩૧૬ સાધુ ગુણપુર ( આ૦ રત્નાકર) . ૩૧૬ (૧) શ્રીમાળી કે પોરવાડ ૩૧૭ પેથડશાહ) મંત્રી ઝાંઝણ ૩૧૮ પાંચ જાવડ શાહે ૩૧૯ (૨) જાવડ (ગિરનાર) ૩૧૯ (૩) લઘુ શાલિભદ્ર જાવડ ૩૧૯ આનંદ સુંદર ગ્રંથ (૫) જાવડજી ૩૨૨ '૧૦૪ વીશવટ ' . ૩૨૨ આઠ સારંગદેવે ૩૨૨ મંત્રી આભૂ શ્રીમાળી વંશ ૩૨૩ (ચંડાઉલી–ચંદ્રાવતી) ૩૨૩ બાદશાહના મંત્રીઓ ' ૩૪ (૨) મંત્રી ઝાંઝણ, લેકે પકાર ૩૨૪ ૩૧ મહાકવિ મંડન ગ્રંથ ૩૨૪, સંહ સંગ્રામ ' , ૩૨૪ મહાકવિ ધનદ ૩૨૫ આભૂ પલ્લીવાલ વંશ ૩૨૫ સોની પ્રથિમસિંહ ૩૨૬ આહાશાહે ૩૨૭ ચૌદ ભીમરાહે ૩૨૭ સંવ ભીમજી (સં. ૧૩૨૭) ૩૨૭ સત્યની કસેટી . ૩૨૭ બાર (૧૨) વર્ષ અત્રત્યાગ ૩૨૯ લહાણી, ઉપાશ્રયફળ ૩૩૦ ૬ થી ૧૪ ભીમાશાહ , ૩૩૧ (૧) ની સાંગણ વિશે ૩૩૨ સ્તંભન પાર્શ્વનાથ ધ્યાન ૩૩૨ (૬) નરદેવ સત્રાગાર ૩૩૨ જીરાવલા તીર્થ (૬) ધનદેવ માનવ ૩૩૩ (૭) એની સંગ્રામસિંહ ૩૩૩ ધનપાલની નામમાલા ૩૩૪ પૈઠણમાં–૧૫રમાં ૩૩૪ બુદ્ધિસાગર પરિચય ૩૪ નગદળ મલીક પ્રતિમાલેખ ૧૫૧૮ (મક્ષીજી, સાલગિરિ) ૩૬ ૧૮ સોમસુંદરસૂરિ ૩૩૭ ૬૩૦૦૦નો ગ્રંથભંડાર ૩૩૭ સોની જેને વાંઝિયે આંબો ૩૮ મંદિરે જીર્ણોદ્ધાર ૩૩૯ સોની આબૂ ઓસવાલને કે વશ ૩૩૯ (૭) વછિયે શાહ . ૩૧૭. ૩૩૬ ૩૨૨ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ પેથડ ૩૫ર ' ૩૪૪ (૮) કુંવરજી સોની ૩૪૦ , (૮) સેની તેજપાલ ૩૪૦ ૧૯૫૦માં નંદિવર્ધન જિન પ્રાસાદ ૩૪૧ સંધ ભકિત ૩૪૧ સં તેજલદેવી ૩૪ર (૫) શા૦ ધર શ્રીમાળી . વંશ ૩૪૨ (૨) ઠાઇ આહણશી ૩૪૨ (૮) સાધુ ચઉ . ૩૪૭ જિનાગ લેખન ૩૪૩ સં૦ મેવજી ગ્રંથ ૩૪૩ સં. જેઠોજી (જેઠા શાહ) ૩૪૪ (૧) સં૦ કુંવરજી જિન પ્રાસાદ ૩૪૫ “કલ્પ કિરણુવલિ” ૩૪૫ સં9 મે ૩૪૫ (ગ્રંથ પ્રશસ્તિ) સોનપાલ ૩૪૫ ગ્રંથ ભંડાર, જિનાલયો ૩૪૫ (૨) પારેખ આલ્હણશી વંશ ૩૪૬ વજિયા રાજિયા, પારેખ ૩૪૬ બાદશાહી માન (દીવ ઘેલા) ૩૪૭ (૭) જિનાલય. ૩૪૭ પ્રતિષ્ઠા તીર્થો ૩૪૯, ગંધાર દુકાળમાં મદદ ૩૪૯ ભ૦ વિજયાનંદ ગ૭ ૩૪૯ વ્રતપ્રાયશ્ચિત ૩૫૧ પરવાળાની માળા ૩૫૧ દેહણ લેખ ૩૫૧ આ પિરવાડ વંશ ૩૫ર ચંડસિંહ પોરવાડ ૩૫૩ વિજાપુર, આબુ ભંડલિક વ્યવહારી . ૩૪ વ્ય૦ પરબત પિરવાડ ૩૫૫. ધર્મકાર્યો કપ વ્ય૦ કાનજી . * ૩૫૫ ૧૬૨૦ પોઇયા (પ્રતિકા) ૩૫૫ ભ૦ વિજ દાનસૂરિ ૩૫૬ આભૂ પિરવાડ (માલાસણ ૩૫૬ શેઠ અલ્લકન વંશ ૩૫૬ વડગચ્છ પઢાવલી ૩૫૬. આ આમૃદેવા ૩૫૭ અલક, સિદ્ધ, ઉઘાતન ૩૫૯ પૂર્ણ દેવ પોરવાડ વંશ ૩૫૯ (પૂર્વ ઈતિહાસ) ૩૫૦ ભ૦ જગશ્ચંદ્રસૂરિ ભ. દેવેન્દ્રસૂરિ આ૦ ક્ષેમસિંહરિ ૩૫e ધીણુક મેઢા (ધીણાક) (પ્રકાશન અંગે) ૩૬૦ ગુણપાલ શેઠ પૂનાને વંશ, ૩૬૧? સં૦ હરપતિ ૩૬૨ સૂરિપદ, મહત્તર પદ ૩૬૨ સં. શાણરાજ ૩૬૨ ધીયા વિહાર - ૩૬૨ રિ-સાધ્વી ચરણપાદુકા ૩૬૩ આજડ પોરવાડનો વંશ ૩૬૩ ૩૪૪ - ૩૫e ૩૪૭ ૩૪૯ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ પિસીના રાજવિહાર ૩૬૩ ગોપાલ ૩૬૪ ૧૪૭૭વિબાપહાર પાર્શ્વનાથ ૩૬૪ રાજવિહાર દાન ૩૬૪ ભ૦ સોમસુંદર પં. ચારિત્ર રત્નગણિ ૩૬૪ સં૦ અર્જુન ૩૬૫ પ્રતિષ્ઠા તડમલ પોરવાડનો વંશ ૩૬૫ મંડણ ૩૬૫ પિસીનામાં પ્રતિષ્ઠા ૩૬૫, દંડનાયક કાલુશાહ ૩૬૫ હમીર હઠ ૩૬૭ શેઠ અભયસિંહ વંશ ૩૬૭ મંત્રી ધનસજ ૩૬૭ આબૂ ચિત્તોડ સંધ ૩૬૮ ધનરાજ પ્રબોધમાળા ૩૬૮ મંત્રી સિંહ. વૈદ્ય નિબંધ - ૩૬૮ વીશલશાહ વંશ ૩૬૮ દે ચ આંબાક દીક્ષા ૩૬૮ (બે) સં૦ ગુણરાજ (૩૩૦) ૩૬૯ ૧૪૮૫ ચિત્તોડસ્તંભ ૩૭૦ મહાવીર મંદિર દેરી ૩૭૦ સરાહડિયા પોરવાડ વંશ ૩૭૦ સં. ધરણુશાહ ૩૭૧ ત્રાકય દીપક પ્રાસાદ (૧૪૯૬) ૩૭૨ શાલિગ સહસા ૩૭૪ અચલગઢ મંદિર ૩૭૪ આશાધર વંશાવળી ૩૭૫ (૧) મંત્રી યશવીર જિન : પ્રાસાદ ૩૭૬ - પ્રબુદ્ધ રોહિણેય નાટક ૩૭૬ (૨) મંત્રી યશવીર ૩૭૭ (બાલકવિ જગદેવ) ૩૭૭ દેરાંની ૧૩ ભૂલે કે ૩૩૭, (૩) મંત્રી યશવીર ૩૭૯ મં દેવપાલ–ધનપાલ ૩૭૯ નશ્યતિ જયચર્ચા - ૩૭૯ મંત્રી આબડ, મં આલ્હાદન ૩૮૦ દંડ, આભૂ જિનદાસ ૩૮૦ સંઘ પૂજા ૩૮૦ સેનેરીશાહી જિનાગમો ૩૮૦ શુદ્ધ સામાયિક (૧) દુ:સાધ્ય ધર્મર - શ્રીમાળી વંશ ૩૮૧ મંત્ર ઉદયસિંહ મંત્ર યશવીર ૩૮૧ બુદ્ધિબળ, માનવતા ૩૪૨ (૨) કર્મસિંહ દુઃસાધ્યવંશ ૩૮૪ જગતસિંહની જ્ઞાતિ ૩૮૫ સાધુ જગતસિંહ ૩૮૫ સાધર્મિક ભક્તિ દોલતાબાદમાં નિત્ય ઉત્સવ પ્રતિજ્ઞા પાલન ચાર સંધ ભક્તિ મહણસિંહ - ૩૮૬ સર્વ દર્શનનું જ્ઞાન ૩૮૬ ભટદેવસુંદર, સોમસુંદર ૩૮૬ મોટી સંધ પૂજા ૩૮૬ પં. દેવવિમલ ગણિ ૩૮૬ ૩૬૮ ૩૮૫ ૩.૫ ઉ૮૫ ૩૮૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ + + ૩૮૮ ૩૩ ૮૪+૫૬ હજાર . ૩૮૬ પાષાળ ૩૯૩ પારે સત્યવાદી ૩૮૬ બાહ જહાંગીરની શંકા ૩૯૩ બા, ફરેજશાહની પરીક્ષા ૩૮૭ પરિવાર ૪૦૪, કેટિધ્વજ ૭૮૭ (પાળીયાનો લેખ) ૩૪ પ્રબંધકોશ (સં. ૧૪૦૫) ૩૮૭ સૂરદાસ (૧૯૭૧) ૩૮૫ સાધુ પદમ-રાજદેવી ૩૮૩ લેઢા કુટુંબ ૩૫ ૨૪ જિનપ્રાસાદે (કાવી) ૩૮૭ મંદિર લેખ ૩૯૫ ગ્રંથ ભંડારે ૩૮૮ મદનશ્રીમાળી વંશ ૩૯૫ દેવરાજ ૩૫ જેલહાને વંશ ગ્રંથ ભંડાર ૩૫ દેશલ ઓસવાળ, - ૩૮૮ લાલિગ, વીજડે સદારંગ વછેરક. ૩૮૮ અમરદત્ત ૩૬. સંધો, આબૂજીર્ણોદ્ધાર ૩૮૮ ઠ૦ ફેર (ગોત્ર) ૩૭ ભેસિંહ રામસિંહ લેઢા ૩૮૯ વઘુસાર, ચણપરિકખા ૩૯૮ લેહાવશ ૩૯૩ ગણિતસાર, જ્યોતિગ્રંથ, ૩૯૮ પ્રતિષ્ઠા, સંઘે સા, રણજીતરામને લેખ ૩૯૯ ગ્રંથ ભંડાર - ૩૯૩ ભવિષ્યવાણી ૩૯૯ કુરપાલ, એનપાલ ૩૯૩ શાસનદેવી પદ્માવતી, મણિભદ્ર ૩૯૯ શિખરજી જીર્ણો (૧૬૧૮) સફળ કામના ૪૦૦ પ્રકરણ ૪૬ (૪૬) આ વિદ્યાનંદસૂરિ ૪૦૧ ૪૬ આ૦ ઘર્મષસૂરિ ૪૦૫ વંશ, દીક્ષા ૪૦૧ પ્રતિષ્ઠા યાત્રા ૪૦૫ (આ૦ સૌભાગ્યહર્ષ) ૪૦૨ (સારંગદેવ ). આચાર્ય ઉપાધ્યાય, પંન્યાસ ૪૦૩ ગુરુ પ્રવેશ ઉત્સવ ૪૦૫ કેશર વૃષ્ટિ ૪૦૩ ચમત્કાર પ્રશંસા ૪૦૩ તીર્થ ઉદ્ધાર ગુરૂદેવ સ્વર્ગ (સં. ૧૩૨૭) ૪૦૩ સમુદ્રનાં રત્ન આ૦ વિદ્યાનંદ સ્વર્ગ કપદ યક્ષ (૧૩૨૭) ૪૦૪ ગ૭ રક્ષા ४०१ સં. ભીમનો અન્નત્યાગ ૪૦૪ ઝેર ઉતાર, સાદે આહાર ૪૦y નવા આચાર્યો ४०४ કાવ્યકળા . . ૪૦૭ ૪૦૫ ૪૦૫ ૪૦ Page #30 -------------------------------------------------------------------------- ________________ પટ્ટધર મંત્ર પેાથી ગ્રન્થા ( યુગપ્રધાન યંત્ર) સ્વ ( સ૦ ૧૩૫૭ ) વિશેષ ઘટના માંડવગઢ ( પત્તન ) ( મહા॰ વિદ્યાસાગર ) (આ॰ જિનમાણિકય ) ૮૪ જિન પ્રાસાદે ( વરંગલ ) ૧૩૭૧માં તીર્થોદ્ધાર ભીલડીમાં દીવ્યજ્ઞાન, (૪૭) આ૦ સામપ્રભસૂરિ ૪૧૪ પરિચર, સભાવિજય વિહારની મર્યાદા ૪૧૪ રાધનપુર ભીલડી ભંગ પવ વ્યવસ્થા (૧૪) વિશેષ નોંધ દીવ્ય ઘટના મૈત્રી ગ્રંથા ચાર પદ્ધરા ૪૦૭ ૪૦૮ ૪૦૮ ૪૦૮ ૪૦= ૪૯ ૪૦૯ ૪૦૯ ૪૧૪ ૪૧૪ ૪૧૪ ૪૧૫ ૪૧૬ ૪૧૭ (૧૩૭૧) ૪૧૭ ૨૧૭ ૪૧૮ ૪૧૮ ૪૧૮ ૪૨૦ ૪૨૦ ૪૨૧ . પ્રકરણ ૪૭ ૪ર૬ આ સામતિલકસૂરિ વિશેષણ - પરિચય ૪૨૬ ( યુગપ્રધાન યંત્ર પડાવશ્યક ) ૪ર૬ १५ રાજાવલી ગિઝનીખાન, સ॰ રત્ના પાટનગર મત્રીએ દાનવીરો. રાજવીરો ૪૧૦ ૪૧૦ ૪૧૧ ૪૧૨ ૪૧૩ ગ્રંથ ભંડાર ૪૧૨ આ૦ ધર્મ ધાષસૂરિવરો ૪૧૨ ૪૨૨ પ્રભાવકા સામાનિક દેવલાક (૧૩૭૩) ૪૨૨ પ્રભાવકા, યુ॰પ્ર૦ શીલમિત્ર ૪૨૨ સ૦ ૧૩૩૪ ના બનાવા ૪૨૨ વિ॰ સ૦ ૧૩૭૧ની ઘટના ૪૨૩ પ્રભાવકા આ ૪૨૩ જિનચંદ્ર, ધર્મપ્રલ ૪૨૪ નરચંદ, હેમચંદ્ર ૪૨૪ ૪૨૪ સમયસારગ સજ્જનસિંહ, અમારિ કાચર શાહ, અમારિ ૨૪ ૪૨૪ સમરારાસ ૪૨૪ ૩૨૫ ૪૨૫ ૪૨૫ ૩૨૫ ૪૫ આ વિ દેપાલ ૩૦ કર ગ્રંથકા પુંડરિક ચરિત્ર નગર સ્થાપના પ્રકરણ ૪૮ જ ધરાલ સાહિત્ય ( સત્તરિસય પ્રશસ્તિ ) ૪૩૭ ૪૨૭ ૪૭ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ * * * ૦ ૪૩૭ વાણા પડધર ર૭ આ૦ જિનપ્રભ કરેલ (૧) આ૦ ચંદ્રશેખર ૪૨૭ તપગચ્છ પ્રભાવ ૪૩૦ (૨) આ૦ જયાચંદ ૪૨૮ આ કર્ક, કૃષ્ણર્ષિ, જયસિંહ ૪૩૦ દીક્ષા-શાસનદેવી પ્રયાસ ૪૨૮ સાધુ જગતસિંહ ૪૩૦ (૩) આ૦ દેવસુંદર ૪૨૯ સાચા બોલા ૪૩૦ પ્રભાવકે ૪૨૯ ૪ દુકાળ ૪૩૦ પ્રકરણ ૪૯ ભ૦ દેવસુંદરસૂરિ ૪૩૧ દેવ પ્રસન્ન ૪૩૬ ગિ કયરિયા સં. ૧૪૮૨ ૪૩૧ (૪) આ૦ સેમસુંદર ૪૩૬ યોગી ઉદયીયા પ્રશંસા ૪૩૧ (પ) આe સાધુરત્ન ' ૪૩૬ ધર્મકાર્યો, ગ્રંથ ૪૩૨ કેચર શાહ ૪૩૬ ગુણ, પરિચય ૪૩૨ ગુણ પ્રશંસા, ઈતિહાસ ૪૩૬ પાંચ પટ્ટધરે ૪૩૨ આદર્શ ગચ્છ (૧) આ૦ જ્ઞાનસાગર ૪૩ર શુદ્ધ, મર્યાદા, સ્વર્ગ ૪૩ ચોથા સ્વર્ગમાં ૪૩૩ ગ્રંથ ભંડાર આ૦ કલામંડન ૪૩૪ પ્રથમસિંહ ૪૪૧ મુગ્ધાવબોધ મૌક્તિકગ્રંથ ૪૩૪ ૧૬ ગ્રંથ પ્રશસ્તિઓ ૪૪૨ (૩) આ૦ ગુણરત્ન ૪૩૫ (૮) આ સંમતિલકસૂરિ ગુણ પરિચય ૪૩ ભંડાર ૪જર કિયારત્ન સમુચ્ચય ૪૩૬ જ્ઞાનપ્રેમી શ્રાવિકાઓ જર સં. ગેવિંદને પરિવાર ૪૩૬ ગુણઋદ્ધિ મહત્તરા ૪૪૩ પ્રકરણ ૫ (૫૦)ભ૦ સેમસુંદરસૂરિ ૧૮૦૦ સાધુ ૪૫ સ્તુત ૪૪૪ આંબાકની દીક્ષા પરિચય, ગુણો પદવી પ્રદાન પ્રથમ પધર ४४५ વિજયસ્તંભ–૧૪૮૫ તીર્થો ૪૪૫ રાણકપુર તીર્થ–૧૪૯૬ ૪૭ સં. ગાવિંદ ૪૪૫ રાજસ્તંભ પં૦ નંદિરત્ન ત્રણ તીર્થો ૪૪૭ - તારંગા તીર્થ, ૪૪૫ આચાર્યનું કુટુંબ ૪૭, ૪૪૫ ૪૭ Page #32 -------------------------------------------------------------------------- ________________ ધ કાર્યો ગ્રંથા ૯ ગ્રહભય ત્રિઅ ગ્રંથ ભંડારા સચિત્ર શા મેઘજી સુલતાનપુર ઉપાશ્રય મહીકાંઠામાં અસારિ ગ્રંથ ભંડારા મારા (AV ) વડનગર સુણાકા માટા પેાસીના ૪૫૦ ૪૫૦ ૪૫૦ ૪૫૦ ૪૫૦ ધરણશીલવત ૪૫૧ નાડાલ, શિરાહી, શ્રીમાલનગર ૪૫૧ સ્વ ૪૫૧ ૫૧ વિવિધ નદીઓ જાતિય શ ૪૫૩ ૪૫૩ (૧) આ॰ મુનિસુંદર (૨) આ૦ ય કે ૫૦સ વેગવ ૪૫૩ ૪૫૪ આ ઉડ્ડયન દ્વી ૪૫૪ ૪૫૪ ભારા નીતાડા મા યક્ષ અજારી ( જાવર ) ૪૪૭ ૪૪૭ ૪૪૮ ૪૪૮ ૪૪૮ ૪૪૮ ૪૪૮ ૪૪૯ ૪૪૯ ૪૪૯ ૪૪૯ ૪૫૦ પંચપાઠી ૫૦ જિનહ ૪૫૫ આઠ ભાષામાં ગુરૂ નામ ગુપ્ત ૪૫૫ ગિરનારમાં પ્રતિષ્ઠા ૪૫૫ ૪૫૬ ૪૫૬ ૫′૦ સાધુવિજય ૫૦ હુસસામ G પૂર્વી દેશ ચૈત્ય પરિપાટી ૫૦ શુભવ ન ૪૫૬ ૪૫૬ ૪૫૬ ( દશ શ્રાવક ચરિત્ર) (૩) આ૦ જીવનસૂરિ ૪૫૭ ગુર્નાવલી ૪૫૭ ૪૫૭ (૪) આ૦ જિનકીતિ ગિરનારમાં મંદિર ૪૫૮ (૫) આ૦ જિનસ દર ૪૫૮ મહા મહીકલશ ૪૫૯ ૫૦ લશ્વિક તિ ૪૫ ( ૩૦ સ્તવન ) ૪૫૯ ( વડનગર ) ૪૫૯ ૪૫૯ મહા૦ ચરિત્રરત્ન ૨૦ ૫૦ ચારિત્રસુ ંદર ૪૫૯ ૭ ભાષામાં પાંચ નિતવન ૪૫૯ મહેા હૈમહુસ મહેા જિનમાણિકચ લઘુ સામપ્રભ . ગ્રંથ ભડારા ઉ અને તહેસ રાહા – ભીલડી શાન્ત ચરિત્ર ૫૦ સામધમ ગણિ ૫૦ સામચારિત્ર ગુરુગુણ રત્નાકર આગમધર અભયત દી ૫૦ ભાવસુંદર પાનવિહાર મહા૦ જિનમ’ડન કુમારપાલ પ્રધ ધર્મ પરીક્ષા પં. ન ંદિન, નાનારત્ન ૪૬૦ ૪૬૧ ૪૬૧ ૨ ૪૨ ૪૨ ૪૨ ૪૬૨ ૪૬૩ ૪૬૩ >૬૩ ૪૬૩ ૪૬૩ ૪૬૩ ૪૬૩ ૪૬૩ ૪૬૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ (૧) ઉ૦ રત્નમંડન (૨) ૫૦ હંસરત્ન ૫૬૪ બે ગુરૂ ४१४ ४६४ ૪૬૪ ४६४ ४६४ ४६४ ૪૬૫ ૪૬૫ ૪૬૫ ૪૬૫ ૪૬૫ ૪૬૫ ખરસદ માળવા પં. હંસરત્ન ઉજમણું ભેજપ્રબંધ (૧૫૧૭) ઉપદેશ તરંગિણી ૫૦ ધનકળશ ૫૦ રત્નહંસના શિષ્યો પં. જિનસૂરિ પ્રિયંકર ચરિત્ર ઉ૦ સાધુરાજ ૫૦ આનંદરત્ન ભરટક દ્વાચિંશિકા પં. શાન્તિચંદ્ર દાબડા પ્રભાવકે કૃષ્ણર્ષિ જયસિંહ કુમારપાલ મહાકાવ્ય કૃષ્ણપા પુણ્યપ્રભ (કૃષ્ણર્ષિ કામળી) નગર સ્થાપના અમદાવાદ કુંભલમેરૂ ઘાણે રાવ – રાણકપુર સિદ્ધપુર અજમેર જેસલમેર (બિકાનેર,જાંગલૂ) ( કાંચી તસલી) ડુંગરપુર રાજવંશ 'રાવલ ગેપીનાથ મંત્રી ભાલ્યા - સાલ્લા ૪૭૦ ગંભીરા પાર્શ્વનાથ(૧૫૨૫)૪૭૦ કીર્તિસ્તંભ (૧૫૮૫) ૪૭૧ રાષભ પ્રાસાદ (૧૫૨૯) ૪૭૧ ઘીયા વિહાર ૪૭૧ વાંસવાડા (૧૪૩૧) ૪૭૧ સહસ્ત્રમલ્લ રાવળ ૪૭૧ સં. ભીમસિંહનો ધુવાસંઘ૪૭૧ સિરણગામ- શિહી ૪૭૨ ધરમસી પોરવાડ ૪૭૨ હડાલીયે અન્નદાતા ૪૭૨ લાડવામાં રૂપિયા ૪૭૨ ગ્રંથભંડાર ૪૭૨ બે લાખા દુકાળમાં ૪૭ને શ્રી દેઉનાં ધર્મકાર્યો ૪૭૩ સં. ગાવિંદ ૪૭૪ પ્રતિમા પ્રવેશ ૪૭૪ ચૂંથે, લેખન ૪૭૫ સંધ રક્ષા ચાકી ૪૭૫ તારંગાતીર્થ (૧૪૭૯) ૪૭૫ ૧૮૦૦ મુનિઓ ૪૭૬ ગ્રંથદાત્રિએ ૪૭૬ ગુંદીકર શાખા ४७६ સં૦ નાથદેવ ૪૭૮ રાણકપુર તીર્થ ૪૭૮ શાન્તિનાં ધામ ૪૭૮ ત્રિલેક્ય દીપક સ્થાપત્ય ૪૭૯ રાણકપુર પ્રતિષ્ઠા (સં. ૧૪૯૬) ૪૮૦ છેલ્લે જીર્ણોદ્ધાર (૨૦૦૯ ફાસુ ૫) ૪૮૦ ४१६ ૪૬૬ ૪૬૬ ४९७ ૪૬૮ . ૪૬૮ ૪૬૯ ૪૬૯ ૪૬૯ ૪૬૯ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ ४८७ ૪૮૯ ૪૮૩ ૭૫ હજાર માનવ ૪૮૧ મેટા પાસીના તીર્થ ૪૮૪ વાસક્ષેપ લાભ ૪૮૧ ચાર જિન પ્રાસાદ ૪૮૪ કોતરણી ૪૮૧ ભ૦ સેમસુંદરસૂરિ ૪૮૫ (૧) ગેલેક્યદીપક ૪૮૧ રાજ સાયર ૪૮૫ (૨) સ્થૂલભદ્ર સ્થાપત્ય આજડ (૩) નેમિનાથ. ૪૮૨ મંત્રી ગોપાળ (૪) ચકેશ્વરી . ४८७ જીર્ણોદ્ધાર ४८२ (૫) સૂર્યમંદિર ૪૮૨ અંબિકા, સરસ્વતી કેશરીયા ४८८ રાણના સ્તરે ૪૮૨ મણિભદ્રવીર ૪૮૮ પંચ તીર્થયાત્રા ૪૮૨ વિશેષ વર્ણન - ૪૯૦ કવિ મેઘજી (૧૪૯૯) ૪૮૨ હિડા યાત્રા સંધ ૪૦ ચાર કાર્ય પ્રારંભ ૪૮૩ (ઝાદાપલ્લી) ૪૯૧ સાદડી . ૪૮૩ નાંદિયા સંધ ૪૧ સ્થાપત્ય ૪૮૩ નાના પસીના ૪૧ મહોત્સવ દાન મગસીજી ૪૯૧ જાકેડા તીર્થ (૧૫૦૪) જ૮૩ ચિત્તોડને કીર્તિસ્તંભ પ્રકરણ ૫૧ ભ૦ મુનિસુંદરસૂરિ ૪૯૪ પદવી પ્રદાન ૪૯૭ સ્તુતિ ૪૯૪ ૪૯૭ - ટૂંકો પરિચય ૪૯૪ ત્રણ વિજ્ઞપ્તિ ૪૭ (કૂર્ચાલકાળી, સરસ્વતી) ૩૯૫ મુનિ પરિવાર બાલદીક્ષા ૪૯૫ (૯) પઢાવલીઓ ૪૯૮ યુગ પ્રધાન ૪૫ (૧) આ૦ વિશાલરાજ ૪૭ ૨૪ સૂરિમંત્ર આરાધના ૪૯૫ . (૫૩) પં. વિવેકસમુદ્ર ૪૯૭ પડાવતી પ્રસન્ન ૪૯૫ . (૫૪) પં. અમરચંદ્ર ૪૯૮ ઉપદ્રવ શમન ૪૯૬ (૫૫) પં. ધીરસુંદર ૪૯૯ આચાર્યપદ મહત્સવ ૪૯૬ (૫૪) સંયમમૂર્તિ ૪૦ કે કતરી ૪૯૬ (૫૩) પં. સુધાભૂષણ ૪૯૯ આચાર્યપદ ૪૬ રૂપસેન પંજિનસુર ૪૯૯ યાત્રાસંધ ૪૯૭ વિશાલ સૌભાગ્ય ૫૦૦ ૪૯૨ ગ્રંથો ૪૯૮ Page #35 -------------------------------------------------------------------------- ________________ વાગ્ભટ્ટાલ‘કારવૃત્તિ(૧૫૧૨) ૫૦૦ વીતરાગપંજીકા ૫૦૦ (૨) મહા૦ લક્ષ્મીભદ્ર ૫૦૦ ૫૦૦ ૫૦૧ (૫૫) ઉ૦ શુભવમલ (૫૭) ૫૦ કમલવિજય (૫૮) ૫′૦ શ્રી વિનય (૬૨) ઉ॰ શાન્તિવિજય ૫૦૧ ૫૦૧ ૫૦૧ તર્ક ભાષા સૂત્ર (૧૭૫૬) (૫૮) ૩૦ વિદ્યાવિજય શુકવિ ૫૦ હેમવિજ્ય ૫૦૨ ૫૦૨ ૫૩ ૫૪ ૫૦૫ ઉપા॰ ગુણુવિજય (૧૧–ગુણ...ગણિવા) ૫૦૬ ૫૦ ૫૮ ૫૮ ૫૮ ૧૦ ગ્રંથા સ્તત્ર ચમત્કાર (૩) આણું માણેકય (૪) ૫૦ દેવશાલગ વેતાલપચ્ચીશી (૧૬૧૯) ચાર મહાપાધ્યાય (૪) ઉ॰જ્ઞાનકીર્તિ ( હ ) ઉત્ત॰ ટીકા (૧૫૨૦) (૫) ૫૦ હ ભૂષણ પર્યુષણાપ વાકયપ્રકાશટીકા ત્રણ પ્રતિષ્ઠાએ અન્યા (૫૦ ભાજસાગણિ) ૫૯ ૫૧૯ ૫૦૯ (પર) આ૦ રત્નશેખરસૂરિજી પર૩ ટૂંકો પરિચય પંછી પ્રદાન ૫૨૩ ૫૨૪ પર૪ ૧૨૫ પપ ૫૧૦ (!) ઉ શિવસમુદ્ર (૭) ૫...૦ સંધવિમલણિ ૫૧૦ ( આઠ સંઘ. ગણિવરા ) ૫૧૦ (૮) ૫૦ શુભશીલગણિ ૫૧૧ બાદશાહી માન ૫૧૨ ૫૧૩ ૫૧૩ ૫૧૩ ૫૧૩ ૫૧૪ ૫૧૫ ૫૧૫ ૫૧૫ ૫૧૬ ૫૧૭ ૧૧૭ ૫૧૮ ૫૧૯ ૫૧૯ પૂરવ (૯) પં૦ ચંદ્રરત્નગણિ પ્રભાવક મુનિવરો રૂપલ્લી એ પટ્ટાવ ભ॰ જ્ઞાનસાગર, દેવચંદ લ્લિી, આગરા ગાદી નગર સ્થાપના શિરોહી–વર્ણન આ૦ મુનિસુ ંદર જાપ જિનાલયેા, પ્રભાવના પછી, ગ્રંથા મંત્રી તેજપાલ જગદ્ગુરુ પ્રતિમા સ૦ મેહાંજલી પારવાડ અર્ધા શત્રુંજય (૧૬૪૪) ભ૦ વિજયાન દરિ ૫૨૦ ૨૦ હજારના યાત્રા સધ સા૦ સહજશ્રી યિાદાર પર૧ પર૧ પરર પાલનપુરા તપા ૫૦ નીત્ય વિજય પ્રકરણ પર શિષ્ય પર પરા ૧૫૦ સર્વા ંગદેવ (૫૪) આ આઠ ભાષામાં ઉદ્યનંદી સમ્યકત્વ રાસ (૫૦ સંધ...ગણિવરા) પરપ પરપ પરપ પર પરદે Page #36 -------------------------------------------------------------------------- ________________ ૫૩૫ ૫૩e ૨. આ સમયરત ૫૨૬ વિકેજી બીકાનેર ૫૩૪ (૫૮) પં૦ લાવણ્ય સમય પર૭ ભાલદેવ જોધાબાઈ ગ્રંથ રાવ ગજસિંહ ૫૩૬ પ્રભાવકે પ૨૮ ભવ્ય વિજયદેવ ૫૩૬ આ૦ જયચંદ ૫૩૦ અજિતસિંહ ૫૩૭ આ૦ મલયચંદ ૫૩૦ અભયસિંહ ૫૩૭ સરધનામાં ૫૩૦ રત્નભંડારી ૫૩૭. આ૦ રત્નાનર ૫૩૦ કિસનગઢ રાજાવલી ૫૩૮ બગદાદમાં જેને ૫૩૦ રાઠોડ – ગોત્ર ૫૩૮ અબુલ અલામુ અરરી ૫૩૧ રાઠોડ શાખાઓ ૫૩૮ જૈન ચિત્રો પર ગેત્રોચ્ચાર ૫૩૮ રડવંશ જોધપુર ૫૩૨ મુત ૫૩૯ જ્યચંદ રાઠોડ ૫૩૨ ચવાલસ ૫૩ અશ્વત્થાચંડ ૫૩૩ (જેનું જોધપુર) ૫૩૪ અંબાજી મીરાંબાઈ પ૩૪ હન્દુડી પ્રકરણ ૫૩ (૫૩) ભવ લક્ષ્મીસાગર (૨) મહેતુ ચંદ્રરત્ન ૫૪૭ સૂરિ (સ્વ. ૧૫૪૭) ૫૪૦ ઉ૦ અભય ભૂષણ ૫૪૭ કે પરિચય ૫૪૦ ઉ. અભય સતાથી ૫૭ પહેલે પ્રતિમાલેખ ૫૪૧ પં. શ્રી રત્નઉ રાજરત્ન ૫૪૭ ગ૭મેળ ૫૪૧ પં. દેવરત્ન, ગજસિંહ રાસ ૫૪૭ પદવી પ્રદાન ૫૪૧. (આ) દેવરત્ન) ધર્મધ્યાન . ૫૪ જ્ઞાન ૫૪૮ ધર્મકાર્યો –પ્રતિકાએ ૫૪૨ સાધ્વીસંઘ (સાધ્વીઓ) ૫૪૮ (૧) માતર (૨) ગેડીપુર ૫૪૩ દુકાળે ૫૪૮ (૩) બામણવાડ(૪) ગંભીર ૫૫ ખે દેદરાણી ૫૪૯ ગ્રંથ ભંડારે (અમદાવાદ) ૫૪૫ નોંધ ૫૫૦ સં૦ મે ૫૪૬ ત્યારે અને આજે . ૫૫૦ શ્રમણ પરંપરાઓ રામપવિત મેઢ. પપર (૧) ઉ૦ જયવીર ૫૪૭ નાગરાજ ૫૫૨ ૫૪૮ Page #37 -------------------------------------------------------------------------- ________________ 三 三三三 દાનવીરે : ૫૫૨ પ્રભાવકે ૫૫૨ સં૦ મેઘજી, જીવણ પેપર ભ૦ ઉજમ, કાજ ૫૫૩ સુંદરજી, ગદા ૫૫૩ શ્રીરંગ, સાસુ ૫૫૩ તનશાહ ૫૫૪ કેલ્પણ પપપ ભાલહા-સાહા * ૫૫૫ ડુંગર ભીલ ૫૫૬ સાહાશાહ ૫૫૬ સંત્ર સંગ્રામસિંહ પપ૬ મંત્રી ચાંદાશાહ ૫૫૭ મંત્રી માંડણસોની ૫૫૭ લધુ શાલિભદ્ર ૫૫૭ સં. જીવણ, મેઘજી પપ૭ ગપાળ ૫૫૮ પૂજરાજ-તુલાદાન ૫૫૮ નરેન્દ્ર ૫૫૮ વ્યાકરણ, ટીકા, નાટક ૫૫૮ શેઠ શુરવીર ૫૫૮ ધનકુબેર – વેલાક ૫૫૯ સં. ખીમજી, સહસા પાટણ ૫૫૯ કમલકલશા ગ૭ ૫૬૦ (૫૪) આ૦ સેમદેવ પ૬૧ (૫૬) ૫૦ કમલરત્ન ૫૬૧ ત્રિભુવનદીપક પ્રબંધ ૫૬૧ પરંપરા - ૫૬૧ પં. સત્યશેખર ૫૬૨ (નારચંદ્ર) ૫૬૨ ગચ્છમેળ ૫૬૨ સેજિત્રા, આબુ ૫૬૩ 三三三三三三三三三三三三三三三三三三三 આજ્ઞાધર્મ, ક્ષેત્રદેશ પ૬૩ એક પ્રતિક્રમણ ૫૬૩ મુણિભદ્રવીર(સં. ૧૫૪૭) ૫૬૩ ભૂતિ, બરલૂટ (૫૫) આ૦ સુધાનંદન ૫૬૩ શલ્પમંજરી ઈડર ત્યપરિપાટી પ૬૪ (૫૬) આ૦ સુમતિ સુંદર પ૬૪ આબુ જિનપ્રાસાદ પ૬૪ (૫૭) આ૦ જિનસેમ પ૬૪ (૫૭) આ૦ કમલલશ પ૬૪ સહસ્ત્રાવધાની પ૬૪ વરસાદને નુકસ (૫૮) આ૦ જયકલ્યાણ ૫૬૫ અચળગઢ પ્રતિષ્ઠા ૫૬૫ (પ૯) આ૦ નબૂદ (સં. ૧૬૬૫) ૫૬૫ કકશાસ્ત્ર ચોપાઈ ૫૬૫ કુતુબપુરા શાખા પ૬૬ (૫૪) સોમદેવ (૫૫) આ૦ રત્નમંડન પ૬ ૬ ગચ્છમેળ પ૬૬ બીજી પરંપરા આયરંગ અવચૂરિ ૫૬૬ (૫૬) આ૦ સેમજય પ૬૭ અમીઝર પાંચ ઉપાધ્યાય પ૬૮ પાંચ શિષ્ય ૫૬૮ ૫૦ લાવણ્ય સમય ૫૬૮ ૫૦ ગુણવિજય ૫૬૮ મહેર સોમચારિત્ર ૫૬૯ ગુરુ ગુણ કાવ્ય ૫૬૯ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૫૭૧ પહ૪ ૫૭ (૫૭) આ જિનસેમ ૩૭૦ મહે. જિનમંડન પ૭૦ ઋષભવીર સિંધાન પણ (૫૭) આ૦ ઈન્દ્રનંદિ પ૭૦ ગ૭ભેદ પ૦ . ચાર શાખાઓ તપા-પાલનપુરા પપ૧ (૫૮) આ૦ ધમહંસ પ૭૧ સં. મેઘજી ૫૭૧ (૫૯) આ૦ ઈન્ફહંસ ૫૭૧ ઉપદેશ કલ્પવલ્લી ૫૭૨ નિગમમત વર્ણન પ૭ર નિગમમત વર્ણન પ૭૪ (૫૯) આ૦ હંસસંયમ ૫૭૫ સ્તો પ૭પ ભૂકટિયા (ભૂકટિયા) ૫૭૬ ૩૬ ઉપનિષદ (૫૯) પંસિદ્ધાન્તસાગર ૫૭૭ દર્શન રત્નાકર ૫૭૭ મણિભદ્ર ઇન્દ્ર ૫૭૮ લધુ પ્રશસ્તિ ૫૭૮ (પ્રકાશક) પાંચ રાજગૃહી ૫૭૯ નગર સ્થાપના પ૭૯ બ્રાહ્મણ અસર, ૫૭૯ બ્રાહ્મણ આચાર્યો ૫૮૦ નિગમ મતને ઉદ્દેશ ૫૮૧ પ્રકાશકને સૂચના ૫૮૧ નવ વિવિધ મતો ૫૮૧ (૧) કામત વિધિ લેપ ૫૮૧ ચાર ફેરફારે ' ૫૮૩ શેનવ ગીત શેડને અભિપ્રાય ૫૮૩ લકામત પરંપરા ૫૯૧ ત્રણ ગાદીઓ ૫૨ (૧) વડોદરા ૫૨ શ્રીવંત પરિવાર ૫૯૨ ભ૦ વિજયાનંદ ૫૯૩ વિવિધ ૮૦ પશે ૫૯૪ (૨) બાલાપુર ધર્મદાસજી (૧૭૦૯) ૫૯૬ અઢારિયા પ૯૭ (૩) યતિપંરપરાઓ ૫૯૭ (૧) રાજકાલંકાર (૨) પૂ. મેધરાજજી ૫૯૭ મેઘ વિનોદ – મેઘ માલા ૫૯૭ મુક્તિ વિલાસ રાસ ૫૯૮ ઉત્તરાધ શાખા, માણેક ૫૯૮ માણેક ઋષિ ૫૯૮ મુનિ ઉદ્યોતવિજય ૫૯૮ લેકાના વિવિધ ગચ્છો ૫૯૮ (૧) કુંઢિયા છે કેટી (૧૬૯૨) ૫૯૮ (૧રમાષિ લવજી. ૫૯૮ પઠન પાઠન ૫૯૮ લેખિત કરાર ૫૯૮ પુનઃ દીક્ષા, નવપંથ ૫૯૮ કેદ મુક્તિ ૫૯૮ યુતિ ધર્મદાસ ૫૯ સૂરતમાં દયા ( અજમેરમાં યા). १०० મતભેદ. મુબુરાનમાં રે ૫૭૬ પ૭૮ ૫૮૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ (૩) પાખી પક્ષ (સ’૦ ૧૭૩૧) ૬૦૩ (૪) જીવપથ ૬૦૪ (૫) તેરાપંથ (સ’૦ ૧૮૭૦) ૦૪ એક પરંપરા (૬) નાંઢા પક્ષ પૂર્વ વજ્રપાલ આજની માનશા જિનાલય (૭) વીર્ધમ (૮) ખીજામતે ૦૯ ૬૯ છઠ્ઠો ઋષિ વિજય પ્રરૂપણા, મૂળનામેા }¢ (૧૦) ગુણુસાગર ઢાલસાગરરાસહું ૯ ઋષિ હેમસાગર ૬૦૯ ચર્ચા શતક પ્રશસ્તિ (૧૧) ભ૦ કલ્યાણુચર્ચા (૧૭૦૦) ૬૧૦ ૬૫ ૬૦૫ }} ૬૦૮ ૯ (૧૬૭૩) ૬૧૦ માલપુરા રામયશાસાયનરાસ ૬૧૦ (મા॰ મ॰ શાહની ભુલેા) ૬૧૧ લાંકા ચાપાઈ ૬૧૧ ૬૧૧ ૬૧૧ કાટા ગાદી ૬૧૫ ભ॰ મહાનંદ, મહાવીર તી ૬૧૫ ૨૦ }૨૦ ૬૩૩ ભ॰ જ્ઞાન, ભ॰ વિનય, યાલશાહ કિલ્લે પટ્ટાવલી, ગાદી ત્રીજો કહેવા મત ગચ્છ સ ૫૪ આ૦ સુમતિ સાધુસૂરિ (૧૫૮૧) ૬૭૨ (૯) કલ્યાણ (મુણિ+રિ) ૬૩૬ ભણશાળી }૩૮ ૬૪૧ એ પટ્ટાવલી ચેાથેા નાગારી લાંલગચ્છ ૬૪૧ (૬૦, ૬૧) રૂપચ’૬, લેપાગર) ૬૪૩ સાડીના લાંકા (૬૯) આ॰ સદાર`ગસૂરિ સંધ, ગુચ્છોદ (૭૪) ૠ૦ રઘુનાથ પટ્ટાવલી (૧૯૮૯) પાંચમા પાયચંદ રાજચંદ ડ્રો બ્રહ્મર્ષિ પ તિથિ વિચાર ( નાઝિલ સુમતિ ) દિગબર પથા પરદેશી ન્યાય ધાર્મિક આંધીયેા. સ્થાપના તીર્થા ગુપ્તજ્ઞાન જૈનવંશજો કર્નલ એલકાટ દિ શાસન સેવા ચાર પ્રભાવકા આ માનતુંગ વિવિધપ થ ગૂમાપંથ, સામૈયા પથ પંડિત સુધાકર પાટી પ્રકરણ ૫૪ ત્રણ સુમતિસાધુએ જિનપ્રતિષ્ઠા ૪૫ ૬૪૮ (૧૩+૩=૨૦) Fe (૧,૨) કડુ, ૫૦ બનારસી ૬૭૦ નિશ્ચયનયની પ્રધાનતા }G ૬૦૧ ૭૧ ૫૦ પર ઉપર ઉપર પર ૬૫૬ ૫} ૬૫૭ ૫૮ ૬ ૫૯ ૬૬૨ ૬૪ ૪ ૬૫ }}} }}} }} ૬૭૨ ૭૩ Page #40 -------------------------------------------------------------------------- ________________ Page #41 -------------------------------------------------------------------------- ________________ , R સ્વ. શેઠાણી શ્રી વિજકેરબાઈ સ્વ. સં. ૧૯૯૦ના બીજા વૈશાખ સુદિ ૩, તા. ૧૬-પ-૦૪ જેમના પુણ્યસ્મરણાર્થે તેમના પુત્રરત્ન શ્રી મનુભાઈ જેસિંગભાઈ એ આ ગ્રંથ છપાવવામાં સહાય કરી છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શેઠ શ્રી જેસિંગભાઈ કાલિદાસ શેરદલાલ જન્મ : સં. ૧૯૨૯ ચત્ર વદિ ૮ સ્વ. સં. ૨૦૧૦ આસો વદિ ૩. તા. ૨૦-૪-૧૯૭૩ તા. ૧૪-૧૦-પ૪ જેમના પુયસ્મરણાર્થે તેમના પુત્રરત્ન શ્રી મનુભાઈ જેસિંગભાઈ એ આ ગ્રંથ છપાવવામાં સહાય કરી છે. (૨૦૨૦) Page #43 -------------------------------------------------------------------------- ________________ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૬૮૧ ૨. (૨) ભ૦ સુમતિસાધુ ૭૩ જિનપ્રતિષ્ઠા, જિનવાણું ૬૭૫ ૬૭૪ શેઠ ક. લા. જિનાલય ૬૭૪ પ્રકરણ ૫૫ ભ૦ હેમવિમલસૂરિ (હેમાનંદ) ૬૯૨ . (સં. ૧૫૮૩) ૬૭૯ કર આ૦ શાન્તિમ ૬૯૨ છે પરિચય ૬૭૯ સં. ૧૬૭૩ આગલોડ પ્રભાવક १८० મણિભદ્ર ૬૯૨ યોતિઓને સુધારવું ૬૮૧ સંઘર્ષ સાધુવૃત્તિ (૬૫) આ૦ આનંદ સોમ ૬૯૨ ઉપસર્ગ પ્રવાહ ૬૮૧ વીજાપુરનાં મંદિરે ૬૯૩ પ્રતિષ્ઠા, દીક્ષા, ઉપદેશ ૬૮૨ (૬૭) ભ૦ કેશરસોમ, માંધાતા ૬૯૪ સ. ૧૫૮૨ દિયોદ્ધાર ૬૮૩ ભગશી સ્તવન (પં. સત્યવિજયગણિ) ૬૮૩ ખુબચંદ દોશી ૬૯૪ ગચ્છનાયક ६८४ પાખી, ગામ જમણ ૬૮૪ આઠ શાખા પરંપરા ૬૮૪ કુતરાને લાડવા - ૬૮૪ ગ ૬૮૫ બહાદૂર જેને કથિવા કપડાં પરંપરા જીર્ણોદ્ધાર (૫૪) મહેક વિદ્યાસાગરગણિ ૬૯૬ તપાહર્ષલ સેમ (૫૫) પં. જીવર્ષિગણિ ૬૯૭ પઢાવલી ૬૮૬ પ૬ મહેo ધર્મસાગર (૫૬) ભ૦ સૌભાગ્ય ગણિ ૬૯૮ સાગર ૬૮૬ ન્યાય, જિનાગમ ૬૯૮ (ચત્રવાલ સમશાખા) ૬૮૭ ઉપાધ્યાય પક લ૦ સામમિલન ૬૮૮ એકત્રુટી ૬૯૯ સં. ૧૬૧૨ સેમ શાખા શ્રી જિનવિજય પ્રકાશ - પટ્ટાવલી ૬૮૯ બહુમાન ૭૦૧ N૮) આનંદમ, હેમસોમ ૬૯. પ્રતિબંધ ૭૦૩ શ્રી વિમલ મારવાડ ७०४ સં૧૬૩૨ સમશાખા ખાત ખામણા પહાવલી ૬૯૦ ૬૯૨ ચર્ચાગ્રંથ ૭૦૮ (૬) આ ઉદયવિમલ ૬૯૨ શાન્તિના ઉપાય ૭૧૨ વેતાલ પચીસી ૬૯૨ એતિહાસિક નોંધ ૭૧૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન પરીક્ષા પર ના પક કલેશ શાન્તિ ૧૧૭ ૭૧૮ પરપ આચાર્યા, વિવિધ કારણે। ૭૨૮ ૧૩૦ વિચિત્ર થાઈ (૧૧) વિસંવાદ્વિસાહિત્ય ૭૩૦ મુનિસ ંમેલન, હિતેાપદેશ ૧૩૩ સાતેરી તકના લાભ ૭૩ શાસ્ત્રાર્થ (પા) ગેઝારો ૧૭ ના આંક મહેા પ્રશંસા પ્રતિષ્ઠા (ઉપદેશસાર) અપભ્રંશ ૧૪ ગ્રંથા ૭૪૧ કલ્પ કિરણાવલિ (પ્રશસ્તિ) ૪૨ પ્રવચન પરીક્ષા (પ્રશસ્તિ) (૧૫) મહેા॰ પટ્ટાવલી ૭૫૩ ૭૪૪ (૫૦) મહા॰ કુશલસાગર ૭૪૫ ૩૦ ७३८ ૧૩૯ ૫૪૦ ૭૪૫ સુરતમાં શાસ્ત્રા ૪૬ (૬૧) ૫૦ ન્યાયસાગર ૭૪૭ કેશરીયાજી ૨૪૮ છત્રીશ રાગ-રાગીણી ૫૭ મહા૦ લબ્ધિસાગર ગૌતમ સ્તાત્ર ૯૦ મિસાગર ઉમુક્તિ સ્તવન ૭૪૯ ૭૦ ૧૫૦ શેઠ શાન્તિદાસ ઝવેરી માંડવગઢમાં મહુાતપા, વાપિક, આ જહાંગીરને પત્ર સાગર ૭૫૦ પ્રેર ૫૪ Gપ્રસ સમ શુદ્ધ સયમી સાધુઓ ૫૬ શત્રુજય પ્રતિષ્ઠા, કિલ્લે છપ્પા વિશેષ વંશાવલી ૧૫૮ મહા ધર્મની સુંદર પટ્ટાવલીએ ૭૫૮ (૫૭) ઉ૦ શ્રુતસાગર (શ્રુત કેવલી બિરુદ ધારક) ૭પ૮ ૭૫૯ ૭૫ કલ્પ કૌમુદી પાટણ મુર્ત્ત, કુંડલી શત્રુંજય જિનેન્દ્ર ક પ્રતિષ્ઠા ૭૬૧ માલપુરાની યતિસમાધિ (૬૨) જયપુર–વેદ—મુહત્તાનું ૭૬૧ જિનાલય ૭૬૨ ૧૩ ૪ ગૌતમસ્વામી સ્ત્રાત્ર ૫૦ ભાજસાગરણિ દ્રવ્યાનુયાગ તર્ક ણા ૫૦ ખૂબસાગર ૫૦ અજિતસાગર શત્રુંજય તીર્થ પરિપાટી માનસાગરી કલ્યાણ ઋષિ લાલચ, માનસાગરી માનસાગરી પુષ્પિકા, દુબઇ ગામ વવસ્તુતિ રાવની ઇસ્લામ સ્તુતિ સશાધન માટે મહા- હાષિ ગણિની ७६४ ૭૫ ૭૬ ૭}} ७५७ ૬૭ ૭૬૮ Uk se ૭૬૯ ૬ વર નવ પટ્ટાલી છ (૫૫) સુલતાનને ઉપદેશ 50 Page #46 -------------------------------------------------------------------------- ________________ 993 (૭) મહોર હાર્ષિનાં નામે ૭૭૦ ગુરુ નામ મિશ્ર સ્તુતિ હસ્તાક્ષર ૭૭૦ જજિયા કર માફ ૭૭૦ વિવિધ શાખા wo (૬૨) પં. પ્રતાપકુશલ ૭૩૧ વચનસિદ્ધિ, નિર્લોભ ઉ૭૧ ગ્રામ દાન જિનપ્રાસાદ માટે માનકુવા 99૧ ભટ્ટારક ওও। (૧) નામમાલા રસશૃંગાર ૭૭૧ પિંગલ, પારસાત નામમાલા, ૭૭ર (૬૪) ભ૦ કુંઅરકુલ ૭૭૨ પિંગલ કુશલ શાખા તપાકુશલ શાખા શ્રીપૂજ ટૂંક ગૌતમસ્વામી સઝાય ૭૭૩ શત્રુંજય વર્ણન ૭૭૪ (૫૮) મહે સકલચક ૦ ૧૪૭૪ પરિચય ૭૭૪ ગમેળ (સં. ૧૬૨૧) ૭૭૪ મહેપાધ્યાય ગ્રંથ, શિષ્યો (૫૯) મહેશાતિચંદ્ર છ૭પ વરુણદેવ, મહેપાધ્યાય, ૭૭૬ પંન્યાસ, દીક્ષા છ૭૬ પ્રથે, કૃપારસકેશ ભવિષ્યવાણું બેટા ગીતાર્થો અજિતશાન્તિ (૬૦) પં. રત્નચંદ્ર ગણિ છ૭૮ કુમતાહિવિષજાંગુલિ અ૭૮ તપારત્ન હિતોપદેશ ૭૭૮ હીર વિહાર હૈદ્રાબાદ, હીરવિહાર ક૭૮ સૂરતમંડન પાર્શ્વનાથ ૭૭૯ (૬૦) અમરચંદ યુગ પ્રધાન સંખ્યા ઉપ સુરચંદ ૭૩૯ (ત્રણ સૂરચંદ) . ૭૯ (કુરાને શરીફની બોધકથા) ૭૮૦ ૬૦ મહેક ભાનુશંદ્ર ૭૮૦ માતા પુત્ર દીક્ષા ૭૮૦ પંન્યાસ વિશ્વાસ ૭૮૦ છ દર્શન પાઠ ૭૮૧ શાહજાદાઓને શાસ્ત્ર પાઠન ૭૮૧ સૂર્યાસહસ્ત્ર નામ ૭૮૧ માનવરક્ષા 9૮૧ સૌરાષ્ટ્ર ભેટ ૭૮૧ વિષકન્યા રક્ષા. ૭૮૧ શાન્તિસ્નાત્ર વિધિ ૭૮૧ લાહોરમાં ચૈત્ય ઉપાશ્રય ૭૮૨ ખુશફહમ ૭૮૨ સવાઈ હીર ૭૮૨ ઉપાધ્યાય ફરમાન ૭૮૨ હૈદ્રાબાદ હીરવિહાર ૭૮૨ પં. ભાવચંદ્ર સિદ્ધિચંદ્ર ૭૮૨ શાહજાદા જેવા ખુશફહમ ૭૮૩ ચિંતામણું જિનાલય ૭૮૩ રેશાન મહેલે ૭૮૩ શત્રુજ્ય ગ્વાલિયર બુરહાન 199૫ ৩৩। 99 Page #47 -------------------------------------------------------------------------- ________________ પુરમાં જિનાલયો ૭૮૩ ખુરમની ગડબડ ૭૮૪ જૈનતીર્થ રક્ષા ૭૮૪ જગદગુરુને જેનતીર્થ ભેટ ૭૮૪ જજિયે માફ ૭૮૪ અમારિશાસન ૭૮૪ સમાધિ સ્તૂપ(સં૦૧૬૫૩) ૭૮૩ બા, જહાંગીર(સં૦૧૬૬૨)૭૮૪ શાહી દરબારમાં ૭૮૪ (સં. ૧૭૩૯ થી ૧૬૬૨) ૮૪ ગુજરાતમાં (સં. ૧૬૬૮થી) ૭૮૪ - શાસ્ત્રાર્થ ७८४ બાદશાહી આમંત્રણ ૭૮૫ ઉ વિવેકહર્ષ. ૭૮૫ ફધિતીર્થ ૭૮૫ શાહી સત્કાર ૭૮૫ (સં. ૧૬૩૯ થી ૬૨) ૭૮૫ આતો શાન્તિ ૭૮૫ માલપુર, પ્રતિષ્ઠાઓ ૭૮૫ અગ્યાર દીક્ષાએ ૭૮૫ ઉપાટ સિદ્ધિચન્દ્ર (સં. ૧૬૭૩ પ૦ સુ૧૩ શિહી) ૭૮૬ મારવાડ (સં. ૧૬૭૩) ૭૮૭ આગરા બુરાનપુર (૧૬૭૪–૭૫) ૭૮૭ અહિંસા, કરમા ધર્મસ્થાન - રક્ષા ફરમાન ૭૮૭ વધુમાં તપસીલ સંવ ૧૨૨ સુધી ૭૮૯ મેટા જ્ઞાનીઓ ૭૮૦ પરિવાર (૮૦) મથા વિદ્યમાનતા. ૭૮ શિષ્યો ૭૦ મુનિ સમેલન (સં. ૧૬૮૧)૭૯૦ (૩) પં. દેવચંદ્ર ૭૮૧ ૫૦ ભાવચંદ્ર ૭૯૧ દેલાઉલમંડન ૫૧૨, ૭૯૧ પ્રાચંદજી ગુરુ પટ્ટાવલી ૭૮૧ મહાયોગી ચીદાનંદ ૭૯૨ ૬૧ મહ૦ સિદ્ધિચન્દ્ર ગણિ ૭૯૩ શતાવધાન ખુશફહમ ૩ કઈ આપવીતી ૯૩ પં. ભાવચંદ્ર સિદ્ધિચંદ્ર ૯૭ શાહજાદા પુત્ર જે રૂપાળા ૭૭ આફત શાન્તિ ૭૮૫ (કામ ઉતાર શીલ) ૭૯૬ માલપુરામાં જિનપ્રસાદ ૭૯૬ માલપુરાનાં સમાધિસ્થાને ૭૯૭ બુરહાનપુરમાં પરોપકારે ૭૯૭ મહોપાધ્યાય પદ સં૦ ૧૬૭૩પ૦ સુ૧૩ શિરેહી ૭૭ મારવાડ, બુરહાનપુર, આગરા ૭૯૭ વીજાપુર સંઘપુર ૭૯૮ બુરાનપુર આગરા ૧૬૪ ૭૫ ૭૭ ૮ કાવ્યોની રસ પ્રસાદી ૯૮ નેમિનાથ, ચાર મહીમા ઉ૮ પં. દેવચંદ્ર, વિવેકચંદ્ર ૭૯૯ ૭૮૯ ७८८ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૦ તપ, અનશન ૮૦૦ ભ૦ વિજયસિંહચરણ પાદુકા ૮૦૦ મહે સકલચંદ્ર ગણિ ૮૦૦ (૮) મહેર ઉદ્યોતવિજ્ય ૮૦૧ (૫) મહેતુ હાર્ષિગણિને વાચક વિશ ૮૦૧ ૫૭ મહેહાર્ષિ ગણિ ૮૦૧ ૫૮ મહેર ઉદ્યોતવિજય ગણિ ૮૦૧ આ. વિજયસેનસૂરિ ૮૦૧ ભ૦ હીરવિજયસૂરિ ૮૦૨ ૫૯ ૫૦ ગુણવિજયગણિ ૮૦૨ ૬૦ પં. સંધવિજયગણિ ૮૦૨ સપ્ત જિનતીર્થ ( ૮૦૩ મગશી તીર્થ કલ્પ પ્રદીપિકા ગ્રં૦ ૩૩૦૦ ૮૦૩ સિંહાસન બત્રીશી ૮૦૩ ઉસ્માનપુરા ૮૦૩ (૬) મહેતુ હાર્ષિગણિત પરંપરા ૮૦૩ ૫૮ પં. કલ્યાણકળશ ૮૦૩ પં. કાર્ષિ ૮૦૩ પં. કલ્યાણકુશળ ગણિ મહાવીર સ્તોત્ર ૮૦૪ ૬૦ પં. દયાકુશલગણિ ૮૦૪ ફતેહપુર (સં. ૧૬૪૯) ૮૦૪ લાભદય રાસ, તીર્થમાલા ૮૦૪ ભવ્ય વિજયસિંહરિ ८०४ બાહ જહાંગીર મુલાકાત ૮૦૪ બાદશાહનાં ધર્મબાણ ૮૫ ભકારક ભકિતપત્ર ૮૦૫ અજારાતીર્થ જીર્ણોદ્ધાર, શિલાલેખ ૮૦૫ તીર્થ ધર્મશાળા ૮૦૫ ભ૦ વિજયદેવસૂરિ પં. મેઘર્ષિગણિ ૮૦૬ ૬ર પંભક્તિગણિ ૮૦૬ ભવ્ય વિજયદેવસૂરિ સઝાય ૮૦૬ ૫૦ લાભકલશ ૮૦૬ વિજયસિંહરિ સજઝાય ૮૦૬ દર ૫૦ ભક્તિકુશલ ૮૦૬ કહ૫ કિરવલી પટ્ટાવલી ૮૦૬ પ્રભાસપાટણ ૮૦૬ (૭) મહે. હાર્ષિગણિ શ્રમણ વંશ ૮૦૬ ૫૯ ૫૦ વર્ષિગણિ ૮૦૬ પં. ધર્મકુશલ દીક્ષા. ८०७ ૬૧ ૫૦ કેશરકુશલગણિ ૮૦૧૭ બાદશાહ આલમ ' ૮૦૭ ભ૦ વિજયરસૂરિ ૮૦૭ કુલ્હાતીર્થ જીર્ણોદ્ધાર પ્રતિષ્ઠા હૈદ્રાબાદ ૮૦૭ હીર વિહાર ફારસી પડ્યો, ફરમાને ૮ મહેe હાર્ષિગણિ શ્રમણ વંશ ૮૦૭ ૬૧ ૫૦ જિનકુશલ ૮૦૮ પુણ્યપ્રકાશ કાવ્ય ૮૦૮. પાર્શ્વતીર્થમાલા ૮૦૮ ૬૧ પં. જિનકુશલગણિ ૮૦૮ અવચૂરિ હીરવિજયસૂરિ ગ૭ ૮૦૪ ૮૦૭ _j૦૮ ૮૦૫ ૮ ૦૮ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૮૧૪ ૯ મહોત હાર્ષિગણિ શ્રમણ વંશ ૮૦૮ ૫૮ મહો, ઉદ્યોતવિજય ૮૦૮ પ૯ પં. બુદ્ધિકુશલ ૮૦૮ ૬૦ પ૦ વિચારકુશલ . (સં. ૧૬૪૮). [૮૦૮ (૧) ૫૦ નયકુશલગણિ ૮૦૮ (૨) પં. જયકુશલગણિ ૮૬૮ (૩) પં. કીર્તિ કેશલગણિ ૮૦૮ સીર તીર્થ શિલાલેખ ૮૦૮ જીર્ણોદ્ધાર, જિનપ્રાસાદ ૮૦૮ નોંધ. (૧) તપાગચ્છકુશલે - શાખા ૮૦૮ ૧ પં શ્રીપતિ ગણિવરની . શ્રમણ પટ્ટાવલી ૮૦૮ ૫૮ પં. સિંહવિમલગણિવર ૮૦૯ ગચ્છનાયકની આજ્ઞાપાલન ૮૦૯ સાગર બાવની (૧૬૭૪) ૮૧૦ પ્રતિષ્ઠા, ગ્રંથ ૮૧૧ ૫૯ ૫૦ દેવવિમલ ગણિવર ૮૧૧ સં. દાદા સોહિલ ૮૧૧ અપ્રમાણિક ગ્રંથ, ૮૧૧ ગછભેદ સજોડે બ્રહ્મચારી સાધુ ૮૧૨ જગદ્દગુરુ ચરિત્ર ૮૧૨ મહાકાવ્ય ૮૧૨ હીરવિજયસરિ લેકે ૧૨ ૬૦ ૫૦ માણેક વિમલગણિ ૮૧૨ ૬૧ મુનિ ચંદ્રવિમલ ૮૧૩ (૨) પં. શ્રીપતિ - ગણિવરની પહાવલી ૧૩ પ૮ મહેતુ વિવેકહર્ષ ગણિવર ૬૩૬ ૦૦૦ ગ્રંથ - ૮૧૩ આઠ અવધાન ૮૧૩ અમારિ પ્રવર્તાવી ( ૮૧૩ કચ્છમાં અમારિ ઢઢરે જયવાદ પત્રો ૮૧૪ ભૂજને રાજવિહાર ૮૧૪ રાજ પંચાણુ ૮૧૪ હીરસૂરિરાસ [૮૧૫ બાદશાહી દરબારમાં ૮૧૫ સચિત્ર વિજ્ઞપ્તિ પત્ર ચિત્રકાર શાલિવાહન ૮૧૬ રાશીના મંદિરમાં (વિજયસેનસૂરિન ક્ષેત્રદેશ પટ્ટક) ૮૧૬ વિહાર ખોલ્યા પ્રતિષ્ઠા શાન્તિદાસ ઝવેરીની મનો ભાવના ૮૧ મુનિ સંમેલન (સં. ૧૬૮૧ પ્રવ ચ સુ૯) ૮૧૯ સર્વત્તશતક અપ્રામાણિક ૮૧૯ પ્રતિમા લેખ ૮૨૦ ચિંતામણી પાર્શ્વનાથ - પ્રતિષ્ઠા પ્રશરિત ૮૨૧ છે, ૪૨૧ ૫૮ ૫૦ પરમાનંદ ગણિ ૮૨૧ ૫૯ મુનિ ખેમાનંદ ૮૨૨ પંમહાનંદ ગણિ १२२ (૧) પાલનપુરા શીલશાખા ૮૨ (૧) પાલનપુરાલિચારિત્ર શાખા પટ્ટાવલી ૮૨૨ ૮૧૧ Page #50 -------------------------------------------------------------------------- ________________ (ર) પાલ॰ શીલ ચારિત્ર શાખા ૧૦ (૩) પાલ॰ શીલ ચારિત્ર (૪) પાલ॰ શીલ ચારિત્ર શાખા (૧) ૫′૦ હર્ષ કુલગણુિની પરપરા શાખા પ ૮૨૩ કુલ શાખા શતા કાવ્યપ્રકાશ (૧) ૫૦ સધ હે`ગણની ૮૨૩ ભ॰ રાજસાગરસૂરિ ૫૦ રવિસાગર રાસકારા પ્રભાવક જૈતા રાજા ભાણ, રાજા નારાયણ ત્રણ પ્રકારનાં તીર્થા ૮૨૦ પરપરા ૮૨૫ (૫૭) ૫′૦ ધર્માસિંહણ ૮૨૫ (૩) ૫૦ વાનરઋષિની વિમલ પર પરા ૫૭ ૫૦ વિદ્યાવિમલ ૫૮ મહે।૦ સહજસાગર ૮૨૪ ૨૪ ૮૨૬ ૮૨૭ ૮૨૮ ૮૨૯ ૨૨૯ ૮૨૯ ૮૨૯ ૫૦ કૃપાસાગર ૫૦ તિલકસાગર (૫૬) ૫૦ વિજયવિમલ (૫૭) ૫′૦ વિવેકવિમલ ૮૩૦ ૮૩૦ (૫૭) ૫૦. આનંદવિમલ ૮૩૦ ૫૦ પ્રમેાદમંડનની પરંપરા ૮૩૦ ૫૦ સહજવિમલ ૮૩૧ ૮૩૧ ૮૩૩ ૮૨૫ ૮૩૩ ૮૩૩ *I (૧) વરાણાતી (જીરાવલા ગુચ્છની પટ્ટાવલી) ૮૩૪ ૮૩૪ (૨) નાકાડા તીથ કાંડાગામ. ફાલિ . (૩૬ નાકાડામાં ત્રણ મૈવાનગર મણિભદ્રવીર સ્તુતિ મણિભદ્રવીર ઉત્પત્તિ અધિષ્ઠાયક તરીકે આ॰ શાન્તિસામ લાડૅાલ આ હેવિમલસૂરિ અને જિનાલયા ૮૩} ૮૩૮ (૩ Ly ૨૪૧ ૪ર ૮૪૩ (૩૪ મણિભદ્રવીર ૮૪૪ વિજયદાનસુરિ તે મણિભદ્ર ૮૪૫ આયંબીલ તપ ex ૫૦ અમૃતિિવજયજી એલીયા અને મણિભદ્રવીર ૮૪૬ ૮૪૮ ૮૪ મુનિ નેમિસાગર અમૃતવિજયજીના ચમત્કાર (૫) ભ૦ જીવનતિલકસર ૮૪૯ ૮૪૮ શાસન પ્રભાવના exe મણિભદ્ર સાચદેવ ૮૫૦. ૮૫૦ ૮૫૧ ૮પર સરસ્વતીની દેરી (પુત્ર પુત્રીઓનું દાન) (૬૬) ભ૦ રત્નકીર્તિસૂરિ (૬૭) ભ॰ ગુણસાગરસૂરિ મણિભદ્રવીરનાં તીર્થં ઉજ્જૈન, મગરવાડા, આગલાડ ૮૫૨ કોઈ, ૮૫૩ બીજા પ્રભાવક સ્થાના ૮૫૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૮૫૭ ૮૫૮ ૮૫૮ ૮૬૧ સ્વરૂ૫ વર્ણન ૮૫૪ મણિભદ્ર છંદ ગોરડિયે વીર. ૮૫૫ ઘંટાકર્ણ યક્ષ વીરની આરાધના ૮૫૫ ઘંટિક યક્ષ નગરશેઠના વંશજો . ૮૫૫ મણિભદ્રનાં છે, તેત્રો ૮૫૬ શ્રી હેમનામવાલા સરિવારે ૫૦ ઉદ્યવિજયગણિ ૮પ૭ | મુનિવરે પ્રકરણ ૫૬ આ આનંદર્વિમલસૂરિ ૮૬૪ આરાધના સ્તુતિશ્લોકે ૮૬૪ ત્રણ શિષ્ય પરંપરાઓ કિયોદ્ધાર સં. ૧૫૮૨) ૮૬૬ બન્ને તીર્થોદ્ધાર ઋષિમતી મુનિઓ ૮૬૭ પીરની દરગાહ બીજા ગચ્છનાયક ઉ. અંગારશા પીર સૌભાગ્ય હર્ષ ૮૬૭ બીજા દે નવા જેને ૮૬૮ અંતિમ મંગલ ૮૬૯ ૮૭૦ ૮૭૧ ૮૭૩ Page #52 -------------------------------------------------------------------------- ________________ Page #53 -------------------------------------------------------------------------- ________________ B 10000 000 O 00 0 100 અ. સૌ. શારદાબેન મનુભાઈ Page #54 -------------------------------------------------------------------------- ________________ * -:: છે શિકાર કરી દi. કે હિર Last , ... ,, ,, ફરકી : : છે . જે શેઠ શ્રી મનુભાઈ જેસિંગભાઈ કલોથ મરચન્ટ જેઓએ આ ગ્રંથ છપાવવામાં ઉદાર સખાવત કરી છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ Page #56 -------------------------------------------------------------------------- ________________ -॥ वन्दे वीरं श्रीचारित्रम् ॥-: જૈન પરંપરાનો ઈતિહાસ [ला त्रीने] પ્રકરણ ચુંમાલીસમું તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ तत्पादपद्मभृङ्गा निःसङ्गाश्चतुरङ्गसंवेगाः । संजनितशुद्धबोधा जयन्ति जगच्चन्द्रसूरिवराः ॥ ६ ॥ (---मा० हेवेन्द्रसूति धनप्र३२९टी ) तत्रायः सच्चरित्रानुमतिकृतमतिः श्रीजगच्चन्द्रसूरिः, श्रीमद्देवेन्द्रसूरिः सरलतरलसञ्चित्तवृत्तिर्द्वितीयः ॥ १० ॥ (––આ. ક્ષેમકીર્તિસૂરિરચિત બૃહતકલ્પભાષ્યસુખબાધિકા, अं० ४२१००, सं० १33२) करालकालकलिकालपातालतलावमजद्विशुद्धधर्मधुरोद्धरणश्रीमजगञ्चन्द्रसूरिः ।। ३ ॥ क्रमात् प्राप्ततपाचार्येत्याख्या भिक्षुनायकाः । समभूवन् कुले चान्द्रे श्रीजगच्चन्द्रसूरयः ॥ ४ ॥ (-2400 हेवेन्द्रसरित वापस भयटी-प्रशस्ति) अज्ञानध्वान्तसूर्यः सरभसविलसदंगरंगक्षोणीक्रोधादियोधप्रतिहतिसुभगो ज्ञाननिःशेषशास्त्रः । निर्वेदाम्भोधिमग्नो भविककुवलयोद्बोधने ज्ञानचन्द्रः कालेनाचार्यवर्यः समजनि जगचन्द्र इत्याख्यया हि ॥ ३ ॥ (–આ૦ આગ્રદેવસૂરિકૃત આખ્યાનમણિકેશવૃત્તિ प्रशस्ति, न० ८० भी) मणिरत्नगुरोः शिष्याः श्रीजगच्चन्द्रसूरयः । सिद्धान्तवाचनोद्भूतवैराग्यरसवार्द्धयः ॥ २६ ॥ Page #57 -------------------------------------------------------------------------- ________________ - જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ चारित्रमुपसंपद्य यावजीवमभिग्रहात् । आचामाम्लतपस्तेनुस्तपागच्छस्ततोऽभवत् ॥ २८ ॥ (~200 गुणुनसरित यिानसमुध्यय-प्रशस्ति ) एवं रामगुणः स लक्ष्मणनतः शुद्धक्रियां स्वप्रियां प्रौढोद्यत्कलिनाऽरिणाऽवनभुवः किञ्चित् प्रमादाद् हृताम् । तीर्खा मोहमहाम्बुधिं रिपुमिमं जित्वाऽधिलकं श्रयन्नानिन्ये स्वगणालये किल जगचन्द्रो गणेन्द्रस्तदा ॥ ९० ॥ (--2400 मुनिसुरसूरिथित गुला ) श्रीमज्जगचन्द्र इदंपदश्रीललामलीलायितमाततान । येनोज्झि शैथिल्यपथस्तटाको घनाविलो मानसवासिनेव ।।१०८॥ (-५० विभन कृत-श्रीमडावी२५४५२५२१, पक्षी , ५० १३० ) बभूवुः क्रमतस्तत्र श्रीजगच्चन्द्रसूरयः ।। यैस्तपाबिरुदं लेभेवाणसिद्धयेकवत्सरे ॥ ९ ॥ (१२८५) (-५० भविस्यगए त, शत्रुन्य नविन मिनप्रसाद प्रशस्ति ) सोमप्रभस्तत्र गुरुः शतार्थी सतां मणिः श्रीमणिरत्नसूरिः । पट्टे मणिः श्रीमणिरत्नसूरेज॑ज्ञे जगच्चन्द्रगुरुगरीयान् ॥ १३ ॥ निम्रन्थः श्रीसुधर्माऽभिधगणधरतः कोटिकः सुस्थिताऽऽर्याचन्द्रः श्रीचन्द्रसूरेस्तदनु च वनवासीति सामन्तभद्रात् । सूरेः श्रीसर्वदेवाद् वटगण इति यः श्रीजगच्चन्द्रसूरेविश्वे ख्यातस्तपाऽऽख्यो जगति विजयतामेष गच्छो गरीयान् ॥३१॥ બાર વરસ આંબીલ કરી આવ્યા આહડમાંહે, તપા બિરુદ ત્યાં ધરિએ રાણાએ ધરી ઉત્સાહ વાદ ચોરાસી જિતીયા કિરીઆ કિ ઉદ્ધાર, બિરુદ ધરાવ્યું હીરલા ધન ધન એ ગણધાર. પ૫. (મહ૦ વિનયવિજય ગણિવર કૃત ગણધર પટ્ટાવલી) મહાવીરકે પાટપરંપર હુએ શ્રીયુગપ્રધાન, વચનસિદ્ધ ઔર ઉગ્રવિહારી જગચંદ્ર ગુરુ જાણ (--भुनि शनवियत गुरुपूल, ढाण १. सं० १८६१) Page #58 -------------------------------------------------------------------------- ________________ શુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ આ૦ જગચંદ્રસૂરિ આ૦ સેમપ્રભસૂરિ તથા આ૦ મણિરત્નસૂરિની પાટે આ જગચંદ્રસૂરિ થયા. શેઠ પૂર્ણદેવ પિરવાડને ૧ સલક્ષણ, ૨ વરદેવ અને ૩ જિનદેવ એમ ત્રણ પુત્રો હતા. જિનદેવ બચપણથી શાંત, ધર્મપ્રેમી અને વૈરાગી હતું. તેણે મેક્ષની અભિલાષાથી આ૦ મણિરત્નસૂરિ પાસે દીક્ષા સ્વીકારી. ગુરૂએ તેનું નામ રાખ્યું મુનિ જગશ્ચંદ્રજી આ૦ મણિરત્નસૂરિ લગભગ સં. ૧૨૭૪ માં સ્વર્ગે ગયા. ૫૦ જગટ્યગણિએ ત્યારથી આયંબિલ તપ શરૂ કર્યો અને આ સેમપ્રભસૂરિની સેવામાં રહી, જ્ઞાન સંપાદન કર્યું. આ૦ સોમપ્રભસૂરિએ તેમને ગચ્છનાયકનું પદ આપ્યું. અને તેમનું નામ રાખ્યું આ૦ જગચંદ્રસૂરિ, આ સમપ્રભસૂરિ સં. ૧૨૮૪માં સ્વર્ગે ગયા. આ૦ જગચંદ્રસૂરિ ત્યાગી, વૈરાગી, સંવેગી સૌમ્યમૂતિ હતા. આગમેના જ્ઞાતા હતા. આગનેના અર્થોના વિચારક હતા. ભાવ આચાર્યપદને ગ્યા હતા. આ સમયે પાંચમા આરાની અસરથી મિક્ષને માર્ગ શિથિલતાવાળ બની ગયું હતું. આચાર્યશ્રીને સતત ભાવના હતી કે શિથિલતા ટાળી મોક્ષમાર્ગને શુદ્ધ બનાવવા જોઈએ. તે આ માટે એગ્ય સહયોગીને શેધતા હતા. તેમણે આ૦ સેમપ્રભસૂરિના સ્વર્ગવાસ પછી મેવાડમાં વિહાર કર્યો. ત્યારે ૫૦ દેવભદ્રગણિ તથા પં. દેવેન્દ્રમણિ વગેરે તેમની સાથે હતા. પંદેવભકગણિ-સંવેગી, શુદ્ધ આચારવાળા, આગમાનુસાર ચારિત્રને ધારણ કરનારા અને સંઘમાં વિશુદ્ધ ગુણવાળા તરીકે વિખ્યાત હતા. તેઓ આગમને જ્ઞાતા, આગમના અર્થોના વિચારક, શુદ્ધ સામાચારી પાલનારા હતા. આ જગચંદ્રસૂરિ અને પં. દેવભદ્ર બંને મળ્યા. બંનેને ચારિત્રરંગ એક હોવાથી બંનેને આનંદ થયો. બંનેએ સાથે સાથે વિહાર કરીને દ્ધિાર કરવાનો નિર્ણય કર્યો. તપસ્વી આ૦ જગચં આગમજ્ઞ પં. (ઉ) દેવભદ્રની “ઉપસંપદા” સ્વીકારીને બંનેએ મળીને કિચક્કાર કર્યો. . Page #59 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ આ જગચ્ચદ્ર આચાર્ય બન્યા. ૫૦ દેવભદ્ર પન્યાસ જ રહ્યા. ૫૦ દેવેન્દ્રગણિ પણ ક્રિયાદ્વારમાં સાથે હતા. તે ત્રણ જણે મેવાડમાં વિહાર કર્યાં. આ જગચ્ચદ્રસૂરિને આયંબિલનું તપ કરતાં કરતાં ખાર વર્ષ વીતી ગયાં. તેએ આહુડ નગરમાં નીકિનારે જઈ હુમેશાં આતાપના લઈ ધ્યાન કરતા હતા. તપસ્યા અને ધ્યાનના પ્રભાવે તેમનાં રૂપ-તેજ અને પ્રભાવ વધ્યા હતા. મેવાડના નરકેશરી રાણા જૈસિહે (સ૦ ૧૨૭૦ થી ૧૩૦૯) સ૦ ૧૨૮૫ માં આ॰ જચ્ચદ્રસૂરિના ત્યાગ અને તપની પ્રશંસા સાંભળી, રાણા આચાર્યશ્રીના દર્શન માટે નદીકિનારે આવ્યા. રાણા આચાર્ય શ્રીનું તપસ્યાના તેજથી ચમકતું શરીર તથા ભવ્ય મુખારવિંદ જોઈ આનંદમાં આવી ગયા. અને બેલી ઊઠયાઃ ‘ગુરુદેવમહાતપસ્વી છે.' એ સમયથી એટલે સ૦ ૧૨૮૫ થી આ॰ જગચ્ચદ્રસૂરિની શિષ્ય પરંપરા તપાગચ્છ' તરીકે પ્રસિદ્ધિ પામી. ( द्वादशवर्षाण्यङ्गेऽप्यममोऽसौ श्लाध्यधीर्भगवान् ॥ ९५ ॥ તદ્દાતિવાળ-દ્વિવ-માનુવર્ષે (૨૨૮૧) શ્રીવિશ્વમાત્ ત્રાવ તર્ીયાજી: । बृहद्गगाह्रोऽपि तपेति नाम श्रीवस्तुपालादिभिरर्च्यमानः ॥ ९६ ॥ ( —ગુર્વાવલી ) जिनके चरणमें शीष झुकावे, मेदपाटका राण । ‘તપાતપા : પુરાવે, ચૈત્રસિદ્ઘ વહવત્ ॥ ૨ ॥ ( જગદ્ગુરુપૂજા, ૫૦ ૧, સ૦ ૧૯૯૬ ) વૃદ્ધ તપાગચ્છના ૬૪ મા આ૦ જયરત્નસૂરિ તેમના વિશે લખે છે કેआचार्यदेवभद्रसूरिर्येन तपाबिरुदं कृतम् । तथाहिजिणदत्ताओ खरयरा, पुण्णिमा मुणिचंद्रसूरिणो जाया । पल्लवियाषाढायरिएण तवोमयं देवभदाओ ॥ १ ॥ इति वचनात् । ( —આ યરત્નસૂરિષ્કૃત દસવેયાલિયસુત્ત–ઝબાની પ્રશસ્તિ, ગ્રં૦ ૨૨૦૦, સ૦ ૧૬૬૬ ) Page #60 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તારવી હીરલા આ૦ જગચંદ્રસૂરિ આ૦ જગચંદ્રસૂરિના શ્રમણગણમાં સૌ તપસ્યાપ્રેમી હતા. આ તપસ્વી સંઘને ત્યાગ અને તપસ્યા પ્રત્યે અત્યંત આગ્રહ હતો. તપસ્વી આ૦ જગચંદ્રસૂરિ, ૫૦ દેવભદ્ર ગણિ, પં. દેવકુશલ ગણિ અને પં. દેવેન્દગણિની નિશ્રામાં વિવિધ સ્વચ્છ અને પરગચ્છના ઘણું ઘણા સુવિહિત મુનિવરેએ પણ ક્રિયેદાર કર્યો હતો. આ ગચ્છ કૃષ્ણર્ષિતપા, ખરાપા, નાગેરીતા વગેરે નામથી પ્રસિદ્ધિ પામ્યા હતા. (પ્ર. ૩૨ પૃ. પર૧ | પ્ર. ૪૨ પૃ. ૭૦૮ | પ્રહ ૪૨ પૃ. ૭૧૦) આ દેવેન્દ્રસૂરિના શાંત રસથી ભરેલા મીઠા ઉપદેશથી અંચલ ગચ્છના (૪૪) આ૦ મહેદ્રસૂરિ (સં. ૧૨૬૩ થી ૧૩૦૯) એ સં ૧૩૦૭ માં થરાદમાં સુવિહિત માર્ગની શ્રદ્ધા મેળવી હતી. (ગુજગદ્ય પટ્ટાવલી) (પ્રક. ૪૦ પૃ૦ પર૨) આ૦ જગચંદ્રસૂરિ જ્ઞાની હતા, તપસ્વી હતા, હીરાની જેમ શેભતા હતા, અભેદ્ય જ્ઞાની હતા. તેમણે ચિત્તોડની રાજસભામાં સાત દિગંબર વાદીઓને હરાવ્યા, આથી રાણા જૈત્રસિંહે તેમને હીરાનું માનવંતુ બિરુદ આપ્યું. તે સમયથી તેઓ “હીરલા આ૦ જગચંદ્રસૂરિ" એવા નામે વિખ્યાત થયા. સંભવ છે કે–તેમના કરકમલથી કેશરિયાતીર્થની સ્થાપના થઈ હેય. ગુજરાતના મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ તેઓશ્રીના ખાસ ઉપાસક હતા. આચાર્ય શ્રી મહામાત્ય વસ્તુપાલના શત્રુંજયતીર્થના છ” રી પાળતા યાત્રા સંઘમાં સાથે પધાર્યા હતા. ત્યાં પ્રતિષ્ઠાઓમાં પણ હાજર હતા. ગિરનાર તીર્થ, અને આબૂતીર્થની પ્રતિષ્ઠાઓમાં પણ હાજર હતા. ગ્રંથલેખન આચાર્યશ્રીના ઉપદેશથી વીરા દિશપાલે સં. ૧૨૫ ના ચિત્ર સુદિ ૨ ને મંગળવારે પાટણમાં ભીમદેવના રાજ્યમાં નાયાધર્મયો ” વગેરે છ અંગે ટકા સહિત લખાવ્યાં, અને આ૦ દેવેન્દ્રસૂરિએ સં. ૧૨૯૭ માં જંઘરાલ ગામમાં સંઘ સામે જ્ઞાતાજીનું વ્યાખ્યાન કર્યું. (જૈન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ, પ્ર. Page #61 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૨૬ મી) એટલે સ્પષ્ટ છે કે, આ જગશ્ચંદ્રસૂરિ સં. ૧૨૯૫-૯૬ માં સ્વર્ગે ગયા. તેમણે પિતાની માટે ૧. આ૦ દેવેન્દ્રસૂરિને સ્થાપન કર્યા હતા. પરંતુ તેમના સ્વર્ગગમન પછી આ. વિજયચંદ્રસૂરિ પણ તેમની પાટે બેઠા, આથી એ બે આચાર્યોની બે શ્રમણ પરંપરા ચાલી, તે પરંપરા આ પ્રમાણે છે – (૧) વૃદ્ધ પેષાળ – વડી પિષા. (૨) લઘુ પિષાળ (લહુડીષાળ-લેઢીષાળ) આ બંને પરંપરા નીચે પ્રમાણે છે.... વૃદ્ધષાળ (વડી પિષાળ) તે આ. વિજયચંદ્રસૂરિની પરંપરા છે, તેનું બીજું નામ ચૈત્રગચ્છ પણ મળે છે. ચૈત્રવાલગચ્છ– ચૈત્રવાલગચ્છની ઘણી શાખાઓ થઈ હતી– (૧) આ ભુવનચંદ્રસૂરિના પં. દેવભદ્રગણિ આ૦ જગચંદ્રસૂરિ સાથે મળી ગયા. એટલે આ પરંપરા વૃદ્ધતપાગચ્છમાં ભળી ગઈ, જે ૧૬ મી સદી સુધી ચાલી હતી. (૨) ચિત્રવાલગછની પરંપરા ૧૬ મી સદી પછી વૃદ્ધ તપાગચ્છમાં મળી ગઈ (૩) વૃદ્ધતપાગચ્છની પરંપરા ૧૮ મી સદી પછી લઘુ તપાગચ્છમાં મળી ગઈ (૪) ધારણપદ્રીય (ધનારી) ની શાખા તપ કમલકલશા ગચ્છમાં મળી ગઈ (૫) જે બાહરી શાખામાં ચાંદસમીય–જેની ગાદી ચાણસ્મા અને હારીજમાં હતી અને જેમાં સં. ૧૫૧૨ માં ભ૦ મલયચંદ્ર અને સં. ૧૫૧૮ માં ભ૦ લહમીસાગર થયા, તે શાખા પણ વૃદ્ધતપાગચ્છમાં મળી ગઈ. ૧. સરધનામાં ભ૦ શાંતિનાથની ધાતુમૂર્તિ છે, જેની ઉપર સં. ૧૫૦૮ ને આ૦ મલયચંદ્રસૂરિને લેખ છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ સુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચ્ચદ્રસૂરિ (૬) ચૈત્રગચ્છના ભ॰ નયકીર્તિસૂરિના શિષ્ય આ॰ વિનયકીર્તિ સં૰ ૧૬૦૪ના વૈશાખ વિદ ૨ ને મંગળવારે ચિત્તોડમાં હતા. (શ્રી પ્રશસ્તિ સ ંગ્રહ, ભા૦ ૨ જો, પ્રશસ્તિ ન૦ ૩૭૬) (૭) આ॰ વિનયચંદ્રસૂરિ, ઉ॰ અમરચંદ્ર ગણિ, ભ॰ અમરચંદજી, સ’૦ ૧૬૨૪ માં વાલી પરગણામાં હતા. (શ્રી પ્રશસ્તિ સ ંગ્રહ, ભા॰ ૨, પ્રશસ્તિ ન૦ ૪૫૮). ઉપર્યુક્ત નં૦૪ માં જણાવેલ ચૈત્રવાલગચ્છની ધારણપદ્રીય (ધનારી)ની શાખાની પરંપરા આ પ્રમાણે મળે છે.—— (૧) ભ॰ હરિચંદ્રસૂરિ, સ૦ ૧૩૦૦ ના માહ વિદે ૨. (૨) ભ॰ લક્ષ્મીદેવસૂરિ, સ૦ ૧૫૧૧ ના માહ સુદિ પ; સ૦ ૧૫૧૩ ના પાષ વિક્રે ૫ ને રવિવાર; સ૦ ૧૫૨૪ ના ચૈત્ર વિક્રે ૫. (૩) ભ॰ જ્ઞાનદેવસૂરિ, સ૦ ૧૫૨૮ ના પોષ વિ૩ ને સેામવાર. (૪) ભ॰ રત્નદેવસૂરિ પટ્ટે ભ॰ અમરદેવસૂરિ, સ૦૧૫૩૮ ના ચૈત્ર સુદ્ધિ પ ને બુધવાર. (૫) ભ॰ આ૦ વિજયદેવસૂરિ, સ૦ ૧૫૮૨ ના વૈશાખ વિદ ૧૦ને શુકવાર. (-ત્રિસ્તુતિક તપા આ॰ વિજયયતીન્દ્રસૂરિ સ’ગ્રહીત જૈન પ્રતિમા લેખ સંગ્રહ, લેખ ન’૦ ૩, ૧૭, ૩૭, ૬૭, ૭૦, ૧૦૬, ૧૫૫, ૨૧૩, ૨૬૭, ) ચૈત્રવાલગચ્છની આ ધારણપ્રદીય શાખા તપાગચ્છની કમળકલશા શાખામાં મળી ગઈ. પાલીના શિલાલેખે આ પ્રકારે મળે છે (૧) સ૦ ૧૬૮૬ ના વૈશાખ સુદ ૮ ને શશિનવારે રાજા ગજસહુના રાજ્યમાં તથા પાલીના જસવંત સેાનિગરા ચૌહાણના પુત્ર જગન્નાથના રાજ્યમાં પાલીના શ્રી શ્રીમાળીઈશ્વર, અટાલ વગેરેએ પાલીના નવલખાના જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર કરાબ્યા અને તેમાં તપાગચ્છના આ૦ વિજયદેવસૂરિ તથા આ૦ વિજયસિંહું. સૂરિના હાથે ભ॰ શ્રીપાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. (૨) સં૦ ૧૬૮૬ ના વૈશાખ સુદિ ૮ ને શનિવારે પાલીના ગજિસંહ Page #63 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ તથા જગન્નાથ ચૌહાણના રાજ્યમાં શ્રી શ્રીમાલી ચડાલેચા ગાત્રના ઈશ્વર, અટેલ વગેરેએ ભ॰ શાંતિનાથની પ્રતિમા ભરાવી અને તેની ચૈત્રગચ્છની શાર્દૂલ શાખાના રાજગચ્છના ભ૦ ચંદ્રસૂરિ પટ્ટે ભ૦ રત્નચંદસૂરિએ ઉ॰ તિલકચંદ તથા મુનિ રૂપચંદના હાથે ભ॰ શાંતિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. તેઓએ નવલખા જિનપ્રાસાદના જીર્ણોદ્ધાર કરાવ્યે, તેમાં મૂલનાયક ભ॰ શ્રીપાર્શ્વનાથને બિરાજમાન કર્યો અને બીજી ૨૪ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી, સાનાના કળશ ચડાવ્યેા, જેમાં રૂા. ૫૦૦જી પાંચ હજાર ખરચી ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું, ગુજરાતમાં બીજી પણ પ્રતિષ્ઠાએ કરાવી હતી. પ્રભુ શ્રીપાર્શ્વનાથ, ગુરુદેવા, ગેાત્રદેવી તથા અંબિકાદેવીની કૃપાથી સવ કુટુંબ વૃદ્ધિ પામે એમ જણાવ્યું છે. (શ્રી જિનવિજય સ`પાદિત પ્રાચીન જૈન લેખસ’ગ્રહ, ભા૦ ૨ જો, લેખાંક :–૩૯૫) આ લેખમાં ચૈત્રવાલગચ્છની શાલશાખા અને રાજગચ્છના ઉલ્લેખ છે તથા પાલીના નવલખાના મદિરને ઇતિહાસ છે; આ ઐતિહાસિક વિગત છે. ૧. વૃદ્ધતપા-વડી પાષાળની પટ્ટાવલી ૪૪. મહાતપસ્વી હીરલા આ॰ જગચ્ચંદ્રસૂરિ ૪૫. આ- વિજય'દ્રસૂરિ ज्योत्स्नामञ्जुलया यया धवलितं विश्वम्भरामण्डलं या निःशेषविशेषविज्ञजनता चेतश्चमत्कारिणी । तस्यां श्रीविजयेन्द्रस्वरिसुगुरोः निष्कृत्रिमाया गुण श्रेणेः स्याद् यदि वास्तवस्तवकृतौ विज्ञः स वाचांपतिः ॥ १५ ॥ ( આ॰ શ્રીક્ષેમકીર્તિસૂરિ રચિત બૃહત્કપભાષ્યની સુખમેાધિકા ટીકા, ગ્રં૦ ૪૨૬૦૦૦, સ૦ ૧૩૩૨ ) મહામાત્ય વસ્તુપાલ-તેજપાલના રાડિયા મુનિમ વિજયચંદ્ર નામે હતા. તે માણસાનેા વતની હતા. વીશા એસવાલજ્ઞાતિના આંખા Page #64 -------------------------------------------------------------------------- ________________ સુમાલીસમું ] તપસ્વી હીરલા આ॰ જગચ્ચદ્રસૂરિ ગોત્રના હતા. તેણે ચાપડામાં રકમેાની ગરબડ કરી. વસ્તુપાલે તેની ભૂલા થવાથી તેને કેદમાં પૂર્યાં. મહામાત્ય વસ્તુપાલ આ॰ જગચ્ચદ્રસૂરિ અને ૫૦ દેવભદ્ર ગણના ભક્ત હતા. ૫. દેવભદ્રે મત્રી વસ્તુપાલને સમજાવી તેને છોડી દેવા કહ્યું. મહામાત્યે પન્યાસજીને જણાવ્યું કે, “ આ રોકડચા અભિમાની છે, નાલાયક છે, તેને દીક્ષા આપે. તેનું કલ્યાણ થાય, એ સારી વાત છે. પણ તેને કાઈ મેાટી પદવી આપશે નહીં.” પન્યાસજીએ હિતભાવનાથી મુનિમને દીક્ષા આપી અને આ જગચ્ચ દ્રસૂરિના શિષ્ય બનાવ્યેા. અને તેમને સમજાવી તેમના હાથેજ સ’૦ ૧૨૮૮ માં ધાયલ ગામમાં તેને ણિપદ આપતાં ઉપાધ્યાય આચાર્ય વગેરે પદવીઓ અપાવવાનું નક્કી કર્યુ↑ આ॰ જગચ્ચસૂરિએ સ॰ ૧૨૯૫૫૦ વિજયચંદ્ર અને ૫૦ દેવભદ્ર ગણિ એ બંનેને ઉપાધ્યાય પદવી આપી.ર ૧. વીરવંશાવલી ’માં ઉલ્લેખ છે કે, ગુરુદેવે સ૦ ૧૨૮૮ માં ધાવલમાં વિજયચંદ્રને આચાર્યપદ આપ્યું પણ તે ઉપાધ્યાયપદ આપ્યું હોવાનું સભવે છે; કેમકે તેમને આચાય પદ તે દેવેન્દ્રસૂરિએ આપ્યાના ઉલ્લેખ મળે છે. ૨. (૧) એક ઉલ્લેખ મળે છે કે, ૫૦ દેવભદ્ર ગણુ, ૫૦ મલયકાતિ ગણુ, ૫૦ અજિતપ્રભગણિ વગેરે સ૦ ૧૨૯૨ માં વીજાપુરમાં ચામાસુ રહ્યા હતા. (૨) બીજો એક ગ્રંથપ્રશસ્તિલેખ મળે છે કે, ૫૦ અજિતપ્રભ ગણિવરે સ૦ ૧૨૯૫ માં વીજાપુરમાં ધર્મરત્નસ્ત્રાવાવાર રચ્યા હતા. (૩) ત્રીજા ઉલ્લેખ મુજબ તપાગચ્છના ૫૦ દેવભદ્ર ગણિ, ૫૦ મલયકીર્તિ, ૫૦ કુલચદ્ર, ૫૦ દેવકુમાર અને મુનિ તેમિકુમાર વગેરે સ૦ ૧૨૯૫ માં વીજાપુરમાં તપગચ્છની પાયાળમાં ચેામાસુ રહ્યા હતા. ' ત્રિષદિરાજાપુહષરિત્ર, તૃતીયપર્વ, સં १२९५, मङ्गलं महाश्रीः ખંભાત, શાંતિનાથ ભંડાર, પ્રતિ નં...... ||૩|| ૐ | सं० १२९५ वर्षे आश्विन वदि २ रवौ अद्येह श्री वीजापुरपत्तने समस्त - राजावलीपूर्वक तपाकीय श्री पौषधशालायां चारित्रगुणनिधान समस्त सिद्धान्त कलोन्मानेन पारगेन तपादेवभद्रगणि मलय कीर्ति - पं० कुलचन्द्र - पं० देवकुमारमुनि - नेमिकुमार मुनि प्रभृतिसमस्तसाधून् ॥ ( જૈન પ્રશસ્તિ સંગ્રહ, પ્રશસ્તિઃ ૧૭૭) પુસ્તક Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ઉ૦ વિજયચંદ્રગણિ -આ જગચંદ્રસૂરિ અને આ દેવેન્દ્રસૂરિની આજ્ઞામાં હતા. પણ ઉ૦ દેવભદ્ર ગણિને બહુ માનતા હતા. વસ્તુતઃ આ૦ જગચંદ્રસૂરિએ પં. વિજયચંદ્રને તથા ૫૦ દેવભદ્ર ગણિને ઉપાધ્યાયપદવી આપી હતી પણ તે બેમાંથી કેઈને આચાર્ય પદવી આપી નહોતી. તેમને સં. ૧૨૫ ને ચિત્ર મહિના પછી સ્વર્ગવાસ થયે. એક ઉલેખ એ મળે છે કે, ઉ૦ દેવભદ્રગણિએ ઉ૦ વિજયચંદ્રને પૂનમિયા પણ ચૌદશ માનનારા આ દેવેન્દ્રસૂરિ પાસે સં. ૧૨૯૬ માં આચાર્યપદવી અપાવી. (-પ્રક. ૪૦, પૃ. ૫૪૬) આ ઉલ્લેખ પ્રાચીન પાનાઓમાં મળે છે, તેથી અમે ચતુર્દશીપક્ષના આ૦ દેવેન્દ્રસૂરિના હાથે વિજયચંદ્ર ગણિને આચાર્ય પદવી બતાવી છે. પરંતુ આ મુનિસુંદરસૂરિ લખે છે કે, આ જગચંદ્રસૂરિએ ઉ૦ દેવભદ્ર ગણિના આગ્રહથી અને શિષ્ય ઉપર વાત્સલ્ય હેવાથી ઉ૦ વિજયચંદ્ર ગણિને આચાર્યપદ આપ્યું હતું. (ગુર્નાવલીઃ લક ૧૨૪) પરંતુ અમને લાગે છે કે આ જગશ્ચંદ્રસૂરિએ પં. વિજયચંદ્ર ગણિને ઉપાધ્યાયપદ આપ્યું હતું અને અવસરે આચાર્યપદ આપવાને નિર્ણય કરી રાખ્યું હશે. આથી સંભવ છે કે, તેમના સ્વર્ગવાસ પછી તેમના પટ્ટધર આ૦ દેવેન્દ્રસૂરિ અથવા ચતુર્દશી પક્ષના આઠ દેવેન્દ્રસૂરિએ ઉ૦ વિજયચંદ્ર ગણિને આચાર્યપદ આપ્યું હોય. સંભવ છે કે ત્યારથી તપા વૃદ્ધપલાળ અને ચતુર્દશી પક્ષ સંગેત્રી બન્યું હોય. બીજો એક ઉલલેખ એ મળે છે કે, આ વિજયદેવેન્દ્રસૂરિ, આ. વિજયચંદ્રસૂરિ, ઉ૦ દેવભદ્રગણિ વગેરે સં. ૧૨૯૬ માં વીજાપુરમાં ચોમાસુ રહ્યા હતા. (મે. દ. દેસાઈને જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ ફ પ૬૦). આ ઉપરથી કલ્પી શકાય છે કે, ઉ૦ વિજયચંદ્ર સં. ૧૨૯૬ Page #66 -------------------------------------------------------------------------- ________________ શુમાલીસમું | તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૧ માં આચાર્ય બન્યા હતા, પરંતુ નોંધપાત્ર બીના એ છે કે, ઉ૦ દેવભદ્રગણિ તે (૧) આ૦ જગજીંદ્રસૂરિ, (૨) આ૦ દેવેન્દ્રસૂરિ અને (૩) આ. વિજયચંદ્ર એ સૌને ઉપાધ્યાય હતા, અને આ વિજયચંદ્રસૂરિ બીજા આચાર્ય પાસે આચાર્ય થયા, છતાં આ દેવેન્દ્રસૂરિ વગેરે સૌ સાથે જ રહેતા હતા. આ બધાએ સાથે રહીને વરહડિયા વિરધવલ અને ભીમદેવને દીક્ષા આપી હતી. એ પણ ઉલ્લેખ મળે છે કે, પૂજ્ય આ દેવેન્દ્રસૂરિ આ૦ વિજયચંદ્રસૂરિ અને ઉ૦ દેવેન્દ્રગણિ વગેરે સં૦ ૧૩૦૧ ના ફાગણ વદિ ૧૩ ને શનિવારે પાલનપુરમાં હતા. ત્યારે વરહડિયા સાવ આસદેવે વીજાપુરમાં ૩પારસૂત્રવૃત્તિ, ગ્રં ૧૧૨૮ લખાવી. આ જગચંદ્રસૂરિ સં. ૧૨૫ માં સ્વર્ગે ગયા. તે પછી આ દેવેન્દ્રસૂરિ ગચ્છના નાયક બન્યા. આ દેવેન્દ્રસૂરિ, આ. વિજયચંદ્રસૂરિ, ઉ૦ દેવભદ્રગણિ એ સૌ સં. ૧૩૦૨ માં વિજાપુરમાં હતા. ત્યારે તેમણે શેઠ જિનચંદ્ર વરહડિયા પલ્લીવાલના પુત્રો વિરધવલ અને ભીમદેવને દીક્ષા આપી હતી. વળી ગ્રંથપ્રશસ્તિને ઉલ્લેખ મળે છે કે આ દેવેન્દ્રસૂરિ, આ વિજયચંદ્રસૂરિ સં૦ ૧૩૦૬ માં મહુવા પધાર્યા ત્યારે ત્યાંના સંઘે તેઓના ઉપદેશથી સરસ્વતીચંથભંડાર બનાવ્યો. આ બધા ઉલેખથી તારવી શકાય છે કે, આ૦ દેવેન્દ્રસૂરિ, આ૦ વિજયચંદ્રસૂરિ એ સૌ સં ૧૩૦૬ સુધી સાથે હતા. દેવેંદ્રસૂરિ ગચ્છના નાયક હતા. તે પછી આ દેવેંદ્રસૂરિ સં ૧૩૦૭ માં થરાદ પધાર્યા પછી વિહાર કરી માળવા પધાર્યા. અને લગભગ ૧૨ વર્ષ સુધી ત્યાં વિર્યા. ઉ૦ દેવભદ્રગણિ વૃદ્ધ હતા, તે પણ કાળધર્મ પામી સ્વર્ગે ગયા. આ. વિજયચંદ્રસૂરિ ૧૨ વર્ષ સુધી ખંભાતમાં રહ્યા અસલમાં તે મહામાત્ય વસ્તુપાલના મુનિમ હતા તેથી તેમને શરૂઆતથી ૧. આ. જયરત્નસરિ ઉ૦ દેવભદ્ર ગણિને આચાર્ય તરીકે લખે છે. (-જુએ પ્રક. ૪૪, પૃ. ૪, તથા વૃદ્ધતપગચ્છ પટ્ટાવલિ ભ૦ નં. ૬૪) Page #67 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ખંભાતના અમલદારે અને ધનાઢયે સાથે ગાઢ પરિચય હતે. અને ત્યાંના ચિત્યવાસીઓ સાથે પણ મીઠે સંબંધ હતું, આથી તે ૧૨ વર્ષ સુધી ખંભાતમાં ચૈત્યવાસીઓની “ચૈત્યદ્રવ્ય આદિ રકમથી બનેલી મેટી પિષાળમાં રહ્યા હતા અને મુનિપણામાં પણ શિથિલાચારી બની ગયા હતા. આ જગદ્રસૂરીશ્વર તથા ૧૦ દેવભદ્રગણિ સ્વર્ગવાસી બન્યા હતા અને આઠ દેવેન્દ્રસૂરિ દૂર હતા. આથી આ. વિજયચંદ્રસૂરિએ કેટલીક નવી નવી પ્રરૂપણ ચલાવી. તે પ્રરૂપણાએ આ પ્રકારે હતી. ૧. ગીતા વસ્ત્રોની જુદી જુદી પિટલી રાખી શકે, કેમકે તેઓ પણ પિતા પોતાના પરિવારના ચિંતક છે. ૨. હમેશાં છ વિગઈ લઈ શકાય. ૩. કપડાં ધોવાની છૂટ ૪. ગોચરીમાં ફળ અને લીલું શાક લેવાય. ૫. સાધુ-સાધ્વી નીવીના પચ્ચક્ખાણમાં નીવિયાતું લઈ શકે. ૬. સાધ્વીએ લાવેલાં આહારપાણ સાધુને કલ્પ, કેમકે તે પણ પંચ મહાવ્રતધારી છે અને ૪૨ દેષ રહિત ગોચરી લાવે છે. હમેશાં બે પચ્ચક્ખાણ લેવાં. ગૃહસ્થને પિતાની તરફ વાળવા માટે સાથે પ્રતિક્રમણ કરાવવાની આજ્ઞા આપી; કેમકે પ્રતિકમણની રુચિવાળા શ્રાવકે બીજા ગચ્છમાં જાય નહીં, એ માટે આ જરૂરી છે. ૯ અતિથિ સંવિભાગવાળાને ત્યાં ગીતાથે વહોરવા જવું. ૧૦. લેપ સંનિધિને અભાવ. ૧૧. તરતમાં ઉકળેલું ગરમ પાણી વહોરવું; કેમકે આંચ ન લાગતી હેય તે ચૂલા ઉપરનું પાણી પણ લઈ શકાય. ખંભાતના અમલદારે અને જેને ૧૨ વર્ષના ગાળામાં તેમના ભક્તો બની ગયા હતા. આચાર્યશ્રીએ પિતાના શિષ્યને સ્વતંત્ર રીતે આચાર્ય પદ આપી પિતાની પાટે સ્થાપ્યા હતા. સ્પષ્ટ હતું કે તેમને મેટાઈને ગર્વ આવ્યો હતે. Page #68 -------------------------------------------------------------------------- ________________ માલીસમું] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ ૧૩ આ દેવેન્દ્રસૂરિ માળવાથી વિહાર કરી ગુજરાતમાં આવ્યા. અને ખંભાત પધાર્યાં ત્યાંરે આ॰ વિજયચંદ્રસૂરિએ ગર્વાંમાં આવીને તેમનાં વિનય, સત્કાર, સન્માન કર્યાં નહીં, તેમણે પેાતાના શિથિલાચાર છેડયા નહીં અને સ૦ ૧૩૧૯માં ખંભાતમાં પેાતાને જુદો ગચ્છ ચલાવ્યા, જેના શ્રમણ સંઘ તપાગચ્છ વડી પાષાળ તરીકે જાહેર થયેા. તેમની પાટે ૧. આ૦ વજ્રસેનસૂરિ, ૨ આ૦ પદ્મચંદ્રસૂરિ, ૩ આ૦ ક્ષેમકીર્તિસૂરિ એમ ત્રણ આચાર્યો થયા. ૪૬. આ૦ ક્ષેમકીર્તિસૂરિ પ્રશસ્તિ ઉલ્લેખ મળે છે કે, શેઠ પૂર્ણ દેવ પારવાડના વશમાં અનુક્રમે ૧ પૂર્ણ દેવ, ૨ વરદેવ, ૩ સાઢલ, અને ૪ ધીણાક થયા, ધીણાકના બીજા ભાઇ ક્ષેમસિંહે અને ચોથા ભાઈ દેવસંહે આ જગચ્ચદ્રસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી. મુનિ ક્ષેમસિંહ અંગે વિશેષ વિગત મળતી નથી. પરંતુ તે ઉલ્લેખ ઉપરથી કલ્પના થઈ શકે છે કે, શ્રી દેવસિંહે પ્રથમ દીક્ષા લીધી અને ક્રમશઃ આ૦ જગચ્ચદ્રસૂરિના શિષ્ય આ દેવેન્દ્રસૂરિ અન્યા. શ્રી ક્ષેમસિંહે પાછળથી દીક્ષા લીધી અને તે આ જગચ્ચદ્રસૂરિના પ્રશિષ્ય, એટલે તેમના શિષ્ય આ વિજયચંદ્રસૂરિના શિષ્ય આ ક્ષેમકીર્તિસૂરિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. વાસ્તવમાં આ બંને ભાઈ એ ત્યાગી, સંવેગી, વિદ્વાન અને સમ ગ્રંથકારો થયા છે, આથી આ કલ્પના યુક્તિ સ ંગત લાગે છે આ ક્ષેમકીતિ સૂરિએ જિન્નુગીભર છ વિગઈ ને સર્વથા ત્યાગ કર્યો હતેા. તેમણે સ૦ ૧૩૩૨ ના જેઠ સુદ ૧૦ ને રવિવારે હસ્ત નક્ષત્રમાં વૃત્ત્તમાષ્યની મેાટી ટીકા સુખાવોધિકા, પ્ર૦ ૪૨૬૦૦૦ રચી અને મુનિ નયપ્રભ વગેરેએ તેના પહેલા આદર્શો લખ્યા. ૪૭. આ. હેમકલશસૂરિ તે ઉપાધ્યાય હતા. ત્યારે પણ મેટા વ્યાખ્યાતા હતા. (ગુર્વાવલી :–àાક૦ ૧૧૫) આ દેવેન્દ્રસૂરિએ આ॰ શાંતિસૂરિના ધર્મરત્નપ્રરળની ટીકા રચી હતી, જેને મહેાપાધ્યાય હેમકળશ ગણિ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ તથા પં. ધમકીતિ ગણિએ શોધી હતી. અને પં. વિદ્યાન તેને પ્રથમ આદર્શ લખ્યો હતો. આ ટકા સં૦ ૧૩૦૪ થી સં. ૧૩૨૩ ના ગાળામાં બની હોવાનું સંભવે છે. ૪૮. આ યશભદ્રસૂરિ–તેઓ ઈડર પાસેના રાયખડની વડાવલીમાં આવેલા ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથના જિનપ્રાસાદમાં આચાર્ય બન્યા હતા. ૪૯. આ રત્નાકરસૂરિ તેમનું બીજું નામ આ૦ રત્નસિંહ પણ મળે છે, તેમના ઉપદેશથી શેઠ જયંત શ્રીમાલના પુત્ર લાડણે સં. ૧૩૪૭ના અષાડ વદિ ૯ ને ગુરુવારે આશાપલ્લીમાં શ્રી વિદ્યાસિંહની પત્ની વૈજલદેવીના પુત્ર મન્મથસિંહે રચેલા સૂરાવાર મહાવ્ય ધર્માધાર, મં૦ ૪૩૪૦ ની ચાર પ્રતિએ લખાવી તથા સાંડેકના ભ૦ મહાવીરના જિનપ્રાસાદના વહીવટદાર શેડ મેખ પિરવાડના પુત્ર વણધનના પુત્ર પેથડે સં. ૧૩૫૩ માં માવતીસૂત્ર ટીકા સહિત લખાવ્યું હતું, જેને (૪૮) આ મતિલકસૂરિ તથા તેમના શિષ્ય હર્ષકીતિગણિએ સં. ૧૪૫૩ માં વીજાપુરમાં વ્યાખ્યાનમાં વાંચ્યું હતું. આ સમયે દિલ્હીના બાદશાહ અલ્લાઉદ્દીન ખીલજીના સૂબા અલખાને “સં૦ ૧૩પ૧ માં ગુજરાતમાં મુસલમાની રાજ્યની સ્થાપના કરી. અને સં. ૧૩૬૯ માં હિંદુ તીર્થોને વિનાશ કર્યો, શત્રુંજય મહાતીર્થનો ભંગ કર્યો, મંદિરે તેડ્યાં અને પ્રતિમાઓને ખંડિત કરી.” આથી પાટણના શાહ સોદાગર સમરાશાહ ઓસવાળે સુબા અલફખાનને જ પ્રસન્ન કરી, તેની સમ્મતિથી શત્રુંજયતીર્થનો પંદરમે મેટે ઉદ્ધાર કરાવ્યો. અને ઉપકેશગચ્છના આ સિદ્ધસે. નસૂરિના હાથે સં૦ ૧૩૭૧ ના માહ સુદિ ૭ ના રોજ શત્રુંજયતીર્થ ઉપર નવા જિનપ્રાસાદમાં ભ૦ ઋષભદેવની નવી પ્રતિમાની નવી પ્રતિષ્ઠા કરાવી, અષ્ટાપદાવતાર જિનપ્રાસાદ તથા દેશલવસહી બંધાવ્યાં. આ પ્રતિષ્ઠા–ઉત્સવમાં ત્યાં ઘણા જૈનાચાર્યો ઉપસ્થિત હતા. (પ્રક. ૩૫, પૃ. ૧૯૫) તપગચ્છના આ૦ રત્નાકરસૂરિ પણ ત્યારે ત્યાં હાજર હતા. Page #70 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ ગચંદ્રસૂરિ તેમણે ધવલક નગરના વીશા પિરવાડની યુક્તિથી પ્રતિબોધ પામી શત્રુંજય ઉપર આ પ્રતિષ્ઠા–ઉત્સવમાં શિથિલાચાર છોડીને કિયોદ્ધાર કર્યો અને આત્મનિંદાગર્ભિત રત્નાપરી નામે પચીશ કલેકનું સ્તોત્ર સંસ્કૃતમાં રચ્યું. તે વિ. સં. ૧૩૮૪ માં સ્વર્ગે ગયા. આ રત્નાકરસૂરિથી સં૦ ૧૩૮૪ માં વૃદ્ધ તપાગચ્છમાં રત્નાકરગચ્છ નીકળે. ૫૦. આઠ રત્નપ્રભસૂરિ–આ. રત્નતિલક, આ૦ સેમતિલક, આ૦ દેવચંદ્ર અને આ૦ જિનપ્રભસૂરિના ભક્ત સૌમ્યમૂર્તિ ગુર્જર વંશના શેઠ શેભનદેવના પુત્ર શેઠ મહાવિદેહે સં. ૧૩૭૯ ના આ૦ સુ. ૧૪ ને બુધવારે આઠ ભાવ દેવસૂરિ રચિત પાર્શ્વનાથવરિત્ર લખાવી, પંચ જ્ઞાનકીતિ ગણિને આપ્યું. (જેન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ, પ્ર. નં. ૧૭) ૫૧. આઠ મુનિશેખરસૂરિ પર. આ ધર્મદેવસૂરિ ૫૩. આ૦ જ્ઞાનચંદ્રસૂરિ–આ. સિંહદત્તસૂરિ. ૫૪. આ અભયદેવસૂરિ તેમનું બીજું નામ આ૦ અભયસિંહ પણ મળે છે. તે આ જ્ઞાનચંદ્રસૂરિ કે આ ધર્મદેવની પાટે આવ્યા હતા. તે સંવિજ્ઞTપન્નયના અભ્યાસી હતા. તે મેટા તપસ્વી હતા, તેમણે હમેશાં માટે છ વિગઈને આહારને ત્યાગ કર્યો હતે, છ માસી તપ કર્યું હતું અને ઘણા છઠ–અઠ્ઠમ વગેરેનાં તપ કર્યા હતાં. તેમના ઉપદેશથી ખંભાતના શા. શાણરાજે ગિરનાર તીર્થમાં વિમલનાથ ભગવાનને જિનપ્રાસાદ બંધાવ્યો હતો. પપ. આર હેમચંદ્રસૂરિ–તેઓ અનેક ગુણના ભંડાર હતા. તેમના શિષ્ય આ૦ જિનતિલકસૂરિએ જૂની ગુજરાતી ભાષામાં પરિવાર (કડી-૩૭) બનાવી હતી. (જૂઓ અમારે “જૈન તીર્થોને ઇતિહાસ, પરિશિષ્ટ બીજુ.) Page #71 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૫૬. આ જયતિલકસૂરિ તે આ ચારિત્રપ્રભસૂરિના શિષ્ય હતા–તે આ ધર્મસૂરિની પાટે થયા. તેમને કદીયક્ષ પ્રસન્ન હતો. તેમણે છરી પાળતા ૧૨૫ જેટલા તીર્થયાત્રા સંઘ કઢાવ્યા હતા અને ૨૧ વાર શત્રુંજયતીર્થની યાત્રા કરી હતી, તેમણે સં. ૧૪૫૬ માં ખંભાતની વડી પષાળમાં મનુયોરશુરાગૂળિને ઉદ્ધાર કરાવ્યું, કુમારપારાડિવોની પ્રતિ તાડપત્ર પર લખાવી. તેમની પાટે આ૦ જિનતિલક, આ૦ ધર્મશેખર, આ૦ માણેકશેખર, આ૦ રત્નસાગર, આર રત્નસિંહ, આ ઉદયવલભ, આ૦ સંઘતિલક, પં. દયાસિંહ ગણિ વગેરે થયા, તેમના સમુદાયમાં પ૦ શિવસુંદર, પં. ઉદયધર્મ અને પંચારિત્રસુંદર પ્રસિદ્ધિ પામ્યા. આ જયતિલકસૂરિના શિષ્ય પં. દયાસિંહ ગણિ સં. ૧૪૫૨ માં આચાર્ય બન્યા હતા, તેમણે સં. ૧પ૨૯ માં ક્ષેત્રમારવાવવો રર. તેમજ મયાસુંદરીરિત્ર, ગુઝારિત્ર, સુપાર્શ્વનાથચરિત્ર, વિક્રમચરિત્ર મ૦ પમવત્તવન, અને વરાત્તવન વગેરે ગ્રંથ રચ્યા. આ જયતિલકની પાટે (૫૭) આ જિનતિલક, આ૦ રત્નસિંહ તથા આ૦ ઉદયવલલભ થયા. પ૭. આ૦ રત્નસિંહસૂરિ (સં. ૧૪પર થી ૧૫૩૦) तत्पट्टे सूरयः शश्वद् रत्नसिंहा दिदीपिरे । सद्भ्यः स्वेष्टप्रदानेन यैलब्ध्या गौतमायितम् ॥ जायंते स्माऽहम्मदावादाधिपः शाहिरहिम्मदः । तं प्रबोध्य महीपीठे चक्रिरे शासनोन्नतिम् ।। તેમનાં બીજાં નામ આ જિનરત્ન, આ. વિજયરત્ન, અને આ વિનયરત્ન પણ મળે છે. તેમને સં૦ માં ખંભાતમાં આ૦ જયતિલકસૂરિએ આચાર્ય બનાવ્યા. Page #72 -------------------------------------------------------------------------- ________________ ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચ્ચદ્રસૂરિ ૧૭ આ૦ રત્નસિંહસૂરિના સ૦ ૧૫૦૭ના મહા સુદિ ૭ ને ગુરુવારે જૂનાગઢમાં પટ્ટાભિષેક થયેા. તેમના સ૦ ૧૪૫૨ થી ૧૫૨૨ સુધીના પ્રતિમાલેખો મળે છે. આ રત્નસિ’હસૂરિના ઉપદેશથી સ૦ ૧૪૯૧ ના વૈશાખ સુ૩િ ના રોજ જીરાવલા પાર્શ્વનાથના જિનપ્રાસાદમાં ઘણી દેરીએ બની હતી. સ. ૧૫૧૬ ના અષાડ સુદિ ૩ ને રવિવારે ગિરિપુર ( ડુંગરનગર ) ના હુબડ ઠં॰ પૂનાની પર પરાના શિવાએ ચતુર્વિં તિજિન પટ્ટ બનાવી તેની વૃદ્ધ તપા આ રત્નસિંહસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. ( પ્રક૦ ૩૫, પૃ૦ ૧૦) જયપુરના ઘાટમાં શેઠે ગુલાબચંદજી મૂથાના ભ॰ પદ્મપ્રભુના જિનપ્રાસાદમાં આ પટ્ટ વિદ્યમાન છે. ખંભાતના સં હરપતિના પૌત્ર સ॰ શાણુરાજે સ ૧૫૦૯ ના મહા સુદિ પના રાજ ખંભાતમાં આ૦ રત્નસિંહસૂરિના હાથે ભ॰ વિમલનાથ જિનપ્રાસાદની તથા બીજી ઘણી જિન પ્રતિમાએની પ્રતિષ્ઠા કરાવી હતી. (પ્રક૦ ૪૫ શેઠ પૂનાને વંશ) અર્હમ્મદાવાદના બાદશાહ અહમદશાહે (વિ. સ. ૧૪૬૭ થી ૧૪૯૯ માં આ૦ રત્નસિ’હસૂરિના ચરણાની પૂજા કરી હતી. જૂનાગઢના રા' મહીપાલે (મેપાએ) આ૦ રત્નસિંહના ઉપદેશથી ગિરનાર તીર્થમાં ભ॰ નેમિનાથ જિનપ્રાસાદને સેાનાનાં પતરાંથી મહાન્યા હતા. (~ાએ પ્રક૦ ૩૫, પૃ૦ ૧૭૫-૭૬) જૂનાગઢના રા’મહિપાલ તથા તેના પુત્ર રા’ માંડલિકે સ૦ ૧૫૦૭ ના મહા સુર્દિ ૭ ને ગુરુવારે પેાતાના રાજ્યમાં અમારિ પ્રવર્તાવી હતી, કે આજથી મારા રાજ્યમાં કાઈ એ દરેક મહિનાની ૫, ૮, ૧૧, ૧૪ અને અમાવાસ્યાના રાજ કેાઈ પણ જીવને મારવે નહીં, હિંસા–શિકાર કરવેા નહીં. (આ॰ વિ૰ વલ્લભસૂરિ સ્મારકગ્રંથ હિન્દી વિભાગ, પૃ. ૧૩૫) (—જૂએ પ્રક॰ ૩૫, પૃ૦ ૧૭૬ ) સ૦ ૧૫૨૨ ના મહા સુદિ ૯ ને શનિવારે વીજાપુરના હુંડ જ્ઞાતિના સવાલજ ગાત્રના દોશી ધર્મોની પત્ની કપૂરાદેવીના પુત્ર Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૧ દેશી રાખાકની પત્ની જીવની અને ૨ દેસાલીંગની પત્ની લહમી વગેરેએ ભ૦ સુમતિનાથની પંચતીર્થી પ્રતિમા ભરાવી અને તેની વૃદ્ધ તપાગચ્છના આ જિનરત્નસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી, આ પ્રતિમા આજે પ્રાંતીજના ભ૦ ધર્મનાથજિનપ્રાસાદમાં વિદ્યમાન છે. (જૂઓવીજાપુર વૃત્તાંત) ગ્ર - આ રત્નસિંહસૂરિએ સં. ૧૪૭૧ માંરનવૂ રાસ રચ્યું અને આ૦ રત્નાકરે સં. ૧૫૦૮ માં અમદાવાદમાં વસતવિઝાની ગુજરાતીમાં રચના કરી. તેમજ ગાદિનાથનામિકા બનાવ્યું. મહમ્મદ ખીલજીને માનીતે અને રણથંભેરને સૂબ મહામાત્ય ધનરાજ પિરવાડ તેમને સમઝીતિ શ્રાવક હતે. (–જૂઓ, પ્રક. ૪૫ અભયસિંહને વંશ) ખંભાતના શ્રાવક હરપતિ વગેરે તેમના શ્રાવકો હતા. (જૂઓ, પ્રક. ૪૫) સાવીસંઘ આ૦ રત્નસિંહસૂરિના સમયે તપગચ્છની વૃદ્ધશાખામાં સાધ્વી રત્નચૂલા મહત્તાર અને સાધ્વી વિવેકશ્રી પ્રવતિની વિખ્યાત હતાં. ખંભાતના સં૦ હરપતિના પૌત્ર સં. શાણરાજે સં. ૧૫૫૨ માં શત્રુજયતીર્થને છરી પાળા યાત્રા સંઘ કાઢ્યો તેની સાથે ૭ મંદિરે હતાં, તેણે ત્યાં આ રત્નસિંહસૂરિ અને સાધ્વી રત્નચૂલા મહત્તરાની ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા કરાવી. પિરવાડ ઠકુર પુત્ર કેહે ગિરનાર પર ત્રણ દેરીને ઉદ્ધાર કરા, અમદાવાદમાં ધર્મશાળા બનાવી, પાંચ દેરાસર કરાવ્યાં, પંન્યાસપદ અપાવ્યાં, મુનિઓને વસ્ત્રો પહેરાવ્યાં, સાધર્મિક વાત્સલ્ય કર્યા, સિદ્ધાંતો લખાવ્યાં, જેમાં સં. ૧૫૧૯ માં પક્ષિસૂત્રકૃત્તિ લખાવી. બૃહતપાગચ્છના આ૦ સૂરસુંદરસૂરિના શિષ્ય સમયમાણિયે તેને વાંચીને સુધારી હતી. (–ભાંડારકર ઈન્સ્ટીટયુટ, પૂના; જેન પ્રશસ્તિ સંગ્રહ, - ભા. ૧, પ્ર. નં, ૧૧૫૨) Page #74 -------------------------------------------------------------------------- ________________ ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ (૫૯) ૬૦ ઉદયધ ગણિ:-તે (૫૭) ભ૦ ઉદયવલ્લભસૂરિના શિષ્ય (૫૮) ૫. મતિસાગર ગ૦ ના દીક્ષા શિષ્ય હતા. ભ॰ રત્નસિ ંહસૂરિના હસ્ત દીક્ષિત શિષ્ય હતા. વિદ્વાન્ હતા. સમર્થ ગ્રંથકાર હતા. ઉપાધ્યાય હતા. મોટા ૫૦ ઉદયધમ ગણિએ સ૦ ૧૭૦૫ (૧૫૦૭) માં ઉપદેશમાલાની ૫૧ મી ગાથાનું “ શતાથી વિવરણ ” બનાવ્યું. ,, (પ્રક૦ ૪૩ પૃ૦ ૭૪૯ ટીપ્પણી કલમ ૧૬ મી) ૫૦ ઉદયધમ ણિએ સ` ૧૫૦૭ માં સિદ્ધપુરમાં (6 વાય પ્રકાશ મૌક્તિક ” બનાવ્યા. ૫૦ ભૂષણે તેની ટીકા કરી. ઉ॰ ઉદયધમ ગણિવરેસ૦ માં ભ॰ મહાવીર સ્વામીના ૩૨ કમળખ ધવાળા સ્તોત્ર લૈ!. ૧૮ ની રચના કરી તેની પ્રશસ્તિ આ પ્રમાણે છેઃ श्रीरत्न सिंहसूरीन्द्रपादपद्ममधुव्रतः चकारोदयधर्मोऽयं स्तवं कमलबन्धगम् ॥ १७ ॥ શ્રી સિદ્દાર્થનોરાનન્જીન ! બિન ! શ્રીવીર ! નીહતનો ! स्तुत्वा त्वां नयनाग्नि (३२) संम्मितदलाम्भोजन्मबन्धस्तवात् । हे चक्रिपदं न वासवपदं नास्तापदं संपदं किन्तु त्वत्पदपङ्कयोनियमले भृङ्गायतां मे मनः ॥ १८ ॥ (૫૯) ૫૦ ઉડ્ડયધર્મ ગણિવરના શિષ્ય (૬૦) ૫૦ મગલધર્મ ગ॰ જેનુ બીજુ નામ ૫'- મગળકળશ ગ॰ પણ હતું. જે સ૦ ૧૫૮૫ સુધી વિદ્યમાન હતા. તેમણે સં૦ ૧૫૨૫ માં “મંગળ કળશરાસ ” અનાન્યેા. ,, ૧૯ ' (૫૯) ૫૦ ઉદયધર્મ ગણિવરના શિષ્ય (૬૦) ૫૦ ધનિધાન ગણિએ પ્રાકૃતમાં “ચઉવીસ જિષ્ણુ થઇ ” ગા. ૨૮ બનાવી. જેને રાજેન્દ્રસાગર ગણિએ સ૦ ૧૮૬૦માં લખી હતી. (૫૭) ભ૦ વિજયરત્નસૂરિશિષ્ય અને (૫૮) ઉ૦ જયમૂર્તિના વિદ્યાશિષ્ય (૫૯) ૫'૦ ચારિત્રસુંદરગણિએ સ૦ ૧૪૮૪ માં ખ’ભાતમાં શીલદૂતકાવ્ય èાક ૧૩૧, કુમારપાલ ચરિત્ર મહાકાવ્ય ગ૦ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જૈન પરંપરાના તિહાસ-ભાગ કો [ પ્રકરણ ૨૦૩૨, મહીપાલ ચરિત્ર, આચારાપદેશ વગેરે ગ્રંથા બનાવ્યા. તેમના શિષ્ય (૬૦) ૫૦ વિશાલ સુંદર ણિ સ. ૧૫૮૬ માં (શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભા. ૨ પ્ર૦ ન. ૩૨૨) ૫૦ ચારિત્રસિંહ ગણુિના શિષ્ય ૫૦ શાન્તિસાગરગણિએ સ૦ ૧૫૬૫ માં “ પ્રોાધચંદ્રોદય નાટક ” લખ્યું. થયા. ( શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભા. ૨ જો. પ્ર૦ નં૦ ૨૫૫) (૫૭) ભ॰ રત્નસિ’હસૂરિના ગચ્છમાં ૫૦ મુનિરત્ન મેટા વિ દ્વાન હતા. ભ૦ રત્નસિંહસૂરિના શિષ્ય ૫૦ દયાવનગણિવરના ઉપ દેશથી સંઘે સં૦ ૧૪૯૪ માં “ કુમારપાલ પ્રમેાધ પ્રબંધ” લખાવ્યા. ભ૦ રત્નસિંહસૂરિના શિષ્ય ૫૦ માણેકસુ દગણુએ સ’૦ ૧૫૦૧ માં દેલવાડામાં ભવ ભાવના બાલખેાધ” બનાવ્યા, સ૦ ૧૫૦૯ માં “રત્નચૂડ રાસ ” લખ્યા. (૫૭) ભ૦ વિજયરત્નસિંહસૂરિની પરપરા નીચે પ્રમાણે છે (૫૮) ભ॰ ધર્મરત્નસૂરિ ( સ ) તેમના ઉપદેશથી સેાની સમરાના પુત્રાએ મીરપુરના જગન્નાથના જિન પ્રસા૪માં સ૦ ૧૫૫૦ માં એ ગામ બનાવ્યા (હુમીરગઢ લેખ સંગ્રહ) ( જૈન પર. ઇતિહાસ પ્રક૦ ૩૭ પૃ૦ ૩૦૦) શત્રુંજય તી: મહમ્મદ બેગડાના પુત્ર અહમદ સિક ંદરે સ૦ ૧૫૨૫-૨૭ માં સોમનાથ, ગિરનાર, દ્વારકા અને શત્રુજય વગેરે તીર્થોના નાશ કર્યાં, મંદિરે ભાગ્યાં, પ્રતિમાએ ખડિત કરી. આ હકીકત સાંભળીને ચિત્તો ડના દોશી તેાલાશાહને ઘણુ દુ:ખ થયું. તેમની ઈચ્છા હતી કે આ તીર્થાં ફરી સ્થપાય તેમ કરવું જોઇએ. (-પ્રક૦ ૩૫, પૃ૦ ૨૦૨ ) આ ધરત્નસૂરિ પેાતાના શ્રમણપરિવાર સાથે રણુ ભારના સૂબા મંત્રી ધનરાજ પારવાડના ‘છ'રી પાળતા યાત્રાસંધ સાથે મારવાડ, મેવાડનાં જૈન તીર્થોની યાત્રા કરવા પધાર્યા. ત્યારે તે ચિત્તોડ પણ પધાર્યા. સાંગા રાણાએ તેમનું મેનું સન્માન કર્યું. ત્યાં તીર્થોના Page #76 -------------------------------------------------------------------------- ________________ ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગ્ચ દ્રસરિ ૨૧ વિનાશ થવાથી દુઃખ પામતા દે॰ તેાલાશાહને શાંત પાડી, ઉત્સાહિત કરવા તેમણે ભવિષ્યવાણી કરીકે, “ મહાનુભાવ ! તારા પુત્ર કર્માંશાહ શત્રુંજયતી ને માટેા ઉદ્ધાર કરાવશે.” આચાર્યશ્રીએ ત્યાંથી વિહાર કર્યાં અને કાર્યસિદ્ધિ માટે ઉ॰ વિનયમ'ડનને ચિત્તોડમાં રાખ્યા. આ સમયે ગુજરાતમાં અમદાવાદની ગાદીએ મહમુદ બેગડા ( સ૦ ૧૫૧૬ થી ૧૫૭૦)ના મરણ પછી એક પછી એક વિ. સં૰ ૧૫૬૭ માં મુજફ્ફરશાહ, સ૦ ૧૫૮૨ માં ૧ અહમદશાહ, ૨, સિકંદરશાહ. તથા ૩ લઘુ મહુમ્મદશાહુ ખાદશાહે થયા. (-પ્રક૦ ૪૪, ગુજરાતના બાદશાહેા) બાદશાહ મુજફ્ફરના શાહજાદો મહારાહ નામે હતા. તે પેાતાના પિતાથી રિસાઈ ને ઈ.સ ૧૫૩૫ માં ચિત્તોડ ચાલ્યા ગયા. ને ત્યાં દેશી તાલાશાહના અતિથિ બની રહ્યો. આ સમયે શાહજાદા બહાદૂરશાહ અને દ॰ તેાલાશાહના પુત્ર દેશી કર્માંશાહુ વચ્ચે ગાઢ મૈત્રી થઈ હતી. શાહદાએ ગુજરાત જતાં પહેલાં દે॰ કર્માશાહ પાસેથી વાટ ખરચી માટે રકમ માગી. કર્માશાહે તેને વિના શરતે એક લાખ રૂપિયા આપ્યા. (-પ્રક૦ ૩૫ પૃ૦ ૨૦૩ ) બહાદુરશાહે લઘુ મહમ્મદના મરણુ બાદ સ૦ ૧૫૮૩ ના મહામાહ શુદિ ૧૪ ના રોજ ગુજરાતના બાદશાહ બન્યા. ( સ૦ ૧૫૮૨ થી ૧૫૯૩, સને ૧૫૨૬ થી ૧૫૩૭ ) આ તરફ દો॰ તેાલાશાહ “ પેાતાના પુત્રના હાથે શત્રુંજય તીના ઉદ્ધાર થશે એવી ભાવના ભાવતા મરણ પામ્યા, દે॰ કર્માશાહે આચાર્યશ્રીની ભવિષ્યવાણી પ્રમાણે પિતાની આજ્ઞા મુજબ શત્રુંજયતીર્થના માટેો ઉદ્ધાર કરવાના નિર્ણય કર્યો. ઉપા॰ વિનયમ’ડન તેમને નિર ંતર એ જ ઉપદેશ આપતા હતા. તપગચ્છના આ॰ વિજયદાનસૂરિ પણ જયારે ચિત્તોડ પધાર્યા ત્યારે દો॰ કર્માશાહને તીને જલદી ઉદ્ધાર કરવા માટે ઉપદેશ આપીને વધુ ઉત્સાહિત કરી ગયા હતા. ( -શત્રુ'જય-ન દિન જિન પ્રાસાદ પ્રશસ્તિ ) Page #77 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ બહાદૂરશાહ અમદાવાદને બાદશાહ બને એવી ખબર મળતાં દોકર્માશાહ અમદાવાદ આવ્યું. તે બાદશાહને મળે અને શત્રુ જયને ઉદ્ધાર કરી ત્યાં પોતાના ભગવાનની પ્રતિમા બેસાડવા તેની પરવાનગી-ફરમાન મેળવ્યું. ત્યાંથી તે ખંભાત ગયે. અને મહોત્ર વિનયમંડનને ત્યાંથી પાલીતાણું જવા માટે વિનતિ કરી. પોતે પણ ચિત્તોડથી છ'રી પાળા યાત્રા સંઘ લઈ પાલીતાણુ ગયે. ત્યાં જઈ તેણે લલિતાસરેવરના કિનારે પડાવ નાખે એ સમયે પાલીતાણાને જાગીરદાર મઝદમાં હતું, “શત્રુંજયતીર્થ ફરી બને” તેમાં એની નારાજી હતી પરંતુ બાદશાહનું ફરમાન હોવાથી તે નિરુપાય હતે. તેને નરસિંહ અને રવિરાજ નામે બે મંત્રીઓ હતા. દેવ કર્માશાહે તે બંનેને ધન-મનથી સંતુષ્ટ કરી પોતાના કામમાં મદદગાર બનાવ્યા. આ ધર્મરત્નસૂરિના શિષ્ય મહેવિનયમંડનગણિ, તેમના શિષ્ય પં. સૌભાગ્યમંડને સં. ૧૯૦૧માં સાધ્વી જયશ્રીને ભણવા માટે “ચોમવંધ” લખે. ૫૯. આ૦ વિદ્યામંડનસૂરિ–તે આ ધર્મરત્નસૂરિની પાટે આચાર્ય બન્યા. તે ચિત્તોડથી ખંભાત આવ્યા અને ત્યાંથી પાલીતાણું પધાર્યા. ઉપાય વિનયમંડન તથા પં. વિવેકથીરગણિની દેખરેખ નીચે મહામાત્ય બાહડે બનાવેલા મૂળતીર્થપ્રાસાદને જીર્ણોદ્ધાર શરૂ થયે. જિનપ્રાસાદ નવા જે સંપૂર્ણ બજે. તથા મહામાત્ય વસ્તુપાલે ભંડારમાં જે માણું પાષાણ મૂકી રાખ્યો હતો તેને બહાર કઢાવી ઉ૦ વિનયમંડન અને ૫૦ વિવેકથીરગણિની દેખરેખ નીચે ભ૦ આદીશ્વરની મેટી પ્રતિમા તૈયાર કરાવી. સં. કર્માશાહે આ૦ વિદ્યામંડનસૂરિ વગેરે આચાર્યોના વરદ હસ્તે તે પ્રતિમાની અંજનશલાકા કરાવી સંઘ જમણ કર્યું. દેકર્ણાશાહે આ ઉદ્ધારમાં (૧) ભ૦ આદિનાથ અને (૨) ગણધર પુંડરિક સ્વામી એ બન્નેનાં બિંબે નવાં કરાવ્યાં હતાં. સં. કર્માશાહે સં. ૧૫૮૭, શાકે ૧૪૪૩ ના વૈશાખ વદિ ૬ ને Page #78 -------------------------------------------------------------------------- ________________ સુમાલીસમું તપૃસ્ત્રી હીરલા આ॰ જગચ્ચદ્રસૂરિ ૨૩ રવિવારે ધનલગ્નમાં શુદ્ધ નવાંશમાં શત્રુંજય તીમાં જીર્ણોદ્વાર કરેલા પ્રાચીન જિનપ્રાસાદમાં આ૦ ધર્મરત્નસૂરિના પટ્ટધર આ વિદ્યામ`ડનસૂરિ વગેરેના હાથે ભ॰ આદીશ્વરની નવી જિન પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. આ રીતે મત્રી કર્માંશાહે શત્રુંજય મહાતીર્થના સેાળમા (સાતમા) માટેા ઉદ્ધાર કરાવ્યેા. ચિત્તોડના સંઘવી કર્માંશાહ દોશીએ વિ॰ સ૦ ૧૫૮૭ના વૈ૦ ૧૦ ૫ ની રાત્રે છેલ્લા પ્રહરે વૈ૦ ૧૦૬ ના પરોઢિયે શ્રી શત્રુંજય તીના મોટા ઉદ્ધાર કરાવ્યા હતા. ॰ કર્માશાહે મુખ્ય જિનપ્રાસાદને સુધરાબ્યા હતા તથા ભ. ઋષભદેવ અને ગ॰ પુંડરિક સ્વામી વગેરેની નવી પ્રતિમાએ બનાવી બેસાડી હતી. શ્રી શત્રુંજય તીના આજ સુધી જે મેાટા મોટા ઉદ્ધારા થયા હતા. તેની સેાળ (૧૬) અને સાત (૭) એમ બે સંખ્યા મળે છે. તે આ પ્રમાણે. (૧) ભરતચક્રવતી ના (ર) તેની જ પરંપરાના રાજા દડવીય ને. (૩) ઇશાનેન્દ્રના. (૪) માહેન્દ્ર ( ચેાથા સ્વર્ગના ઇંદ્ર )નેા. (૫) બ્રહ્મેન્દ્ર (પાંચમા સ્વર્ગના ઇન્દ્ર )ના (૬) ચમરેન્દ્ર (ભવનપતિના સ્વના ઈંદ્ર )ના. (૭) સગર ચક્રવતિને. (૮) વ્યંતરેન્દ્રના. (૯) ચંદ્રેયશા રાજાને (૧૦) ભ॰ શાન્તિનાથના પુત્ર ચકાયુધને. (૧૧) રામચંદ્રજીના (૧૨) પાંડવાને. (૧૩) વિ સ જાવડશાના. ૧૦૮ માં પ્રતિ યુ॰પ્ર॰ આ૦ વસ્વામી. (૧૪) વિ૰ સં૰૧૨૧૧ માં ગુજરાતના મંત્રી બાહુડના પ્રતિ॰ ક॰ સ૦ આ હેમચ દ્રસૂરિ. (૧૫) વિ૰ સ૦ ૧૩૭૧ મહા૦ સુ. છ ગુરુને રાજ પાટ ણુના સ૦ સમરાશાહ એસવાલના પ્રતિ॰ આ કક્કસૂરિ. Page #79 -------------------------------------------------------------------------- ________________ २४ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩જે [ પ્રકરણ (૧૬) વિ. સં. ૧૫૮૭ છે. વ. મંડનસૂરિ, આ૦ હેમ ૬ ને રોજ ધનલગ્નમાં, સોમસૂરિ તથા આ૦ શુદ્ધનવાંશમાં ચિત્તોડના સેમજયસૂરિ, આ૦ વિ૦ દેશી કર્માશાહને પ્રતિ દાનસૂરિ (પ્રક. ૩૫ પૃ. તપાગચ્છના આ૦ વિદ્યા- ૨૦૩) (ચંદ્રકુલના રાજગચછના આ ધનેશ્વરસૂરિએ સં. ૪૭૭ માં વલભી રાજ્યના ૧૮ મા શિલાદિત્ય રાજાની વિનંતિથી વલભિમાં બનાવેલ “પ્લેકબદ્ધ શ્રી શત્રુંજય માહાસ્ય” સર્ગ. ૧૫, સર્ગ. ૧ + ૧૧ થી ૧૫, ૧૫ + ૨૮૭, ૨૮૯, ૧૫ + ૩૪૯) તપાગચ્છ રત્નશાખાના ભ૦ દાનરત્નસૂરિના આજ્ઞાધારી ઉ૦ માનરત્ન ગણિના શિષ્ય પં. હંસરને સં. ૧૭૮૨ વિ. . ૩ ને રેજ ભવ પાર્શ્વનાથની કૃપાથી રાજદ્રગમાં ગદ્ય સંસ્કૃતમાં શત્રુંજય માહાસ્ય” અધિકાર ૧૫, ગ્રં ૮૫૫૦ બનાવ્યું. (વૃદ્ધ તપા ભ૦ ધનરત્નસૂરિના ઉપા૦ ભાનુમેરુ ગણિના શિષ્ય પં૦ નયસુંદરગણુએ સં૦ માં બનાવેલ શત્રુંજય ઉદ્ધાર રાસ) (લેકપ્રિય કવિ પં. વીરવિજયજી મ. ની ૯ પ્રકારી પૂજા) સાત (૭) મોટા ઉદ્ધાર – (૧) ભરત ચક્રવતિને. (૨) સગર ચક્રવતિને. (૩) પાંડવરાજ યુધિષ્ઠિરને. (૪) સં. ૧૦૮ માં જાવડશાહને. (૫) સં. ૧૨૧૧ માં મંત્રી બાહડદેવને. (૬) સં૦ ૧૩૭૧ માં સં. સમરાશાહને. (૭) સં. ૧૫૮૭માં દેશી કર્માશાહને. ((૧) શત્રુંજય ઉપરની દે. કર્મશાહના ઉદ્ધારની ૫૦ લાવણ્ય સમય ગણિ કૃત પ્રશસ્તિ. (પ્રક. ૩૫ પૃ૦ ૨૦૪) (૨) મૂળનાયકની જિન પ્રતિમાને પ્રતિમા લેખ. Page #80 -------------------------------------------------------------------------- ________________ ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ ૨૫ (૩) કવિ લાવણ્યસમયકૃત શત્રુજયઉદ્ધાર સ્તવન આઢિનાથ ભાસ કડી-૨૧ તેમાં વૈ. વ. ૫ની પ્રતિષ્ઠા બતાવી છે. (૪) કવિ દેપાળ કુત જાવડભાવડરાસ પ્રાચીનસ્તવનમાળા સંગ્રહ (તેમાં કવિએ જણાવ્યું છે કે પારવાડ જાવડે ચેાથા ઉદ્ધાર કરાવ્યેા. ) આ તી પ્રતિષ્ઠાના ઉત્સવમાં આ૦ સેામજયસૂરિ વગેરે ૧૦ આચાર્યાં અહીં હાજર હતા. તેઓએ સર્વાનુમતે ઠરાવ કર્યો કે આ શત્રુંજયતીર્થ મહાતી છે અને ૮૪ ગચ્છોનું શ્વેતાંબર જૈન તીર્થ છે ( જૂની॰ ગુજ॰ ગદ્યપટ્ટાવલી ) ( પ્રક૦ ૩૫, પૃ૦૨૦૪, ૨૦૫ ) ૫૭. આ ઉદયવલ્લભસૂરિ—તેમનું બીજુ નામ આ॰ ઉદયસાગર પણ મળે છે. તે પ્રભાવશાળી હતા. તેમના શિષ્યા વિદ્વાન્ હતા. તેમના શ્રમણીસ ંઘમાં સાધ્વીજી રત્નચૂલા મહત્તરા અને સાધ્વી વિવેકશ્રી પ્રવૃતિની વગેરે વિદુષી તેમજ વ્યાખ્યાત્રી હતાં. પરિવાર–એ સમયે તપાગચ્છની વડી પાષાળ શાખામાં મંત્રી ધનરાજ, મંત્રી સગ્રામ, મત્રી માંડણ સેાની અને કેલ્હા પારવાડ વગેરે શ્રાવકે મહાવિવેકી અને ધનાઢચ હતા. આચાર્ય શ્રીના ઉપદેશથી સ૦ ૧૫૫૬માં હમીરગઢના જીરાવલા પાર્શ્વનાથના જિનાલયમાં સ૦ રત્નપાલની પત્નીએ દેરીએ કરાવી. ૫૮. આ જ્ઞાનસાગરસૂરિ-તેમના સં. ૧૫૨૫ થી સ૦ ૧૫૩૧ સુધીના પ્રતિમાલેખે મળે છે. તેમણે સ૦ ૧૫૧૭માં વિમનાચરિત્ર રચ્યું. આ જ્ઞાનકલશના ઉ॰ ચરણુકીર્તિના શિષ્ય ૫૦ વિજયસમુદ્ર ગણિને શેઠ કેશવ પારવાડની પત્ની દેમતી, તેના પુત્ર પેારવાડ મત્રી ગુણરાજની પત્ની રૂપિણી, તેના પુત્ર પાસા વગેરે સાથે સ૦ ૧૫૧૪ ના મહા સુદિ ૨ ને સામવારે સૂત્ર વહેારાવ્યુ. (—શ્રી પ્રશસ્તિ સંગ્રહ, ભા૦ ૨, પ્ર૦ નં. ૭૫) નાથા શ્રીમાલીની પત્ની લાખુએ સ’૦ ૧૫૧૫ ના અષાઢ સુદિ ૫ ને ગુરુવારે માંડવગઢમાં પૃથ્વીચન્દ્રરિત્ર પ્રાકૃતનું ટિપ્પન સાથે લખાવી ભ॰ જ્ઞાનસાગરસૂરિને વાંચવા આપ્યું. Page #81 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ લૉકામત તેમને લહિયા ભેંકાએ સં. ૧૫૨૮ માં તીર્થ, પ્રતિમા પૂજા, પૌષધ, પચ્ચક્ખાણ વગેરે અનેક વિધિમાર્ગને લોપ કરી લૉકામત ચલાવ્યો. એ સમયથી જેન સંઘની શુદ્ધિ અને સંગઠનની વ્યવસ્થા તૂટી ગઈ (–જૈન સત્યપ્રકાશ, ક. ૧૪૭) ૫૯. ભ૦ ઉદયસાગર–તેઓ જગદગુરુ આ હીરવિજય સૂરિના સમયના ભટ્ટારક હતા. તેમની પાર્ટ ૧ આ૦ લબ્ધિસાગર અને ૨ આ૦ શીલસાગર થયા. ૬૦. ભર લબ્ધિસાગર–તેમણે સં. ૧૫૫૭ માં શ્રીપાથી અને વનમુiામરસ ર, તેમના શિષ્ય આ સૌભાગ્યસાગરેઆ સૌભાગ્યરતને મારા ર. આ૦ લબ્ધિસાગરના ઉપદેશથી અને ૫૦ ગુણસાગર તેમજ પં. ચારિત્રવલ્લભની પ્રેરણાથી શા. દેવધર શ્રીમાળીના વંશમાં થયેલા સાધુ ચેથાએ સં. ૧૫૬૮ માં અમદાવાદમાં ગ્રંથભંડાર સ્થાપન કર્યો, અને ૪૫ આગમો લખાવ્યાં. એજ વંશના શામેઘાની પુત્રી લાડકીના પુત્ર સેનપાલે કાર્તિક સુદિ ૫ના દિવસે જૈન ગ્રંથભંડાર સ્થાપન કર્યો, જેમાં સુવર્ણાક્ષરી પ્રતિઓ પણ લખાવી હતી. (જે. સ. પ્ર. ક. ૧૧૫, ૧૩૦, ૧૩૧.) આ આચાર્યના ઘણા પ્રતિમા લેખે મળે છે. આ૦ લબ્ધિસાગર સૂરિ શિષ્ય મહેક ચારિત્રસાગર ગણિ સં. ૧૫૪૩ ના ચિત્ર સુદિ ૧૦ ને ગુરુવારે પાટણમાં હતા. પં. ચારિત્રસિંહ શિષ્ય પં. શાંતિ મંદિર સં. ૧૫૬પ પિ૦ ૦ ૦)), બીજા શિષ્ય પં. વિશાલસુંદર સં. ૧૫૮૬. આ લબ્ધિસાગરસૂરિ શિષ્ય મહ. મેરુસુંદરગણિ શિષ્ય પં. લક્ષ્મીસુંદર સં. ૧૫૭ના મહા વદિ ૮ બુધવારે ઈડર દુર્ગમાં હતા. મહ૦ પદ્મચંદ્રગણિ શિષ્ય પં. ભાવચંદ્રગણિએ સં. ૧૬૦૩ના પિષ ૧. લેકાગછ માટે જુઓ પ્રક. ૫૩. Page #82 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ સુદિ ૧૪ ને મંગળવારે ઘોઘપુર (ઘાઘા કે ઘઘલા) માં માઘ મટી લખ્યું. (-શ્રી પ્રશસ્તિસંગ્રહ ભાગ ૨ પ્ર. ૩૬૯ ) ૬૧. ભ૦ ધનરત્ન-તેમના શિષ્ય આ સૌભાગ્યસાગર–આ. સૌભાગ્યરત્નસૂરિએ ચંપમીટારા રચે. આ સૌભાગ્યરત્નને સં. ૧૫૮૪ ને ચૈત્ર વદિ ૬ ને ગુરુવારને ચતુર્વિશક્તિપદૃવ મળે છે. તેમની પરંપરામાં પં. ઉદયધર્મ, પં. જયદેવ, ૫૦ લાવણ્યદેવ વગેરે થયા. તેમના પ્રશિષ્ય પં૦ નયસિંહે ચોવીશી-સ્તવન રચ્યાં. આ૦ કલ્યાણરત્નસૂરિના શિષ્ય મહ૦ જયમંદિરમણિ (જયદેવગણિ) ના શિષ્ય મહે. વિદ્યારત્નમણિ સં. ૧૬૦૪ મહા વદિ પ ના રેજ વિદ્યમાન હતા. તેમના શિષ્ય ઉ૦ કનકસુંદરગણિ જે ભ૦ દેવરત્નના ભવ જય. રત્નના ઉપાધ્યાય હતા. તેમણે સં૦ ૧૬૬૩ માં સગાળશા રાસ, સં. ૧૬૬૬ માં દસયાલિયસૂત્તને ટબ ઠં-૭૦૦ બનાવ્યા. વિજાપુર સંઘે સં. ૧૮૮૬ ના વૈશાખ સુદિ ૭ ના રોજ ગુરુવારે તપાગચ્છની વૃદ્ધશાખાના પંફત્તેહસુંદરગણિ અને પં. શ્રી હિતસુંદરગણિની ચરણપાદુકા બનાવી. જે વીજાપુરમાં પદ્માવતીના દેરાસરમાં વિદ્યમાન છે. ૬૨, ભ૦ અમરરત્નઆ૦ અમરરત્નનું બીજું નામ આ૦ સુરરત્ન, આ૦ તેજરત્ન પણ મળે છે. ૬૩. ભ૦ દેવરત્ન આ ધનરત્ન અથવા આ૦ ધનરાજના શિષ્ય પં. ભાનુમેરુએ ચંદ્રમાન-સન્નાથ (કડી–૧૭) બનાવી. પંભાનુ રત્નને ૧ માણેકરત્ન અને ૨ નયસુંદર એમ બે શિષ્યા હતા. કવિ નયસુંદરે સં૦ ૧૬૩૭ માં રુપચંદ્રરાત સં. ૧૬૩૮ ના આ સુદિ ૧૩ને મંગળવારે અમદાવાદમાં રાત્રે ઉદ્ધારરસ, THપ્રાધ-સર્જેય (ઢાળઃ ૮) વગેરે રાસાઓ અને ઢાળ બનાવી. પં. નયસુંદરની શિષ્યા સાવી હેમશ્રીએ સં. ૧૬૪૪ માં જનાવતીમાહ્યાન રચ્યું. સં. ૧૬૦૮માં વૃદ્ધ તપાગચ્છમાં ભવ્ય જિનકીર્તિસૂરિ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પ૦ સૌભાગ્યસુંદરગણિ, તેમના શિષ્ય બેધ વગેરે હતા. ૬૪. ભટ જયરત્નસૂરિ–તેમણે સં. ૧૬૬૬માં સક્રિયસુર–રવો, ગ્રં૦ ૨૨૦૦ રચ્યો. તેમાં તેમણે વૃદ્ધતપાછની પરંપરાની પ્રશસ્તિ આપી છે, ભ૦ જયરત્નસૂરિના મહેવિદ્યારત્ન ગણિ, તેમના શિષ્ય કનકસુંદરે નાયાધમેન્ટ રચે. તેમાં તેમણે વૃદ્ધ તપાગચ્છની પરંપરા-પ્રશસ્તિ આપી છે. | (_ચિંતામણિજી ભંડાર, આગરા, પિોથી નં૦ ૩–૭ પૃ૦ ૪૦૮) ૬૫. ભરકીતિસૂરિ–સ્વ. સં. ૧૭૨૦. ૬૬. ભ૦ રત્નકતિ–સ્વ. સં. ૧૭૩૪ના પિષ વદિ ૨. તેમને ઉ૦ સુમતિરત્ન વગેરે ચાર શિષ્યો હતા. તેમના શિષ્ય ઉપાટ રાજસુંદરના શિષ્ય પં. પદ્મસુંદરે માવતીચુર-રવો એ. ૬૭. ભ૦ ગુણસુંદર–અમદાવાદના સંઘે સં. ૧૭૩૪ માં આવે રત્નકીર્તિના ચોથા શિષ્ય પં. ગંગવિજયને ભ૦ રત્નકતિના પટ્ટધર બનાવી આ૦ ગુણસુંદર નામ આપ્યું. (–ગુર્નાવલી, વડીષાલ પટ્ટાવલી, પઢાવલીસમુચ્ચય, ભા. ૨, પુર૦ પૃ૦ ૨૪૦-૪૧) આ સમયે સં. ૧૮૭૭ ના વૈ શાખ વદિ ૩ ના રોજ પુણ્યસાગર શિષ્ય પં. બુદ્ધિસાગરંગણિ વિદ્યમાન હતા. (-સહમકુલ પટ્ટાવલી ) તપાગચ્છ લઘુષિાળની પટ્ટાવલી (૪૦) આ૦ જગચંદ્રસૂરિના મુખ્ય પટ્ટધર આ૦ દેવેન્દ્રસૂરિ ખંભાતમાં નાની પિાષાળમાં રહ્યા હતા. તેમની શ્રમણ પરંપરા સં૦ ૧૩૧૯ માં ખંભાતથી તપાગચ્છ લઘુ પિષાળ એવા નામથી વિખ્યાત થઈ તેમની આ શ્રમણ પરંપરા આજ સુધી અવિચ્છિન્ન રૂપે ચાલુ-વિદ્યમાન છે. બીજા નાના-મોટા છે અને વૃદ્ધતપાગચ્છ પણ તેમાં ભળી ગયા છે. તે પરંપરાના પટ્ટધર, આચાર્ય અને મુનિવરોની બીજી ઐતિહાસિક વિગત હવે પછીના તે તે પટ્ટાધરોના ૭૦. ભ૦ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૪૫ વગેરે પ્રકરણમાં વિસ્તારથી આપેલ છે. તે તેમાંથી વાંચી લેવી. રાજાવલી પ્રારંભ વિક્રમની બીજી સહસાબ્દી પછીને ઘણું જૈનાચાર્યો, જેનધર્મપ્રેમી રાજાઓ; અને મંત્રીઓ સાથે જુદા જુદા દેશના ઘણા રાજાઓનાં નામે સંકળાયેલાં છે, અધુરા લેખકે ઘણીવાર તે તે રાજાઓની હયાતી કે કાલસામ્ય વગેરે બાબતોમાં કલ્પિત વિસવાદ ઉઠાવે છે, આથી સામાન્ય વાચકો શંકાંમાં પડી જતાં મૂંઝાય છે, તેથી અહીં પહેલાં તે તે રાજાઓ અને રાજવંશની બાબતમાં સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. માટે અમે અહીં ઘણું રાજવંશેની તાલિકા આપી છે. લેખક અને વિચારકે આમાંથી ઘણે ખુલાસે મેળવી શકશે. અને ઈતિહાસને ન્યાય આપી શકશે. અહીં અમે ટૂંકી રાજાવલી આપીએ છીએ. શિશોદિયા વંશ (અનુસંધાન : પ્રકરણ : ૨૩, પૃષ્ઠ : ૩૮૬ થી ૩૮૯) શિશુદિયા રાજાવલીઃ ૧૧ રાજા ખુમાણુ પહેલે (ભા. ૧, પૃ. ૨૬, પૃ. ૪૧૩) (પ્ર. ૩૪, પૃ. ૫૮૯), ૧૩ રાજા ભર્તૃભટ્ટ (ભા. ૧, પ્ર૦ ૩૧, પૃ. ૪૭૧), ૧૭ રાણુ ખુમાણુ ત્રીજો (ભા. ૧, પ્ર૦ ૩૨, પૃ૦ ૫૪૧), ૧૯ રાણે અલ્લટ (ભા. ૧, પ્ર. ૩૪, પૃ૦ પ૬૭–૧૮૯) સજા ભુવનપાલ (ભા૧, પ્ર. ૩૪, પૃ૦ ૫૯૧), ૩પ રાણે રણસિંહ, પૌત્ર રાણે ધીરસિંહ (ભા. ૨, પ્ર. ૪૧ પૃ. ૬૪૨)ને પરિચય પહેલાં આવી ગયે છે. વિક્રમની બારમી સદીથી શિશેદિયા રાજવંશ નીચે પ્રમાણે મળે છે.. શિશુદિયાવંશમાં ચિત્તોડની ગાદીએ અનુક્રમે ૩૫ રાણે રણસિંહ, ૩૬ ક્ષેમસિંહ, ૩૭ સામંતસિંહ, ૩૮ કુમારસિંહ, ૩૯ મદનસિંહ, ૪૦ પદ્ધસિંહ થયા હતા. ૪૧. રાણે જૈત્રસિંહ:- રાણે ત્રસિંહ રાજા થયે, આ રાણુનાં જયતલ, જયમલ, જયસિહ, અને જૈત્રસિંહ, નામે મળે છે. તેને Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ જગતસિંહ નામે મહામાત્ય હતો. રાણા જૈત્રસિંહને સમય વિ. સં. ૧૨૭૦ થી ૧૩૦૯ છે. જેત્રસિંહે છ લડાઈ એમાં વિજય મેળવ્યો હતે. (સુખ સંપરાય ભંડારી કૃત “ભારતીય રાજકા ઈતિહાસ”) દિલ્હીના બાદશાહે મેવાડમાં નાગદ્રહના રસ્તે થઈ ગુજરાત ઉપર હલ્લે કરવાની ગોઠવણ કરી હતી. એ સમયે રાણા જેત્રસિંહે તેની સામે લડીને એ સિન્યને પાછું હઠાવ્યું હતું. તેણે આ૦ જગચંદ્રસૂરિને સં. ૧૨૮૫ ના વૈશાખ સુદિ ૩ ના દિવસે આહડનગરમાં તપા”નું માનવંતુ બિરુદ આપ્યું, એ સમયથી તે આચાર્યને સમુદાય “તપાગચ્છ' નામથી પ્રસિદ્ધ પામે, રાણે જૈત્રસિંહ અને તેની રાણું પરમ જેન બન્યાં હતાં. તે પછી તેની ત્રણ પેઢીઓ સુધી રાણું અને રાણીઓએ જૈનધર્મનું પાલન કર્યું.' શણાએ “મેવાડમાં જ્યાં જ્યાં કિલ્લે બને ત્યાં ત્યાં પહેલાં ભ૦ ઋષભદેવનું મંદિર બનાવવું અને તપાગચ્છના આચાર્યોને માનવા, પૂજવા; રાજ્યના રસાલાથી તેમને રાજધાનીમાં પ્રવેશ કરાવે એવી મર્યાદા બાંધી હતી,” જે આજ દિન સુધી ચાલુ હતી. યુવરાજ કુંભાજીનું એક ફરમાન મળે છે, તેમાં આ અંગે સ્પષ્ટતા મળે છે, તે ફરમાન આ પ્રમાણે છે – स्वस्ति श्री एकलिंगजी परसादातु महाराजाधिराज महाराणाजी श्री कुंभाजी आदेसातु मेदपाटरा उमराव थावोदार कामदार समस्त महाजन पंचकास्य अप्रं आपणे अठे श्रीपूज तपागच्छका तो देवेन्द्रसूरिजीका पंथका तथा पुनम्यागच्छका (पूर्णतल) हेमाचारजजी को परमोद है। धरमज्ञान बतायो सो अठे अणांको पंथको होवेगा जाणीने मानागा पूजागा । परथम (प्रथम) तो आगेसु ही आपणे गढ कोटमें नींव दे जद पहीला श्रीरिषभदेवजीरा देवराकी नी'व देबाडे है, पूजा करे हे, अपे अजुही मानेगा, सिसोदा पगका होवेगा ने सुरेपान (सुरापान) पाँवेगा नहि और धरम मुरजादमें जीव राखणो, या मुरजादा लोपगा जणीने महासत्ता (महासतियों) की आण है और फेल करेगा जणीने तलाक है, सं० १४७१ काती सु० ५ ॥ (–અયોધ્યાપ્રસાદ ગેયલીય કૃત રાજપૂતાને કે જૈન વીર, પૃ. ૩૪૦) Page #86 -------------------------------------------------------------------------- ________________ ચુમાલીસમું ] શેઠ હેમચંદ-હેમરાજ તપસ્વી હીરલા આ જગંદ્રસૂરિ આ નામના ઘણા જૈન શ્રેષ્ઠીએ થયા. તેમાંના કેટલાકની વિગત આ પ્રમાણે મળે છે.— ૩૧ ૧. શેઠ હેમરાજ :- (જુએ પ્રક૦ ૩૮ પૃ૦ ૩૫૫.) ૨. શેઠ હેમચંદ :- તેણે શિશેઢિયા રાણા ચૈત્રસિંહ ( સં ૧૨૭૦ થી ૧૩૦૯)ના રાજ્યમાં મહામાત્ય જગસિંહના સમયે આહડમાં “ સમસ્ત જૈન સિદ્ધાંત” લખાવ્યાં. આમાંના ઘણા આગમા ખંભાતમાં શાંતિનાથના ભંડારમાં મેાજુદ છે. તે આ॰ દેવેન્દ્રસૂરિના શ્રાવક હતેા. તે ચિત્તોડના વતની હતા (પ્રક૦ ૪૧, પૃ૦ ૬૮૯) ૩. મહામાત્ય હેમરાજ :-તે સંઘપતિ રત્નાશાહની પત્ની સં॰ રત્નાબાઈના પુત્ર હતા, બુદ્ધિશાળી હતા, પ્રાકૃત-સંસ્કૃત ભાષાને જાણકાર હતા. રાજવ્યવહારમાં નિપુણ હતા, ધ પ્રેમી જૈન હતા, સંઘવી હતેા જૈનદનના વિવિધ વિષયને અભ્યાસી હતા. આ સામતિલકસૂરિ (સ૦ ૧૩૭૩ થી ૧૪૨૪)એ સ’૦ ૧૩૮૭ માં સ॰ હેમરાજની વિનતિથી “સત્તરિક્ષયાન” ગા૦ ૩૫ને રો ન્મ્યા હતા. (-પ્રક૦ ૪૮, ગ્રંથે. ) તે આ દેવસુદરસૂરિના શ્રાવક હતા. તે ઘરવ્યવહારથી અલિપ્ત રહેતા હતા. અને જૈન ધર્મના પ્રચાર માટે સર્વ પ્રકારે આગેવાની ભર્યાં ભાગ લેતા હતા. આ મુનિસુંદરસૂરિ સ॰ ૧૪૬૬માં એના વિશે આ પ્રકારે જણાવે છે. सर्वपदस्थाः प्रायो यतयः श्राद्धाश्च मन्त्रिहेमाद्याः । धर्मकथा लब्धिभृतः करन्ति जिनधर्मसाम्राज्यम् ॥ ४४१ ॥ एषां शुद्धवचः प्रबुद्धहृदया मन्त्री हेमादयो निःसङ्गाः स्वजनादिषूज्झितगृहारम्भाऽनवद्यक्रियाः । तैस्तैः स्वैश्चरितैरुदारललितैर्धर्मोपदेशामृतैः प्रौढि संगमयन्त्यहो ? तदभयाऽऽनन्दादिवच्छासनम् ॥ ४७६ ॥ ( ગુર્વાવલી ) Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૪. શેઠ હેમચંદ જૈન - પિપ્પલાગચ્છના આ ધર્મપ્રભસૂરિના સમયે સારંગદેવ રાજા હતો. અને ગુંદીને સૂબે ઠાકુર સાધુ હતા. એ સૂબાને શેઠ હેમચંદ જૈન મંત્રી હતા. શેઠ હેમચંદે સં૦ ૧૪૪૭માં આ૦ ધર્મપ્રભસૂરિના હાથે શ્રી ચંદ્રપ્રભ ભ૦ ના જિનાલયની પ્રતિષ્ઠા કરાવી, અને આચાર્યશ્રીને માસુ રાખી, તેમની પાસે સૂત્ર સાંભળ્યું. તથા શ્રી ચંદ્રપ્રભ ભ૦ના જિનપ્રાસાદમાં મહાવીરસ્વામીને જન્માભિષેક મહોત્સવ કર્યો. (પ્રક. ૩૭, પૃ. ૨૭૩) ૫. હેમૂ વિક્રમાદિત્ય - તે શરૂઆતમાં જેનપુરના નવાબની સેનાને મોદી હતું. તે ધીમે ધીમે આગળ વધીને છેવટે દિલ્હીની ગાદીએ બેઠે અને બાદશાહ બન્યું. તે ભારતને છેલ્લે સાર્વભૌમ હિંદુ બાદશાહ હ. (વિશેષ માટે જૂઓ, પ્રક. ૪૪, દિલ્હીને મંગલવંશ રાજકાળ ૭-૮) ૬. દેશી હેમજી :- આ૦ સેમજયસૂરિએ દો. હેમજી વગેરેના આગ્રહથી આ૦ જિનકીર્તિસૂરિની પરંપરાના પં૦ મહીસમુદ્ર ગણિ વગેરેને ઉપાધ્યાય બનાવ્યા હતા. (પ્રકપ૦, આ૦ જિનકીતિસૂરિ) ૭. સં- હેમરાજ - તેમણે સં૦ ૧૬પ૭ના મહા માસમાં “મારવાડથી શત્રુંજયતીર્થને છ'રી પાળા યાત્રા સંઘ” કાઢો હતે; જેમાં ૧૨૦૦ ગાડી, ૫૦૦ હાથી, ૫૦૦ ઊંટ, ૫૦૦ ઘેડા, ૭૦૦ પગપાળા સુભટ વગેરે સાથે હતા. તેણે શંખેશ્વરમાં ભટ વિજયસેનસૂરિ અને નવા આ. વિજયદેવસૂરિને વંદન કર્યું હતું. (પ્રકટ ૫૯ ) ૮. નગરશેઠ હેમાભાઈ – તે અમદાવાદના નગરશેઠ. શાંતિદાસ ઝવેરીના વંશના નગરશેઠ વખતચંદના પુત્ર હતા. - ' (વિશેષ માટે જૂઓ પ્રક. ૫૮; નગરશેઠ વંશ) ૯, હેમરાજ :- તેણે કચ્છમાં જેમાં એક નવો મત ચલાવ્યું હતું. ૧૯. શેઠ હેમરાજ - તે કચ્છના અંગિયા ગામને નગરશેઠ હતો. અને ત્યાંના બાર ગામના ગાદીધર પીર બાવાનો માનીતે કામદાર હતું. તે તપગચ્છને આગેવાન જેન હતો. તેણે ગુરુદેવ Page #88 -------------------------------------------------------------------------- ________________ સુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ શ્રી ચારિત્રવિજયજી (જૈન ગુરૂકુળના પ્રતિષ્ઠાપક) મના ઉપદેશથી સ૦ ૧૯૭૪માં સોડે અંગિયામાં શીલવ્રત અંગીકાર કર્યુ હતું. ગુરુમહારાજના ઉપદેશથી અને તેમની પ્રેરણાથી અંગિયાના ગાદીપતિ પીરબાવાએ તેમજ તેની જમાતે-પરિવારે માંસ-મદિરાને સથા ત્યાગ કર્યા હતા. શેઠ હેમરાજને ૧ મેાનજી, ૨ ટોકરશી, નામે પુત્ર થયા, તેમને ખીજો પૌત્ર-પરિવાર વિદ્યમાન છે. (પ્રક૦ ૭૫) ૪૨. રાણા તેજસિહજી - તેને જયતલદેવી નામે રાણી હતી, અને સમરસિંહ નામે યુવરાજ હતા. રાણા સમરસિંહે આ॰ જગચ્ચંદ્રસૂરિના પટ્ટધર આ॰ દેવેદ્રસૂરિ તથા આ૦ જગચ્ચંદ્રસૂરિના ઉપાધ્યાય દેવભદ્રગણિના શિષ્ય ૫૦ અજિતપ્રભ ગણિ—અમિત સૂરિના ઉપદેશથી રાજ્યમાં અમારિ પળાવી હતી. રાણા કુંભાજીના ફરમાનથી સ્પષ્ટ જાણી શકાય છે કે, આ દેવેદ્રસૂરિના મેવાડના રાણાઓ ઉપર મેાટે પ્રભાવ હતા, રાણી જયતલ્લદેવી અને મેવાડના નરકેશરી રાણા સમરસિંહે આ દેવેદ્રસૂરિના ઉપદેશથી ચિત્તોડના કિલ્લામાં “શામળીયા પાર્શ્વનાથનું જૈનમંદિર ” બંધાવ્યું હતું. ર ૩૩ ૪૩. રાણા સમરસિંહ :-- સ૦ ૧૩૫૬. તે જૈનધર્મી રાજા હતા અને તેની રાણી પણ જૈનધમ પાળતી હતી. ૪૪. રાણા ભુવનનિસ', ૪૫. જયસિંહ, ૪૬. લક્ષ્મીસિંહઃ મૃત્યુ સ૦ ૧૩૬૦, ૪૭. અજયસિંહ, ૪૮. ભ્રાતા અરિસિંહ-મૃત્યુ સ ૧૩૬૦, ૪૯. રાણા હમીરસિંહ, ૫૦. ખેતસિહ, ૫૧. રાણા લાખાજી ( લક્ષરાજ ) ૧. અમિતસરિ—તે ઉપા॰ દેવભદ્રગણિના શિષ્ય ૫૦ અતિપ્રભગણિ છે. તેએ સં૦ ૧૨૯૨ માં વીજાપુરમાં ચામાસુ હતા. ( ~જૂએ પ્રક॰ ૪૪, પૃ૦ ૯ ) ૨. રા ભા॰ ગૌરીશંકર ઓઝા લખે છે કે, તેસ ની રાની નચત્તમ देवीने, जो समरसिंह की माता थी, चित्तोड पर श्याम पार्श्वनाथजी का मंदिर बनवाया । - राजपूतानेका इतिहास पृ० ४७३ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જૈન પર પરામા તિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ પર. રાણા માકલસિ’હ :-રાજગચ્છના આ પ્રદ્યુમ્નસિ'હસૂરિ તથા ત પંચાનન આ॰ અભયદેવસૂરિએ ચિત્તોડની રાજસભામાં દિગ ખરવાદીને હરાવ્યા હતા, રાણા અલ્લટરાજે તેના સ્મારક તરીકે ચિત્તોડના કિલ્લામાં જૈન કીતિસ્ત ંભ બધાત્મ્યા હતા, રાણા માકલ સિહે સ ૧૪૮૫ માં અમદાવાદના અહુમ્મદશાહ સુલતાનના માનીતા સંઘપતિ ગુણરાજ પાસે તે કીર્તિસ્તંભને જીર્ણોદ્ધાર કરાવ્યે અને તેની જ પાસે “ ભ॰ મહાવીર સ્વામીનું દેરાસર બંધાવ્યું હતું. આ કીર્તિસ્ત ંભ તથા જિનાલય આજે પણ ત્યાં વિદ્યમાન છે. ( રૉયલ એશિઆટિક સેાસાયટી જર્નલ પુ૦ ૩૩મું ઇ. સ. ૧૯૦૮ પ્રક૦ ૩૪ પૃ૦ ૫૮૯, ૬૦૪, ૫૦ ૩૫, પૃ ૧૭ તથા પ્ર૦ ૪૫ :- સ॰ વિશલશાહને વશ, પ્રક૦ ૫૦, આ૦ સેામસુંદરસૂરિ.) પર. રાણા સંગ :– આ રાણા અને ચિત્તોડના દેશી તેાલાશાહ અને મિત્ર હતા. વૃદ્વૈતપાગચ્છના (૫૮) ભ॰ ધરત્નસૂરિ અને રણથંભારના મંત્રી ધનરાજ વગેરે છ'રી પાળતા યાત્રાસંઘ સાથે આણુ વગેરેની યાત્રા કરી ચિત્તોડ પધાર્યા. ત્યારે રાણા સંગે આ સ ંઘનું મેટુ સ્વાગત અને સન્માન કર્યું હતું. (પ્રક૦ ૪૪ પૃ॰ ૨૦,) (પ્રક૦ ૪૫ અભયસિહ પેારવાડના વંશ) ૫૩. રાણા કુંભાજી :- તેણે રાણકપુર વસાવ્યું, અને સ૦ ૧૪૯૬માં રાણકપુરમાં સંઘપતિ ધરાશાહ પેારવાડે બંધાવેલા શૈલેાકય જિનપ્રાસાદમાં પાષાણના એ સ્થંભા ઊભા કરાવ્યા, જે આજે એવા સ્વરૂપમાં વિદ્યમાન છે. >> રાણા કુંભાજી આ॰ સામસુદર, આ॰ કમલકલશસૂરિ, આ॰ સેામજયસૂરિ વગેરેના ભક્ત હતા. રાણા મેકલજી તથા રાણા કુંભાજીનુ સ૦ ૧૪૭૧નું ફરમાન શિશેઢિયા વંશના જૈનધર્મના પ્રેમનું પ્રતીક છે. (પ્ર૦ ૪૪ પૃ૦ ૩૦) રાણા કુંભાજી સ૦ ૧૫૦૩ માં મરણ પામ્યા. ૫૪. રાણા રાયમલજી – તે રાણા કુંભાજીના પૌત્ર હતા. તેણે Page #90 -------------------------------------------------------------------------- ________________ ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચ્ચદ્રસૂરિ ૩૫ “ દેવકુલપાટણ ”ને વિકસાવ્યું હતું. દેવકુલપાટણમાં આજે માટા ૪ જિનપ્રાસાદો છે. રાણા રાયમલજી સ૦ ૧૫૭૫માં મરણુ પામ્યા. ૫૫. રાણા સગ્રામસિહ ૫૬. રાણા રત્નસિહ :- આ રાણાના સમયમાં ચિત્તોડમાં ઢ તેાલાશાહ, સં॰ કર્માંશાહ વગેરે થયા હતા. સ૦ કર્માંશાહે સ૦ ૧૫૮૭ ના વૈશાખ વિષે ૬ના રોજ શત્રુંજયતીર્થના ૧૬મા જીર્ણોદ્ધાર કરાબ્યા. (પ્રક૦ ૪૪ પૃ૦ ૨૦-૨૨, પ્રક૦ ૩૫ પૃ૦ ૨૦૨) પ૭. રાણા વિક્રમજિત ૫૮. રાણા ઉદયસિંહ ઃ- તેણે આશરે સ૦ ૧૬૨૫માં ઉદયપુર વસાવી ત્યાં રાજગાદી સ્થાપી હતી. ૫૯. રાણા પ્રતાપસિ’હ :- તે હિંદુપત (વટ) રાખનાર ટેકીલા રાજપૂત કેસરી રાણેા હતા. તે જગદ્ગુરુ આ હીરવિજયસૂરિ તથા તેમના શિષ્યાને અહુ માનતા હતા, તેણે સ૦ ૧૬૪૩-૪૪માં ચામું ડેરીથી આચાર્યશ્રીને ચિત્તોડ અને ઉદયપુર પધારવા મેવાતના મસુદુ ગામે નિમંત્રણ પત્ર લખી મેાકલ્યા હતા. તે પત્ર આ પ્રમાણે છે ૧ स्वस्ति श्रीमसुदुं' महाशुभस्थाने सरव औपमालाएक भट्टारक महाराजश्री हीरविजेसूरिजी चरणकमलायणे स्वस्तश्री वजेकटक चांवडेरा (चामुडेरी) डेरा सुथाने महाराजाधिराज श्रीराणा प्रतापसिंघजी ली० पगे लागणो बचसी, अठारा समाचार भला है, आपरा सदा भला छाईजे, आप बड़ा है, જૂનળીય હૈં, સદા રવા રાત્રે, નીચુ સસદ (શ્રેષ્ઠ) રચાવે, માં आपरो पत्र अणादनाम्हें आया नहीं सो करपा कर लगावेगा । श्री बडा हजुररी वगत पदारवो हुवो जीमें अठासुं पाछा पदारता पातसा अकब्रजीने नाबादम्हें ग्रान ( ज्ञानरा ) प्रतिबोद दीदो, जीरो चमत्कार मोटो बताया નૌવહ(ટ્ટુિ)ના છરની (બિડીયા) તથા નામપંવેર (પક્ષી) ને તીસો માદ कराई, जीरो मोटो उपगार कीदो सो श्रीजैनरा धममें आप असाहीज अ ( उ ) दोतकारी अबार कीसे (समय) देखता आप जु, फेर वे न्हीं आवी Page #91 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જૈન પર પરાના છતિહાસ-ભાગ કો [ पूरब हीदसस्थान अत्रवेद गुजरात सुदा चारु (४) दसा म्हे धरमरो बडो अ ( उ ) दोतकार देखाणो, जठा पछे आपरो पदारणो हुवो न्ही सो कारण कही वेगा पढारसी आगेसु पदाप्रवाना कारणरा दस्तुर माफक आप्रे हे जी माफक तोल मुरजाद सामो आवो सा बतरेगा श्रीबडा हजुररी वषत आप्री मुरजाद सामो आबारी कसर पडी सुणी सो काम कारण लेखे भूल रही वेगा, जीरो अदेसो न्ही जाणेगा, आगेसु श्रीहेमाआचारजीने श्री राज हे मान्या हे, जीरो पटो कर देवाणो जि माफक अरो पगरा भटार - गादी आवेगा तो पटा माफक मान्या जावेगा श्रीहेमाचारजी पेलां श्रीवडगच्छरा भटारीने बडा कारणसुं श्रीराजम्हे मान्या जि माफक आपने आपरा पगरा गादी प्रपाट हवी तपगच्छराने मान्या जावेगारी “सुवाये देसम्हे आप्रे गच्छरो देवरो तथा उपासरो वेगा, जीरो मुरजाद श्रीराजसु वा दुजा गच्छरा भटारष आवेगा सो राषेगा, " श्रीसमरणध्यान देवजात्रा जठे आद करावसी भूलसी नहीं ने वेगा पदारसी, प्रवानगी पंचोली गोरो समत १६३५ रा वर्ष आसोज सु० ५ गुरुवार । (राम्यूताने नैन वीर, ५० ३४१-३४२ ) ( શ્રી તપાગચ્છ શ્રમણવૃક્ષ વશ પૃ॰ ૬૧) शेठ लाभाशाह : જેણે રાણા પ્રતાપસિહુને આફતના સમયે મેટી મદદ કરી હતી. રાણાએ તેને રાજ્યના ઉપકારક માની “ પેાતાની ગાદીના રાણાઓને રાજ્યાભિષેક સમયે તિલક કરવાના હુક ભામાશાહના વશજોને આપ્યા હતા. ” ઉદેપુરની ગાદીએ આવનારા રાણાઓએ આ મર્યાદા અરામર પાલન કરી છે. તે સ માં મરણ પામ્યા. શેઠ ભામાશાહે સ૦ ૧૬૪૩ના મહા સુદ્દિ ૧૩ના રાજ शरिया (धूमेवा)नो शेद्धार उरावी, इंउ उणेश प्रतिष्ठा उरावी. સ૦ ૧૬૪૫(૧૯૫૨) થી સ૦ ૧૬૫૩ના મહા સુઢિ ૧૫ સુધી ભારતમાં જૈનતીર્થોની યાત્રા કરી ૬૯ લાખ રૂપિયા ખચ્યા, સ ૧. મુસુંદુ ગામ મેવાતમાં હતું તેનું સંસ્કૃત નામ માલસમુદ્ર હશે. જૈન સા॰ સં॰ ખંડ ૧ ૦ ૪ પૃ૦ ૧૫૩ Page #92 -------------------------------------------------------------------------- ________________ ચુમાલીસમું ], તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ તીર્થ સ્થાનામાં લહાણી કરી. તપાગચ્છની પાષાળના ભટ્ટારક શ્રી વિજયદાનસૂરિના પહેલા પટ્ટધર શ્રી વિજય રાજેદ્રસૂરિને સોનેરી શાહીથી લખાવેલાં આગમસૂત્રેા વહેારાવ્યાં. (પ્રક૦ ૫૭, તપારત્નપટ્ટાવવિલ) (અમારા જૈન તીર્થોના ઇતિહાસ, પૃ૦ ૩૭૭) ૬૦. રાણા અમસિંહ :- મૃત્યુ સ૰૧૭૭૭. તપાગચ્છના વિજયદેવસૂરિ સંઘના (૬૩) ભ૦ શ્રી વિજયરત્નસૂરિના ઉપદેશથી રાણા અમરિસ ંહે સ૦ ૧૭૭૭ ના મહા સુદિ ૬ના રાજ પન્નુસણ માટે અહિંસાના અમરપટો લખાવ્યેા, હિંસાના અત્યાચારે બધ કરાવ્યા. (પ્રક૦ ૫૭ ૫૦ ૫૮) વિજયદેવસૂરિના ભક્ત હતા. ૬૧. રાણા કણસિંહ :- તે ભ॰ ૬૨. રાણો જગતસિંહ : उदयपुर के महाराणा जगतसिंहजीने आचार्य विजयदेवसूरि तथा आ० विजयसिंहस्रि के उपदेशसे प्रतिवर्ष पोष सुदि १० को बरकाणा ( गोडवाड ) तीर्थ पर होनेवाले मेलेमें आगंतुक यात्रियों परसे टेक्ष लेना रोक दिया था, और सदैवके लीए इस आज्ञाको एक शिला पर खोदवा कर मंदिर के दरवाजेके आगे लगवा दिया था, जो कि अभी तक मौजूद है । रागा जगत सिंह के प्रधान झाला कल्याणसिंहके निमंत्रण पर उक्त आचार्यने उदयपुर में चातुर्मास किया । चातुर्मास समाप्त होनेके वक्त एक रात दलबादल महल में विश्राम किया, तब महाराणा जगतसिंहजी नमस्कार करनेको गये और आचार्य उपदेशसे निम्न लिखित चार बातें स्वीकार करी कि(क) उदयपुरके पीछोला सरोवर और उदयसागरमें मछलियों को कोई न पकडे । (ख) राज्याभिषेकवाले दिन जीवहिंसा बन्द | ૩૭ (ग) जन्ममास और भाद्रमासमें जीवहिंसा बन्द | (घ) मचींददुर्ग पर राणा कुम्भा द्वारा बनवाये गये जैन चैत्यालयका पुनरुद्धार । ( —અપેાધ્યાપ્રસાદ ગાયલીય, રાજપૂતાનેકે જૈન વીર્ પૃ૦૩૪૬ ) ( તપગચ્છ શ્રમણવૃક્ષ પૃ॰ ૬૩) Page #93 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૬૩. રાણે રાજસિંહ-શેઠ તેજરાજ – - સંઘવી તેજરાજ વિશા ઓસવાલ સીસેદિયા ગેત્રને સરૂપર્યા વંશને જૈન હતું. તે વંશમાં અનુક્રમે ૧ તેજરાજ, ૨ ગજરાજ, ૩ રાજૂરાજ, ૪ દયાળશાહ અને ૫ શામળદાસ થયા. સં. દયાળશાહને (૧) ઉદાજી, (૨) દુદાજી અને (૩) દેવાજી વગેરે બીજા ત્રણ ભાઈઓ હતા. સં. દયાળશાહ રાણું રાજસિં. હિને દીવાન હતા. દયાલગઢ-કાંકરેલી ગામ અને રાજસાગર તળાવની વચ્ચે એક પહાડી ઉપર સં૦ દયાળશાહે એક કરોડ રૂપિયા ખરચી બાવન દેરીઓ વાળે નવ માળને એક માટે જિનપ્રાસાદ” બંધાવ્યું, તેમાં જિન પ્રતિષ્ઠા કરવાની બાકી હતી, જે દૂરથી એક વિશાળ કિલ્લા જેવો દેખાવ આપતું હતું, બાદશાહ ઔરંગઝેબ (વિ. સં. ૧૭૧૫ થી ૧૭૬૩) ધર્માધતાથી કે “આ રાણે આ કિલ્લાના બળે સ્વતંત્ર થતાં અમારી આજ્ઞામાં રહેશે નહીં” એ ડરથી આ જિનપ્રાસાદને તેડી નાખવા સં. ૧૭૩૦માં કિલ્લા ઉપર ચડી આવ્યું. દિવાન દયાળશાહ રાણા તરફથી બાદશાહ સામે લડ્યો અને તેણે બાદશાહને “જિનાલય તે માત્ર બે માળનું છે, કેવળ શિખર જ ઊંચું છે” વગેરે સમજાવી આ જિનપ્રાસાદની રક્ષા કરી હતી, આમ છતાં રાજસિંહ રાણે તેમાં જિન પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાની રજા આપતો નહોતો. એવામાં એક નોંધપાત્ર પ્રસંગ બન્ય. રાજસાગર તળાવની પાળ બંધાતી ન હતી. પાળ તૈયાર થાય, પાણીને ધસારે આવે ને પાળ તૂટી જાય. દીવાન દયાળશાહની પત્ની પાટપદે ધર્માત્મા અને સતી હતી. તેણે રાણાના કહેવાથી એ પળને પાયે નાખે અને જોતજોતામાં પાળ બંધાઈ ગઈ જે ચોમાસાના પાણી વખતે પણ તૂટી નહોતી. રાણાએ તેના બદલામાં દિવાનની પત્ની પાટમેદની વિનતિથી ફરીવાર ચતુર્મુખ જિનપ્રાસાદ તૈયાર કરી, તેમાં પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાની રજા આપી. Page #94 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપવી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૩૯ દિવાન દયાળશાહે મહારાણા રાજસિંહના રાજ્યમાં વિ. સં. ૧૭૩૨ના વૈશાખ સુદિ ૭ ને ગુરુવારના રોજ વિજયગચ્છના ભ૦ વિનયસાગરસૂરિના હાથે આ જિનપ્રાસાદની તથા ઘણી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. મૂળનાયકની પ્રતિમાની ગાદી ઉપર ઉપરના આશયને પ્રતિમા લેખ છે." પરિણામે ભવ્ય કારીગરીવાળ ચૌમુખ જિનપ્રાસાદ તૈયાર થયે. અને કિલ્લાની નીચે તળેટીમાં મોટી ધર્મશાળા બની. આ સ્થાન જૈનયાત્રાસ્થળ જેવું ગણાય છે. સૌ જૈન યાત્રિક મેવાડની યાત્રા કરે ત્યારે દયાળશાહના કિલ્લાની પણ યાત્રા કરે છે. (જૈન સત્ય પ્રકાશ, . ૧૦, પૃ. ૩૧૮–૩૧૯) (ઉદેપુરનાં જૈનમંદિર) ૧. વડેદરા પાસેના છાણી ગામના જૈન મંદિરમાં “ભવ આદીશ્વરની મોટી જિનપ્રતિમા” છે, તેની સં. ૧૭૩૨ ના વૈશાખ સુદિ ૭ ને ગુરુવારના રોજ પુષ્ય નક્ષત્રમાં અમૃતસિદ્ધિ યુગમાં રાજસાગરના કાંઠે અંજનશલાકા થઈ હતી. (–શ્રી. જિનવિજયજીને, પ્રાચીન જેનલેખસંગ્રહ, ભાગ ૨, લેખાંક: ૫૪૦). દયાળશાહે આ પ્રતિષ્ઠા કરાવી ત્યારે ત્યાં સાંડેક ગ૭ના ભ૦ દેવસુંદરસૂરિ પણ હાજર હતા. Page #95 -------------------------------------------------------------------------- ________________ સંઘવી તેજરાજની વંશાવળી જ્ઞાતિ–વિશા ઓશવાલ, ગેત્ર-શિરોદિયા, વંશ-સરૂપ, ધર્મ-જૈન ૧. સં. તેજરાજ ( પત્ની નાયકદે) ૨. સં૦ ગજરાજ (પત્ની ગૌરીદે) ૩. સં. રાજાજી. (પત્ની રત્નદેવી) જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩જે ૪. સં. ઉદાજી (૧) (પત્ની માલદે) ૪. સં. દુદાજી (૨) (પત્ની ૧. દાડિમદે ૨. જગરૂપદે) ૪. સં. દેદાજી (૩) ૪. સં. દયાળજી (૪) (પત્નીઃ ૧. સૂર્યદે (પત્ની ૧. સિહરદે ૨. પાટમદે) ૨. કરમાદે { પ્રકરણુ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૫. સુરતાનજી (પત્ની સુણારમદે સં. ૧૭૩૨) પ. સાંવલદાસ (પત્ની મૃગાદે) પ. સુંદરદાસ ૫. સં. સિંહજી ૫. સં. બાપૂજી (પત્ની (પત્ની ૧. સાહિબદે (પત્ની ૧. પાટમદે ૧. સૌભાગ્યદે ૨. સુહાગદે) ૨. બહુરંગદે ૨. અમૃતદે | સં. ૧૭૩૨) સં. ૧૭૩૨) સાહિબદેને પુત્ર ૬ ઋષભદાસ સં. ૧૭૩૨ ચુમાલીસમું ] પરવી હીરલા આ (છાણી ગામના જિનાલયમાં વિરાજમાન ભ૦ આદીશ્વરની મોટી જિનપ્રતિમાના પ્રતિમાલેખના આધારે.) . જગચંદ્રસૂરિ Page #97 -------------------------------------------------------------------------- ________________ ર જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જે નગરસ્થાપના : આહડનગર – ઉદયપુરથી લગભગ એક માઈલ દૂર અને ઉદયપુર સ્ટેશન જતાં વચ્ચે આહુડ નામે શહેર આવેલું છે. જે ઇતિહાસ પ્રસિદ્ધ મેવાડનું જુનું પાટનગર છે, અહીં રાણા અલ્લટરાજે સાંડે રકચ્છના આ યશાભદ્રસૂરિના હાથે ભ॰ પાર્શ્વનાથનું જિનાલય બનાવી તેની પ્રતિષ્ઠા કરાવી હતી. [ પ્રકરણ અહીં ચાર –૪ જિનાલયેા વિદ્યમાન છે. અહિનાં બાવન જિના લય મિા આપ મેળે ખતાવી આપે છે કે-તે મંદિરે ઘણાં પ્રાચીન છે. મહારાણા ઉદ્દયસિહજીએ વિ॰ સ૦ ૧૬૨૫ લગભગમાં ઉદયપુર વસાવી, ત્યાં પેાતાની રાજધાની સ્થાપન કરી હતી. તે પછી આહુડ શહેરની જાહેાજલાલી એસરી હાય લાગે છે. ,, (શાસન દીપક પૂ॰ મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજી મનેા લેખ “ઉદયપુરનાં જૈનમદિરા. જૈન સત્યપ્રકાશ પુ॰ ૧ અંક ૧૦ પૃ॰ ૩૧૮-૩૧૯) આહડના શેઠ હેમચંદે રાણા જૈસિંહના મહામાત્ય જગત્ સિંહના સમયે સમસ્ત જૈનસિદ્ધાન્ત લખાવ્યાં હતાં. આમાંનાં ઘણાં આગમા અત્યારે ખંભાતના શાન્તિનાથ જૈન ગ્રંથભંડારમાં વિદ્યમાન છે. (પ્રક૦ ૪૪ પૃ૦ ૩૧ ) વિજાપુર – વિજયચંă પરમારના નામ ઉપર સ૦ ૧૨૫૬માં વિજાપુર વસ્યું હતું. આ ગામ નાણાબેડા પાસે છે. : (જૂએ પ્ર૦ ૪૫, ચંદ્રસિંહવંશ) ગુજરાતના વીજાપુરના પરિચય (જાએ પ્રક૦ ૪૫) રાણા ભીમસિંહ - * મેવાડના રાણા ભીમસિંહૈ પં॰ દીપવિજયને કવિનું બિરુદ આપ્યું હતું. (પ્રક૦ ૫૮ વિજયાનંદસૂરિ પરપરા) દિલ્હીના બાદશાહો સૂચનાઃ – દિલ્હીની ગાદીએ થયેલા ઘણા આદશાહે જૈનાચાર્યાંના ત્યાગ અને તપથી પ્રભાવિત હતા, તેથી અમે જરૂરી નોંધ સાથે તેની અહીં ।'કી તાલિકા આપીએ છીએ, Page #98 -------------------------------------------------------------------------- ________________ ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ॰ જગદ્રસૂરિ ** ભારત સ્વત ંત્ર થયા છે. પણ દેશનેતાઓમાં અંગ્રેજી સંસ્કૃતિની અસર છે. આથી અ ંગ્રેજી ભાષા અને ઇસ્વીસનની મમતા ઘટી નથી.” વિદ્યાથી એના પાડચ-ઇતિહાસમાં ઇસ્વીસનના પાઠ શિખવાડાય છે” આવા ભારતીઓની સગવડતા માટે અમે અહીં બાદશાહેાની નામાવલીમાં ઇસ્વીસન મતાન્યેા છે. ઇસ્વીસનમાં ૫૬ કે ૫૭ ઉમેરવાથી વિક્રમ સવત્ આવે છે. જૈનપ્રબધકારોએ ગુજરાતના બાદશાહે માટે વિશેષ ઘટનાઓમાં “વિક્રમ સંવત્” બતાવ્યા છે. મહમ્મદ કાસીમ ઃ- તેણે સં॰ ૭૧૧માં સિંધ ઉપર સવારી કરી હતી. ૧. મહમદ ગિઝની :- (ઇ॰ સ૦ ૧૦૦૧ થી ૧૦૩૦) ૧૦૨૪ તેણે હિંદુસ્તાન ઉપર ૧૧ સવારી કરી હતી. તેણે સ૦ ૧૦૭૧માં ભિન્નમાલ અને સાચાર ભાંગ્યાં. છેલ્લી સવારીમાં ઇ. સ. (વિ॰ સ૦ ૧૦૮૦)માં “ સામનાથનું મહિઁર તથા ત્યાંનું શિવલિંગ ’ તાડયાં. તે “ મધુપ્રમેહની વ્યાધિ ”થી ૬૩ વર્ષની ઉંમરે તા॰ ૩૦-૪-૧૦૩૦માં મરણ પામ્યા. * ૨. મસાઉદ :- (J॰ સ૦ ૧૦૩૦ થી ૧૦૪૦) ડૉ કનિંગહામ લખે છે કે, શ્રાવસ્તીમાં મહારાજા મયૂરવજન જૈન રાજવંશ હતા. તેના વશમાં પાંચમા મહારાજા સુહિલધ્વજ થયા. તે ઇ. સ. ૧૦૦૦ (વિ ં સં ૧૦૫૭ થી ૧૦૮૭)માં વિદ્યમાન હતા, તે મહુમ્મદ ગઝનીના સમકાલીન હતા. તેણે મહુમ્મુદ ગઝનીના સિપાહસાલાર, સૈયદસાલાર અસાઉદગાજીને અગણિત સેના સાથે ટીલી નદીના કાંઠે હરાવ્યા. (આર્કિયોલેાજિકલ સર્વે ઓફ ઈંડિયા, વા૦ ૧૧મું તથા ઇતિ॰ પ્રક૦ ૩૪, પૃ૦ ૫૯૯) ૪૩ ૩. મોદુદ :- (ઇ॰ સ૦ ૧૦૪૧ થી ૧૦૪૯) ૪. સુલતાન બહેરામ :-- ( ઈ સ૦ ૧૧૪૯ થી ૧૧૫૨ ) ૫. શાહબુદ્દીન ઘોરી- ( ઈ॰ સ૦ ૧૧૫૭ થી ૧૨૭૬ ) તેણે ભારત ઉપર ત્રણ વાર સવારી કરી હતી. વિ॰ સ૦ Page #99 -------------------------------------------------------------------------- ________________ ४४ જૈન પર પરાના તિહાસ ભાગ ૩જો [ પ્રકરણ ૧૨૩૪ (હી૰ સં૦ ૫૭૪, સને ૧૧૭૮)માં શાહબુદ્દીન મહમ્મદ ઘારીએ ગિઝનીથી મુલતાનના રસ્તે થઈ સીધા ગૂજરાત ઉપર હલ્લો કર્યાં હતા. આબૂની ખીણમાં કાયદ્રા પાસે ગિઝનીની સેના અને ગૂજરાતની સેના સામ સામે થયાં. મહામાત્ય વસ્તુપાલની બુદ્ધિ, ધારાવ દેવ, પરમાર રાજા કેલ્હેણુદેવ વગેરેની બહાદુરીથી અને કુદરતની અનુકૂળતાથી ઘારી હારીને ચાલ્યેા ગયા. ( પ્રક૦ ૩૫ પૃ૦ ૧૩૭) 66 માનવતા ઃ- આ વખતે ઘારીની માનવતાને સુંદર પરિચય મળે છે. વિ. સં. ૧૨૩૪ લગભગમાં ગીઝનીમાં એક ધનાઢચ વેપારી રહેતા હતા. એની પાસે એટલી બધી મિલ્કત હતી કે યુદ્ધનું બધું જ નુકસાન તેની એકલાની પાસેથી વસૂલ થઈ શકે. આથી શાહબુદ્દીનના કેટલાએક દરબારીઓએ બાદશાહને કહ્યું કે, “ આ વેપારીને લૂટી લે, જેથી યુદ્ધનું બધું નુકસાન ભરપાઈ થઈ શકે.” પરંતુ શાહબુદ્દીને એમ કરવાની ના પાડી અને જવાબ આપ્યા કે, “ જો હું પરદેશી વેપારીઓને આ રીતે લૂટી લઉં તે, મારા રાજ્યમાં વેપાર કરવાને કાણ આવશે? આ ઉત્તર સાંભળી દરબારીએ મૌન બની ગયા. tr ,, ( -જામે ઉલહિકાયત; ભેા॰ જે॰ સાંડેસરાનું વસ્તુપાલનું વિદ્યામ`ડળ અને બીજા લેખા ’ પૃ ૧૧૦, ૧૧૧) તે પછી દિલ્હીના છઠ્ઠા બાદશાહ કુતબુદ્દીન ઐબક સ૦ ૧૨૫૪ ( હી. સં૰ ૫૯૩, સને ૧૧૯૭)માં ગૂજરાત ઉપર ચડી આવ્યેા. તેણે આમૂના ઘાટમાં પરમાર ધારાવ દેવ તથા ગૂજરાતની સેનાને જીતી લીધી. તે પાટણ આન્યા. અને ત્યાં તેણે પેાતાની સત્તા જમાવી. આ યુદ્ધમાં સેનાપતિ જીવન માર્યા ગયા હતા. પણ કુતબુદ્દીન ઐબક શાહબુદ્દીન ગિઝનીના હુકમથી પાછા દિલ્હી ચાલ્યા ગયા. ( -તજઉલમ સીર, તમકાત ઈ નાસીરી, પૃ॰ પર૦પર૧, ઇતિ પ્રક૦ ૩૫, પૃ ૧૪૦) ધારીએ સ’૦ ૧૨૪૬ ( સને ૧૧૯૩)માં પૃથ્વીરાજ ચૌહાણને મારી દિલ્હી અને ચિત્તોડ જીતી લીધાં. તે અખકને દિલ્હીમાં રાખી ગિઝની પાછે ચાલ્યા ગયા. (પ્રક॰ ૩૫, પૃ૦ ૧૭૩) Page #100 -------------------------------------------------------------------------- ________________ માલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૪૫ ૬. કુતબુદીન ઐબક - (ઈ. સ. ૧૨૦૬ થી ૧૨૧૦) તેણે સને ૧૨૧૪માં કનેજ અને કાશી જીતીને લૂંટ્યાં. ત્યાંનાં હિંદુ મંદિરને તોડ્યાં, પ્રતિમાઓ ખંડિત કરી. ભારતને આ “પહેલે મુસલમાન સુલતાન” હતો. આ જ સમયે અત્યાર ખિલજીએ સને ૧૨૦૨માં લખનૌમાં સ્વતંત્ર ગાદી સ્થાપના કરી. - કુતબુદ્દીન ઐબક ગુલામવંશના હતું. તે સને ૧૨૫૪ માં ચંદ્રાવતી નગરીને ભાંગી, પાલનપુર તેડીને ગુજરાત પાટણ આવ્યું. પણ ગિઝનીથી ઘેરીને દિલહી પાછા જવાને હુકમ આવતાં કુતબુદ્દીન ઐબક પાટણ છોડી પાછો દિલ્હી ચાલ્યો ગયે. ૭. શમસુદ્દીન અલતમશઃ - (ઈ. સ. ૧૨૧૦ થી ૧૨૩૫) - તે ભણેલે, રૂપાળે અને પરાકેમી હતા. બા. અબકને જમાઈ હતા. અને બદાઉન પ્રાંતને સૂ હતું. તેણે સને ૧૨૨૬માં માંડવગઢ, વાલિયર અને ઉજજૈન જીતી લીધાં. ત્યાંના હિંદુ મંદિરને નાશ કર્યો. તેણે સને ૧૨૨૯માં દિલ્હીમાં પિતાની ગાદી સ્થાપના કરી. તે બગદાદના ખલિફા પાસેથી વકીલ મારફત બાદશાહી પિશાક મેળવી ભારતને સ્વતંત્ર સુલતાન બન્ય. મોગલોએ આ સુલતાનના સમયે ભારતમાં પ્રવેશ કર્યો હતો. આ અલ્તમશને પ્રેમકળા નામે બેગમ હતી, તે તેને ઘણી વહાલી હતી. આ બેગમ નાગોરના પૂનડ શ્રેષ્ઠીને ધર્મબંધુ” માનતી હતી. આ પૂનડ ધનાઢય જેન હતા. તે જેમાં સંઘપતિ તરીકે પણ ખ્યાતિ પામ્યું હતું. તે સં. ૧૨૭૩ થી ૧૨૮૬માં બાદશાહના ફરમાનથી છરી પાળતે યાત્રા સંઘ લઈને શંત્રુજયતીર્થમાં ગયા હતું. આ સમયે ગૂજરાતના રાજાઓને દિલ્હીને બાદશાહ તેમના પ્રદેશ ઉપર ચડી આવશે “ એવો ભય હતો.” દિલહી–પાટણ મૈત્રી – મહામાત્ય વસ્તુપાલે એને ઉપાય વિચારી રાખ્યો. તે બાદશાહની માતા સાથે દિલ્હી ગયે અને બાદશાહ સાથે મિત્રી કરી, તેની પાસેથી એવું અભય વચન લઈ આવ્યું કે, “હવે અમે ગૂજરાત Page #101 -------------------------------------------------------------------------- ________________ ૪૬ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ ઉપર ચડાઈ કરીશું નહીં.” એટલે મહામાત્યે આ પ્રકારે દિલ્હીનું અભય વચન મેળવી ગૂજરાતને ભયરહિત બનાવ્યું આદશાહ સને ૧૨૩૫-૩૬ માં મચ્છુ પામ્યા. તેની બીજી બેગમ રુનુદ્દીન નાલાયક હતી, તેથી દરખારીએએ તેની માનીતી રૂપાળી દીકરી શાહજાદી રજિયાને ગાદી આપી. રજિયા બેગમ વ્યવહારકુશળ હતી. તે પુરુષના વેશમાં રહેતી હતી. ૮. સુલતાના જિયાનુદ્દીન- (ઈ॰ સ૦ ૧૨૩૬ થી ૧૨૩૯) તે બાદશાહુ અલ્તમશની પુત્રી હતી. બહાદુર ાવાથી દરબારીએએ તેને ગાદીએ બેસાડી હતી. તે પ્રથમ હમસીના પ્રેમમાં પડી અને પછી સરદાર આલ્તુનિયાને પરણી એડી. તુર્કોને “ સ્ત્રી રાજ્ય કરે ’ તે પસંદ નહોતું. તેથી તુર્કોએ જિયા બેગમ તથા સરદાર અલ્લુ નિયાને મારી નાખ્યાં. ૯. મેઈઝુદ્દીન બહેરામ :- (ઈ સ૦ ૧૨૩૯ થી ૧૨૪૧ ) તે રજિયા બેગમના ભાઈ હતા. તેણે માગલાને લાહેારથી ભગાડયા હતા. આભૂશ્રીમાલીના વંશજ (૪) સરણપાલ તેનેા મંત્રી હતા. (પ્રક૦ ૪૫ ) ૧૦. અલ્લાઉદ્દીન મસાદઃ- (ઈ સ૦ ૧૨૪૨ થી ૧૨૪૬) તે વિષયી હતા તેથી કાકા નાસીરૂદ્દીને તેને ગાદીભ્રષ્ટ કર્યાં. ૧૧. નાસીરૂદ્દીન મહમ્મદઃ- (ઈ સ૦ ૧૨૪૬ થી ૧૨૬૬) તે શમશુદ્દીન અલ્તમશના પુત્ર હતા. તે સાદે અને જાતમહેનતુ હતા. એકપત્નીવ્રતવાળા હતા. ૧૨. ગયાસુદ્દીન બલ્બ ઃ- ( ઈસ૦ ૧૨૬૬ થી ૧૨૮૩) તે ડાહ્યો અને ન્યાયી હતા. તેણે રાજ્યભરમાં દારૂ પીવાના નિષેધ કર્યો હતે. ૧૩. કૈકુબાદ- (ઈસ૦ ૧૨૮૩ થી ૧૨૮૮) ૧૪. જલાલુદ્દીન ખિલજીઃ- (ઈ સ૦ ૧૨૮૯ થી ૧૨૯૫ ) તે સાત્ત્વિક વૃત્તિને દયાળુ, માયાળુ, સમજી, ધીર, ચતુર અને પરાક્રમી હતા. “તેણે મેાગલાને કન્યા આપી,” પેાતાના ધર્મ તરફ Page #102 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ ખેંચીને મુસલમાનધમ બનાવ્યા. તે વિદ્વાને, કવિઓ અને ગયાને પ્રેમી હતે. ૧૫. અલ્લાઉદ્દીન ખિલજી – (ઈ. સ. ૧૨૯૮ થી ૧૩૧૨–૨૧) - તે વિલાસી, ક્રોધી, નિર્દય, નિષ્ફર, જુલમી, દઢ નિશ્ચયી અને પરાક્રમી હતા. તે દુષ્ટ અમલદારને દંડ દેતે. તેણે એક જ દિવસમાં ત્રીસ-ચાલીશ હજાર નવા મુસલમાન બનેલા મેગલેને કાપી નાખ્યા,” આથી તે ખૂની કહેવાય છે. તેણે પઢિની રાણીને મેળવવા માટે ચિત્તોડ પર હલ્લે કરી સને ૧૩૦૪માં રાણું ભીમસિંહને માર્યો. અલ્લાઉદ્દીન ખિલજીએ ગના ચમત્કારોથી ખુશ થઈ રૂણાગામમાં સિંહડરાણુ મારફત વડગચછના આ૦ વસેનસૂરિ (સં. ૧૩૫૪)ને હાર તથા ઘણું ફરમાને મેકલી આપ્યાં. (પ્રકટ ૪૧ પૃ. ૫૯૨) આભૂ સોનગરા શ્રીમાલીને વંશજ નેણે તેને માટે પ્રધાન હતે. અલાવાદીને તેના પૌત્ર પદમને માંડવગઢને અને મલેકકાકુરને માળવાને સુ નમે. (પ્રક. ૪૫.) તેણે સને ૧૨૯૭ (સં. ૧૩૫૪)માં ભાઈ અલફખાન અને વજીર નુસરતખાનને મેકલીને ગૂજરાત જીતી લીધું. રાણી કમલાને પિતાની બીબી બનાવી. તેણે પાટણ, ખંભાત, સોમનાથ તેડ્યાં અને ફૂડ્યાં.” રણથંભેર, દેવગઢ, કર્ણાટક જીતી લીધાં. તેને ગુજરાતથી આવેલ મલેક ખુશરૂ કાફર ઉપર બહુ વિશ્વાસ હતો, તેથી તે તેના હાથે સને ૧૩૧૬માં વિષપ્રયોગથી માર્યો ગયે. ૧૬. મુબારક ખિલજીઃ- (ઈ. સ. ૧૩૧૬ થી ૧૩૨૦) તે વ્યસની હતે. દેવલદેવીને પરણ્યા હતા અને કસબણોને ભડ બની ભટકતે હતો. તેણે ગૂજરાતને પરિયાય ઢેડ, મુસલમાન બન્યું હતું અને જેણે મલેક ખુશરૂ નામ ધારણ કર્યું હતું તેને પિતાને વઝીર બનાવ્યું હતું. એ વઝીરે ગુજરાતને બધી રીતે સુખી બનાવ્યું હતું. ૧૭. નાસિરૂદીન - (ઈ. સ. ૧૩૨૦ થી ૧૩૨૧) મલેક ખુશરૂ પિતાનું નાસિરૂદીન નામ રાખી બાદશાહ બને. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૪ જૈન પર પરાને તિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ તેણે ખિલજી વંશના મૂળમાંથી નાશ કર્યાં અને તે સૂબેદાર ગ્યાસુદ્દીનના હાથે માર્યા ગયા. ૧૮. ૨૦. ૧૯. ગ્યાસુદ્દીન તુઘલખ :- (ઇ॰ સ૦ ૧૩૨૧ થી ૧૩૨૬) તે પજાબના સૂબેદાર હતા. તેનું નામ ગાજબેગ હતું. તે ખુશરૂને મારીને બાદશાહ બન્યા. તેણે રાજવ્યવસ્થા કરી કિલ્લા સુધાર્યું. મહમ્મદ તુઘલખ :- (ઇ॰ સ૦ ૧૩૨૬ થી ૧૩૫૧) તેનું મૂળ નામ ઉલુઘબેગ હતું. તે કવિ, લેખક, વક્તા, ગણિત પ્રેમી, ન્યાયશાસ્ત્રના અભ્યાસી અને ધનિષ્ઠ હતા. શરાબ પીતે નહેાતા. અપરાધી પ્રત્યે ક્રૂર હતા. તે મનમેાજી અને ઉતાવળિયા હતેા. તેણે સાનાના બદલે તાંબાનું નાણું ચલાવ્યું. પરિણામે તીજોરીનું તળિયું દેખાયું. તેણે દેવગઢને “ “ પાટનગર બનાવવા મહેનત કરી તેથી ઢિલ્હી ઊજડ થયું. નિકા દેવગઢ જતાં ખુવાર થયા. આવા નિર્ણયથી ઘણું નુકસાન થયું. આ કારણે લેખકે તેને ગાંડા સુલતાન કહે છે. સને ૧૩૪૦માં દિલ્હી નગર ૧૦ માઈલ લાંબુ હતું. ', ' > તેણે પેાતાના રાજ્યમાં શિકારની મનાઈ કરી હતી. તે પેાતાના મુસ્લિમ ધર્મીમાં દૃઢ અને સ્થિર હતા. વિદ્વાને અને કવિને સન્માન આપતા. તે ર૭ વર્ષીનુ રાજ્ય ભોગવી ઠઠ્ઠામાં મરણ પામ્યા. આ સમયે આ જિનપ્રભસૂરિ (સ૦ ૧૩૪૧ થી થયા હતા. બાદશાહ તેમને! ભક્ત બન્યા હતા. તેમના ઉપદેશથી બાદશાહે જ્યાં ત્યાં ગેાઠવાયેલી જિનપ્રતિમાએ તેમને પાછી આપી હતી. બાદશાહે કલ્યાણી નગરના ભ॰ મહાવીરની પ્રતિમાની પૂજા માટે એ ગામ આપ્યાં હતાં. (-જૂએ, પ્રક૦ ૪૦, પૃ૦ ૪૬૪ થી ૪૬૮) બાદશાહ મહમુદે વડગચ્છના મેટા કવિ આ૦ ગુણભદ્રસૂરિના એક શ્લેાકથી ખુશ થઈ તેમના ચરણમાં ૧૦૦૦ સોનામહેારની થેલી ધરી દીધી હતી. આચાય શ્રીએ તે ધન લીધું નહીં પણ ઉપદેશ આપી વિશેષ ધર્મપ્રેમી બનાવ્યા. ( પ્રક૦ ૪૧, પૃ૦ ૫૭૭) ખાદશાહ આ મદનસૂરિ અને આ॰ મહેન્દ્રસૂરિ ( સં૦ ૧૪૩૫)ને Page #104 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ ગરચંદ્રસૂરિ ૪૯ પણ બહુ માનતે હતિ. (પ્રક. ૪૧ પૃ૦ ૫૮૨) ૨૧. ફિરોજશાહ તઘલખ :-(ઈસ૧૩પ૨ થી ૧૩૮૮) તે મહમ્મદને પિતરાઈ ભાઈ હતા, ફિરોજશાહે સને ૧૩૫૧માં બનારસની ઉત્તરે ગોમતી નદીના કાંઠે રાઠનગઢ નામે ગામ વસાવ્યું, જેનું બીજું નામ જોનપુર છે. (પ્રક. ૪૪ મેગલ વંશ ૬+૮) તેણે વઝીર મકબુલની પ્રેરણાથી જનહિતનાં ઘણાં કાર્યો કર્યા. તે ભદ્દી રાજપૂત કન્યાને પુત્ર હતું. વિદ્વાન, પ્રજાપ્રેમી, દયાળુ અને સ્વાશ્રયી હતા. તે દાગીના પણ પહેરતો નહીં. તે ચુસ્ત મુસલમાન હતા છતાં કોઈ હિંદુ પ્રત્યે તેણે જુલમ ગુજાર્યો નથી. આમ છતાં તે બ્રાહ્મણે પ્રત્યે બહુ કડક રીતે વર્તતે હતે. તેણે એક “આખ્યાનકાર બ્રાહ્મણને તેના ગ્રંથ સાથે લાકડાની ચિતા ઉપર બેસાડી બાળી નાખે હતે.” તે ૯૦ વર્ષની ઉંમરે સને ૧૩૮૮માં મરણ પામે. તે ભરૂચના મેટા તિષી આ૦ મદનસૂરિને બહુ માનતો હ, ફિરોજશાહના રાજતિષી મંડલની વિનતિથી આ, મહેદ્રસૂરિએ સં. ૧૪૩પમાં “યંત્રરાજ” બનાવ્યું. (પ્રક. ૪૧ પૃ. ૫૮૨) બાદશાહે શેઠ મહણસિંહને ત્યાં રહેલા મલધારગચ્છના આ૦ રાજશેખર (સં. ૧૪૦૫)ને ખૂબ સત્કાર કર્યો હતે. (પ્રકટ ૩૮ પૃ. ૩૩૭) બાદશાહ ફિરોજશાહ વડગચ્છના આ ગુણભદ્રના પટ્ટઘર આઠ મુનિભદ્ર (સં. ૧૪૧૦)ને બહુ માનતો હતો. બાદશાહ ફિરોજશાહે સં૦ ૧૪૦૭માં વડગચ્છના આ૦ રત્નશેખરને ઉપદેશ સાંભળી તેમને મોટો સત્કાર કર્યો. (પ્રક. ૪૧, પૃ. ૫૩) માનવતા - આ૦ સે તિલકસૂરિ (સ્વ. સં. ૧૪૨૪)ને ભક્ત દુઃસાધ્યવંશને જગતસિંહ ઓશવાલ કરેડપતિ હતો. તે દેવગિરિ (દેલતાબાદ)માં રહેતું હતું. તેને મહસિંહ નામે પુત્ર હતું, જે છ દર્શનને જ્ઞાતા અને મેટે સત્યવાદી હતો. તે દિલ્હીમાં જઈને વસ્યા. એ સમયે કઈ ચાડિયાએ દિલ્હીના બાદ શાહ ફિરોજશાહના કાન ભંભેર્યા કે, “શેઠ મહણસિંહ પચાસ લાખને આસામી છે, તેને શિક્ષા કરી તિજોરી તર કરે.” Page #105 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ બાદશાહે મહણસિંહને રાજસભામાં બોલાવી, તેના ધનને આંકડે મા. મહણસિંહે બીજે દિવસે આવીને રાજસભામાં જણાવ્યું કે, “જહાંપનાહ! મારી પાસે ૮૪ લાખનું જૂનું નાણું છે.” સૌ કોઈને એમ લાગ્યું કે આ શેઠ આટલે મટે ધનવાન છે તે જરૂર દંડાશે. બાદશાહે જોયું કે, શેઠ સાચા બોલે છે, તેણે ધન ચાલ્યું જશે એ ડર રાખ્યા વિના જ પિતાની મૂડી જાહેર કરી છે. તેથી તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. મારા રાજ્યમાં આવા સાચાબેલા શેઠ રહે છે એ મારે માટે ગૌરવની વાત છે. બાદશાહ એટલે બ ખુશ થયે કે, તેણે રાજ્યભંડારમાંથી ૧૬ લાખનું નાણું મંગાવી મહણસિંહને આપ્યું. બાદશાહે જણાવ્યું કે, આ તારી સચ્ચાઈનું ઈનામ છે. હું મારા રાજ્યના સત્યવાદી પુરુષને ક્રેડપતિ તરીકે જોવા ઈચ્છું છું. કે મારા રાજ્યમાં આવા સત્યવાદીઓ ક્રોડપતિઓ પણ છે. બાદશાહે તેને પિતાની હવેલી ઉપર કેટિગ્વજ ફરકાવવા હુકમ કર્યો. એટલું જ નહીં પણ બાદશાહે પતે તેના ઘરે જઈ પોતાના હાથે તેની હવેલી ઉપર કેટિધ્વજ ફરકાવ્ય, એ સમયે મહણસિંહના ધર્મગુરુ તથા પરિવારના માણસો ત્યાં આવ્યા હતા. બાદશાહે એ ધર્મગુરુઓનું બહુમાન કર્યું, પરિવારને સત્કાર કર્યો અને શેઠ મહણસિંહને કોટિધ્વજની પદવી આપી. (પ્રક. ૪૫, દુઃસાધ્ય વંશ બીજે) ૨૨. ગ્યાસુદ્દીન તુઘલખ – ( તે ફિરોજશાહને પૌત્ર હતે. ૨૩. અબૂલકર – ( તે ફિરોજશાહને બીજો પુત્ર હતો. ર૪. મહમ્મદ તુઘલખ :- ( ઈસ૧૩૮૦ થી ૧૩૪) તે ફિરોજશાહ તુઘલખને ત્રીજો પુત્ર હતો. ૨૫. હુમાયુન સિકંદર – (ઈ. સ. ૧૩૯૪ થી ૧૩૯૪) તે મહમ્મદ તુઘલખને પુત્ર હતા, તેનું એકાએક મરણ થયું. ર૬. મહમ્મદ તુઘલખ – (ઈ. સ. ૧૩૯૪ થી ૧૩૯૮) Page #106 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું પ૧ તેનું મૂળ નામ જેના હતું. તેણે સને ૧૩૯૪ માં રાઠનગઢને જેનપુર નામ આપ્યું અને ત્યાં ખાજા જહાનને મેકલ્ય. ખાજાજહાને ત્યાં જેનપુરનું સ્વતંત્ર “શિક રાજ્ય” સ્થાપન કર્યું આ સમયે ઘણું દેશે સ્વતંત્ર થયા. તે ગૂજરાતથી પાછા આવ્યા અને સને ૧૪૧૧માં મરણ પામે. ૨૭. તૈમૂરલંગ (સિયદ વંશ) – (ઈ. સ. ૧૩૯૮ થી ૧૪૦૫) તે ૩૫ જેટલાં યુદ્ધમાં લડ્યો. પગે લંગડે હતે. સને ૧૩૯૮ના માર્ચ મહિનામાં સમરકંદથી ભારત ઉપર ચડી આવ્યું. તે તા. ૧૭–૧૨–૧૩૯૮ના દિવસે મહમ્મદ તુઘલખને જીતી લઈ દિલ્હીને બાદશાહ બન્યા અને તા. ૧–૧–૧૩૯ના દિવસે પાછા ચાલ્યા ગયે. સને ૧૪૦૫માં તેને તાવ આવવાથી તે મરણ પામ્યું. તે પછી બે મહિના સુધી દિલ્હીને અકસ્માત વિવિધ રીતે વિનાશ થતો રહ્યો. ૨૮. દોલતખાન – (ઈ. સ. ૧૪૦૫ થી ૧૪૧૬) ૨૯. ખીજરખાન – (ઈસ. ૧૪૧૬ થી ૧૪ર૭) ૩૦. મુબારક :- (ઈ. સ. ૧૪૨૭ થી ૧૪૩૫) તે તેના પ્રધાનના હાથે માર્યો ગયે. ૩૧. મહમદ :- (ઈ. સ. ૧૪૩૫ થી ૧૪૪૫) તે વિષયી હતું આથી બહલેલ લોદી દિલ્હી દબાવી બેઠે. ૩૨. બહલોલ લોદી - (ઈ. સ. ૧૪૫૦ થી ૧૪૮૮) તેણે સનીની રૂપાલી કન્યાને બેગમ બનાવી. ૩૩. સિકંદરલેરી:- (ઈસ. ૧૪૮૮ થી ૧પ૦૭) તેણે ૩ વર્ષ સુધી ખરતરગચ્છના (૫૪) આ જિનહંસ રિ (૧૫૫૬ થી ૧૫૮૨) વગેરેને ઘેલપુરની કેદમાં પૂર્યા હતા. (પ્રક૪૦ પૃ૦ ૪૭૯) ૩૪. ઈબ્રાહીમ લોદી - (ઈસ. ૧૫૦૭ થી તા. ૨૧-૪-૧૫ર૬) તે તા. ૨૧-૪-૧૫૨૬ના દિવસે પાણીપતના મેદાનમાં યુદ્ધ કરતાં બાબરના હાથે માર્યો ગયે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ५२ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ મેગલ વંશ-રાજ્યકાળ ૧. અમીર તૈમૂર કેરાન. ૨. મીરણ શાહ. ૩. સુલતાન મહમ્મદ ૪. સુલતાન અબુયદ:- આ૦ હેમવિમલસૂરિ (સં. ૧૫૪૮ થી ૧૫૮૩)એ તેમને ઉપદેશ આપ્યું હતું. (પ્રક. ૫૫ ) પ. ઉમરશેખ. ૬. બાદશાહ બાબર: તે તૈમૂર લંગને પાંચમી પેઢીએ વંશજ હતું. તેને સને ૧૪૮૨માં જન્મ થયો. તેણે સને ૧૫૨૬માં મેગલ-રાજ્યની સ્થાપના કરી અને દુનિયામાં અપયશ મેળવી ૪૮ વર્ષની ઉંમરે સને ૧૫૩૦માં મરણ પામ્યા. તપાગચ્છના (૫૫) આ૦ હેમવિમલસૂરિની શિષ્ય પરંપરાના મહે૦ સહજકુશલગણિના ઉપદેશથી બાદશાહ બાબરે જજિયાવેરે માફ કર્યો હતો. જેમકે– જાકે મહિમા જગતમેં, કે કરી સકે સરાહિ; તજિ જેજિયા તા વચન, સાહિ બમ્બર સાહિ–૨૯.” (–ભવ કુંઅરકુશળકૃત લખપતમંજરી, પ્રશસ્તિ) (પ્રક. ૫૫ મહ૦ હાર્ષિગણિને વાચકવંશ) ૭. બાદશાહ હુમાયુ - તે બાદશાહ બાબરને પુત્ર હતે. દિલ્હીની ગાદીએ બેઠા પછી તેના રાજકાળમાં ભારતમાં જુદાં જુદાં સ્થળોએ બળવા જાગ્યા. પરિણામે તે દિલ્હીની ગાદીએ શાંતિથી બેસી શક્યો નહીં. તે ભારતના બાદશાહમાં એક કમનસીબ બાદશાહ મનાય છે. તૈમૂરલંગની છઠ્ઠી પેઢીને વંશજ હતો. શેરશાહે સને ૧પ૩૯માં કનેજની લડાઈમાં બાદશાહ હુમાયુને હરાવ્ય, ભગાડવો અને શેરશાહ દિલ્હીની ગાદીને માલિક બની બેઠે. S Page #108 -------------------------------------------------------------------------- ________________ યુમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગરચંદ્રસૂરિ બાદશાહ હુમાયુ સને ૧૫૫૫માં ફરી ચડી આવ્યો અને તે દિલ્હી તેમજ આગરાને કબજે લઈ બાદશાહ બને. બાદશાહ હુમાયુ તા. ૨૪-૧-૧૫૫૬માં મરણ પામ્યા. ત્યારે તેને શાહજાદો નામે અકબર પંજાબ તરફ હતું. તે હુમાયુની પછી દિલ્હીને બાદશાહ મનાયે અને તરાદી બેગખાન દિલ્હીને હાકેમ બની બાદશાહ અકબર વતી દિલ્હીનું રાજ્ય ચલાવવા લાગ્યા. બા. હુમાયુ - તે વિ. સં. ૧૫૯૨માં ગુજરાતમાં આવ્યું. હતે. દીવના ફીરંગીઓએ ગુજરાતના બાર બહાદૂરને સં૦ ૧૫૩માં દરિયામાં દગાથી માર્યો. કવિ રાષભદાસે “ભરત બાહુબલિરાસ”માં ખંભાતનાં ઘણાં નામે બતાવ્યાં છે. અને ખંભાતની પ્રખ્યાત વસ્તુઓની પ્રશંસા કરી છે. તથા બાહુબલીરાસમાં “બા. હુમાયુના ગુજરાત ઉપરના હુમલાની ઘટના” વર્ણવી છે. તેના આધારે ગુજરાતના વિખ્યાત સાક્ષર રત્ન બલવંતરાય કલ્યાણરાય ઠાકર “હુમાયુની ગુજરાત પરની ચઢાઈને નવો ઈતિહાસ” આ પ્રમાણે આપે છે. કવિ ઋષભદાસના “હીરવિજયસૂરિરાસ”માંથી મળતી એક બીજી “ઐતિહાસીક વિગત” અહીં જ આપું છું. સાહસી ભરવ દાનજી – હુમાયુ પાતશાહની ગુજરાત સોરઠની ચડાઈને લગતી એ હકીકત હૃદયદ્રાવક છે એ ચડાઈ દરમિયાન (મારવાડ, ગુજરાત, મેરઠના) લાખ બાન બાંધીને ગુલામગિરીમાં જ્યાં વેચી શકાય ત્યાં વેચી નાખવાને માટે ઉત્તર દિશામાં તગડયાં અને તેમાંથી “નવ લાખ” (ઘણી મેટી સંખ્યાના બાન) એક જણને આપ્યાં. જાઓ, આટલાં “ખુરાસાન”માં વેચીને જે ઉપજે તે નાણું લઈ આવે. હુમાયુના દરબારમાં ભરવશા (ભેરેદાનજી) નામે શ્રાવક હશે. આ હીરવિજયના અનેકાનેક ધનાઢય શિષ્યમાંને એક તે “પરધાન” જેવા કેઈ અધિકાર ઉપર પણ હશે, એમ જણાય છે. કદાચ (મેગલ સલ્તનતના જાણીતા બંધારણ પ્રમાણે) અલવરને તે વખતને માંડવિયે શેઠ જ એ ભૈરવશા હશે. આ બાનેને કુદરતી Page #109 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ રીતે જ એવી તે બેકાળજી રાખવામાં આવતાં કે તેમાંથી રોજ સંખ્યાબંધ મરી પણ જતાં “અલવરમાં એક સ્વવારે હુમાયુએ કે નિમિત્તે ભૈરવશાને પિતાની મહેર છાપ સેંપી. તુરત એ ઉદાર અને છાતીના મજબૂત શ્રાવકે તેને લાભ લઈને પાતશાહી ફરમાન લખી, ઉપર મહેર છાપ વગેરે તમામ યથાયોગ્ય સંપૂર્ણતા ઉપજાવીને તે ફરમાન પેલા જા મકીમના હાથમાં ધરી દીધું.” તે ફરમાન દેખાડયું ત્યાં હિરે, બેજ કીમ બેઠે છે જ્યાંહિ રે...૮ કરી તસલીમ ને ઊભો થાય છે, મસ્તક મૂકી હાથે સાય રે.. ઊભા રહીને વાંચે ત્યાંહિ રે, નામ હુમાયુનું લિખિયું માંહિ રે ૯ મકમ? કહ્યા તુમ મેરા કીજે રે, નવ લાખ બાંદ ભૈરવકું દીજે રે.... અજર મત કરે તુમ ઇસ ઠોર રે, દીઠો ઉપર અજમુખી મહોર રે.૧૦ મકીમ મુકે ભૈરવને આલે રે, તિહાં વાણીયે જીવ ચલાવે રે....... કાઢયાં બદ તિહાં સૌ રાતિ રે, જાઓ જાતાં ન રહિ વાંટિ રે....૧૧ ઘેટિક પંચસે ઘરથી આયા રે, અલ્યા તેહને કરમી જાણ્યા રે... મુકી નારીઓ બંધન કાપી રે, વચ્ચે બાંધી મેહરે તે આપી રે...૧૨ (વિજયહીરસૂરિરાસ આ૦ ૫ પૃ. ૨૨૭ થી ૨૮૦) બસ, હુમાયુ સુધીના મુસ્લિમ સમયની એક સિહા રેખા જઈ લીધી. હવે હુમાયુ પછીના મુઘલ સમયની ઉજજવલ બાજુ જોઈએ. અને તેમ કરવા માટે આપણે મૂલ વિષયને પાછા વળગીએ. ઋષભ ગૃહસ્થ રહીને પણ કવિ થવા પામ્યા. તેનું બીજું કારણ સમજવા પ્રયત્ન કરીએ. હિંદના ઇતિહાસમાં અને આખી દુનિયાના રાજાઓના વર્ગમાં અકબરનું સ્થાન કેટલું તે ઉંચું છે. તેની નિર્મલ બુદ્ધિના ઈતિહાસકેએ પણ હજી યથાયોગ્ય તુલના કરી નથી. સદ્ગત વિન્સસેન્ટ મિથ, મેરલાન્ડ આદિ આ ઝમાનાના ઈતિહાસકોની શેાધકવૃત્તિએ હવે અકબરના સમયની એટલી તે વિગતો નવેસરથી ભેગી કરી ગઠવીને નવા પ્રકાશમાં આણુ છે કે આપણે હવે એ મહાનુભાવને દુનિયાના મેટામાં મોટા રાજાને ટક્કર મારે એ પ્રભાવ જોઈ શકીએ એમ છે. અહીં આ વિષય ઉપર લંબાણ છેક Page #110 -------------------------------------------------------------------------- ________________ ગુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ પપ અપ્રસ્તુત અને પૂરતા લંબાણ વિના આ વિષય ઠીક મંડાય પણ નહિં એટલે એટલું જ કહીશ કે “શિવાની હોત તો સુનત હોત વી” એ ઉક્તિ કવિપણની અતિશયોક્તિ માગે છે. અકબર ન હતી તે સુનત હેત સબકી–એ જ હિંદના ઈતિહાસમાં સુદ્રઢતર સત્ય છે. સાડા ત્રણ સૈકાના ત્રાસથી અને કેરથી છેક ખળભળી ઉઠેલા અને મરવા પડેલા ઉત્તર હિંદને અકબરની ઉદાર રાજનીતિએ ધારણ આપી. નવું લેહી અને નવું વિર્ય ઉપજાવવા જેટલે સમય આપે અને સમાજ પિતાની સંસ્કૃતિને પાછી ખીલવી શકે. એવાં બીજ પણ છૂટે હાથે એણે વેર્યા. અકબર જન્મથી જ સાચી ધાર્મિક વૃત્તિ લઈને જ હતો. ધર્મજિજ્ઞાસા એના ચિત્તત્રની ઉડામાં ઉંડી પ્યાસ હતી. સંજોગેએ એને રાજા અને રાજાધિરાજ એ ઝમાનનો મોટામાં મેટ સમ્રા બનાવ્યો. તે આ ધર્મપિપાસા છીપાવવાને કઈ એકેન્દ્રિય સાધુ કરે એવા પ્રયત્નો કોઈ મહારાજા પોતાની બધી સત્તા વગ અને લક્ષ્મી વાપરીને કરી શકે તે પ્રકારે આ રાજર્ષિએ પિતાની વય અને સત્તાના મધ્યાન્હમાં વર્ષો લગી કર્યા. મુસ્લિમસંઘની ઘોર ઝનૂનને પણ આ નીડર મદે લેખવી જ નહીં. રાજા એટલે લોકપાલ, કાલ કારણ બની ન પ્રજાને સુખદ બલપ્રદ કાળ ઉપજાવવા મથે, તે “રાજા પદને સાર્થક બનાવનાર રાજા એ હિંદુ સંસ્કૃતિની નમૂનેદાર રાજા માટેની ભાવનાને એણે સાચા ઉમળકાથી વધાવી લીધી અને હિંદુ મુસ્લિમના ઉંડા વિરોધને કાળે કરીને શમાવી શકે, એવી રાજનીતિ જ એણે ઉદાર અદ્વિતીય દક્ષતાથી સર્જી. આ પ્રય સે દરમિયાન એક વખત એના જોવામાં એક મેટ વરઘેડે આવ્યું. એની વિલક્ષણતા ઉપરથી અકબરે પૂછપરછ કરી, અને એને કહેવામાં આવ્યું કે “એ વરઘેડો આગ્રાના જૈન સંઘે ચંપા નામે શ્રાવિકાને માન આપવાને કહાડ્યો હતો, કેમકે ચંપાએ છમાસી ઉપવાસનું વિરલ પુણ્ય તપ કર્યું હતું. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૫૬ જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ “લાગટ છ માસ લગી માણસ અન્ન વગર રહી શકે” એ અકબરને સંભવિત લાગ્યું નહીં. તેણે એ બાઈને ઘટતા માન સાથે પણ પૂરા બંદોબસ્તથી એક માસ રાખી અને “તે વચન પ્રમાણે જ વર્તે છે.” એમ તેની ખાતરી થતાં, તથા આ પ્રસંગ દરમિયાન જિન ધર્મના સિદ્ધાન્ત મત રીતરીવાજે આદિ વિશે પણ તેને સાંભળવામાં આવતાં, અકબર જેવી વૃત્તિવાળા માણસને તે એક નવા સ્વતંત્ર અને વિશાલેદાર જ્ઞાન સ્થાન અને અનુભવ સંચયની ભાળ મળી. જૈન ધર્મના તે સમયે ઉત્તમોત્તમ ગુરુ કેણ હતા તે શેધી કહાડતાં અકબરને વાર લગી નહી, અને આ પ્રમાણે અકબરનો હીરવિજયસુરિ અને તેજસ્વી જિનભક્તો સાથે સમાગમ આરંભાયે. (આનંદ કાવ્ય મહોદધિ મૌક્તિક ૮મું. સંઘવી ઋષભદાસકવિકૃત કુમારપાલરાજાને રાસ. રા. રા. બલવંતરાય કલ્યાણરાય ઠાકોર કત પ્રવેશક પા. ૧૦ થી ૧૪) બાદશાહ વિક્રમાદિત્ય હેમૂ - - દિલ્હીને ૨૪ બાદશાહ મહમ્મદ તઘલખ (ઈસ. ૧૩૯૪ થી ૧૩૯૮) હતું ત્યારે ખાજાનહાને . જેનપુરમાં શકી વંશના રાજ્યની સ્થાપના કરી (સને ૧૩૯૪ થી ૧૪૯૩ સુધી) ૧. જોનપુરનો શક રાજવંશ:- (ઈ. સ૧૩૯૪ થી ૧૪૯૩) બનારસની ઉત્તરમાં આશરે ૩૫ માઈલ દૂર ગોમતી નદીને કિનારે જોનપુર નામે શહેર વિદ્યમાન છે. દિલ્હીના બાદશાહ ફિરોજશાહ તઘલખે સને ૧૩૫૧માં રાઠનગઢના સ્થાને એક નવું શહેર વસાવ્યું. તેનું બાળપણનું નામ ન હતું આથી પ્રાચીન નામ રાઠનગઢને જેનપુર નામ આપ્યું અને તેણે જ ખ્વાજા જહાનને સને ૧૩૯૪માં “મલેક ઉસસરકી”ને ખિતાબ આપી જેનપુરમાં સૂબેદાર તરીકે ની. ખ્વાજા જહાન પિતાનું મુબારક શક નામ રાખી જેનપુરને સ્વતંત્ર બાદશાહ બની બેઠે. તેનાથી શકી વંશ ચાલ્યો; તે આ પ્રમાણે પહેલ બાદશાહ મુબારક શકતે સને ૧૪૧૧માં મરણ પામે. તે પછી ઈબ્રાહીમ શક :- મૃત્યુ સને ૧૪૦ બાળ મહમ્મદ શક- મૃત્યુ સને ૧૪૫૭ Page #112 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તારવી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૫૭ હેમૂ મોગલ વંશને કે મુસલમાન નહોતે પણ મેગલ યુગને હિંદુ બાદશાહ હતે. અસલમાં તે જેનપુરને વતની જૈન વેપારી હતો. કઈ કઈ લેખક તેને રેવાડીને અથવા બંગાલને વતની માને છે. બા, અહમ્મદશાહ શકિ. બાળ મહમ્મદશાહ શકી. બા. હુસેનશાહ શર્થી:- તે સને ૧૪૭૭માં સિકંદર લેદીના હાથે માર્યો ગયે. એ રીતે શકરાજવંશ સને ૧૮૯૩માં સમાપ્ત થયે. (–જુઓ વિક્રમાદિત્ય હેમૂ માટે “સૂરીશ્વર અને સમ્રાટ,” પૃ૦ ૪૭, ૪૮, ૩૨૫ થી ૩૮૭) જેનપુર:- આ શહેર કાશીથી ૩૪ માઈલ દૂર છે. શહેરનું પુરાણું નામ જેનપુરી હતું. અહીં એક વાર જૈન ધર્મનું પૂરેપૂરું જોર હતું. ત્યારે ગમતી નદીના કિનારે અનેક જૈન મંદિરે હતાં. અહીં ખોદકામ કરતાં અનેક જૈન મૂર્તિઓ નીકળે છે. આમાંની ઘણીખરી મૂર્તિઓ કાશીના જૈન મંદિરમાં વિદ્યમાન છે. અહીં એક વિશાળ મસ્જિદ છે, જે ૧૦૮ દેરીઓવાળું વિશાળ જૈન મંદિર હતું. સંભવતઃ બાદશાહ ઔરંગઝેબ (. ૧૭૧૫ થી ૧૭૬૩)ના સમયે તેના સૂબાના હાથે એ ગગનચુંબી જૈન મંદિરને મસ્જિદ બનાવવામાં આવી. મેગલ જમાનામાં તેઓએ આ મંદિરના સ્વરૂપનો નાશ કરી તેમાં ફેરફાર કરીને મસ્જિદના રૂપમાં ફેરવી નાખ્યું. બહારના ભાગમાં ઘણે ઠેકાણે વધુ પડતા સુધારા વધારા પણ કર્યા હતા પરંતુ અંદરના ભાગમાં જિનમંદિરનો ઘાટ સાફ સાફ દેખાય છે. અંદર એક મોટું ભોંયરું છે, જેમાં અનેક ખંડિતઅખંડિત જૈન મૂર્તિઓ છે. મંદિરને ઘાટ અને શિલ્પકામ હેરત પમાડે એવું છે. લગભગ ત્રણ માળનું જિનમંદિર હશે. એવી કલ્પના થાય છે. અમે એક—બે મુસલમાનને પૂછયું કે, “આ સ્થાને પહેલાં શું હતું?” તેમણે કહ્યું: યહ એક બડા જૈનિકા મંદિર થા. બાદશાહને ઉસે તુડવા કર મજિદ બનવા દી હૈ.” અમે એક–એ બ્રાહ્મણ પંડિતોને પૂછયું કે, “અહીં પહેલાં શું હતું?” તેમણે કહ્યું: “આ શહેરનું નામ પહેલાં જૈનપુરી હતું, તેમાંથી જેના બાદ, જેનાબાદ અને આખરે જોનપુર થયું છે.” આ પ્રાંતમાં આવું વિશાળ મંદિર આ એક જ હતું. આગરાથી લઈને ઠેઠ કલકત્તા સુધીમાં આવું બીજું વિશાળ મંદિર અમારા જેવામાં આવ્યું Page #113 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ ત્યારે જોનપુરમાં શકી વંશનું રાજ્ય ( સને ૧૩૯૪ થી ૧૪૯૩) હતું. પરિચય :- પ્રે॰ આઝાદ હેમૂના પરિચય આપતાં જણાવે છે કે, તે ગલીકૂચીમાં રહેતા હતા. પણ ભાગ્ય ચમકતાં ફાજના બજારમાં આવ્યા અને લશ્કરી મેાદી બન્યા. તે વ્યવસ્થાશક્તિવાળે અને યુક્તિથી કામ લેનાર સાહસી યુવીર હતા. તે સૌની સાથે હળીમળીને રહેતા હતા, તેથી તે લેાકપ્રિય બન્યા. ધીમે ધીમે તે પહેલાં ચોધરી, પછી કોટવાલ અને પછી તે ફોજદાર બન્યા. તે ઇમાનદાર હતા. પેાતાના માલિક અને સૌના ભલામાં તે રાજી હતેા. છેવટે તે બાદશાહ મહમુદ આદિલશાહના પ્રેમપાત્ર ( મહેતા ) બન્યા. તે અમીરા અને ઉમરાવેાનાં કામ કરાવી દેતે, આથી માદશાહને પ્યારા અને સૌથી વડા દીવાન અન્યા. તેની ભાવના હતી નથી. અહીં હજારા જૈનેાની વસ્તી હતી; આજે અહીં એક પણ જૈનનું ધર નથી. આજથી ૩૦૦ વર્ષ પહેલાંના વિદ્વાન જૈન સાધુ યાત્રી પેાતાની ‘ તીમાળા 'માં. જોનપુર માટે આ પ્રમાણે લખે છે:—— ૫૮ "" અનુક્રમે જણપુરી આવીયા, જિનપૂજા ભાવના ભાવીયઈ; દાઈ દેહરે પ્રતિમા વિખ્યાત, પૂજી ભાવઈ એક સેા સાત. (–તી માળા, પૃ૦ ૩૧) (આ જણપુર એ જ આજનુ જોનપુર છે. ગ્રંથકારના સમયમાં અહીં એ જિનમંદિરા હતાં અને તેમાં ૧૦૭ જિનમૂર્તિ વિદ્યમાન હતી. (જૂએ અમારા જૈનતીર્થતા ઋતિહાસ, પૃ૦ ૫૬૦, ૬૧) મહેા॰ નયવિજય ગણ તથા મહા૦ યવિજય ગણિવર વિસ॰ ૧૭૦૫માં જોનપુરમાં પધાર્યા હતા. * << બાદશાહ ઔર ંગઝેબના જોનપુરના સૂબાએ જૈન ઉપાશ્રયને પેાતાના તાબામાં લઈ ખાલસા કરી તેની મસ્જિદ બનાવી હતી. પરંતુ ૫૦ ભવિજય ગણિવરે સં. ૧૭૩૬માં અજમેરમાં બા॰ ઔરંગઝેબ પાસેથી ક્માન મેળવી તે ઉપાશ્રયને પાછા મેળવી જૈન સંધને સુપરત કર્યાં હતા. (જાએ મેગલ બાદશાહના ક઼માને, નોંધ ૨૦ મી ) દિગંબર જૈનેાના તેરાપંથના પ્રતિષ્ઠાપક કવિવર મનારસીદાસ જૈન અસલમાં આ જોનપુરના જ શ્વેતાંબરીય ખરતરગચ્છના શ્રાવક હતા. તેણે સં૦ ૧૬૮૦માં આગરામાં તરાપથ ચલાવ્યો. (પ્રક૦ ૧૪, પૃ૦ ૩૨૮) Page #114 -------------------------------------------------------------------------- ________________ પ૯ ગુમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ કે, “મહમ્મદ આદિલને દિલ્હીના બાદશાહ બનાવ; પણ મહમ્મદ આદિલ પઠાણે સાથેના યુદ્ધમાં માર્યો ગયે. આથી હેમૂ પિતે જ રાજા બની બેઠે. - તે વાણિયે હતે. છતાં પરાક્રમી, સાહસી અને ધીર હતે. માલિક પ્રત્યે નિમકહલાલ હ. લેકોને ખુશ રાખત. તે જાણતો હતો કે, “દિલ્હીને બાદશાહ અકબર છે” છતાં તેને પિતાને “દિલ્હીને બાદશાહ બને” એવી મરજી થઈ તે ચુનારા અને બંગાળના વિદ્રોહને શાંત કરી, દિલ્હી, આગરા તરફ ચાલ્યું. તે આગરાને કબજે કરી, દિહી ઉપર ચડી આવ્યો. પ્રસિદ્ધ ઇતિહાસકાર બદાઉની લખે છે કે, “આ સાલ, દિલ્હી, આગરાના પ્રદેશમાં ભયંકર દુકાળ હતે. અનાજનો સર્વથા અભાવ હતો. મનુષ્ય ઝાડનાં પાંદડાં અને છાલ ખાતા હતા. પિતાનાં પશુએને મારીને ખાતા હતા. માણસને મારી નાખી, તેનાં નાક, કાન કાપી ખાઈ જતા હતા.” એવા સમયમાં હેમૂ સાહસથી આગળ વધ્યો. તેણે દિલ્હીના હાકેમ તરાદી બેગખાન (તાદ બેગખાન)ને હરાવી, પંજાબ તરફ નસાડી મૂક્યો અને હેમૂ વિક્રમાદિત્ય દિલ્હીની ગાદીએ બેઠે અને બાદશાહ બન્ય. એ સમયે બાટ અકબર બહેરામખાનની દેરવણી મુજબ કાબૂલ જીતવાને વિચાર માંડી વાળી, દિલ્હી, આગરા લેવા આ તરફ આવી રહ્યો હતો ત્યાં તરાદી બેગખાન તેને રસ્તામાં મળે. બહેરામખાને તરાદી બેગખાન પાસેથી “હેમૂ દિલહી જીતી બાદશાહ બની બેઠે છે” એ વાત જાણી લીધી. એ વાત સૌની જાણમાં ન આવે એટલા માટે તરાદી બેગાખાનને કાવતરું કરી મારી નખાવ્યું. યુદ્ધ - અકબર સને ૧૫૫૬માં પાણીપતના કુરુક્ષેત્રમાં આવ્યું. હેમૂ પણ ત્યાં તેની સામે થયે. મોગલસેના અને હેમૂ વચ્ચે યુદ્ધ ચાલ્યું. બહેરામખાને એક તીર મારી હેમૂને હાથીથી નીચે પાડ્યો. Page #115 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ હિમ્ ઘવાયે, હાર્યો અને અકબરને જય થયો. અકબરના સ્વભાવ પ્રમાણે તે આવા વીરેને મારી નાખવા કરતાં પોતાના મિત્ર બનાવી લેવાનું પસંદ કરતે હતે. જે અકબર મેટી ઉંમરને હેત તે તે હેમૂને જરૂર બચાવી લેત અને પિતાને સાથીદાર બનાવી રાખત. પ્રસિદ્ધ ઇતિહાસકાર બદાઉની તથા અબુલફજલ લખે છે કે, અકબરે આવા બહાદુર માનવી ઉપર પોતાની તરવાર ચલાવવાની ના પાડી, આથી બહેરામખાને પિતાની તરવાર વડે હેમૂ વિક્રમાદિત્યનું માથું ઉડાવી દીધું. (–દરબારે અકબરી, સૂરીશ્વર અને સમ્રા, પૃ૦ ૪૭, ૪૮, ૩૨૫ થી ૩૨૭) ઈતિહાસની સૌને યાદ અપાવે એવી ઘટના છે કે, “વિક્રમની બીજી સહસ્રાબ્દીમાં કેવળ મુસલમાન બાદશાહે જ થયા હતા પરંતુ તેઓની હાલમાં તેઓની વચ્ચે દિલ્હીને બાદશાહ બનનાર “આ એક જ હિંદુ વાણિયે હતે.” જે છ મહિના સુધી દિલ્હીને બાદશાહ રહ્યો હતો.” ઈતિહાસના વિદ્વાને આ ઘટનાને “ઢીલી દાળે. માંસને દબાવ્યું” આવા શબ્દોમાં ઘટાવે છે–ગોઠવે છે–આ ઘટનાને કદાચ સારા શબ્દોમાં કહીએ તો તે “ખારા સમુદ્રમાં મીઠી વીરડી સમાન બન્ય હતો.” એવી ઉપમા આપીએ તે તે સર્વથા તર્કસંગત છે. આ રીતે અકબર સં. ૧૬૧૩ના ફાગણ વદિ ૨ ના રોજ વિક્રમાદિત્ય હેમૂને મારીને દિલ્હીના બાદશાહ બન્યા હતા. (-જૈન સત્ય પ્રકાશ, ક૧૩૪, દીલ્હીપતિના રાજવંશો) ૮. બ૦ અકબર : રાજકાળ :- હીટ સન ૯૬૩ રવિઉસ્સાની મહિનાની તા. ૨ થી ૧૦૧૪, ૧૫ જમાદિઉસ્સાની મહિનાની તા. ૧૧મી સુધી, વિસં. ૧૬૧૨ના ફા સુ૦ ૪ (વિ. સં. ૧૬૧૩ ફા૦ વદિ ૨) થી વિસં. ૧૬દરના કા સુબ ૧૪ને મંગળવાર સુધી, તા. ૧૪–૨–૧૫૫૬ થી તા. ૧૫–૧૦–૧૬ ૦૫ સુધી. : સર્વનાથઃ વ તીવ રામા, વર: પ્રધાન સ વારિત તેવું Page #116 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ तादृक् प्रभुत्वादिभिरित्युदाँ - વિજ્ઞો નાગતિ સંજ્ઞાન્ ૪૪ / श्रीयुक्तहीरविजयाभिधसूरिराजां तेषां विशेषसुकृताय सहायभाजाम् । जन्तुष्वमारिमदिशद् यदयं दयार्द्र स्तत्पुण्यमानमधिगच्छति सर्ववेदी ॥ १२३ ॥ कन्ये ! कासि कृपा, कुतोऽसि विधुरा राजा कुमारो गत स्तत् किं हिंसकमानवैरहरहर्गाढं प्रमुष्टाऽस्म्यहम् । स्थानाय स्पृहयामि तद् भज शुभे! भूभामिनीभोगिनं संप्रत्येकनृपं चिरादकबरं येनासि न व्याकुला ॥ ११३ ॥ यज्जीजिआकर निवारणमेष चक्रे, या चैत्यमुक्तिरपि दुर्दममुद्गलेभ्यः । यौ वन्दिबन्धनमपाकुरुते कृपाङ्गो ___यत् सत्करोत्यवमराजगणो यतीन्द्रान् ।। १२६ ॥ (–મહો, શાન્તિચંદ્રગણિકૃપારસકેશ, કુલ કલેકે ઃ ૧૨૮) બાદશાહ હુમાયુ દિલ્હી છેડી પંજાબમાં નાસી ગયે હતો ત્યારે તેની બેગમ હમીદા મરિયમ મકાની અમરકેટમાં હિંદુ રાજાના રાજમહેલમાં અતિથિ તરીકે રહી હતી, ત્યાં તેણે તા. ૨૩-૧૧-૧૫૪૨ ને ગુરુવારના રોજ એક બાળકને જન્મ આપે, જેનું જન્મ નામ હતું બદરૂદ્દીન મહમદ અકબર. - પૂર્વભવ - અકબરના પૂર્વભવને ઇતિહાસ આ પ્રકારે મળે છે – પ્રયાગમાં મુકુંદ નામે બ્રહ્મચારી રહેતું હતું. તેને ૧૪ શિષ્ય હતા. તેમાંના બ્ર. મુકુન્દ કઈ દિવસે બાદશાહની સુખ-સાહ્યબી જોઈ બીજા ભાવમાં હું આવે બાદશાહ બનું તે સારું” એ રીતે બાદશાહ બનવાને સંક૯પ-નિયાણું કર્યું. તેણે સં૦ ૧૫૯૮ ના ફાગણ વદિ ૧૨ ના દિવસે સવારે પહેલા કે બીજા પહેરના સમયે એક જૂના પીપળાને સળગાવી તેમાં પિતાના શરીરને હેમી દીધું, તે ત્યાંથી Page #117 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ મરીને બાદશાહ હુમાયુની બેગમ હમીદાબાનુની કુક્ષીએ ગર્ભમાં આવ્યું. હમીદા બેગમે વિસં. ૧૫૯ ના કાર્તિક વદિ ૬ ના રેજ બીજે ગઢમાં (બા ગઢમાં) અકબરને જન્મ આપે. - બ્રહ્મચારી મુકુંદને જે ૧૪ ચેલાઓ હતા તે પૈકીને એક માટે ચેલો મરીને સં૦ ૧૫૬૨માં અહીં ભારતમાં જન્મી ચૂક્યો હતે જે અહીં નરહરિ નામે પ્રસિદ્ધ હતું. બીજા ચેલાઓ પણ મરીને અહીં જમ્યા હતા, જે શેખ અબુલફજલ, અને રાજા માનસિંહ વગેરે બન્યા હતા. બાદશાહ અકબરને પોતાના પૂર્વભવને સંકેત થયે, આથી તેણે પ્રયાગમાં બ્ર. મુકુંદના હેમા સ્થાને માણસો મેકલી, તપાસ કરાવી, તે તેને ત્યાંથી એક તામ્રપત્ર મળ્યું, તેમાં નીચે પ્રમાણે ક હ – वसु-निधि-शरचन्द्रे तीर्थराजप्रयागे - तपसि बहुलपक्षे द्वादशीपूर्वयामे । शिखिनि तनु जुहोम्यखण्डभूम्याधिपत्ये ___ सकलदुरितहारी ब्रह्मचारी मुकुन्दः ॥ ( –નરહરિ મહામાત્ર કૃત છપ્પય, કવિ દયાલજીકૃત કવિત્ત, સને ૧૯૪૬ ડિસેંબરથી સને ૧૯૪૯ એપ્રિલ વગેરે મહિનાઓના “વિશાલ-ભારત માસિક અંકે પટ્ટાવલી સમુચ્ચય, ભા. ૨, પુરવણી પૃ. ૨૫૦) સમ્રાટ અકબરના પૂર્વભવ માટે અંગ્રેજીમાં નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે ORIENTAL BYOGRAPHICAL DICTIONARY. MUKUNDS BRAHMACHARI. A famous brahmana ascetic. The Hindus insist the emperor Akbar was a Hindu in former generation. The proximity of the time in which this famous emperor lived has forced them however, to account for this in the following manner. There was a holy Brahmana of the above name, Page #118 -------------------------------------------------------------------------- ________________ ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ ગચ્ચદ્રસુરિ ૬૩ who wished very much to become emperor of India, and the only practicable way for him was to die first, and be born again. For this purpose he made desperate tappasia, wishing to remember everything he know in the present generation. This could not be fully granted but he was indulged with writing on brass plate a few things which he wished more particularly to remember. Then he was directed to bury plate, and promissed that he should remember the plate in the next generation. Mukunda Went to Allahbad, buried the plate, and then buried himself. Nine months afterwards he was born in the character of Akbar, who as soon as he ascended the throne went to Allahbad, and easily found the spot, where the brass plate was buried. Mill's British Indian Vol. II. P. 152. The translation of the inscription on the brass plate is as follows: In the Samvat year 1598, on the 12th day of Second fortnight of the month of Magh II, Mukunda Brahmachari whose food was nothing but milk. Sacrificed myself at Prag (Allahbad) the place of worship, with the design that I should become ruler of the whole world. The above date correspond with the 27th January A. D. 1542, and Akbar was born on Sunday, the 15th October, the same year being three or four days less than nine months after the above circumstances. An Oriental Biographical Dictionary by Thomas William Beale. London 1894. આદશાહનું પૂરું નામ જલાલુદ્દીન મહમ્મદ અકબર હતું. સ્વભાવ – વિદ્વાના માને છે કે, બાદશાહ અકબર, અકળ સ્વભાવને Page #119 -------------------------------------------------------------------------- ________________ ૬૪ જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ હતે તે દારૂડિયે, વિલાસી, દાર્શનિક બુદ્ધિવાળે, સર્વ ધર્મમાં સમભાવવાળે, સત્યને પક્ષપાતી, મનુષ્યને પરીક્ષક, અભણ, ચંચળ સ્વભાવને, પુરુષાથી વ્યવહારદક્ષ, લડવૈયે, પરાક્રમી, મુત્સદી અને રાજકુશળ હતો. વિરતાને પ્રેમી અને પૂજાપ્રેમી હતે. ૧. બાદશાહ અકબર મેટ દારૂ પ્રેમી અને વિલાસી હતો એ અંગે કેટલીક ઘટનાઓ નીચે પ્રમાણે પ્રસિદ્ધ છે – (૧) બાદશાહ અકબરે જૈનાચાર્ય શ્રીહીરવિજયસૂરિને વિનંતિપૂર્વક ફરમાન લખી મોકલ્યું, જેમાં તેણે તેમને ગુજરાતથી ફતેપુરસિદી આવવા જણાવ્યું. તેમના પરિવારના મહો, વિમલહર્ષગણિ વગેરે મુનિવર તથા આગરા અને ફતેપુરસિદીના આગેવાન જેનેને સાંગાનેર તેમની સામા મેકલીને આચાર્યશ્રીને ભક્તિપૂર્વક જલદી ફત્તેપુર લઈ આવવા વ્યવસ્થા ગોઠવી. આચાર્યશ્રી સં. ૧૬૩૯ જેઠ વદ ૧૩ શુક્રવારને રેજ ફતેપુરસિદ્ધી આવ્યા. અને બાદશાહની મુલાકાત માટે બાદશાહી મહેલમાં પધાર્યા. બાદશાહને બરાબર તે જ સમયે દારૂ પીવાની મરજી થઈ. આથી તે દારૂ પીને જનાનખાનામાં ચાલ્યો ગયો. અને જ્યારે તેને નશો ઊતર્યો ત્યારે બપોરે તેણે આચાર્યશ્રીને બાદશાહી મહેલમાં બોલાવી, માન-સન્માનપૂર્વક તેમનો ઉપદેશ સાંભ. ૨. (૧) બિકાનેરના રાજા રાયસિંહનો નાનો ભાઈ પૃથ્વીસિંહ કવિ હતો. તે બાદશાહની “વિલાસપ્રિયતા” જાણતો હતો. તેણે એ વિલાસી બાદશાહને ખુશ કરવા ડીંગલભાષામાં શૃંગારરસવાળી | વિમળી વેચી રચીને બાદશાહને આપી. બાદશાહ તેને સાંભળી ઘણે ખુશી થયો અને તેની ઉપર વધુ પ્રસન્ન થયો. (૨) જેસલમેરના રાજા માલદેવ રાવળ (સં. ૧૬ ૦૭થી ૧૬૧૮) હતો, તેનો પાટવી કુંવર હરરાજજી રાવળ (સં. ૧૬૧૮ થી ૧૬૩૪) હતો એ સમયે ખરતરગચ્છના ભ૦ જિનચંદ્રસૂરિ (સં. ૧૬૧૨ થી ૧૬૭૦)ના શિષ્ય ઉપા) આગમધર્મ (સં. ૧૬૭૫ થી ૧૬૮૮)ના શિષ્ય ઉ૦ કુશળલાભ ગણિ હતા. હરરાજજી રાવળે યતિવર ઉપાટ કુશળલાભ પાસે સં૦ ૧૬૧૬ ના ફાગણ સુદિ ૨ ને રવિવારે જેસલમેરમાં માધવાનામવું રાસ-ચોપરું, ચં. ૫૫૦ અને સં. ૧૬૧૭ના વૈશાખ સુદિ ૩ ને ગુરુવારે જેસલમેરમાં રાજસ્થાની ભાષામાં માસ્ટોરાવોપરૂં–પૂ, ગાથા:૨૩૮ તૈયાર કરાવીને બાદશાહની સભામાં લાવી મૂક્યાં, તેમાં મર્યાદિત તથા રોચક શૃંગાર હતો. પરંતુ અંતે “શીલપાલનનું માહાભ્ય” બતાવ્યું હતું. એ સાંભળીને તે બાદશાહ વધુ ખુશ થયે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ક ની પ્રસિદ્ધિ માહ ગુમાલીસમું ] તપવી હીરલા આ જગચંદ્રસૂરિ બાદશાહ અકબર તા. ૨૩–૧૧–૧૫૪રને ગુરુવારના રોજ બાગઢમાં જન્મે. તા. ૧૪-૨–૧૫૫૬માં ગુરુદાસપુર જિલ્લાના કલનેર ગામમાં દિલ્હીના બાદશાહ તરીકે નિમા–અભિષેક કરાયે, અને બહાદુર વિક્રમાદિત્ય હેમૂને મારી દિલ્હી, આગરા જીતી લઈ વિ. સં. ૧૬૧૨ના મહા વદિ ૪ (હી. સં. ૯૭૨ રઉસ્સાની મહિનાની તા. ૨ ઈ. સ. તા. ૧૪–૨–૧૫૫૬)ના રોજ દિલ્હીની ગાદીએ બેસી ભારતને બાદશાહ બન્યા. તે જલાલુદ્દીન મહમ્મદ અકબર તરીકે પ્રસિદ્ધિ પામે. પણ બાદશાહ અકબર એવું તેનું ટૂંકુ નામ ભારતના ઈતિહાસમાં સોનાના અક્ષરે કોતરાયેલું છે. નામત - બાદશાહ અકબરે વિ. સં. ૧૬૧૨ કે સં૦ ૧૬૧૯માં આગરા વસાવ્યું હતું એટલે કે તેને બાદશાહી વસવાટને બનાવ્યું હતું. તેણે ભારતના હિંદુ-મુસલમાન સૌને એકરૂપ બનાવી ભારતની એકતા સાધવા માટે વિચાર કર્યો અને વિ. સં. ૧૬૩૬ (સને ૧૫૭૯)માં દીન-ઈ-ઈલાહી (ઈશ્વરને ધર્મ) નામને સર્વગ્રાહ્ય બને તેવો મત સ્થાપે. - બાદશાહ અકબર જૂદા જૂદા ધર્માચાર્યોની મુલાકાત લઈ તેમના ધર્મતત્વને સાંભળતા હતા અને તેમાંથી હિતતત્ત્વને અંગીકાર કરતો હતો. એ ધર્મોનાં સારભૂત તને પિતાના નવા ધર્મમાં દાખલ કરી લેકેપગી બનાવવા ગ્ય નિયમે ગોઠવતો. આ સમયે ગૂજરાતને બાદશાહ મુજફર ત્રીજે (સને ૧૫૬૧ થી ૧૫૭૨) હતું. બાદશાહ અકબર અને ૧૫૭૨માં મોટી સેના લઈ ગુજરાત ઉપર ચડી આવ્યું. અમદાવાદને જીતી લઈ બા2 મુજ (૩) પછી તો પૃથ્વીસિંહે રેવંતરાવાની વારતા રચી તૈયાર કરાવી હતી. તેમાં અમર્યાદિત અને ઉઘાડો શૃંગારરસ હતો. બાદશાહ તેને સાંભળી અત્યંત પ્રસન્ન થયે. બાદશાહ સ્ત્રીઓનો મીનાબજાર ભરાવતો હતો, તેમાં તે ગુપ્તવેશે જેવા જતો હતો. બાદશાહ અકબર આ વિલાસી હતો. - આ સગી બની ને પી Page #121 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ફરને હરાવી પિતાની સાથે લઈ સને ૧૫૭૩ના જૂન મહિનામાં તે ફતેપુર સિકી પહોંચી ગયે. તેણે અમદાવાદમાં પિતાને દૂધભાઈ મીરઝા અજીજ કેકાને ગૂજરાતને સૂબો બનાવ્યું. બાદશાહ અકબર ફતેપુર સિક્રી પહોંચે તે પછી બે મહિનામાં એટલે ઓગસ્ટ માસમાં મહમ્મદ હુસેન અને ઈમ્તીયાર મુકે ગૂજરાતમાં બળ જગાવ્યા. અકબરને તેના ખબર મળ્યા. આથી બાદશાહ રાજા બીરબલ વગેરે સાથે મોટી સેનાને લઈ કેઈને ખબર ન પડે તેમ એકાએક ફતેપુર સિક્રીથી નીકળી ફરીવાર ગુજરાત ઉપર ચડી આવ્યું. તેણે “માત્ર ૯ દિવસમાં ૬૦૦ માઈલની મુસાફરી કરી,” પિતાની સેનાને મજબૂત બૂહ રચી અમદાવાદ આવ્યો. તા. ૨-૯-૧૫૭૩ના દિવસે મેટું યુદ્ધ થયું. અકબરે શત્રુઓને હરાવી અમદાવાદને કબજે કર્યું અને તે અમદાવાદની ગાદીએ બેઠે. તેણે પિતાને પ્રભાવ જમાવવા ૨૦૦૦ બળવાખોરોના માથાને મેટે બૂરજ બનાવ્યું. આ રીતે તે ફરી ગુજરાતને બાદશાહ બન્યો અને તે અમદાવાદમાં આરામથી ઘણું દિવસ સુધી રોકાયે. (–ગુજરાતનું પાટનગર અમદાવાદ, પૃ૦ ૬–૭૦) આગરાના શેઠ રામશાહનો પુત્ર થાનમલ જૈન આ લશ્કરમાં અકબર સાથે અમદાવાદ આવ્યો હતે. દીક્ષા ઉત્સવ - આ સમયે તપગચ્છના નાયક આ૦ હીરવિજયસૂરિ અમદાવાદમાં વિરાજમાન હતા. સં. ૧૯૨૮માં લંકાગચ્છની અમદાવાદની ગાદીમાં શ્રીપૂજકુંઅરજીસ્વામીના શિષ્ય મેઘજીસ્વામી શ્રીપૂજા તરીકે વિરાજમાન હતા. શ્રીપૂજ મેઘજી વગેરે લેકાગચ્છના ૧૮ યતિઓએ આ૦ હીરવિજયસૂરિ પાસે તપાગચ્છની સંવેગી દીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય કર્યો. આગરાના શેઠ થાનમલજીએ આ દીક્ષાઉત્સવમાં બાદશાહી લશ્કરી વાજાં લાવી ઉત્સવની શોભામાં વધારો કર્યો હતો. આચાર્યશ્રીએ તે દીક્ષા આપી. મુનિ ઉદ્યોતવિજયજી વગેરે નામે રાખ્યાં અને પોતાના પરિવારના ગીતા વગેરેના શિષ્ય-પ્રશિષ્ય બનાવ્યા, Page #122 -------------------------------------------------------------------------- ________________ ગુમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ છે બાદશાહ અકબર સાહિબ ખાનને ગુજરાતને સૂબે બનાવી, ફતેપુર સિકી ચાલી ગયે. બા. અકબરે ગુજરાતમાં એક પછી એક ૯ સુબા મોકલ્યા હતા. ગુજરાતને જૂને બાદશાહ મુજફરશાહ મરણ પામે ત્યાર પછી અકબરે પોતાના સાવકા ભાઈ–દુધભાઈ–મીરઝા અજીજ કેકાને ગૂજરાતને સૂબે બનાવી મોકલ્યો હતો અને મેલવી અબુલ ફઝલને અહીં રાખી, સૌરાષ્ટ્રની જમીન તથા મહેસૂલની વ્યવસ્થા બંધાવી હતી. અબુલફજલે સૌરાષ્ટ્રમાં સાત વર્ષ ગાળી, સૌરાષ્ટ્રના મહેસૂલ માટે ૯ ભાગ પાડ્યા હતા. તે ભાગ આ પ્રમાણે હતાઃ ૧. ઝાલાવાડ, ૨. સોરઠ ૩. શત્રુંજયવિભાગ, ૪. વાળાક, પ–૬–૭. . વાઘેલાને વિભાગ, ૮. કાઠી, ૯. નાનો કચ્છ વગેરે. આમંત્રણ - બાદશાહ અકબરે ફતેપુર સિકીમાં શેઠ થાનમાલની માતા ચંપાબાઈના મુખેથી આ૦ હીરવિજયસૂરિની પ્રશંસા સાંભળી તેમને ફતેપુર સિકી લાવવા માટે મોદી અને કમાલ નામના બે મેવાડાએને મોકલી ગૂજરાતથી ફતેપુર સિકી બોલાવ્યા. , આ હીરવિજયસૂરિ પિતાના ૬૭ મુનિવરોની સાથે ગૂજરાતથી નીકળી મારવાડ, મેવાડ થઈ સં. ૧૬૩ન્ના જેઠ વદિ ૧૩ના રોજ ફતેપુર સિકી આવ્યા. તેમણે આ પ્રદેશમાં લગભગ ચાર વર્ષો સુધી વિચરી બાદશાહ અકબર, તેનો પરિવાર અને રાજદરબારીઓને ધર્મોપદેશ આપ્યો. પછી તેઓ ગુજરાત પધાર્યા ત્યારે તેમણે અહીંના કે, બાદશાહ, શાહી પરિવાર, અમીરે, રાજા વગેરેને ધર્મોપદેશ દેવા માટે મહેર શાંતિચંદ્ર ગણિવર, મહેર ભાનચંદ્ર ગણિ વગેરે વિદ્વાન્ ધર્મોપદેશક મુનિવરોને બાદશાહની પાસે રાખ્યા હતા અને ગુજરાતમાં ગયા બાદ ત્યાંથી પિતાના પટ્ટધર આ. વિજયસેનસૂરિ તથા મહેસિદ્ધિચંદ્ર ગણિ વગેરેને ગૂજરાતથી બાદશાહ પાસે મોકલ્યા હતા. મહ૦ ભાનુચંદ્ર ગણિ અને મહત્વ સિદ્ધિચંદ્ર ગણિ બાદશાહના દરબારમાં લગભગ ૨૩ વર્ષ સુધી રહ્યા હતા. બા. અકબરે આ૦ હીરવિજયસૂરિ અને તેમના શિષ્યો Page #123 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પ્રશિષ્ય વગેરેના ઉપદેશથી ઘણું કહિતનાં અને આત્મવિકાસનાં શુભ કામ કર્યા હતાં. તેની ટૂંકી યાદી નીચે પ્રમાણે છે – બાદશાહ અકબરનાં શુભ કાર્યો (૧) મારવા માટે બાંધી રાખેલાં પશુ-પંખીઓને છોડી મૂક્યાં અને કેદીઓને પણ છૂટા કર્યા. (૨) ડાબર તળાવનો શિકાર બંધ કરાવ્યું અને માછલાં પકડવાની જાળે બંધ કરાવી. (૩) બાદશાહ અકબર હમેશાં સવારમાં ૫૦૦ ચકલાની જીભેને કલે કરતે હતે. તેણે તે ખાવાને ત્યાગ કર્યો. (૪) બાદશાહ અકબર જેનધર્મને પ્રેમી બને. આ૦ હીરવિજય સૂરિને ભક્ત બન્યા અને હિંદુધર્મ પ્રત્યે ખેંચાયે. (૫) બાદશાહે આ હીરવિજયસૂરિને માટે ગ્રંથભંડાર ભેટ કર્યો. ખાને આઝમ મીરઝા અજીજ કોકા દિલ્હીના બાઅકબર વતી ગુજરાતને (સં. ૧૬૪૪ થી ૧૬૪૯ સુધી) મે સુ બની આવ્યું હતું. ત્યારે તેને પુત્ર ખુરમ સેરઠન કમીશનર હતો. તેણે કેઈની ચડવણીથી કે ધર્મને ઝનૂનથી શત્રુંજય તીર્થના મેટા જિન પ્રાસાદને નાશ કરવા માટે પહાડ ઉપરનાં ઝાડ કપાવી, એ ઝાડનાં લાકડાં મંદિરની ચારે બાજુ શેઠવ્યાં. તેને ઈરાદે હતું કે મંદિરને બાળી રાખ બનાવવું, ત્યારે આ વિજયહીરસૂરિ વતી આ૦ વિજયસેનસૂરિએ આ ઘટના લાહેરમાં ઉ૦ ભાનુચંદ્ર ગણિને લખી જણાવી અને શેઠ હરખચંદ પરમાનંદે અરજી મેકલી બા૦ અકબરને આ ઘટના જણાવી ન્યાય મા. બા.અકબરે ઉ૦ ભાનુચંદ્રના કહેવાથી ચૈત્રાદિ સં. ૧૬૪૭ના આ૦ વ૦ ૦)) ને રાજ શાહજાદા જહાંગીર પાસે ફરમાન લખી સુબા મીરઝા કેકા ઉપર કહ્યું. “તેમાં કોઈ સુબે આવી ભૂલ ન કરે તે માટે તાબડતોબ મનાઈ હુકમ કર્યો.” આ રીતે ખુરમને તે ભૂલ કરતાં રોક્યો અને “કોઈ અમલદાર ફરી ફરી આવી ભૂલ ન કરી બેસે” એટલા ખાતર જેનેની માગણીથી બાટ અકબરે આ વિજયહીરસૂરિને સં૦ ૧૬૪૯ ૨. સુ. ૧૦ને Page #124 -------------------------------------------------------------------------- ________________ ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ॰ જગચ્ચદ્રસૂરિ e રાજ શત્રુજય વગેરે તીર્થો ઇનામમાં આપવાનું ફરમાન લખી મેકલ્યું. સાથેાસાથ આ॰ વિજયસેનસરને લાહેાર પધારવા વિનતિ પણ કરી હતી. ( મેગલ ખાદશાહ ક્માન ન૦ ૩, ૪) (૬) ખાદશાહે નિશીયાનું ધન લેવાનું બંધ કર્યું". (૭) ખાદશાહે ભારતમાં બહુ નિંદા પામેલે જજિયાવેરા માફ કર્યાં. બાદશાહુ દયાળુ સ્વભાવના અન્ય. સાનાં માથાં (*) માદશાહ અકબરે સને ૧૫૭૨માં અમદાવાદ જીતી લીધુ અને પછી મળવા ઊઠવાથી ફ્રી ચડાઈ કરીને તા. ૨-૯-૧૫૭૩માં અમદાવાદને ફરી વાર જીતી લઈ તે અમદાવાદની ગાદીએ બેઠે. તેણે મહમ્મદહુસેન તેમજ ઇમ્તિહાર મુલ્ક વગેરે બળવાાામાંના ૨૦૦૦ માણુએકઠાં કરી માટેા ખૂરજ બનાવ્યા હતા. (પ્રક૦ ૪૪, પૃ૦ ૬૬) () ખાદશાહ અકબર ખ્વાજા મુઈનુદ્દીનની હજ (યાત્રા) કરવા માટે અવાર નવાર પગપાળા અજમેર જતા હતા. તે અને તેના સાથીદારા આ રસ્તે જતાં-આવતાં ભૂલા ન પડે એટલા માટે તેણે “ આગરાથી અજમેર સુધીના ૨૨૮ માઈલના રસ્તામાં ૧૧૪ હજીરા મિનારા ઊભા કરાવ્યા હતા ” અને તેને શેાભાવવા માટે હજારા હરણનાં શિંગડાં તેની ઉપર લગાવ્યાં હતાં. કવિ ઋષભદાસ લખે છે કે ઃ “દેખે જીરે હમારે તુમ્હે, એકસેા ચૌદ કિયે વે હુમ; એકેક પેસિંગ પાંચસે પંચ, પાતગ કરતે નહીં ખલ પોંચ.” ( —હીરવિજયસૂરિાસ ) (૬) અકબર બાદશાહને ચિત્તોડના કિલ્લા જીતતાં ઘણું કષ્ટ પડ્યું હતું. પણ જ્યારે એ જિતાયા ત્યારે બાદશાહે ગુસ્સામાં આવી ઘણેા જનસંહાર કરાયેા. સૌ પ્રત્યે ક્રૂરતાભયું વન ચલાવ્યું. Page #125 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસભાગ ૩ [ પ્રકરણ () બાદશાહ અકબરે પંજાબમાં હતો ત્યારે એક દિવસે ત્યાં રાવી નદીના કિનારે મોટા જંગલમાં ચારે બાજુએ સિનિકોને ઘેરે ગોઠવી, પશુઓને બહાર જવાના રસ્તા રકાવી, સ્વછંદપણે પ્રાણીઓને માટે સંહાર કર્યોન કરાવ્યું હતું. બાદશાહ અકબરે પિતાના આ અત્યાચારને યાદ કરી, મનમાં દુઃખ પામી પસ્તા કર્યો અને આ હીરવિજયસૂરિ પાસે તે કૂર કામનું પ્રાયશ્ચિત્ત માગ્યું અને સાથે સાથે પ્રતિજ્ઞા કરી કે “હું હવે પછી આવી ક્રૂરતા કરીશ નહીં.” (૯) અકબરે આચાર્યશ્રીને શત્રુંજયતીર્થ ભેટ તરીકે આપ્યું અને શત્રુંજય પહાડ ઉપર જેનેને નવાં જિનાલય બાંધવાની રજા આપી. શત્રુંજય તીર્થની યાત્રાળુઓની બધી જાતના કરે માફ કર્યા, તથા ભારતના સર્વ જૈન તીર્થો, જિનાલયે અને ઉપાશ્ર એને પૂરું રક્ષણ આપ્યું. (૧૦) આગરા, ફતેપુર સિક્કિી, લાહોર, બુરહાનપુર અને માલપુર વગેરે સ્થળોમાં નવાં જિનાલયે અને નવા ઉપાશ્રયે બનાવવાની રજા આપી. (૧૧) પિતાની આજ્ઞામાં રહેતાં સર્વ રાજ્યોમાં દર સાલના લગભગ ૬ મહિના જેટલા દિવસે માં શિકાર બંધ કરાવ્યો અને માંસભજન ઉપર પ્રતિબંધ મૂક્યો. અહિંસા ફરમાન - બાદશાહે આ અહિંસા પળાવવા માટે પિતાનાં સર્વ રાજ્યમાં પિતાની મહોર લગાવી ફરમાને લખી મોકલ્યાં હતાં. તે ફરમાનમાં ગુજરાતી શ્રાવણ વદિ ૧૦ થી ભાદ્રપદ શુદિ ૬ સુધીના ૧૨ દિવસ, બાર સૌર મહિનાના પહેલા ૧૨ દિવસે, સાલભરના ૪૮ રવિવારે, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણને દિવસે, ઈસ્લામી ૭મા રજબ મહિનાના દરેક ચાર સંમવારે, સૌર મહિનાને સર્વ તહેવારે, ઈરાની ફરવરદીન મહિનાના સર્વ ૩૦ દિવસે, બાદશાહના જન્મ મહિનાના બધા દિવસે, Page #126 -------------------------------------------------------------------------- ________________ સુમાલીસમું ] તપસ્વી હીરલા આવ જગચંદ્રસૂરિ i શાઆબાન મહિના (ઇસ્લામી આઠમા મહિના)ના ૩૦ દ્વિવસે, સેમિયાન મિહનાના ૩૦ દિવસેા, મિહિર મહિનાના ૩૦ દિવસેા, નવરાજને ૧ દિવસ, રાજા ઈ કે બકરી ઇદના ૧ દિવસ, એમ વર્ષ ભરમાં લગભગ છ મહિનાની અહિંસા પળાવી હતી. ૧ (૧૨) જ્ઞાની સભ્યાઃ- બાદશાહ અકબરે પેાતાની દીન-ઇ-ઇલાહી ધર્મસભાના જ્ઞાની સભ્યામાં ૧૪૦ જ્ઞાની પુરુષાનાં નામ લખાવ્યાં હતાં. તેમાં પહેલા વર્ષોંમાં ૧૬મા જ્ઞાની આ૦ હીર્ વિજયસૂરિ; પાંચમા વર્ગના ૧૩૯મા આ૦ વિજયસેનસૂરિ, અને પાંચમા વર્ગના ૧૪૦મા મહે।૦ ભાનુ'દ્ર ગણિને જ્ઞાની પુરુષ તરીકે લખાવ્યાં હતાં. ( આઈન-ઇવ અકબરી ભાગ ર ) (૧૩) જગદ્ગુરુ પદવી :- બાદશાહ અકબરે વિ॰ સ૦ ૧૬૪૦માં ફતેપુરિસિક્રમાં બાદશાહી દરબારમાં આ॰ હીરવિજયસૂરિને જગદ્ગુરુ ’ તરીકે એળખાવ્યા. તથા સ૦ ૧૬૪૯માં લાહારમાં આ વિજયસેનસૂરિને “સવાઈહીર,” ૫૦ ભાનુચદ્રને “ મહેપાધ્યાય ’ અને ૫૦ નદ્વિવિજય અને ૫૦ સિદ્ધિચંદ્રગણિને "" ' ખુશહમ ”તા ખતાબેા આપ્યા હતા. " બાદશાહ અકબરે જ૦ ૩૦ આ॰ હીરવિજયસૂરિ વગેરેને મળ્યા પછી ઉપર્યુક્ત શુભ કાર્યો કર્યાં. છતાં નોંધપાત્ર તેા એ બીના છે કે, બાદશાહે માંસાહાર કરવાનું બંધ કર્યું અને હમેશાં સૂર્ય પૂજા કરવાના ક્રમ ગાઢન્યા. ૧. ૧. ઇસ્લામ મહિનાનાં નામ આ પ્રમાણે છે : (૧) મહેારમ, (ર) સર, (૩) રવલ અવ્વલ, (૪) વિલ આખર, (૫) જમાદિલ અવ્વલ, (૬) જમાદિલ આખર, (૭) રખ્ખુ, (૮) શાઅમાન, (૯) રમજાન, (૧૦) શવ્વાલ, (૧૧) જિલકાદ અને (૧૨ જિલ્લુજઃTM, ઇરાની (પારસી) મહિનાનાં નામે આ પ્રકારે છે. (૧) ફરવર દીન, (૨) અરદીબેહસ્ત, (૩) ખારદાદ, (૪) તીર, (૫) અમરદાદ, (૬) શહેરેવર, (છ) મેહેર (મિહિર), (૮) આવાં, (૯) આદર, (૧૦) દહે, (૧૧) ખેહમન, (૧૨) અસ્પંદારમદ, Page #127 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ આ ઘટનાઓનું વિસ્તૃત વર્ણન નીચે જણાવેલા ગ્રંથે અને વિદ્વાનની નંધમાંથી નીચે પ્રમાણે મળે છે – - સૂરીશ્વર અને સમ્રાદ્ધ પરિચય બાબતમાં વિદ્વાનેની વિચારધારા – " શેખ અબુલફઝલ - જે બાદશાહ અકબરને અંગત મિત્ર હતે. અને બાદશાહી દીન–ઈ–ઈલાહી ધર્મસભાને વડો હતો તેમજ મુખ્ય સંચાલક હિતે તેણે માત્ર રૂ વરીમાં બાદશાહ અકબરનું સંપૂર્ણ જીવન આપ્યું છે. શેખ અબુલફઝલ માંસત્યાગ માટે લખે છે કે – Page 167 “Now, it is his intention to quit it by degrees, conforming, however, a little to the spirit of the age. His Majesty abstained from meat for some time on Fridays, and then on Sundays: now on the first day of every solar month, on Sundays, on solar and lunar eclipses, on days between two fasts, on the Mondays of the months of Rajab, on the feastday of the every solar month, during the whole month of Farwardin and during the month in which His Majesty was born, viz., the month of Aban. (The Ain-i-Akbari translated by H. Blochmann M.A. Vol.I. P. 61 62). A ૧૬૭ - બાદશાહ જીવનની લાગણીઓનું કઈ કઈ અંશે પાલન કરતો હતો. તે ધીમે ધીમે માંસાહાર છોડવા ઇચ્છતે હતો. તેણે ઘણું શુક્રવારે અને ઘણું રવિવારે માંસાહાર છેડ્યો. હવે તે દરેક સૌર માસને પહેલે દિવસે, રવિવાર, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના દિવસમાં બે ઉપવાસના વચલા દિવસે, રજબ મહિનાના દરેક સોમવારે, સૌર માસના દરેક તહેવારે, ફરવર મહિનામાં અને પોતાના Page #128 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ જન્મમહિનાના દરેક દિવસમાં એટલે આબાન મહિનામાં માંસાહાર કરતા નથી. (આઈન–ઈ–અકબરી ભા. ૧, જેરિટે કરેલે અંગ્રેજી અનુવાદ) શેખ અબુલફજલ લખે છે કે – Page 174 “ His Majesty cares very little for meat, and often expresses himself to that effect. It is indeed from ignorance and cruelty that, although various kinds of food are obtainable, men are bent upon injuring living creatures, and landing a ready hand in killing and eating them; none seems to have an eye for the beauty inherent in the prevention of cruelty, but makes himself a tomb for animals. If His Majesty had not the burden of the world on his shoulders, he would at once totally abstain from meat. (Ain-i-Akbari by H. Blochmann Vol. I. P. 61). ૧૭૪ - બાદશાહ માનતે હતું કે, મનુષ્ય જીવતા પ્રાણીઓને દુઃખ દે છે, મારે છે, અને તેનું માંસ ખાવા તૈયાર થાય છે તેનું કારણ માત્ર, મનુષ્યની અજ્ઞાનતા છે અને નિર્દયતા છે. | મનુષ્ય આંતરિક સૌંદર્યને જોઈ શકતું નથી તેથી તે પિતાની નિર્દયતાને રોકી શકતો નથી. મનુષ્ય સાધારણ રીતે પિતાના શરીરને પશુઓનું કબ્રસ્તાન બનાવે છે. જે બાદશાહની ઉપર રાજ્યને બે ન હોત તે માંસાહારથી સર્વથા દૂર જ રહેત. (આઈન–ઈ–અકબરી) શેખ અબુલકજલ જ્ઞાની સભ્યો માટે લખે છે કે – ૧૭૭૪-અકબરની દીન–ઈ–ઈલાહી ધર્મસભાના સભાસદે પાંચ વિભાગમાં વહેંચાયેલા હતા, જેની સંખ્યા ૧૪૦ હતી. તેના પહેલા વિભાગમાં ૧૨ મુસલમાને તથા ૯ હિંદુઓ એમ ૨૧ સભાસદેનાં નામે હતાં. પહેલા વિભાગમાં નં. ૧૬મા સભાસદ આ૦ હીરવિજય. સરિ છે અને પાંચમા વિભાગમાં નં૦ ૧૩લ્મા સભાસદ આ૦ Page #129 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ વિજયસેનસૂરિ તેમજ નં૦ ૧૪૦મા સભાસદ મહેા ભાનુચંદ્ર ગણિ છે. ( આઈન-ઇ-અકખરી ભા૦ ૨, આઈન ૩૦ મી, જેરિટે કરેલા અંગ્રેજી અનુવાદ) ૭૪ (૨) પ્રસિદ્ધ ઇતિહાસકાર અલખદાઉની સને ૧૫૮૩ ( હીજરી સન— ૯૯૧)માં જન્મ્યા હતા. અને જે હી. સ૦ ૧૦૪૦ સુધી વિદ્યમાન હતા. તેણે પેાતાના ઇંતિહાસમાં એકખર વિશે સુંદર વર્ણન કર્યું છે. તે લખે છે કેઃ—— સૂર્ય સહસ્રનામ Page 149 "A second order was given that the syn should be worshipped four times a day, in the morning and evening, and at noon and midnight His Majesty had also one thousand and one Sanskrit names for the sun collected, and read them daily, devoutly turning towards the sun. ,, (Al. Badaoni, translated by W. H Lowe M.A. Vol. II p. 332 ) ઇબઢાઉની લખે છે કે Pagess 168–169 "At this time Hos Majesty promulgated some of his new-faugled decrees The Killing of animals on the first day of the week was strictly prohibited (P. · 322 ) because this day is sacred to the Sun, also during the first eighteen days of the month of Farwardin; the whole of the month of Abam (the month in which His Majesty was born); and on several other days, to please the Hindus. This order was extended over the whole realm and punishment was inflicted on every one, who acted against the Cokmand, Many a fa, ily was ruined, and his property was confiscated. During Page #130 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ ૫ the time of those fasts the Emperor abstained altogether from meat as a religious penance, gradually extending the several fasts during a year over six months and even more, with a view to eventually discontinuing the use of meat altogether.” (Al. Badaoni, translated by W. H. Lowe, | M.A. Vol I. p. 331. ઈતિહાસ લેખક બદાઉની લખે છે કે –જૈન અસર Page 171-172 “And Sumanas and Brahmans (why as far as the matter of private interviews is concerned (p. 257) gained the advantage over every one in attaining the honour of interviews with His Majesty, and in associating with him, and were in every way superior in reputation to all learned and trained man for their treaties in morals, and on physical and religious sciences, and in religious ecstacies, and stages of spiritual progress and human perfections brought forward proofs, based on reason and traditional testimony, for the truth of their own and the fallacy of our religion, and inculcated their doctrine with such firmness and assurance, that they affirmed mere imagination as though they were self evident facts, the truth of which the doubts of the sceptic could no more shake. (Al. Badaoni translated by W. H. Lowe. M.A. Vol. 1, p 264) (૨) પ્રસિદ્ધ ઇતિહાસકાર અલબદાઉની લખે છે કે – A ૧૪૯ - (સૂર્યોપાસના) બીજે એ હુકમ કરવામાં આવ્યું હતું કે, સૂર્યની સવારે, સાંજે, મધ્યા, અને મધ્યરાત્રિએ એમ ૪ વાર પૂજા કરવી જોઈએ. બાદશાહ સૂર્યનાં ૧૦૦૦૧ નામ જાણતો હતો અને સૂર્ય સામે ઊભું રહી ભક્તિથી આ નામે બોલતો હતો. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૬ જૈન પરંપરાને ઇતિહાસ ભાગ ૩જે . [ પ્રકિર્ણ B ૧૬૮, ૧૬૯-(માંસત્યાગ) બાદશાહે આ વખતે કેટલાએક નવા પણ પિતાને પ્રિય લાગતા સિદ્ધાંતને પ્રચાર કર્યો હતો. તેણે સૌથી પહેલાં સૂર્યપૂજાના દિવસે દરેક રવિવારે પ્રાણીવથ ન કરવાની કડક આજ્ઞા આપી હતી. ફરવરદીન મહિનાના શરૂના ૧૮ દિવસે, આખે આખા મહિને (પિતાને જન્મ માસ) તથા બીજા ઘણા દિવસે માટે પ્રાણીવધ ન કરવાનો હુકમ આપ્યો હતે. આ હુકમ હિંદુઓને પ્રસન્ન કરવા માટે કર્યો હતો. આ હુકમને ભંગ કરનારને દંડ કરવામાં આવતું હતું. આ હુકમને ભંગ કરવાથી ઘણું કુટુંબે બરબાદ થયાં છે અને તેઓની મિલકત જપ્ત થઈ છે. બાદશાહે આ ઉપવાસના દિવસોમાં ધાર્મિક ક્રિયાની જેમ માંસાહારને સર્વથા ત્યાગ કર્યો હતો. તે વર્ષભરમાં છ મહિના અને તેથી વધુ દિવસો સુધી ઉપવાસને અભ્યાસ કરતે ગયો. તેની ઈચ્છા હતી કે, તે અંતે માંસાહાર સર્વથા છેડી શકે. પ્રસિદ્ધ ઇતિહાસકાર અલબટાઉની લખે છે કે – 1 c ૧૧, ૧૭૨ - સમ્રાટું વિશેષરૂપથી સેવડા (શ્રમ) અને બ્રાહ્મણને એકાંતમાં મળતો હતો. તેઓ નૈતિક, શારીરિક, ધાર્મિક તથા આધ્યાત્મિક શાસ્ત્રોમાં, ધર્મોન્નતિની પ્રગતિમાં માનવજીવનની સંપૂર્ણતાને પહોંચવામાં બીજા સર્વ સંપ્રદાય, વિદ્વાને અને પંડિતેના મુકાબલામાં સર્વ રીતે ઊંચા હતા. તેઓ પિતાની સચ્ચાઈ તથા મુસલમાની ધર્મનાં દૂષણે બતાવવાં હોય ત્યારે બુદ્ધિપૂર્વક પરંપરાથી ચાલ્યાં આવતાં પ્રમાણે રજૂ કરતા હતા. તેઓ પિતાના મતનું સમર્થન એવી દઢતા અને યુક્તિથી કરતા હતા કે તેઓ તેમની ધારણા પ્રમાણે તેમને મત સ્વતઃ સિદ્ધ થઈ જતા. તેઓની સચ્ચાઈમાં નાસ્તિક પણ શંકા ઉઠાવી શકતે નહીં. ૧. સુપ્રસિદ્ધ ઇતિહાસકાર વિસેન્ટ સ્મિથ, આ “હિંદુ” શબ્દ જેને માટે છે એમ પોતાના “અકબર “ પુસ્તકના પૃ. ૩૩પમાં સ્પષ્ટ જણાવે છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ગુમાલીસમું ] તપવી હીરલા આ જગચંદ્રસૂરિ અકબર કલમ (ત્રીજી) - નોંધ – પ્રસિદ્ધ ઇતિહાસકાર ડો. વિન્સેટ સ્મિથે વિવિધ પ્રમાણે એકઠાં કરીને ઈતિહાસ ગ્રંથો રચ્યા છે. તે પિતાના “હિંદુસ્તાનને પ્રાચીન ઇતિહાસ’માં લખે છે. (૧) ગેટી ઈતિહાસ લેખકને માટે નીચે મુજબ આદર્શ રજૂ કરે છે બેટામાંથી ખરું, અનિશ્ચિતમાંથી નિશ્ચિત, તથા ન સ્વીકારી શકાય એવી બાબતેમાંથી શંકાસ્પદ બાબત તારવી કાઢવાની ઇતિહાસકારની ફરજ છે. બીજી બધી બાબતે કરતાં દરેક અન્વેષકે પિતાને ન્યાયાધીશની મદદ માટે બેલાવેલા નિષ્પક્ષ પંચની જગામાં બેઠેલે સમજવાની મુકરદમાની રજૂઆત કેટલે અંશે પૂર્ણ છે તથા આપેલી સાહેબ દીથી કેટલે અંશે સ્પષ્ટ પુરવાર થાય છે તે જ માત્ર તેને વિચારવાનું છે. પછી તે પિતાને નિર્ણય બાંધે છે અને પોતાને મત આપે છે. તે મત પંચના, સરપંચના મતને મળતે થતો હોય કે નહીં તે તેને જોવાનું ન હોય.” (હિંદુસ્તાનને પ્રાચીન ઈતિહાસ ગુજરાતી અનુવાદ, પૂર્વાધ પાનું, ૫) (૨) આધારે – સંસ્કૃત તથા પ્રાકૃત સાહિત્યમાંથી મારી જાણમાં આવેલા એવા ફકરાઓને મારા પુસ્તકમાં ઉપયોગ કરવામાં આવે છે. છતાં કેટલાએક મારી નજર બહાર રહી પણ ગયા હશે. જૈનપુસ્તકે - જૈન સંપ્રદાયનાં પવિત્ર પુસ્તકની આપણને ઘણી અપૂર્ણ માહિતી છે. તેમાં પણ સંખ્યાબંધ ઐતિહાસિક નિવેદને તથા ઘણું ઉપગી ઉલેખે આવેલા છે. (હિંદુસ્તાનને પ્રાચીન ઈતિહાસ ગુજરાતી અનુવાદ, પૂર્વાર્ધ પાનું ઃ ૧૫) Page #133 -------------------------------------------------------------------------- ________________ ૭૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ પ્રકરણ ] 3) šio fareire (Huau in :Page 170 ".." He cared little for flesh food, and gave up the use of it almost entirely in the later years of his life, when he came under Jain influence" “But the Jain holy man undoubtedly gave Akbar prolonged instruction for years, which largely influenced his actions : and they secured his assent to their doctrines so far that he was reputed to have been converted to Jainism." (Jain Teachers of Akbar by Vincent A. Smith.) Page 175 “Men are so accustomed to eating meat that, were it not for the pain, they would undoubtedly fall on to themselves": "From my earliest years, whenever I ordered animal food to be cooked for me, I found it rather tasteless and cared little for it. I took this feeling to indicate the necessity for protecting animals, and I refrained from animal food”. “ Man should annually refrain from eating meat on the anniversary of the month of may accession as a. thanks-giving to the almighty, in order that the year may pass in prosperity". “Butchers, fisherman and the like who have no other occupation but taking life should have a separate quarter and their association with others should be prohibited by fine" (Akbar The Great Mogal, pp. 335-336) Page 179 "To sum up. Akbar never came under Buddhist influence in any degree whatsoever. No Buddhists took Page #134 -------------------------------------------------------------------------- ________________ સુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ part in the debates on religion held at Fatehpur-Sikri, and Abu-l Fazal never met any learned Buddhist. Consequantly his knowledge of Buddhism was extremely slight. Certain persons who took part in the debates and have been supposed erroneously to have been Buddhists were really Jains from Gujarat. . (Jain Teachers of Akbar by V. A Smith. ) (૩) સુપ્રસિદ્ધ ઇતિહાસકાર ડૉટ વિન્સેન્ટ સ્મિથ લખે છે કે: A ૧૭૦ % :- બાદશાહની રુચિ માંસાહાર પ્રત્યે બિલકુલ નહેાતી. તેણે પાતાની પાછલી જિંદગીમાં જ્યારથી “ જૈનાના પિર ચય ”માં આપ્યા ત્યારથી માંસાહાર સવથા છેાડી દીધા. A ૧૭૦ સ્ત્ર – જૈન સાધુઓએ વર્ષો સુધી ખાદશાહ અકમરને ઉપદેશ આપ્યા હતા. આ ઉપદેશના માદશાહના કાર્યો ઉપર ઊંડા પ્રભાવ પડયો હતા. જૈન સાધુઓએ પેાતાના સિદ્ધાંત બાદશાહને એવી રીતે મનાવ્યેા હતેા કે લેકે બાદશાહને જૈન સમજવા લાગ્યા હતા. ડૉ વિન્સેન્ટ સ્મિથ માંસત્યાગ માટે લખે છે કે : Ge ૧૭પ અકબરના વિચારા એવા હતા કે, મનુષ્યને માંસાહાર માટે એવી ખરાબ આદત પડી છે કે, જો તેને પેાતાને મારવાથી દુ:ખ થતું ન હાત તે પેાતાના શરીરને પણ ખાઈ જાય. બાદશાહને બચપણથી જ માંસાદ્વાર ગમતા નહાતા. તે કયારેક હુકમ આપી માંસ તૈયાર કરાવતા પણ તેને ખાવાની બહુ પરવા રાખતા નહેાતે.. (બાદશાહ કહેતા કે) મારા આ સ્વભાવથી મારું ધ્યાન પશુરક્ષા તરફ ગયું છે અને તેથી જ મેં પાછળથી તે માંસ સથા છેડી દીધુ છે. મારા રાજ્યાભિષેકની પહેલી તારીખે દરસાલ કાઈ પણ મનુષ્ય ૧. ગાવાના પાદરી પીનહરાના તા. ૩-૯-૧૫૯૫ના લાહારને પત્ર, તેમાં લખે છે કે, અકબર જૈન સિદ્ધાંતાના અનુયાયી છે. ( મેગલ બાદશાહોના ક્રમાના ન॰ ૮મુ ) Page #135 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને તિહા-ભાગ ૩ [ પ્રકરણ ઈશ્વરને ઉપકાર માનવા ખાતર માંસ ખાવું ન જોઈએ, કે જેથી (આમ કરવાથી) મારું આખું વર્ષ આનંદથી વીતે. ડે વિન્સેન્ટ સિમથ શ્રમણ પરિચય બાબત લખે છે કે – ૯ ૧૭૯ - બૌદ્ધો અકબરને મળ્યા જ નથી. તેમ જ તેમને પ્રભાવ બાદશાહની ઉપર પડડ્યો જ નહીં. બૌદ્ધોએ ફતેહપુર સિકીની ધર્મસભામાં કદી પણ ભાગ લીધો જ નથી. બૌદ્ધોએ અબુલફજલ સાથે કદાપિ મુલાકાત લીધી નથી. આથી અકબર બૌદ્ધધર્મ સંબંધો કંઈ જાણતો નહોતે. કઈ કઈ લેખક અકબરની ધર્મસભામાં ભાગ લેનારા બે-ચાર શ્રમ અંગે તે બૌદ્ધ સાધુ હોવાની કલ્પના કરે છે. આ કલ્પના તે કેરી જમણું જ છે. ' (૪) ખરતરગચ્છના પ્રસિદ્ધ જૈનાચાર્ય ભ૦ જિનચંદ્રસૂરિ (સં. ૧૬૧૨ થી ૧૬૭૦) બિકાનેરના મંત્રી કર્મચંદ્ર બછાવતના પ્રયત્નથી લાહોરમાં અકબર બાદશાહના દરબારમાં પધાર્યા હતા. ત્યારે બાદશાહે તેમને અઠવાડિયાનું અહિંસાનું ફરમાન આપ્યું હતું. તે ગૂમ થવાથી તેની ફરી માગણું થતાં બાદશાહે વિ. સં. લગભગમાં ફરીવાર અહિંસાનું ફરમાન આપ્યું હતું. તેમણે ફરમાનની માગણીમાં આ હીરવિજયસૂરિ માટે જે માનભર્યા શબ્દ વાપર્યા હતા તેને ઉલ્લેખ બાદશાહે પિતાના ફરમાનમાં આ પ્રમાણે દાખલ કર્યો છે - 'उन्होंने (आ० जिनचंद्रसूरिने) प्रार्थना की कि, इससे पहले इश्वरभक्त ही विजयसूरि तपसाने सेवामें उपस्थित होनेका गौरव प्राप्त किया था, और हम्माल बारह दिन मांगे थे, जिनमें बादशाही मुलकोंमें कोई जीव मारा व जाये और कोई आदमी किसी पक्षी, मछली और उन जैसे जीवोंको कष्ट न दें। उनकी प्रार्थना स्वीकार हो गई थी, अब मैं भी आशा करता हूं कि एक सप्ताहका और कैसा ही हुक्म हम शुभ चिंतकके वास्ते हो आय ।' (ન્યુગપ્રધાન જિનચંદ્રસૂરિ, પૃ. ૨૮ થી ૨૮૩ જગદ્ગુરુ " હીરવિજયસૂરિ પૂજપરિચય, ૫૦ ૧૩. મેગલ બાદશાહનાં ફરમાન નં. ૫-૭) Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧ ચુંમાલીસમું ] પરવી હીરલા આ૦ જગચંદ્રસૂરિ (૫) ભારતને પ્રસિદ્ધ ગવૈયે તાનસેન વૃંદાવની સારંગના ધ્રુપદમાં શ્રી જગગુરુને આ પ્રકારે યાદ કરે છે - " तुम रब तुम साहेब, तुम ही करतार, घट घट पूरन, जल थल भरभार; तुम ही रहीम, तुम ही करीम, गावत गुनी गंध्रव, सुरनर सुरतार ॥ तुम ही पूरन ब्रह्म; तुम ही अचल, तुम ही जगद्गुरु, तुम ही सरदार; कहे मीयां तानसेन, तुम ही आप, तुम ही करत, सब जगके भवपार ॥" (–“તાનસેનની રચનાઓ પર નવીન ઐતિહાસિક પ્રકાશ,” લે. ચંદ્રશેખર પંથ, તા. ૮-૩-૧૯પ૬ ગુરુવારનું હિંદી ‘હિંદુસ્તાન') (૬) ગોવાના ઈસાઈ પાદરી ફાધર રીડે, એનીયા, મેન્સારાટ નસવ અને પીનહરે (Pinheiro) વગેરે અકબરના દરબારમાં આવી ગયા હતા. તે પિકીને પીનહેરોએ તા. ૩-૯-૧૫૯૫ના રેજ લાહોરથી એક પત્ર લખ્યો હતો તેમાં જણાવે છે કે – He follows the sect the Jains (Vertie) અર્થાત્ - અકબર જૈન સિદ્ધાંતને અનુયાયી છે. જેને માને છે કે...વગેરે વગેરે. (–ડો. વિન્સેન્ટ સ્મિથનું અકબર, પૃ૦ ૨૮૨ સૂરીશ્વર ઔર સમ્રા, પૃ. ૧૭૧) (જૂઓ ફરમાન નં૦ ૮) આ વિજયસેનસૂરિ આ જ અરસામાં (વિ. સં. ૧૬૪૯)માં બાદશાહ પાસે લાહોર પધાર્યા હતા, અને માત્ર ભાનુચંદ્ર ગણિ તથા મહ૦ સિદ્ધિચંદ્ર ગણિ વગેરે મુનિવરે પહેલેથી જ લાહોરમાં વિદ્યમાન હતા. બાદશાહ અકબર આ બધા મુનિવરેથી પ્રભાવિત હતું. તેઓનું માન-સન્માન કરતો હતે. (૭) શ્રી જેરેટ લખે છે કે, અકબરે કરેલે અહિંસાને સ્વીકાર અને તે સંબંધી ફરમાને એ આ૦ હીરવિજયસૂરિ તથા તેમના Page #137 -------------------------------------------------------------------------- ________________ ૮૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ " [ પ્રકરણ શિષ્ય આદિ વેતાંબર જૈનોના પ્રયાસને આભારી છે. (૮) બંકિમચંદ્ર લાહિડી “સમ્રાટ અવર' નામક બંગાલી ગ્રંથમાં લખે છે કે – ___“ सम्राट् रविवारे चंद्र ओ सूर्यग्रहण दिने एवं आर ओ अन्यान्य समये कोन मांसाहार करि तेना, रविवार ओ आर ओ कतिपय दिने पशुहत्या करिते सर्वसाधारणको निषेध करिया छिलेन ।" (સૂરીશ્વર ઔર સમ્રાટુ પૃ૧૬૫) (૯) શ્રીયુત રામસ્વામી આયંગર એમ. એ. એલ. ટી. લખે છે કે:___“ श्री विजयसेनसूरिजीको अकबरने लाहोरमें आमंत्रण दिया। उन्होंने लाहोरमें ३६३ विद्वान ब्राह्मणोंको वादमें परास्त किये । अकबर इससे बहुत संतुष्ट हुआ और उन्हें सवाई (सवाईहीर ) की पदवी प्रदान की। उन्होंने भानुचंद्रजीको वहीं उपाध्यायपद दिया । इस विधिके करनेमें ६००) रूपये व्यतीत (खर्च) हुए । यह सब खर्च अबुलफजलने दिया था । (–અકબર ઔર જૈનધર્મ. પૃ. ૧૦, જગદ્ગુરુ હીરવિજયસૂરિ પૂજાપરિચય, પૃ૦ ૧૨). બાદશાહ અકબરે માંસાહાર અને પ્રાણિવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. તે માટે જુદી જુદી આજ્ઞાઓ આપી હતી. તેમજ શરાબ અને વેશ્યાગમન ઉપર પણ પ્રતિબંધ મૂક્યો હતો. તે વેશ્યાવાસ–વેશ્યા બજારને શેતાનનગર કહી બોલાવતો હતો. બાદશાહે તેની ચારે બાજુએ કડક પોલિસકી ગોઠવી હતી. ૧. વિક્રમની સત્તરમી શતાબ્દીમાં મુસલમાન બાદશાહ રાજ્યમાં શરાબ, વેશ્યા વગેરેના વિરોધને જગતનાં શાંતિપષક તત્ત્વ લેખતા હતા. આજે એકવિશમી શતાબ્દીમાં વિશ્વસંહારક અણબના પ્રયોગોને વિરોધ શાંતિભંગ કરનાર તત્વ લેખાય છે. આ માટે ઈગ્લેંડની અદાલતે ૮૯ વર્ષની ઉંમરના વિશ્વવિખ્યાત તત્ત્વવેત્તા બર્ફીડ અર્લ રસેલને ૭ દિવસની જેલની સજા ફટકારી હતી. (ભાવનગરનું “જેન' સાપ્તાહિક, વર્ષ : ૬૦, અંક: ૩૬, તા. ૨૩–૯–૧૯૬૧-સં. ૨૦૧૭ને ભાદરવા સુદિ ૧૪ શનિવારનો અંક; પ. પર૩ “સામયિક ફુરણ” વીર સં૦ ૨૪૮૭) Page #138 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૮૩ બાદશાહે પ્રજાહિત માટે ઉપર દર્શાવેલા પ્રતિબંધ ઉપરાંત બાલવિવાહ, પુનર્વિવાહ, કમેળવિવાહ અને સતીદાહ વગેરેને પણ નિષેધ કર્યો હતે. તે પ્રજાના હિત અને સુખ માટે દરેક જાતના જરૂરી ઉપાય લેતે હતે. તે પિતાની આજ્ઞામાં આવેલા રાજા, નવાબ, જમીનદાર, ખેડૂત અને પ્રજાની સાથે મીઠે વર્તાવ રાખતો હતો. તેની આજ્ઞામાં આવેલા સૌ કોઈ તેની આજ્ઞા બહાર જવાનું પસંદ કરતા નહોતા. તે હિંદુ, બ્રાહ્મણ, જૈન, બૌદ્ધ, મુસલમાન, પારસી વગેરે સૌને કોઈ જાતને ભેદભાવ રાખ્યા વગર એક સરખા માનતે હતે. તેણે પિતાના તહેવારોમાં પારસીઓના તહેવારને પણ દાખલ કર્યા હતા. નવરોજના દિવસેમાં સ્ત્રીઓને બજાર–મેળે ભરતે હતે. જે પારસી તહેવાર હતે. તેણે આગરાના રેશનમહેલામાં ચિંતામણિ પાર્શ્વનાથનું જિનાલય બનાવવાની આજ્ઞા આપી હતી, અને તેના ખરચ માટેની રકમની પણ પાકી વ્યવસ્થા કરી હતી. સાથીદારે – તેના પક્ષમાં રાજા ભગવાનદાસ, રાજા માનસિંહ, ટોડરમલ બ્રહ્મભટ્ટ, રાજા બિરબલ વગેરે હિંદુઓ અને મુસલમાને મોટા મોટા યુદ્ધવીરે હતા, જે તે સમયના મહાપુરુષ હતા. બાદશાહ અકબરની ભાવના હતી કે, “હું ભારતને મોટે બાદશાહ બનું.” પરિણામે સૌ રાજાએ તેની આજ્ઞામાં આવ્યા હતા. માત્ર રાણે પ્રતાપ, તેની આજ્ઞામાં આવ્યો નહોતે. વિ.સં. ૧૬પર (સને ૧૬૯૫) સુધીમાં ભારતના બહુ મોટા પ્રદેશનો રાજા બની ગયે હતો. બાદશાહના ઘણા મોટા સાથીદારે સને ૧૬૦૨ સુધીમાં મરી પરવાર્યા હતા. એ બાબતનું બાદશાહને ભારે દુઃખ હતું. પણ તેને પિતાના શાહજાદાઓને ઠંડો વિરોધ બહુ સાલતો હતે. જનતા બાદશાહ અકબરને દેવાંશી પુરુષ માનતી હતી. બાદશાહ અંગે ચમત્કારની વિવિધ વાતો પણ ચાલતી હતી. Page #139 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ અકબર બાદશાહના રાજ્યમાં અભિવાદન માટે જુહાર, પ્રણામ, જયશ્રીકૃષ્ણ, જય જિનેંદ્ર, સલામ આલેકમ, વાલેકમ સલામ વગેરે શબ્દ વપરાતા હતા. બાદશાહની દીન-ઈ-ઈલાહી ધર્મ સભાના સભ્યો આપસ આપસમાં અલ્લાહ અકબર” અને “જલજલ લુહૂ” શબ્દ વાપરતા હતા. સંવત બાદશાહ અકબરે પિતાના રાજ્યમાં ઈલાહી સંવત ચલાવ્યું હતું. તેનાં ફરમાનમાં ઈલાહી સંવત તથા જુલસી સંવતને ઉલ્લેખ મળે છે. ૧. ગૂર્જરેશ્વર કુમારપાલે સં. ૧૧૯૯ અથવા સં૦ ૧૨૧૬માં “સિદ્ધહેમકુમાર સંવત” ચલાવ્યો હતો. (-પ્રક. ૩૫, પૃ૦ ૧૨૧ ) બીજાપુરના બાદશાહ શિયા સંપ્રદાયના યુસુફ આદિલશાહે વિ. સં. ૧૩૧૩ થી “આદિલશાહી સન ચલાવ્યો હતો. કચીનની ઉત્તરમાં બિપીન ટાપુ નીકળે, તેની યાદગીરીમાં સં. ૧૩૯૭ થી પુડપુ (નવો વસવાટ) સંવત્ નીકળે હતો. ઉત્કલના રાજા કપિલેશ્વરદેવે વિસં. ૧૪૯૧ (સને ૧૪૩૫)માં “કપિલસંવત ચલાવ્યો હતો. મોગલ સમ્રા બાદશાહ અકબર વિ. સં. ૧૬૧રના મહા વદિ ૪, તા. ૧૪–૨–૧૫૫૬ શુક્રવાર, તા. બીજી રવિ ઉસ્સાની હીટ સં૦ ૯૬રમાં ગાદીએ બેઠે. પણ ગાદીનશીનની તારીખથી ૨૫ મે દિવસ એટલે વિ. સં. ૧૬૧૨ના ફાગણ વદિ અમાવાસ્યા તા. ૧૧-૩-૧૫૫૬, તા. ૨૮ રબી ઉમાની વિ. સં. ૯૯૨ થી “ઈ-ઈલાહી સંવતને પ્રારંભ ગોઠવ્યો છે. બાદશાહ અકબરે દીન–ઈ–ઈલાહી ધર્મ ચલાવ્યા પછી એટલે પોતાના ગાદીનશીન થયાના દિવસે ગણીને રાજ્યવર્ષ ૨૯માં આ સંવતને વ્યવસ્થિત રૂપ આપ્યું છે, જે સૌર વર્ષ છે. તેમાં ઈરાની નામવાળા ૧૨ મહિના અને ૧ થી ૩૨ સુધીની તારીખો રાખેલી છે, જેનો પ્રારંભ સાયનમેષથી છે. મોગલ બાદશાહોનાં ફરમાને ઘણી જિન પ્રતિમાઓના પરિકર અને ગાદી નીચે પણ હીજરી સંવત નેંધાયેલે મળે છે. (જૂઓ જૈન સત્યપ્રકાશ, ક્રમાંક : ૧૦૦, ૧૦૧, ૧૦૨, પૃ. ૨૭૪) Page #140 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ ૮૫ પરિવાર – બાદશાહ અકબરને (૧) રાજા ભગવાનદાસની બહેન, (૨) રાજા માનસિંહની ફેઈ, (૩) મેડતાના રાજા મલદેવની પુત્રી જોધબાઈ, (૪) બિકાનેરની રાજકન્યા એમ ચાર હિંદુ રાણીઓ હતી અને સાત મુસલમાની બેગમો હતી. આ રીતે કુલ ૧૦ થી ૧૧ બેગમ હતી. મિ. ઈ. બી. હેવલ લખે છે કે–બાદશાહ અકબરને ઘણું બેગમ હતી. બાદશાહ અકબરને (૧) જહાંગીર-શેખસલીમ, (૨) મુરાદપહાડી અને (૩) દાની આર. એમ ત્રણ શાહજાદા હતા. શાહજાદા જહાંગીરને હીન્દુ બેગમથી થયેલે પુત્ર ખુશરૂ નામે પૌત્ર હતે. બાદશાહ અકબરને પિતાના એક પણ પુત્રને દિલ્હીની ગાદી આપવાની ઈચ્છા નહોતી. કેમકે જહાંગીરે તેની સામે બળવો જગાડ્યો હતો. મુરાદ–પહાડી ભારે શરાબર હતો અને દાનીઆર શરાબી તેમજ વ્યભિચારી હતી. આથી તેને પૌત્ર ખુશરૂને દિલ્હીની ગાદી આપવાની ઈચ્છા હતી. બાદશાહ અકબર બિમાર પડ્યો એવામાં તેની માતા મરી ગઈ, આથી તેને વધુ આઘાત લાગ્યા. છેવટે તેણે પિતાના રાજ્યના ઉચ્ચ અધિકારી મુસલમાનોની સલાહથી જહાંગીરને જ સૌની વચ્ચે પિતાને વારસદાર જાહેર કરી, તેને પોતાને મુકુટ અને પિતાની તરવાર આપ્યાં. બાદશાહ અકબર ૫૦ વર્ષ સુધી રાજ્ય ભોગવી સં. ૧૬૬રના કાર્તિક શુદિ ૧૪ ને મંગળવાર, જમાઉસ્સાની તા. ૧૩ ઈ. સ. તા. ૧૫-૧૦-૧૯૦પની રાતે ૧૪ ઘડી ગયા બાદ આગરામાં મરણ પામ્યું. ૯. બાદશાહ જહાંગીર-રાજ્યકાળ-હીજરી સન-૧૦૧૫ થી ૧૦૩૭ના સફર મહિનાની તા. ૨૮ (વિ. સં. ૧૬૬૩ થી ૧૬૮૪ કાર્તિક વદિ૦)); સને ૧૬૦૬ થી તા. ૨૮–૧૦–૧૬૨૭) તે અકબર બાદશાહની હિંદુ બેગમ જોધબાઈને પુત્ર હતા. બાદશાહ અકબરને ૧ જહાંગીર, ૨ મુરાદ અને ૩ દાનીઆર એમ ત્રણ પુત્ર હતા તે પૈકી આ સૌથી મોટો હતો. તેનાં ગુરૂદીન મહમ્મદ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૮૬ જૈન પરંપરાનો ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ જહાંગીર શેખુજી, શેખ સલીમ અને સલીમ એવાં નામો પણ મળે છે. આ બધાયે શાહજાદાઓ “અકબરના મરણ પછી પિતાને દિલ્હીની ગાદી મળે” એવા પ્રયત્નમાં હતા. આ કારણે એ સૌએ અકબરની સામે ઠંડો વિરોધ જાહેર કર્યો હતો. બાદશાહ અકબર આ વાત જાણતા હતા. પણ તે પુત્રવાત્સલ્યના કારણે લાચાર હતે. - શાહજાદા જહાંગીરે તો ખુલ્લંખુલ્લા બળ કરીને અલ્હાબાદને પિતાના કબજે લીધું હતું અને આગરાને કબજો મેળવવાના એના પ્રયાસ ચાલુ હતા. તેણે પિતાના નામના સિક્કા પણ પડાવી લીધા. જહાંગીરને એ ભય હતા. કે, “પિતાજી મને દિલ્હીનું રાજ્ય નહીં જ આપે.” જે કે ત્રણ શાહજાદાઓમાં તે જ સચ્ચરિત્ર હતો. તેને “હિંદુ બેગમ” હતી તેનાથી તેને ખુશરૂ નામે પુત્ર થયે હતે. ખુશરૂ અજીજ કેકાને જમાઈ હતો. અજીજકેકા અને રાજા માનસિંહ “અકબરના મરણ પછી ખુશરૂને દિલ્હીની ગાદી મળે” એવી તરફેણ કરતા હતા. પરંતુ જગગુરુ આ૦ હીરવિજયસૂરિના શ્રમણ પરિવારના મહેક શાંતિચંદ્રગણિએ બાદશાહ અકબરને સ્પષ્ટ જણાવી દીધું હતું કે– शेखूजी-पहाडी दानीआरा भवन्त्यमी । ૩માયુધમત્ત: શાહિબા મૂર્તિ રૂવેરિતુ છે ? त्रिष्वपि प्रकृतिबन्धुरबन्धु वग्रजोऽस्य नृपतेः पदयोग्यः । चन्द्रदीपदिनपत्रिकमध्ये भानुरेव भुवनेऽधिकतेजाः ॥ १२० ॥ (-કૃપારકોશ) બાદશાહ અકબર “જહાંગીરને દિલ્હીનું રાજ્ય દેવાને ઇચ્છતો જ નહેાતે” પરંતુ ઉચ્ચ અધિકારી મુસલમાનોની સલાહથી તેણે શાહજાદા જહાંગીરને જ છેલ્લે દિવસે પિતાની ગાદીના વારસદાર તરીકે જાહેર કર્યો, ત્યારે જહાંગીર એ ટોળીમાં બાદશાહ અને Page #142 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપાવી હીરલા આ ચંદ્રસૂરિ ૮૭ હજુરીઆઓની છેલ્લી ચળવળ જાણવા માટે ત્યાં આવીને ગુપચૂપ બેસી ગયે હતો. તે પિતાના દિલની વિશાળતા અને તેના પ્રત્યેના વાત્સલ્યથી એકદમ ઊઠીને પિતાના ચરણમાં માથું મૂકી મૂકી પડો. બાદશાહ અકબરે તેને સૌની હાજરીમાં ત્યાં તે જ અવસરે પિતાને રાજપોશાક, મુકુટ અને તરવાર આપ્યાં. બાદશાહ અકબર તા. ૧પ-૧૦-૧૬૦૫, સં. ૧૬ દરના કાર્તિક સુદિ ૧૪ ને મંગળવારની રાતે ૧૪ ઘડી ગયા બાદ આગરામાં મરણ પામ્યું, ત્યારથી જહાંગીર દિલ્હીને બાદબાહ બ. સ્વભાવ : બાદશાહ જહાંગીર ઉતાવળિયા સ્વભાવને, દયાળુ, કૃતજ્ઞ, લેકપ્રેમી અને ન્યાયી રાજવી હતા. પણ તે પિતાના હુકમનો અમલ કરાવવા સખ્તાઈથી કામ લેતો હતો. આ વિશે તેના વિવિધ જીવન પ્રસંગે જાણવા મળે છે. તેમાંના કેટલાક નીચે પ્રમાણે છે – ભવિષ્યવાણી – ૧. જહાંગીર દિલ્હીને બાદશાહ બન્યો પરંતુ તેના ભાઈએ અને તેને પુત્ર ખુશરૂ વગેરે તેને વિરોધ કરવા લાગ્યા. ખરતરગચ્છના ભટ્ટારક આ૦ જિનચંદ્રસૂરિ (સં. ૧૬૧૨ થી ૧૬૭૦)ના શિષ્ય ઉ૦ માનસિંહગણિ જે ભ૦ જિનસિંહસૂરિ (સં. ૧૬૪૯થી ૧૬૭૪)ના નામથી પ્રસિદ્ધ થયા, તેમણે ભવિષ્ય વાણી ભાખી કે “બાદશાહ અકબરના મરણ બાદ શાહજાદો ખુશરૂ બાદશાહ બનશે.” (૧) બિકાનેરના રાજા રાયકલ્યાણ (સં. ૧પ૩પ થી ૧૫૯૮), તેને પુત્ર રાજા રાયસિંહ (સં. ૧૫૯૮ થી ૧૬૧૮) થયું હતું, તેને માટે પુત્ર દલપત (સં. ૧૬૬૧ થી ૧૯૬૮), અને બીજો પુત્ર રાજા સુરસિહ (સં. ૧૬૫૧ થી ૧૬૭૦), વગેરે તથા બિકાનેરને મંત્રી કર્મચંદ્ર બછાવત તે સૌએ “ઉપાઠ માનસિંહગણિની ભવિષ્યવાણી સાચી માનીને ” બાદશાહ જહાંગીરના વિરોધમાં બળ જગાવ્યો પરંતુ બા. જહાંગીરે સં. ૧૬૬૪માં પંજાબના જડિયાલામાં ખુશરૂને Page #143 -------------------------------------------------------------------------- ________________ ૮૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પકડી કેદ કર્યો. અને પોતે સં૦ ૧૬૬૫ના બીજા ભાદરવા વદિ ૯-૧૦ ના રોજ આગરા આવી ગયે. બાદશાહને આગરામાં આવ્યા બાદ ઉપાય માનસિંહ (ભ૦ જિનસિંહસૂરિ)ની “ભવિષ્યવાણીના સમાચાર” મન્યા અને બિકાનેરના રાજા તથા મંત્રીઓના બળવાની મૂળ વાત જાણું ત્યારે બાદશાહ જહાંગીરે ગુસ્સે થઈને “ભ૦ જિનસિંહના શિષ્ય પરિવારને આગરા પ્રદેશમાં વિહાર કરવાની મનાઈવાળે કડક હુકમ” બહાર પાડ્યો અને પછી બિકાનેરના રાજવંશ અને મંત્રીવંશને પ્રશ્ન હાથમાં લીધે. રાજા રાયસિંહ, રાજપુત્ર દલપતસિંહને એક પછી એક તેના વારસદારોના હાથે મરાવી નાખ્યા, અને પછી બિકાનેરના નવા રાજાના હાથે જ મંત્રી કર્મચંદ્ર બછાવતના કુટુંબ પરિવારને નાશ કરાવ્યું. (–જૂઓ દેવીપ્રસાદ મુંશીએ કરેલો “તૂ ભૂ કે જહાંગીર” એટલે “જહાંગીરનામાને હિંદી અનુવાદ-સારાંશ, સં. ૧૯૬૨માં કલકત્તામાં પ્રકાશિત આવૃત્તિ, પૃ. ૧૫, પર, ૬૬, ૭૦, ૯૭, ૧૦૯, ૧૫૨, ૧૮૧, ૨૦૯ વગેરે) ભર જિનચંદ્રસૂરિ પોતાના પરિવારના યતિઓ તથા મુનિઓને વિહાર આગરા પ્રદેશમાં બંધ હતું તેને ખુલ્લે કરાવવા સં૦ ૧૯૬૯-૭૦માં આગરા પધાર્યા. તે, મહ૦ વિવેકહર્ષ ગણિવર તથા પં. પરમાનંદગણિ વગેરેને સાથે લઈ બાદશાહ જહાંગીરને મળ્યા. તેઓએ “બાદશાહને સમજાવી, શાંત પાડી, ખરતરગચ્છના યતિઓના આગરા–પ્રદેશમાં વિહાર માટે જે મનાઈ હૂકમ હતો તે પાછો ખેંચાવી લીધે.” (પ્ર. પ૫ મહા વિવેકહર્ષ ગણિ–પ્ર. ૪૦, પૃ. ૪૮૩ ) બાદશાહ જહાંગીરે પોતે “આ૦ જિનસિંહસૂરિ સં૦ ૧૬૭૪ના પિષ વદિ ૧૩ ના રોજ મેડતામાં કાળધર્મ પામ્યા છે” એમ જાણ્યું ત્યારે “જહાંગીરનામા'માં (પોતાની જીવનઘટનાઓની નેધપથીમાં) તે આચાર્ય માટે કડવા શબ્દોમાં લખાણ કર્યું હતું. મંત્રી કર્મચંદ્ર બછાવત બિકાનેરથી આગરા આવીને બાદશાહના જનાનખાનાને ખાનગી મંત્રી બન્યું હતું, Page #144 -------------------------------------------------------------------------- ________________ ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ આગરાની નવરાજ બજાર- મીના બજાર તેની દેખરેખમાં ભરાતી હતી. બાદશાહ અકબર તેમાં ગુપ્તવેશે જતા હતા. પરંતુ બાદશાહ અને બિકાનેરના રાજા રાયસિંહના ભાઈ પૃથ્વીસિંહની પત્ની વચ્ચે અનિચ્છનીય પ્રસંગ મન્યા, આથી રાજા પૃથ્વીરાજ અને ખીજા હિંદુ રાજાએ મંત્રી ક`ચંદ્ર વિનાશ” અંગે મૌન રહ્યા. '' અછાવતના પરિવારના રાજા પૃથ્વીરાજ હિંદી ભાષાના માટે કવિત્ત “ કવિ હતા. તેણે અનાવેલ રાજ્યરસનામૃત ચેાથી ધારા ”માં છપાયાં છે.” તેણે બાદશાહ અકબરની વિલાસપ્રિયતાને પેાષી ખુશી કરવા ડિંગલ ભાષામાં શૃંગારરસવાળી ાથિમળી તેજી રચી હતી. (પ્રક૦ ૪૪, પૃ૦ ૬૪) મેવાડના રાણા પ્રતાપ પૃથ્વીસિંહની કવિતાથી જ હિન્દુધર્મના અજોડ અભિમાની અન્યા હતા. te (૨) શહમની કસેાટી— ખીજે પ્રસ'ગ એવા છે કે, બદશાહ જહાંગીરે જગદ્ગુરુ આ॰ હીરવિજયસૂરિના પરિવારના મહે॰ ભાનુચંદ્રગણિ અને ખુશહમ સિદ્રગણિને આમંત્રણ આપી અમદાવાદથી આગરા ખેલાવ્યા. તે સ૦ ૧૬૬૯માં આગરા આવ્યા હતા ત્યારે બાદશાહે તેઓનું મોટુ સ્વાગત કર્યું હતું. આમાં ઉપા॰ સિદ્ધિચંદ્રજી નાના હતા, ૨૫ વર્ષના ઊછરતા યુવાન હતા. બહુ રૂપાળા અને આકર્ષક ચહેરાવાળા હતા. મીઠાખેલા અને નવ રસેાનું છટાદાર વર્ણન કરી શકતા હતા. એવા આ મુનિવરને જોઈ કઢાચ બાદશાહની કેાઈ શાહેજાદી તેમના ઉપર આસક્ત થઈ. તેની સાથે નેકા પઢવા ચાહતી હોય કે ગમે તે કારણ હાય, પણ માદશાહ જહાંગીર અને બેગમ નૂરજહાંએ તેમની પાસેથી “ નવ રસેનું અનુભવસિદ્ધ વર્ણન સાંભળી” સ’૦ ૧૬૭૦માં તેમની આકરી સાઢી કરી હતી. (પ્રક૦ ૫૫-૬૦ સિદ્ધિચંદ્ર ) તેઓએ ઉપા॰ સિદ્ધિચંદ્રજીને જણાવ્યું કે, “ તમે સાધુપણું છેાડી આ રાજ્યમાં રહેા, તમને પાંચ હજાર ઘેાડેસવારાનું ઊપરીપણું આપીશું Page #145 -------------------------------------------------------------------------- ________________ ૯૦ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ અને એક ખૂબસુરત કન્યા પરણાવી દઈશું.” - પં. સિદ્ધિચંદ્રજીએ તેમને આકરે જવાબ આપે કે, “મને કઈ દુનિયાભરનું રાજ્ય આપે છે તે ન જોઈએ. મને જગદ્ગુરુએ જે સાધુવેશ આપે છે તેમાં જ સાચી બાદશાહત સમાયેલી છે.” આવો જવાબ સાંભળી બાદશાહે જીદ્દમાં આવીને હૂકમ કર્યો કે, “તમે મારી વાતને સ્વીકાર કરો અથવા મારું રાજ્ય છોડી બહાર ચાલ્યા જાઓ.” પં. સિદ્ધિચંદ્રજી આ હુકમ સાંભળી ત્યાંથી નીકળી સં. ૧૬૭રમાં માલપુરા ચાલ્યા ગયા અને ત્યાં ચોમાસુ રહ્યા પરંતુ જ્યારે બાદશાહ જહાંગીરને જણાવ્યું કે, “ મેં પ૦ સિદ્ધિચંદ્રને ગુરુથી જુદા પાડી મહેર ભાનચંદજી અને ૫૦ સિદ્ધિચંદ્રજી બંનેને દુઃખી કર્યા છે,” તે તેમને પાછા અહીં બેલાવી લેવા જોઈએ. બાદશાહે પં. સિદ્ધિચંદ્રને માલપુરાથી આગરા પાછા બોલાવ્યા. તેમને જોઈ બાદશાહ જહાંગીર અને બેગમ નૂરજહાં ઘણું ખુશ થયાં અને પહેલાંની જેમ તેમની પાસે ઉપદેશ સાંભળવા લાગ્યા. પં. સિદ્ધિચંદ્ર પિતાની વારંવત્ત-વૃત્તિમાં આ બાબતને ઉલ્લેખ કર્યો છે. આ ઘટના પછી બાદશાહ જહાંગીરે “જેન તિઓને આગરા પ્રદેશની બહાર જવા જે જે હુકમ કરેલા તે હુકમે પાછા ખેંચી લીધા. જિનપ્રતિમાલેખ – (૩) ત્રીજો પ્રસંગ આ પ્રકારે હતે – અંચલગચ્છના ભટ્ટાર કલ્યાણસાગરસૂરિની અધ્યક્ષતામાં સં. ૧૬૭૧ના વે. શુ. ૩ ને જ આગરામાં જિનપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય હતો. તેમાં તેમણે ૪૫૦ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. આ પ્રતિમાઓની ગાદીમાં “બાદશાહ જહાંગીરનું નામ” કેતરાવ્યું હતું. બાદશાહ જહાંગીર પ્રતિમાઓની નીચે પિતાનું નામ દાખલ થયેલું જાણીને ગુસ્સે થયે. તે પોતે જોવા આવ્યા પરંતુ તે સ્થળે ભવ પાર નાથની પ્રતિમામાં નાગફણાની ઉપર ઊંચે પિતાનું નામ જોઈ તે શાંત થઈ ગયે અને આચાર્યશ્રીની પ્રભાવક મુદ્રા જોઈ ખુશી થયો. છેવટે Page #146 -------------------------------------------------------------------------- ________________ ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ॰ જગચ્ચદ્રસૂરિ તે ઉત્સવ ઉજવવાની સમ્મતિ આપી તે ચાલ્યા ગયા. ૯૧ (–પ્રક૦ ૪૦ પૃ૦ ૫૩૫) ભ॰ વિજયદેવસૂરિની પરીક્ષા ઃ— (૪) ચાથા પ્રસંગ એવા મળે છે કે, બાદશાહ જહાંગીર સં॰ ૧૬૭૦માં અજમેર ગયા. ત્યાંથી સ`૦ ૧૬૭૩ના કાર્તિક શુદ્ઘિ ૩ ના રાજ નીકળી માળવા તરફ ગયે!. (–તૃજુકે જહાંગીર, પૃ૦ ૧૭૩, પૃ૦ ૨૩૫) તે સ’૦ ૧૬૭૪માં માંડવગઢ જઈ રહ્યો. ૫૦ સિદ્ધિ દ્રગણિ સિરાહીમાં ઉપાધ્યાય બની, ત્યાં પહોંચી ગયા અને તેમણે બાદશાહ જહાંગીરને ભંભેર્યું કે, “ આ વિજયસેનસૂરિની ગાદીએ આપ વિજયદેવસૂરિ ગચ્છનાયક બન્યા છે. પણ તેમને પોતાના સ્થાનની જવાખદારીનું ભાન નથી.” આથી બીજા મુનિવરોએ તેમની આજ્ઞા તજી નવા ગચ્છનાયક મનાવ્યા છે વગેરે વગેરે.” ખા॰ જહાંગીરે આ સાંભળી આ॰ વિજયદેવસૂરિને ગૂજ રાતથી માંડવગઢ ખેાલાવ્યા. ઝીણવટથી તેમની જીવનચર્યાની તપાસ કરી પણ તેમના ત્યાગ, તપ અને વિદ્વત્તા વગેરેને અનુભવ કરી, સતેાષ પામી, આ॰ વિજયદેવસૂરિને સ૦ ૧૬૭૩ના માંડવગઢના ચામાસામાં” મેટા ત્યાગી અને તપસ્વી તરીકે એળખાવવા ‘જહાંગીરી મહાતપા'નું બિરુદ આપ્યું અને તેમની સાથે ગયેલા મહા નેમસાગર ગણિને ‘ વાદિજીપક’ની પદવી આપી. આગરાના શા ચંદ્રપાલ સંઘવીને તેમની સાથે મેકલી તેને “બાદશાહી વાજા સાથે બહુમાનથી ” જૈન ઉપાશ્રયે પધરાવ્યા. સ૦ ૧૬૭૩માં આ રીતે તેમનું બહુમાન કર્યું. બાદશાહ જહાંગીરે સ ૧૬૭૪-૭૫માં (હીજરી સન ૧૦૨૭માં) આગરાથી આ૰ વિજયદેવસૂરિને સુખશાતાના સમાચારને પત્ર લખી ૫૦ યાકુશલ મારફત તેમની ઉપર માકલ્યા. (મા૦ મા॰ ફરમાન ન૦ ૧૩) આથી સ્પષ્ટ છે કે, “ ખાદશાહ જહાંગીર જૈનશ્રમણેાની નાનીમેાટી ખાખતામાં વિશેષ રસ અને પ્રેમ ધરાવતા હતેા. આ તે ખાદ્યશાહ જહાંગીરના જહાંગીરી હુકમની વાત છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસભાગ ૩ [ પ્રકરણ બાદશાહ જહાંગીરે સં૦ ૧૬૭૬માં મહા ભાનુચંદ્રને અમારિનું ફરમાન આપ્યું હતું. તેમાં પણ તેણે સેરઠ સરકારને આ વિજયસેનસૂરિ અને આ૦ વિજયદેવસૂરિની સંભાળ રાખવાની ભલામણ કરી હતી. બાદશાહ જહાંગીરના કેટલાક પ્રશસ્ય પ્રસંગે પણ મળે છે. કેટલાક આ પ્રકારે જાણવામાં આવ્યા છે : બાદશાહ જહાંગીરની બેગમ નૂરજહાં હતી. તે રૂપાળી, ચકેર અને બુદ્ધિશાળી હતી. રાજ્ય સંચાલનમાં દક્ષ હતી. તેણે બાદશાહ જહાંગીરને સ્વભાવ વિચિત્ર હોવાથી રાજ્યની લગામ પિતાના હાથમાં લીધી. તે જહાંગીરના નામથી રાજ્ય ચલાવતી. આથી જેન શિલાલેખમાં “બાદશાહ જહાંગીર અને બેગમનું રાજ્ય” બતાવ્યું છે. “નરદ્ધિજહાંગીરરાયે” (એટલે નૂરજહાં અને જહાંગીર એમ બે જહાંના રાજ્યમાં એવા શબ્દો વપરાયા છે. તે પ્રજાવત્સલ હતી. તેણે સાચે ઈન્સાફ કરવા માટે ઊંચા પ્રકારની વ્યવસ્થા ગોઠવી હતી. આથી જહાંગીરને ઈન્સાફ ઈતિહાસમાં ખૂબ વખણાયે છે. જહાંગીરના જીવનમાં રહેલા સગુણે તેણે આપેલા ફરમાનેથી સમજી શકાય છે. બાદશાહ જહાંગીર પિતાના વિરોધીઓના બળવાને શમાવી સં. ૧૬૬૫માં આગરા આવ્યો અને તે સારા મુહૂર્તમાં શહેરમાં પ્રવેશ કરવા ખાતર ઘણુ સમય સુધી શહેર બહારના બગીચામાં મુકામ નાખીને રહ્યા હતા. તેને પોતાના પિતાની જેમ “રખડપટ્ટી” પસંદ નહોતી, એટલે તેણે હવે શાંતિમય જીવન ગાળવા, અને પિતાની જેમ વિદ્વાને અને ધર્મી પુરુષના સહવાસમાં વધુ રહેવાને નિરધાર કર્યો. તે આ૦ હીરવિજયસૂરિ, આ. વિજયસેનસૂરિ, મહે શાંતિચંદ્ર ગણિ, મહ૦ ભાનુચંદ્ર ગણિ, ખુશફહમ પં. સિદ્ધિચંદ્રગણિ, મહ૦ વિવેકહર્ષગણિ, પં. પરમાનંદગણિ વગેરેના વધુ પરિચયમાં આવ્યું હતું. આ વિદ્વાન મુનિવરે પ્રત્યે તેને અત્યંત સદ્દભાવ હતે. જામખણાયોકની. આથી જ Page #148 -------------------------------------------------------------------------- ________________ ચુમાલીસમું] તપસ્વી હીરલા આ॰ જગચંદ્રસૂરિ ૯૩ તેણે તથા શાહજાદા ખુશરૂએ મહા॰ ભાનુચદ્ર ગણિ પાસેથી ધમ જ્ઞાન મેળવ્યું હતું. વિષકન્યાઃ— * બાદશાહ જહાંગીર સ’૦ ૧૬૪૮-૪૯માં પિતાની સાથે લાહેારમાં હતા ત્યારે તેની બેગમે ત્યાં મૂળ કે અશ્લેષા નક્ષત્રમાં વિષકન્યાને જન્મ આપ્યા હતા. સૌને વહેમ પડચો કે, આ કન્યાથી બાદશાહને પરિવાર અણુધારી આફ્તમાં સપડાશે, ” માટે આ કન્યાને મારી નાખવી જોઈ એ. મહેા ભાનુદ્રજીએ આ વાત સાંભળી, શેઠ થાનમલજી અને શા. માનમલ ચાડિયા તરફથી લાહારના જૈન ઉપાશ્રયમાં શાંતિસ્નાત્ર પાઠના મેાટા વિધિ કરાવ્યે. બાદશાહ અકબર, શાહજાદા જહાંગીર વગેરે તથા રાજ્યના મેટા અમલદારે આ ઉત્સવમાં આવ્યા હતા. સૌએ “સેનાના પાત્રમાંથી શાંતિસ્નાત્રનું પાણી લઈ પેાતાની આંખે લગાડયુ અને જનાનખાનામાં પણ મેાકલાળ્યુ.” "" સૌને આ વિધિમાયા ખાદ્ય ખાતરી થઈ કે, “ માદશાહના પરિવાર પર આવી પડનારી આફ્ત દૂર થઈ ગઈ. આ રીતે સૌ ખુશ થયા અને શાહજાદી મચી ગઈ. મહેાદ ભાનુચંદ્રગણિ મેગલ દરબારમાં ૨૩ વર્ષ સુધી રહ્યા હતા. બાદશાહ અકબરના મરણ પછી તે સ૦ ૧૬૬૨માં આગરાથી વિહાર કરી ગૂજરાત તરફ પધાર્યા હતા. ખા॰ જહાંગીરે શા॰ હુખચંદ પરમાનંદની માંગણીથી સ’૦ ૧૬૬૨-૬૩માં આ૦ વિજયસેનસૂરિને જૈન ધર્મસ્થાનાની રક્ષાકરની માફી માટે તથા અહિંસા માટે ફરમાન લખી મેાકલાવ્યું હતું. (જાએ “ મેગલ માદશાહેાનાં ફરમાને ” ક્માન ન૦ ૯) ( જૈન સત્યપ્રકાશ ૩૦૯૮ પૃ૦ ૪૭ થી ૫૪) તે પછી મહા વિવેકહષ ગણિવર, ૫'- પાન દણ, ૫’૦ મહાન‘દગણિ અને મુનિ ઉદયહ ગણિ વગેરે આગરા પધાર્યાં હતા. બાદશાહ જહાંગીરે તેમના ઉપદેશથી પેાતાના પિતાની જેમ Page #149 -------------------------------------------------------------------------- ________________ ४४ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ જુલસી સન ૫, ફરવરદિન મહિને તા. ૨૬, ઈલાહી સન પપ, હીજરી સન ૧૯૧૯ (સને ૧૯૧૦ માર્ચ, એપ્રિલ-વિ. સં. ૧૬૬૬ અથવા વિ. સં૧૬૬૮ ચૈત્ર શુદિ ૧૫ ના રોજ પર્યુષણના ૧૨ દિવસોમાં અમારી પાળવાનું ફરમાન લખી આપ્યું હતું. (-પ્રક. ૫૫, મહ૦ વિવેકહર્ષ, મેટ ફટ નં. ૧૦) બાદશાહ જહાંગીરે “શરૂમાં એક દિવસે ખરતરગચ્છના યતિઓ માટે આગરા અને દિલ્હી પ્રદેશમાં વિહાર કરવાને મનાઈહુકમ કર્યો હતે.” બા જહાંગીરે સં. ૧૬૬માં તેઓના ઉપદેશથી તે વિહાર ખુલે કર્યો હતો. મહદ વિવેકહર્ષ ગણિવર વગેરે વિહાર કરી ગયા પછી બા જહાંગીરને પિતાના વિદ્યાગુરુ મહ૦ ભાનુચંદ્રજીએ કરેલા ઉપકારનું વારંવાર સ્મરણ થતું હતું. આથી તેણે મહ૦ ભાનુચંદ્ર અને ખુશફહમ પં. સિદ્ધિચંદ્રના સહવાસમાં પિતાનું શાંતિમય જીવન ગાળવાની ભાવના કરી. તેઓને સં. ૧૬૬૮માં અમદાવાદથી આગરા બેલાવ્યા. બાદશાહે સં૦ ૧૬૬માં તેમને નગરપ્રવેશ કરાવ્યું અને તેણે તેમનું ભારે ઉમળકાભર્યું સ્વાગત કર્યું. તે વિશે નીચેની કાવ્યપંક્તિઓ ખ્યાલ આપે છે – “મિલ્યા ભૂપ નઈ ભૂપ આનંદ પાયા, ભલઇ તમે ભલઈ અહીં ભાણદ આયા; તુમ પાસિ થિઈ મેહી સુખ બહોત હાઈ સહરિઆર ભણવા તુમ વાટ જોવઈ છે ૧૩૦૯ છે પયા, અમ પુતક ધર્મવાત, ન્યું અવસુણતાં તુમ પાસિ તાત, ભાણચંદ કદીમ તુમે હે હમારે, સબસે તુમહી હો હમેં હિ પ્યારે.” મે ૧૩૧૦ | (–આ. વિજયતિલકસૂરિરાસ) બાદશાહ, બેગમે, શાહજાદા, શાહજાદીઓ સૌ હંમેશા મહે Page #150 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપવી હીરલા આ જગચંદ્રસૂરિ પાધ્યાયજીનાં દર્શને આવતા હતા, અને ઉપદેશ સાંભળતા હતા. કોટી – તે પછી સં. ૧૯૭૦-૭૧ ખુશફહમ પં૦ સિદ્ધિચંદ્રને માટે માલપુરા જવાને અનિચ્છનીય પ્રસંગ બની ગયે. પણ બાદશાહે પિતાની ભૂલ ખ્યાલમાં આવતાં તે પ્રસંગને સુધારી લીધું. (-જૂઓ પ્રક. ૪૪, પૃ. ૮૯, પ્ર. ૫૫-પં. સિદ્ધિચંદ્રજી) " મહ૦ ભાનુચંદ્રજી અને ખુશફહમ પં૦ સિદ્ધિચંદ્રજી સં. ૧૬૭રમાં આગરાથી વિહાર કરી મારવાડ પધાર્યા અને સં૦ ૧૬૭૩૭૪–૭૫ માં બાદશાહ જહાંગીર માંડવગઢ, બુરહાનપુર થઈ આગરામાં આવી ગયા હતા. બા, જહાંગીરે જુલસી સન ૧૫ ફરવરદિન તા. ૨૫મી, ઇલાહી સન ૬પ, છઠ્ઠો શહેરીવર મહિને તા. ૧૪, હીજરી સન ૧૦૨૯ રબિઉસ્સાની મહિને સને ૧૬૨૦, વિ. સં. ૧૬૭૬ ચિ. શુ. ૧૫ મહ૦ ભાનુચંદ્ર ગણિવરને ચૈત્ર શુદિ ૧૫ અહિંસાનું ફરમાન લખી આપ્યું હતું. ( –મેબાફર૦ નં. ૧૧) બાદશાહ જહાંગીર તેમાં જણાવે છે કે, “બાટ અકબરે પળાવેલ ૬ મહિનાની અહિંસાનું પાલન કરવું. શત્રુંજય તીર્થને યાત્રાવેરજજિયાવેરે માફ કર. ઉનામાં જગદ્ગુરુના સમાધિસ્થાનમાં જકાતવેરે માફ કરે. શત્રુંજય તીર્થ અને જગદ્ગુરુના સમાધિસ્થાનની રક્ષા કરવી. સેરઠ સરકારને આ હુકમને અમલ કરવાની સખ્તાઈ કરવામાં આવે છે. મરેલાનાં માલ-ધન લેવાનું બંધ કરવું. મારા જન્મને એક મહિને વધારે અહિંસા પાળવી” એવો હુકમ કર્યો હતે. વધારે – બાદશાહ તેમાં વધારારૂપે જણાવે છે કે, “મને આ સાધુઓ પ્રત્યે સદૂભાવ છે તેથી મારા જન્મને એક મહિને આ તપસીલમાં વધારું છું. અને તપસિલ લખ્યા મુજબ અહિંસાનું પાલન તથા માફી પાળવાનાં છે.” Page #151 -------------------------------------------------------------------------- ________________ જેન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ બાદશાહ જહાંગીરે મહેક ભાનુચંદ્ર તથા ખુશફહમ સિદ્ધિચંદ્રજીના ઉપદેશથી આ ફરમાન તથા તે સિવાયનાં બીજાં ઘણાં ઘણું કહિતના કાર્યો કર્યા હતાં. ( –જૂઓ પ્રક. ૫૫ ) બાદશાહ જહાંગીરે જુલસી સન ૧૦, ઈલાહી સન ૬૦, યુર મહિને, હીજરી સન ૧૦૨૪, મહિને રજબ, સને ૧૬૧પને ઓગષ્ટ મહિને, વિ. સં. ૧૬૭૧ (૭૨)ના શ્રાવણ મહિનામાં આગરાના સંઘવી ચંદ્રપાલ ઓશવાલ તપગચ્છના જૈનને “આઇ” શ્રીવિજયસેનસૂરિએ સં. ૧૬૭૧-(૭૨)ના જેઠ વદિ ૧૧ ના રોજ ખંભાતના મહમ્મદપરામાં–અકબરપરામાં સ્વર્ગગમન કર્યું હતું તે જમીન ૧૦ વીઘા ઈનામ આપી હતી, ફરમાન લખી આપ્યું અને તેને તે જમીનમાં ગુરુદેવના અગ્નિસંસ્કારના સ્થાને મંદિર મેળે ભરવાને ચેકબાગ બગીચા બનાવવાની રજા આપી હતી તથા તે સ્થાનને કરવેરે જકાત માફ કરી હતી. (–મે બાફ. નં૧૨) અ. ફરમાનમાં સં. ચંદ્રપાલનું દેહવર્ણન લખી ઓળખાણ આપી હતી, જે વસ્તુ તે સમયના પરિચયપત્રમાં નવી ભાત પાડે એવી છે. ( -જૂઓ પ્રક. ૧૯-ચંદ્રપાલ ) બા, જહાંગીરે હીંદી વિ. સં. ૧૯૭૪માં તપગચ્છના આ૦ વિજયદેવસૂરિને “જહાંગીરી મહાતપા' (દુનિયાને માટે એલિયે) નું અને મહ૦ નેમિસાગરગણિને “વાદી જીપક'નું બિરુદ આપ્યાં હતાં અને તેઓનું ઘણું સન્માન કર્યું હતું, તથા જુલસી સન ૧૩, ઈલાહી સન ૬૩, હીજરી સન ૧૦૨૭, શાહબાન મહિને, સને તા. ૧૯-૭-૧૬૧૮, વિ. સં. ૧૬૭૪ના અષાડ મહિનામાં માંડવગઢથી આ૦ વિજયદેવસૂરિ ઉપર માંડવગઢની મીઠી મુલાકાતને યાદ કરાવી ભક્તિભાવભરેલો પત્ર લખ્યો હતો અને આગરામાં માસુ રહેલા પં૦ કલ્યાણકુશળગણિના શિષ્ય પં. દયાકુશલગણિને તે પત્ર રૂબરૂમાં આયે હતે. (મેફર૦ નં૦ ૧૩) અમદાવાદમાં – બાદશાહ જહાંગીર ઘણીવાર અમદાવાદ આવ્યા હતા ત્યારે Page #152 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ નેંધપાત્ર ઐતિહાસિક પ્રસંગે પણ બન્યા હતા. તે પ્રસંગે કેટલાક આ પ્રકારે જાણવા મળે છે – (૧) અમદાવાદના શેઠ શાંતિદાસ ઝવેરીએ ઉ૦ નેમિસાગર ગણિ અને ૫૦ મુક્તિસાગરગણિની કૃપાથી “પિતાના ભાગ્યને સિતારે હવે ચમકશે” એમ જાણું આગરામાં બાઅકબરના મેગલ દરબારમાં જઈમેતીની સાચી પરીક્ષા કરી મેટી નામના મેળવી હતી. તે પછી બાટ અકબરની એક બેગમ કેઈ કારણસર અમદાવાદ આવી ત્યારે, શાંતિદાસ ઝવેરીએ તેની ખૂબ ખાતર બરાસ્ત કરી, આથી બેગમે તેને પોતાનો ધર્મભાઈ બનાવ્યો. એ સમયે શાહજાદે જહાંગીર પણ માતાની સાથે અમદાવાદ આવ્યો હતો. તે શાંતિદાસને મામા કહી બોલાવતો હતો. સં. ૧૯૬૫માં જ્યારે તે દિલ્હીને બાદશાહ બન્ય, ત્યારે તેણે શાંતિદાસ ઝવેરીને ગૂજરાતને સૂ બનાવવાની ભાવના રાખી હતી, પણ ઝવેરીએ સૂબા બનવાની ના પાડી, આથી “ગુજરાતના સૂબાઓ તેનું પૂરું માન-સન્માન કરે,” એ તેણે પ્રબંધ કર્યો હતો. (૨) બાઇ જહાંગીર પિતાના ર૭ વર્ષના શાહજાદા શાહજહાંને સાથે લઈ સં૦ ૧૬૭૪–૭૫ (સને ૧૬૧૭)માં અમદાવાદ આવી ઘણા મહિના સુધી કાર્યો હતો. તે દરમિયાનમાં અમદાવાદમાં શાહજાદા શાહજહાં અને અસફખાનની રૂપાળી કન્યા સુમતાઝ મહાલને વિવાહ થયો. મુમતાઝે તા. ૨૪-૧૦-૧૬૧૮ ના રેજ મારવાડમાં શાહજાદા ઔરંગજેબને જન્મ આપે. ભારત ઈગ્લાંડ મિત્રી – (૩) લંડનનો એલચી – બા. જહાંગીરને ઈંગ્લેંડના રાજા જેમ્સને એલચી ટોમસરે અમદાવાદમાં મળ્યું હતું અને તેણે સને ૧૬૧૭માં “ઈલેંડ તથા ભારતની વચ્ચે વેપારી સંબંધ નક્કી કરી કેલકરાર કર્યા હતા.” ત્યારથી બાઇ જહાંગીર અને રાજા જેમ્સની વચ્ચે મૈત્રીભર્યો પત્રવ્યવહાર શરૂ થયો હતો. બા, જહાંગીરે રાજા જેમ્સને તા. ૨૦–૨–૧૬૧૮ના રોજ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૯૮ જેન પરંપરાને ઇતિહાસ ભાગ ૩ [ પ્રકરણ તથા તા. ૮-૮–૧૮૧૮ ના રોજ લખેલા પત્રો મળે છે. (–ગુજરાતનું પાટનગર અમદાવાદ, પૃ૦ ૮૮ થી ૯૦ ) અંગ્રેજોએ અમદાવાદમાં સને ૧૬૩૮ પહેલાં પોતાની અંગ્રેજી. કેઠી બનાવી લીધી હતી. (૪) બાજહાંગીરે સને ૧૬૨૧ ( વિસં. ૧૬૭૭)માં શાહીબાગ બંધાવ્યું હતું. A (૫) સં. ૧૬પપમાં અમદાવાદમાં બા૦ અકબરના સૂબા કાજી હુસેનના શાસનકાળમાં અમદાવાદમાં ઢીંગવાપાડા પાસેની જમીનમાંથી ભચિંતામણિ પાર્શ્વનાથની શ્યામરંગની ભવ્ય જિનપ્રતિમા નીકળી હતી. જૈન સંઘે સં૦ ૧૬૫દમાં માગશર સુદિ ૫ ના રોજ અમદાવાદના સકંદરપુર પાસેના બીબીપુરમાં મોટો જિનપ્રાસાદ બંધાવી, તેમાં ભવ્ય વિજયસેનસૂરિના હાથે તે જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. શેઠ શાંતિદાસ ઝવેરીએ તે સ્થાનને તીર્થધામ બનાવવા સં. ૧૬૭૯માં પોતાના મોટા ભાઈ વર્ધમાનની દેખરેખ નીચે મોટે જીર્ણોદ્ધાર શરૂ કર્યો. ૩ શિખર, ૩ ગભારા, ૬ મંડપ, ૩ શંગાર ચોકી બનાવી ચારે બાજુએ નાની નાની બાવન દેરીઓ બનાવી, તેને ફરતો મજબૂત કિલ્લો કરાવ્યો અને તેમાં તપાગચ્છના ભવ્ય વિજયદેવસૂરિના આજ્ઞાવર્તી ઉપાધ્યાય મહે. વિવેકહષ ગણિવર તથા મહામુક્તિસાગર ગણિવર (મહો. રાજસાગર ગણિવર )ના હાથે ભ૦ ચિતામણિ પાર્શ્વનાથ વગેરે ઘણી જિનપ્રતિમાઓની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવી. શેઠે પિતે આ જિનપ્રાસાદથી પિતાની 'હવેલી સુધી આ પ્રતિમાઓને લઈ જઈ શકાય એવી મોટી સુરંગ બનાવી હતી. તેણે આ જીર્ણોદ્ધાર અને સુરંગમાં ૯ લાખ રૂપિયા ખરચ્યા હતા. (-જૂઓ, પ્રક. ૫૮ નગરશેઠવંશ, પ્રક. ૫૯ ચિંતામણિ પાર્શ્વજિનપ્રાસાદ.) બા, જહાંગીરે ગુજરાતમાં પોતાના તરફથી ૮ સૂબા મેકલ્યા હતા. તેણે જ ગુ. આ. વિજયહીરસૂરિના શિષ્યોને વિવિધ ફરમાનો આપ્યાં હતાં ( ૦ બા૦ ફ૦ નં૦ ૯ થી ૧૩). Page #154 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૯૯ ૧૦. બાદશાહ શાહજહાં તે બા૦ જહાંગીરને ત્રીજો પુત્ર હતું. તેનું પૂરું નામ “શહાબુદ્દીન મહમ્મદના સાહેબ કીરાની શાહજહાં” હતું બેગમ નૂરજહાંના ભાઈ વજીર આસિફખાને બા, જહાંગીરના મરણ બાદ તેને દિલ્હીની ગાદીએ બેસાડયો હતો. તે હીટ સ. ૧૦૩૭ જમાદિ ઉસ્સાની મહિનાની તા. ૮મી ઈ. સ. તા. ૪-૨-૧૬૨૮, વિ. સં. ૧૬૮૪ મ. સુ. ૧૦ ને રાજ બાદશાહ બને. તે ત્રીશ વર્ષ સુધી બાદશાહ તરીકે રહ્યો. પછી શાહજાદા ઔરંગઝેબે હીરા સ. ૧૦૬૮ રમજાનની તા. ૧૭ મી, સને તા. ૯-૬-૧૯૫૮, વિ. સં. ૧૭૧૫ અષાડ વ૦ ૪ ને રેજ તેને આગરાના કિલ્લામાં કેદ કર્યો, અને તે હીટ સ. ૧૦૭૬ રજબ મહિનાની તા. ૨૬ મી, સને તા. ૨૨–૧–૧૬૬૬ વિ. સં. ૧૭૨૨ મા ઘ૦ ૧૩ ને રોજ આગરાના કિલ્લામાં મરણ પામે. આપણે બાજહાંગીરના જીવન પરિચયમાં વાંચી ગયા છીએ કે, બા. શાહજહાં ર૭ વર્ષને યુવાન શાહજાદે હતો. ત્યારે સને ૧૬૧૭ (વિ. સં. ૧૯૭૪-૭૫)માં પિતાના પિતા સાથે અમદાવાદ જઈ ઘણું મહિનાઓ સુધી રહ્યો હતો. તે અરસામાં ત્યાં આસકખાનની ખૂબસુરત કન્યા મુમતાઝમહાલને પર હતું. મુમતાઝે તા. ૨૪ -૧૦–૧૬૧૮માં શાહજાદા ઔરંગઝેબને જન્મ આપ્યું હતું. એ સમયે ઈગ્લેંડના રાજા જેમ્સને એલચી સર ટોમસ મ હતું, તથા શાહજહાંને પિતાના મામા શાંતિદાસ ઝવેરીને પણ પરિચય થયું હતું. તે તેમને બહુ માનબુદ્ધિથી જેતે હતું, અને તેમના પ્રત્યે ઘણો પ્રસન્ન હતા. બા. શાહજહાં મહ૦ ભાનુ ચંદ્ર ગણિવર પાસે ભણે હતે. ઉપાટ સિદ્ધિચંદ્રની સાથે રમ્યા હતા અને મહે૦ વિવેકહર્ષ ગણિવરના પરિચયમાં પણ આવ્યું હતું. આથી તે જૈન મુનિવરેથી પ્રભાવિત હતો. બાદશાહ શાહજહાંએ પિતાના રાજકાળ દરમિયાન ગુજરાતમાં ૧૩ સૂબાઓ મોકલ્યા હતા. તેમાં આઠમે શાહજાદ ઔરંગઝેબ સને ૧૬૪૪ થી ૧૬૪૬, દશમે મહમ્મદ દારા શિકોહ સને ૧૯૪૮ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ થી ૧૬પર અને બારમે શહજાદા મુરાદબક્ષ સં. ૧૬૫૪ થી ૧૬૫૭ એ સૌ શાહજાદા હતા. સૂબા ઔરંગઝેબે ધર્માધતાથી વિ. સં. ૧૬૯ (સને ૧૬૪૪૪૫ )માં અમદાવાદના સરસપુરના ચિંતામણિ જિનપ્રાસાદને તેડીફેડી મસ્જિદરૂપે બદલી નાખ્યો અને તેમાં ફકીરને વસાવ્યા. આથી ગૂજરાતમાં મેટું બંડ જાગ્યું. શેઠ શાંતિદાસે બાઇ શાહજહાંને અરજી કરી આ વિગત જણાવી, તથા અમદાવાદના મુલ્લા અબદલ હકીમે પણ બાદશાહને પત્રથી જણાવ્યું કે, આ હીચકારી ઘટના બની છે. બાદશાહ શાહજહાંએ ( જુલસી સન ૨૧, હીજરી સન ૧૦૫૮, મહિને જમાઉદીલ બીજે તા. ૨૧ મી, સને ૧૬૪૮) વિ. સં૦ ૧૭૦૫માં ગુજરાતના સૂબા શાહજાદા મહમ્મદ દારા શિકોહને ફરમાન” લખી મેકલી હુકમ કર્યો કે, શાહજાદાએ શાંતિદાસ ઝવેરીના તાબાના દેરાને તેડી, માટે ફેરફાર કરી મસ્જિદ બનાવી છે. તેને સુધારી, અસલી મૂળ રૂપમાં તૈયાર કરાવી, તે મકાન શેઠ શાંતિદાસને પાછું પડ્યું અને તે તેને “પહેલાની જેમ પિતાના ધર્મના કામમાં વાપરે” તેમાં કેઈએ કશી દખલ કરવી નહીં. કદાચ ફકીરને તેમાં વસાવ્યા હોય તે તેઓને ત્યાંથી બીજે લઈ જવા તેને ઈટ વગેરે સામાન કેઈ મુસલમાન લઈ ગયા હોય તે પાછો અપાવ, અથવા તેની રકમ ભરપાઈ કરાવવી. (-જૂઓ મોબાદશાહ શાહજહાંનું ફરમાન નં. ૧૬) ( –એસ. એમ. કોમી સરીએટ, ધી જર્નલ ઓફ ધી યુનિવસીટી ઑફ બેખે માસિકમાં–“ધી ઈપીરિયલ મુગલ ફરમાન્સ ઈન ગુજરાત,” લેખ ) ( –જેન ઐતિહાસિક રાસમાળા ભા. ૧, પૃ. ૨૯, સદ્દગત મગનલાલ વખતચંદને ઇતિહાસ, અને અમદાવાદને ઈતિહાસ પૃ૦ ૧૪૨, ૧૪૩ ) ઇતિહાસ કહે છે કે, અમદાવાદના સૂબાએ સં. ૧૭૦૦માં Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ બાદશાહ ખજાનામાંથી રકમ ખરચી ચિંતામણિ પાર્શ્વનાથનો જિનપ્રાસાદ પહેલાં હતો તેના જેવો જ ન તૈયાર કરાવી શેઠ શાંતિદાસ ઝવેરીને સે હતે. બાટ શાહજહાં તેને શાહજાદાઓ અને સૂબાઓ, અમલદારે જ્યારે જ્યારે ખજાનામાં રકમ ન હોય અને આર્થિક મૂંઝવણ ઊભી થાય ત્યારે ત્યારે શેઠ શાંતિદાસ ઝવેરી પાસેથી રકમ લેતા હતા અને ખજાનામાં રકમ આવી જાય ત્યારે તેની રકમ પૂરેપૂરી પાછી આપતા હતા. અથવા રકમ આપવાને બદલે તેને બીજી રીતે બદલે આપતા હતા. બાટ શાહજહાં શેઠ શાંતિદાસ પર બહુ પ્રસન્ન રહેતું હતું, તેમજ તેના જાનમાલ મિલકત, મકાન, જમીન, જાયદાદ, ધર્મસ્થાને, ધર્મમર્યાદા અને જ્ઞાતિમર્યાદા વગેરેના રક્ષણ માટે વિશેષ કાળજી રાખતો હતો અને કોઈ સૂબે કે અમલદાર કે વેપારી તેની રકમને દાબી બેસે નહીં તેની પૂરી તકેદારી રાખતા હતા. બાદશાહે આ માટે શેઠ શાંતિદાસને વિવિધ જાતનાં ફરમાનો આપ્યાં હતાં. ( મો. બા. ફર૦ નં૦ ૧૪ થી ૧૭ ) સૂબા મહમ્મદ શિકોહના સમયે શેઠ શાંતિદાસ ઝવેરી, ૧. તે પછી ફરી એક વાર એક મુસલમાન અમલદારે આ મંદિર તોડવાનો મનસૂબો કર્યો હતો. આથી શેઠ શાંતિદાસના વંશજ શેઠ વખતચંદે સરસપુરના જિનપ્રાસાદની સર્વ પ્રતિમાઓને સુરંગના રસ્તે રથમાં બેસાડી ઝવેરીવાડમાં લાવી, શેઠ ખુશાલચંદનો ભ૦ આદીશ્વરને જિનપ્રાસાદ, શેઠ વખતચંદને ભ૦ અજિતનાથનો જિનપ્રાસાદ, શેઠ શ્રીપાલ ઝવેરીનો જગવલ્લભ પાર્શ્વનાથનો જિનપ્રાસાદ અને શેઠ સૂરજમલે ન બંધાવેલ ચિંતામણિ પાર્થ નાથ જિનપ્રાસાદમાં પધરાવી હતી. ( -જૂઓ પ્રક. ૫૯ ચિંતામણિ પાર્શ્વનાથ જિનપ્રાસાદને ઈતિહાસ) તે બીબીપુરનો જૂને જિનપ્રાસાદ સરસપુરમાં ખંડેરરૂપે ઊભો છે. ચિંતામણિ પાર્શ્વનાથ ભગ્ના દર્શન માટે હંમેશ માટે ઘણું ભાઈબહેન નિરંતર આવે છે. આ સ્થાન પ્રભાવશાળી મનાય છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જૈન પરંપરાનો ઈતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ શા રતના સૂરા તથા તપગચ્છના કારખાનામાં (સને ૧૬૫૧) વિ. સં. ૧૭૦૭ ને કાર્તિક વદિ ૧૩ ને મંગળવારે ગારિયાધારના ઠા. કાંધાજી તથા તેના કુટુંબના ભાગીદારને શત્રુંજય તીર્થનું તથા જાત્રાળુઓનું રખેવું સંપ્યું હતું. (-પ્રક. ૪૪, ગેહલ વંશ) શત્રુંજય ઈનામ : ઇતિહાસ કહે છે કે શેઠ શાંતિદાસે સને ૧૬૫૭૫૮માં લૂંટારા કાનજી કેળીના બળવામાં અને રાજા જસવંત સાથેની ઉર્જન જીતવાની લડાઈમાં શાહજાદા મુરાદાબક્ષ અને શાહજાદા ઔરંગઝેબને લાખની રકમ આપી હતી. બાદ શાહજહાંને શાહજદે મુરાદબક્ષ (સને ૧૬૫૪ થી ૧૬૫૭) ગુજરાતને સૂબો હતો. તેણે બાદશાહની સમ્મતિ મેળવી (જુલસી સન ૩૦, મહેરમ ઉલહરામ મહિનાની તા. ૨૯ મી, હીજરી સન ૧૦૬૬, સને ૧૬૫૬ ) વિ. સં. ૧૭૧૩ના કાર્તિક મહિનામાં શુદિ ૧ ના રોજ નગરશેઠ શાંતિદાસ ઝવેરીને “શત્રુંજયતીર્થને પહાડ” પાલીતાણા ઈનામમાં આપ્યાં હતાં અને તેનું ફરમાન લખી આપ્યું હતું. ( જુઓ, મેટ બ૦ ફ૦ નં૦ ૧૭ તથા પ્રક૪૪, ગુજરાતના બાદશાહ, ગોહેલવંશ) શેઠ શાંતિદાસે તે પછી શત્રુંજય તીર્થને સંઘ કાઢી તેની યાત્રા કરી હતી અને તેની ચારે તરફ મેટ કિલ્લો પણ બનાવ્યું હતું તેમજ ભ૦ આદીશ્વરનું પરિકર બનાવી, તેમાં આ બાબતને લેખ લખાવ્યું હતું. (પ્રક. ૫૮, આ૦ રાજસાગર, નગરશેઠ વંશ.) બાટ શાહજહાં વિ. સં. ૧૭૨૨ ના મહા વદિ ૧૩, તા. ૨૨-૧૧-૧૬૬૯ ના રોજ આગરામાં મરણ પામ્યું હતું. તેને તથા તેની બેગમ તાજબાનુને તાજમહેલમાં દફનાવવામાં આવ્યાં હતાં. તાજમહેલ એ આગરામાં દર્શનીય સ્થાન મનાય છે. - ભારતમાં બે કલાધામે પ્રસિદ્ધ છે – (૧) ગુજરાતના મહામાત્ય વિમલશાહે પત્ની શ્રીદેવીની પ્રેરણાથી આબૂ પહાડ ઉપર ધર્મભાવનાથી બનાવેલ વિમલવસહીનાં તથા મંત્રીધર વસ્તુપાલે Page #158 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] પવી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૦૩ મંત્રી તેજપાલની પત્ની અનુપમાદેવીની પ્રેરણાથી આબૂ પહાડ ઉપર ધર્મભાવનાથી બનાવેલ લુણગ વસહીનાં જૈન મંદિરે. (પ્રક. ૩૭, પૃ૦ ૨૭૫, પ્રક. ૩૮, પૃ. ૩૬૬, પ્રક. ૩૫, પૃ૦ ૧૮૦) . (૨) બાદશાહ શાહજહાંએ બેગમ તાજબાનુના સ્મરણમાં પ્રેમભાવથી બંધાવેલ તાજમહેલ. શ્રીદેવી, અનુપમાદેવી સુહડાદેવી અને આ તાજબેગમ એ સૌ ગુજરાતનાં સ્ત્રીરત્નો હતાં. ૧૧. બાદ ઔરંગઝેબ - રાયકાળઃ- હીજરી સન ૧૦૬૮ જિલકાદ તા. ૧ થી સં. ૧૧૧૮ જિલ્કાદ તા. ૨૮ સુધી. સં. ૧૭૧૫ના શ્રા સુર ૩ થી સં. ૧૭૬૩ના ફાવ૦ ૪, તા. ૨૩-૭-૧૬૫૮ થી તા. ૨૧-૨-૧૭૦૭ તેનું પૂરું નામ “મુહઉદ્દીન મુહમ્મદ ઔરંગઝેબ આલમગીર” હતું. તે પિતાને આગરાના કિલ્લામાં કેદ કરી હીટ સં૦ ૧૦૬૮ જિલ્કાદ મહિનાની તા. ૧ લી, સને ૨૩–૭ ૧૬૫૮ ચિત્રાદિ વિ. સં. ૧૭૧૫ શ્રાસુત્ર ૩ ને રોજ દિલ્હી જઈ ગાદીએ બેસી બાદ શાહ બન્યું. તે હીટ સત્ર ૧૧૧૮ જિલ્કાદ મહિનાની તા. ૨૮ મી સને તા. ૨૧-૨–૧૭૦૭ વિ. સં. ૧૭૬૩ ફા. વ૦ ૧૪ ને જ અહમદનગરમાં મરણ પામે. ભારતના મુસલમાન બાદશાહે માં જે ધર્મઝનૂની બાદશાહે થયા છે, તેમને એક ઔરંગઝેબ પણ છે. છતાં તેણે કેટલીક બાબતમાં સજજનતા બતાવી હતી. તે અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરીને બહુ માનતો હતે. તપાગચ્છના ભ૦ હેમવિમલસૂરિની પરંપરાના ૫૦ પ્રતાપકુશળજી, જે વિદ્વાન અને ફારસી ભાષાના અભ્યાસી હતા, તેમજ રાજામહારાજાઓ, શાહ સૂબાઓ તેમજ મેટા શ્રીમતે તેમનું બહુમાન કરતા હતા, જ્યારે બા. ઔરંગઝેબે તેમના જ્ઞાનની પ્રશંસા Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ જો [ પ્રકરણ સાંભળી, ત્યારે તેમને પાલખી મેકલી પિતાની પાસે લાવ્યા હતા. અને તેમને પિતાના મનમાં જે શંકા હતી તે વિશે પ્રશ્નો પૂછયા. પં. પ્રતાપકુશળજીએ તે દરેક પ્રશ્નોનો બરાબર ઉત્તરે આપ્યા. સાથેસાથે બાદશાહના મનની વાત પણ જણાવી દીધી. આથી બાદશાહે ખુશ થઈ તેમને ૫-૭ ગામે ઈનામમાં આપવાને જણાવ્યું. પણ પંન્યાસજી ત્યાગી અને નિર્લોભી હતા. તેમણે ગામે લેવાનો ઈન્કાર કર્યો (મેબાફરમાનેની ધ નં. ૧૮) બાટ ઔરંગઝેબે મેવાડના રાજસાગર તળાવની પહાડી ઉપર સં. દયાલશાહે બનાવેલ “ઋષભદેવના જિનપ્રાસાદને તોડવા સં. ૧૭૨૮-૩૦માં ચડી આવ્યા. રાણા રાજસિંહને દીવાન સં. દયાલશાહ તેની સાથે બહાદૂરીથી લડ્યો, અને તેણે “આ સ્થાન કિલ્લે નથી. પણ માત્ર બે માળનો ઉંચે જિનપ્રાસાદ છે.” એમ સમજાવી, બાદશાહના મનનું સમાધાન કર્યું. પરિણામે બા, ઓરંગઝેબે સં. દયાલશાહની બહાદૂરીથી અને સાચી વાતથી ખુશ થઈ, તે જિનપ્રાસાદની રક્ષા કરી હતી. સંઘવી દયાલશાહે સં. ૧૭૩૨ વિ. વ. ૭ ને ગુરુવારે તે જિનપ્રાસાદની વિજયગછના ભ૦ વિનયસાગરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. આ સ્થાન અત્યારે દયાલ શાહના કિલા તરીકે વિખ્યાત છે. વિખ્યાત જેન યાત્રાસ્થળ છે. ( જૂઓ પ્રક. ૪૪ પૃ૦ ૩૮-૩૯ ) મહો. સેમવિજયગણિવરની પરંપરાના તેમજ ભ૦ વિજયરત્નસૂરિની આજ્ઞામાં રહેલા પં. લાલવિજય ગણિવર અને પં સૌભાગ્યવિજયગણિ વિ. સં. ૧૭૫૦માં આગરામાં યાત્રા કરવા પધાર્યા હતા. ત્યારે ત્યાં બા. ઔરંગઝેબને મલ્યા હતા. બા. ઔરંગઝેબે તેઓને કુશલ સમાચાર પુછી ભારતમાં શાન્તિપૂર્વક રહેવાનું અને નિરાબાધપણે તેઓને વિચારવાનું ફરમાન આપ્યું હતું (તીર્થમાળા, તથા મે બાર ફ. નં૦ નં૦ ૧૯). આ સમયે અજમેરના સૂબાએ અજમેર, મેડતા, જત, જયતારણ અને જોનપુર વગેરે શહેરના જૈન ઉપાશ્રયે પિતાના તાબામાં Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ લઈ ખાલસા કરી લીધા હતા. એ સમયે ઔરંગાબાદને સૂબે અસતખાન, જે મહ૦ સેમવિજય ગણિવરની પરંપરાના (૬૨) પં. શ્રી. ભીમવિજયને ભક્ત હતો. બાટ ઔરંગઝેબ સં. ૧૭૩૬માં અજમેર ઉપર ચઢી આવે ત્યારે ભ૦ વિજયરત્નસૂરિ અને પ૦ ભીમવિજયજીના ઉપદેશથી તેમજ નવાબ અસતખાનની પ્રેરણાથી, બાદશાહે પં. ભીમવિજયને તે ઉપાશ્રયે છૂટા કરી પાછા ઑપવાનું ફરમાન લખી આપ્યું હતું અને જૈન ઉપાશ્રયે સંઘને પાછા સુપ્રત કરાવ્યા હતા. (મેબા૦ ફર૦ નોંધ નં. ૨૦) (-જૂઓ પ્રક. ૫૮, મહેર સમવિજય ગણિવરની શિષ્ય પરંપરા) બાદ ઔરંગઝેબના સમયે એક સંન્યાસી એક બાળકને ઉઠાવી ગયે. આથી ઔરંગઝેબના અમદાવાદના સૂબા શાહજાદા મહમ્મદ આઝમે (ઈ. સ૧૭૦૩ થી ૧૭૦૫) સર્વ સંન્યાસીઓને અમદાવાદમાંથી કાઢી મૂક્યા અને સૌને માટે અમદાવાદમાં આવવાને અને રહેવાને મનાઈહુકમ કાઢયો. આ સમયે ભવ્ય વિજયરસૂરિ (સં. ૧૭૩૨ થી સં. ૧૭૭૩ ભાવ વદિ ૨ ) એ સૂબાને મળી, સમજાવી, શાંત પાડી આ હુકમ પાછા ખેંચા. (–મે બા. ફનેંધ નં. ૨૧ તથા પ્રક. ૫૮, મહો. સેમવિજય ગણિવરની શિષ્ય પરંપરા) બાટ ઔરંગઝેબે સં. ૧૭૦૭માં ઔરંગાબાદ વસાવ્યું. શેઠ માણેકચંદ ટંકશાળ – બાટ ઔરંગઝેબના સમયે સને ૧૭૦૧ (સં ૧૭૫૭)માં સશીદકુલીખાન હિંદમાં દિવાન બનીને આવ્યું. તેણે મકસુદાબાદને. આબાદ કરી મુશદાબાદ નામ આપ્યું. તેણે શેઠ માણેકચંદને મિત્ર બનાવી મુશદાબાદમાં વસવાટ કરાવ્યું. તે બંગાળને નવાબ બ. અને સને ૧૭૨૫માં મરણ પામ્યો હતો. શેઠ માણેકચંદે વિ. સં. ૧૭૫લ્માં મહિમાપુરમાં કેઠી સ્થાપી Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ સ’૦ ૧૯૬૨માં ગંગા નદીના કિનારે ટકશાળ બનાવી. શેઠે આ પેાતાની ટંકશાળમાં દિલ્હીના બાદશાહ બહાદુરશાહ આલમના સિક્કા પડાવ્યા. દિલ્હીના બાદશાહની ટૂંકી નામાવલિ ૧૨. બહાદુરશાહ આલમ પહેલા ઃ- ( રાજ્યકાળ :ઈસ ૧૭૦૭ થી તા. ૧૮-૨-૧૭૧૨; વિ૰ સં૰૧૭૬૪ અ૦ ૧૦ ૪ થી સ૦ ૧૭૬૮ ફાગણુ વિર્દ ૭ ) તે બાદશાહ ઔરંગઝેબના પુત્ર હતા. તેના સમયે અને હૈદ્રાબાદના સૂબા મહમ્મદ ચુસુફખાનના રાજ્યકાળમાં જૈન સંઘે સ’૦ ૧૬૬૭ના ચૈત્ર શુદિ ૧૦ ને રવિવારે પુષ્ય નક્ષત્રમાં વિજય મુહુર્તીમાં બ॰ વિજયરત્નસૂરિના શાસનમાં (૫૮) મહેા॰ મેષિ`ગિણુની પરપરાના ૫૦ દામર્ષિં ગણિના શિષ્ય ૫૦ કેશરકુશળગણિવરના ઉપદેશથી કુપાક તીથના જીર્ણોદ્ધાર કરાવ્યા અને ભ૦ ઋષભદેવ-માણિકયસ્વામિની તે પન્યાસજીના હાથે પ્રતિષ્ઠા કરાવી. સૂબાએ ૫૦ કેશરકુશળગણિને હૈદ્રામાદ શહેરની બહાર જગદ્ ગુરુની દાદાવાડી–હીરિવહાર બનાવવા માટે મેટી જમીન ભેટ આપી હતી. જૈનસ`ઘે ત્યાં ૫૦ કેશરકુશલગણના ઉપદેશથી જગદ્ગુરૂ હીરવિજયસૂરિવરને મેટા હીરિવહાર બનાવ્યેા. આ સ્થાન આજે હૈદ્રાબાદમાં દાદાવાડી તરીકે પ્રસિદ્ધ છે. વૃદ્ધો કહે છે કે તેનાં ખતપત્રો-ફરમાના અરમીમાં-ફારસીમાં અનેલાં હતાં જે હૈદ્રાબાદના શેઠ અમરસી જૂવાનમલના વખતમાં નાશ પામ્યાં હતાં છતાં હૈદ્રાબાદના જૈનેાની ફરજ છે કે સાધના મળતાં હૈાય તે તેને બરાબર તપાસી ત્યાંના અસલી ઇતિહાસ પ્રસિદ્ધ કરે.... અમને લાગે છે કે આ॰ જિન કુશલસૂરિ તથા ૫૦ કેશરકુશલગણિ તે બન્નેનાં નામેામાં કુશલ શબ્દની સામ્યતા હેાવાથી તે સ્થાન દાદાવાડી બન્યું હાય. ) ( -પ્રક૦ ૫૫, તથા ૫૮ મહેા॰ હાનિ ગણિ ઉ॰ ઉદ્યોત વિજયગણિની ૭મી પર’પરા, હિંદી વિક્રમ સં॰ ૧૯૬૨ના જૈનસેવા સંઘના વિશેષાંક રીપોટ પૃ॰ ૪૬) Page #162 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૦૭ ૧૩. જહાંદરશાહ – ( રાજ્યકાળ–તા. ૧૭–૪–૧૭૧૨ થી ૧૭૧૩; વિ. સં. ૧૭૬૯ ચિત્ર શુદિ ૧૫ થી સં. ૧૭૭૦ ) તે શાહઆલમને પુત્ર હતે. ૧૪. બાર ફરુખશેખરઃ- (રાજ્યકાળ–તા. ૧૦-૧-૧૭૧૩ થી - ૧૭૧૯; સં. ૧૭૭૦ મહા વદિ ૧૦ થી ૧૭૭૫ ફા૦ ૦ ૯ ) તે જહાંદરશાહને ભત્રીજો હતો. તેણે જુલસી સન ૧ શાઆબાન તા. ૧, હીજરી સન ૧૧૨૫, સને ૧૭૧૩, વિ. સં. ૧૭૭૦માં જૈનાચાર્ય ભટ્ટારક દેવેન્દ્રસૂરિને મોટું માન આપ્યું હતું, અને ફરમાન આપ્યું હતું. તેણે મુશીદાબાદના શેઠ માણેકચંદ અને ફતેચંદ પાસેથી કરજે મોટી રકમ લીધી હતી. આથી બંગાલના નવાબ મુર્શીદખાનના આગ્રહથી તેણે શેઠ માણેકચંદને જુલસી સન ૩, હીજરી સન ૧૨૨૭ જિલહિજજ મહિનાની તા. ૮ મી; સને ૧૭૭૫ વિ. સં. ૧૭૭૧માં શેઠ પદવી આપી, મણિથી મઢેલી “શેઠપદવી વાળી મહાર” આપી. રાજશિરપાવ આવે અને ફરમાન લખી આપ્યું. • (મે. બા ફર૦ નં૦ ૨૫) બા, ફરૂખશેઅરના સાલા મહખાને વિ. સં. ૧૬૬૦–૬૧માં આગરામાં કડવામતને સંવરી જૈન ૬૯મા ભ૦ સદારંગસૂરિના. ઉપદેશથી અમારિ પલાવી હતી. (પ્રક. ૫૩ કડુઆ મત પટ્ટાવલી) ૧૫. રફિઉદરજાત :- (રાજ્યકાળ–તા. ૧૮-ર-૧૭૧૯ થી તા. - ૨૮-૫-૧૭૧૯; ચૈત્ર સં૦ ૧૭૭૫ ના ફાશ૦ ૧૦ થી ૧૭૭૬ ના અ. વ. ૬) તે બાફરુખશેખરને પુત્ર હતે. ૧૬. રફિઉદ્દીલા:- (રાજ્યકાળ-તા. ર૯-૫-૧૭૧૯ થી તા. ૧૧–૯–૧૭૧૬ ચિત્રાદિ વિ. સં. ૧૭૭૬ અ. ૧૦ ૭ થી સં. ૧૭૭૬ આ૦ શુગ ૯) તે બા રફિઉદરજાતને પુત્ર હતે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ પ્રકરણ ૧૭. બા. મહમ્મદશાહ :- (રાજ્યકાળ–તા. ૧૯-૯-૧૭૧૯ થી તા. ૧૬–૪–૧૭૪૮; ચૈત્રાદિ વિ. સં. ૧૭૭૬ દ્વિ આ૦ ૧૦ ૨ થી સં. ૧૮૦૫ વિ૦ ૦ ૦)) ) તે ૧૩મા બા૦ જહેદરશાહને ભત્રીજે હતે. જગશેઠને ફરમાન – તેણે ( જુલસી સન ૪, રજજબ મહિને તા. ૧૨ મી; સને ૧૭૨૨ (અથવા ૧૭૨૪ ) વિસં. ૧૭૭૯ ( અથવા ૧૭૮૧)માં મુર્શિદાબાદના શેઠ ફતેચંદને જગશેઠની પદવી અને શેઠને મહારાજાની પદવી આપી. શેઠ ફતેચંદને મણિથી મઢેલી જગશેઠની પદવીવાળી મહેર આપી શિરપાવ આપે અને ફરમાન લખી આપ્યું. ( મેબાફ. નં. ૨૬ ) બા. મહમ્મદની અભિલાષા હતી કે, “શેઠ ફતેચંદને બંગાળને નવાબ બનાવ” પરંતુ શેઠે પિતે નવાબ બનવાની ના પાડી. આથી નવાબ મુર્શીદખાન શેઠ ઉપર બહુ ખુશ થયે. નવાબ મુર્શીદખાન પછી તેને જમાઈ સરફરાજ બંગાલને નવાબ ( સને ૧૭૨૫ થી ૧૭૩૯) બન્યું હતું. આ સમયે અમદાવાદની પ્રજાએ નગરશેઠ શાન્તિદાસ ઝવેરીના વંશજ શાહ નથુશાહ તથા શેઠ ખુશાલચંદને વંશપરંપરાના હકકે અમદાવાદની જકાતમાંથી ૪ આનાને હક–પટ્ટો લખી આપે હતે. ( પ્રવ ૫૮–શેઠ ખુશાલચંદ, તથા મેબાફરક નં. ર૭) બામહમ્મદના સમયે સને ૧૭૩૯ (વિ. સં. ૧૭૯૧)માં સુલતાન નાદીરશાહે હિંદુસ્તાન ઉપર સવારી કરી હતી. બા. મહમુદ તથા તેની એક દાસીએ સ્વદેશના અભિમાનથી બાદશાહી રાજમહેલના ઝરૂખામાંથી કિલ્લાના પાણીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ સુલતાને તે બને બચાવ્યા, બના દેશાભિમાનની પ્રશંસા કરી બા. મહમુદને દિલ્હીની ગાદીએ પોતાને હાથે બેસાડ્યો હતે. બાદશાહ મહમ્મદના સમયે ચીખલેજખાન આલકશાહે “નિઝામ રાજ્યની” સ્થાપના કરી. Page #164 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૮. બા૦ અહમ્મદશાહ – (રાજ્યકાળ -તા. ૨૦-૪–૧૭૪૮ થી તા. ૨-૬-૧૭૫૪=૭ વર્ષ, સં. ૧૮૦૫ના વિ. શુ. ૪ થી સં. ૧૮૧૧ના જે. શુ. ૧૨) તે બા. મહમૂદને પુત્ર હતું. તેણે (જુલસી સન ૧, જિલ્કાદ મહિને તા. ૨) અથવા-૩; સને ૧૭૪૮ વિસં. ૧૮૦૫ના વૈશાખ સુદિમાં શેઠ મહેતાબચંદને “શેઠની પદવી” આપી શિરપાવ આપ્યું અને ફરમાન લખી આપ્યું. (મે. બા૦ ફર૦ નં૦ ૨૮) તેમજ ( જુલસી સન ૧, જિલહજ મહિને તા. ર૭ મી; સને ૧૭૪૮) વિ. સં. ૧૮૦૫ના જેઠ મહિનામાં શેઠ મહેતાબચંદને જગતશેઠની પદવી આપી; શેઠ સ્વરૂપચંદને મહારાજાની પદવી આપી, મહોર આપી શિરપાવ આપે અને ફરમાન લખી આપ્યું અને તે જ દિવસે સિરાજ ઉદૌલાને બંગાળને નવાબ બનાવ્યો. (મેબાફર૦ નં૦ ૨૯) નામ : બા, અહમ્મદશાહે (જુલસી સન ૫, હીટ સત્ર ૧૧૬૫; સને ૧૭૫૨) વિ. સં. ૧૮૦૯માં જગશેઠ મહેનાબચંદને મધુવન કેઠી, જયપાર નાળું, પ્રાચીન નાળું, જલહરીકુંડ અને પારસનાથની તળેટી વચ્ચેની ૩૦૧ વીઘા જમીન તથા પારસનાથ પહાડ ભેટ આપ્યા હતા. ' (મે. બા. ફર૦ નં૦ ૩૦) ૧૯ આલમ શાહ બીજો:- (રાજ્યકાળ–તા. ૨–૬–૧૫૪ થી તા. ૨-૯- ૧૭૫૯૯ સં. ૧૮૧૧ના જેશુ ૧૨ થી સં ૧૮૧૭ના મહા શુ. ૧૦) તે બા૦ જહાંદરને બીજો પુત્ર હતું. તેનું બીજું નામ અબુ અલીખાન પણ મળે છે. કરમાકે - તેણે (જુલસી સન ૨, હી. સન ૧૧૬૮, સને ૧૭૫૫) વિ. સં. ૧૮૧૨માં પાલગંજ પારસનાથ પહાડને કરમુકત જાહેર કર્યો Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ - હતા, એટલે ત્યાં વેઠ, વેશ, લગાન, જકાત, મુ'ડકાવેરે વગેરે માફ કર્યાં. મે મા ફર૦ નં૦ ૩૧) ૨૦. શાહજહાં મીનેઃ- ( તા. ૨-૯-૧૭૫૯ થી X-૧૨-૧૭૫૯ સ૦ ૧૮૧૬; મા૦ શુ॰ ૧૦ થી સ’૦ ૧૮૧૬) આ સમયે મીરઝાફર મીર કાસિમ અંગાલના નવાબ અન્યા. આ સમયે મીરઝાફરઉદ્દૌલ્લા, સૈફ ઉદ્દૌલા, મુખારકઉદ્દૌલ્લા બંગાળના નાર્જિસૈા અન્યા હતા. ૨૧. શાહ આલમસિંહ( ત્રીજો ) :– ( રાજ્યકાળ તા. ૨૫-૧૨૧૭૫૯ થી તા. ૧૯-૧૧-૧૮૦૬; સ૦ ૧૮૧૬ પેા શુ॰ ૬ થી ૧૮૬૩ કા॰ શુ॰ ૯) બાદશાહ આલમે (તા. ૨-૪-૧૭૬૬) વિ॰ સ૦ ૧૮૨૨માં શેઠ ખુશાલચંદને જગતશેઠની પદવી અને શેઠ ઉદેચદન મહારાજાની પદવી આપી, મહેાર આપી, શિરપાવ આપ્યા અને ફરમાન લખી આપ્યું. (મેા॰ મા ફર૦ નં૦ ૩૨) પ્રતિષ્ઠા : - આ સમયે ( જુલસી સન ૧૦; હી॰ સ૦ ૧૧૮૨ સને ૧૭૬૮) વિ॰ સ૦ ૧૮૨પના મહા શુદ્ઘિ ૫ ના રોજ જગત્શેઠ ખુશાલચંદ વગેરેએ “ સમેતશિખર મહાતીર્થ ઉપર તથા તળેટીમાં મધુવનમાં નાનાં મેટાં જિનમંદિરો બનાવી તેની ભ॰ વિજયધમ સૂરના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. (મે॰ મા॰ ′૦ નં૦ ૩૩ તથા સમેતશિખરરાસ ) શાહ આલમ નામ માત્રનેા બાદશાહ હતા. પરંતુ વાસ્તવમાં રાજસત્તા સોંઘિયાના હાથમાં હતી. ,, ખા॰ આલમે ઈસ્ટ ઇંડિયા કંપની પાસેથી ૨૬ લાખ રૂપિયાનું વર્ષાસન લઈ અલ્હાબાદમાં જઈ વાસ કર્યાં, આ સમયે સને ૧૭૬૬માં સૈફ ઉદ્દૌલ્લા અને તે પછી મુખારક ઉદ્દોલ્લા બંગાળના નવાબો બન્યા હતા. ઈસ્ટ ઇંડિયા કંપનીએ જગત્શેઠ અને નાજિમ મુખારક ઉદ્દૌલ્લાને વર્ષાસન માંધી આપ્યું હતું. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ ઢંઢરે - બા, આલમગાઝીના અમીર મુબારકઉદૌલાની હાજરીમાં જનરલ ગોડાઈને (જુલસી સન ૨૨, હીસ૧૧૯૪) સં ૧૮૩૬ના મહા શુદિ ૧૩, તા. ૧૭-૧૨-૧૭૮૦ના રોજ અમદાવાદમાં શાંતિને ઢંઢેરે પિટા હતે. (પ્રકટ ૬૬) (મેબાફ૦ નં૦ ૩૪) ૨૨. અકબરશાહ - (રાજ્યકાળ–તા. ૧૯-૧૧-૧૮૦૬ થી ૨૯–૮–૧૮૩૭; વિસં. ૧૮૬૩ના કાશુ ૯ થી ૧૮૯૪ આ૦ વ૦ ૦))) ૨૩. બા બહાદુરશાહ (બીજો):- (રાજ્યકાળ–તા. ૩૦–– ૧૮૩૭ થી સને ૧૮૫૭; વિ. સં. ૧૮૯૪ આ. શુ૧ થી " સં. ૧૧૪) ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ સને ૧૮૫૭માં તેનું વર્ષાસન બંધ કર્યું અને તેને પકડી કેદ કરી રંગુન મોકલી દીધે. – દિલ્હીના મોગલ બાદશાહનાં કેટલાંક ફરમાને – દિલ્હીના મોગલ બાદશાહોએ જૈનાચાર્યો, જેન સેવડા-સાધુ અને જેન ગૃહસ્થને જુદી જુદી જાતનાં ફરમાને આપ્યાં હતાં. બાદશાહ બાબરે ભટ્ટારક હેમવિમલસૂરિની પરંપરાના મહેસહજકુશલગણિને અહિંસાનું ફરમાન આપ્યું હતું તેમજ જજિયાવેરે માફ કર્યો હતે. (-પ્રક. ૪૪, મેગલવંશ રાજકાળ પૃ૦ પર તથા પ્રક૫૫) આ ફરમાન કે તેની વિગત મળતી નથી. બાદશાહ અકબર વગેરેનાં ફરમાને અવશ્ય મળે છે. બાહ અકબરનાં ફરમાનામાં (1) જુલસી સન, (૨) ઈલાહી સન, (૩) હીજરી સનનાં વર્ષો વગેરેની નોંધ સ્પષ્ટ રીતે મળે છે. ઈલાહી સન-ઈલાહી નામે જૂને સન ચાલતું હતું. બા. અકબરે ગાદીએ બેઠા પછી રમા વર્ષે એટલે હીજરી સન ૯૯૨ વર્ષે વિસં. ૧૬૪૧ અને ઈ. સ. ૧૫૮૪ થી પોતાના નવા મતને દિન ઈલ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ઈલાહીનું નામ આપી હીજરી સનને બદલે સર ઈલાહી સનને પ્રચાર કર્યો હતે. ઈની સનમાં મહિનાઓનાં નામ આ પ્રમાણે મળે છે (૧) ફરદીન, (૨) અદીબેહસ્ત, (૩) ખેરદાદ, (૪) તીર, (૫) અમરદાદ, (૬) શેહેરેવર, (૭) મેહેર (મિહીર). (૮) આવાં (૯) આદર, (૧૦) દએ (દહે), (૧૧) બેહમન, (૧૨) અફેંદામૈદ. બાટ અકબરે પિતાના ઈલાહી સનમાં આ ઈરાની મહિનાઓમાં નામ રાખ્યાં હતાં અને ઈલાહી સનના ફરવરદીન મહિનાની તા. ૧ થી તેને પ્રારંભ કરાવતા હતે. અને તે જ દિવસે પોતાના રાજ્યાભિષેકને ઉત્સવ મનાવતે હતો. આથી આ નવા સનનાં (૧) ઈલાહી સન, અને (૨) જુલુસ સન એમ બે નામે મળે છે. હિજરી સન - આ સન મહમ્મદ પેગંબરથી શરૂ થયેલ છે. તેને પ્રારંભ હિંદી મહિનાઓની સુદિ ૧ અથવા સુદિ ૨ થી થાય છે. હિંદી મહિનાઓમાં વૃદ્ધિ થાય ત્યારે આ મહિનાઓમાં વૃદ્ધિ થતી નથી. આથી ત્રણ-ચાર વર્ષે હિંદી મહિનાઓથી આ મહિનાઓ જુદા પડી જાય છે. હીજરી મહિનાઓના નામ આ પ્રકારે મળે છે – (૧) મેહેરમ, (૨) સફર, (૩) રવિઉલ અવલ, (૪) રવિઉલ આખર, (૫) જમાદિઉલ અવલ (જમાદિલ અવ્વલ), (૬) જમાદિઉલ આખર (જમાદિલ આખર ), (૭) રજબ, (૮) શાબાન, (૯) રમજાન, (૧૦) શવ્વાલ, (૧૧) જિલ્કાદ, (૧૨) જિલ્ડજ, બા, જહાંગીર પણ પોતાના રાજ્યાભિષેકને ઉત્સવ ઈલાહી સનના ૫૧મા વર્ષને પિતાને જુલસી સન એક (૧) માની અને ફરવરદિન મહિનાની તા. ૧ થી મનાવતે હતે. બાટ શાહજહાંએ પિતાના રાજ્યાભિષેકને ઉત્સવ ઈલાહી સનના ફરવરદિન મહિનાની તા. ૧ ના રોજ ન મનાવતાં હીજરી સનના મહોરમ મહિનાની તા. ૧ થી મનાવે શરૂ કર્યો. ઈલાહી સન, જુલુસ સન અને હીજરી સન આ ત્રણેને એક સાથે ગોઠવવાની ગરબડમાં અથવા ઉર્દૂ લિપિમાં એક બારીક રેખા પણ Page #168 -------------------------------------------------------------------------- ________________ ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૧૩ નવો શબ્દ બનાવતી હોવાના કારણે અગર આવા કે બીજા ગમે તે કારણે ફરમાનેની સાલવારીમાં ફરક મળે છે. જૂઓ ફરમાન નં. ૨, ૬, ૧૧. આજ કારણે ફરમાન નં. ૪ માં મહિનાનો ફરક પડયો હોય એ સંભવ છે. ગણિતશાસ્ત્રીએ આને ઠીક કરવા પ્રયત્ન કરે એ ઈચ્છવાયેગ્ય છે. રા, બ૦ પં. ગૌરીશંકર હીરાચંદ ઓઝાએ દિલ્હીના બાદશાહને હીજરી સન તથા મારવાડ અને મેવાડના રાજાઓ અને સરદારે વગેરે હિંદુઓના વિક્રમ સંવતને મેળ મેળવવા માટે ચિત્રાદિ વિ. સં. ૧૬૦૪ થી વિ. સં. ૧૯૧૪ સુધીના ચંડાશુગંડુ પંચાંગના કેઠાઓના આધારે ફરવદિન તા. ૧ નો ઈલાહી સન, હીજરી સન, વિક્રમ સંવત અને ઈસ્વીસનના મહિનાઓ તથા તિથિ વાર તારીખો સ્પષ્ટ કરી “મોગલ બાદશાહે કે જુલસી સન” નામે લેખ પ્રકાશિત કર્યો હતો. અમે ઉકત લેખ તથા બીજા મળતા સાધનેના આધારે અહીં મોગલ બાદશાહનાં ફરમાનોની સાલવારી વગેરે સ્પષ્ટ કરવા પ્રયત્ન કર્યો છે. તે ફરમાને (વટહુકમે) આ પ્રકારે છે. ૮. બાટ અકબર:- (પરિચય માટે જૂઓ પ્ર. ૪૪–પૃ. ૬૦ ) રાજ્યકાળ:- હી સન ૯૬૩ રવિ ઉસ્સાની મહિનાની તા. ૨ શુક્રવારથી ૧૦૧૪-૧૫ જમાદિઉસ્સાની મહિનાની તા. ૧૧ મી સુધી. વિ. સં. ૧૬૧૨ ના ફાસુ૪ (વિ. સં. ૧૬૧૩ ફાવ. ૨) થી વિ. સં. ૧૬૬૨ ના ફાસુ. ૧૪ ને મંગળવાર તા. ૧૪–૨–૧૫૫ ૬ થી તા. ૧૫–૧૦–૧૬૦૫) બાદ અકબરનાં ફરમાન નં૧ થી ૮ અહિંસાનું ફરમાન પહેલું: અકબર બાદશાહ લખે છે કે મારી ભાવના છે કે-મારી પ્રજા પ્રસન્ન રહે, આકર્ષિત રહે, એવું શુભ આચરણ આપણે કરવું જોઈએ. ગમે તે મતને મહાપુરુષ હોય, તે જે પવિત્ર રહે, આત્મધ્યાનમાં મસ્ત રહે, પ્રભુનાં ધ્યાનમાં મગ્ન રહે તે હું તેના બાહ્ય વ્યવહારને ન જોતાં તેના માનસિક અભિપ્રાયને જેવા તેની સોબત કરી વિચાર વિનિમય કરું છું. મને આવા મહાપુરુષ પ્રત્યે પ્રેમ થાય છે. હું આવા કાર્યને પસંદ કરું છું. આ માટે મેં ગુજરાતથી આઠ હીરવિજયસરિને Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ અહીં લાવ્યા હતા. તે સપરિવાર અહીં આવ્યા છે. તેમનામાં ઉગ્ર તપ, અસાધારણ પવિત્રતા વગેરે છે, જે સર્વથા આદરપાત્ર છે; સન્માન યોગ્ય છે. તેઓ હવે ગૂજરાત પધારે છે. તેમની ઈચ્છા છે કે, બાદશાહ અનાથને રક્ષક છે. તે શ્રાવણ વદિ ૧૩ થી ભાદરવા સુદિ ૬ સુધી એમ પર્યુષણના પવિત્ર ૧૨ દિવસેમાં કઈ પણ સ્થાને કઈ પણ પશુ, પ્રાણી મરાય નહીં એવું કરવું જોઈએ. આમ કરવાથી દુનિયામાં પ્રશંસા વધે, ઘણાં જ વધથી બચી જાય. આમ કરવાથી પ્રભુ પણ બાદશાહ ઉપર પ્રસન્ન રહેશે. તેઓની આ ઈચ્છા છે. આ ઈચ્છા અમારા ધર્મથી પ્રતિકૂળ નથી. પવિત્ર મુસલમાન ધર્મને અનુકૂળ છે. તેમની આ માગણીને સ્વીકારી અમે હુકમ જાહેર કર્યો કે, “કેઈએ પર્યુષણના ૧૨ દિવસોમાં જીવ હિંસા કરવી નહીં. આ હુકમ હંમેશને માટે છે. તેનું બરાબર પાલન કરવું.” હીજરી સન ૯૯૨, જમાદલસાની મિતિ ૭. નોંધ-આ ફરમાનની નકલ ૬ સ્થાન માટે બનાવી છે. (૧) ગુજરાતને સ, (૨) માળવાનો સૂબે, (૩) અજમેરને સુબ, (૪) દિલ્હી–ફતેહપુરને પ્રદેશ, (૫) લાહોર-મુલતાનને પ્રદેશ અને (૬) સૂરિજીની પાસે રાખવા માટે. ઉજજૈનમાં માળવાના સૂબા પર મેકલાવેલ અસલી ફરમાન સુરક્ષિત છે, જેની લંબાઈ ૨ ફૂટ અને પહોળાઈ ૧૦ ઈંચની છે. મેટા મજબૂત કપડા ઉપર સોનેરી શાહીથી લખેલું છે. તે કઈ કઈ જગાએ ફાટી ગયું છે. મેજર જનરલ સર જોન માલકમે પોતાના મેમાયર ઍફ સેંટ્રલ ઈન્ડિયા” પુસ્તક ભાવ ૨, પૃ. ૧૩૫-૩૬ માં તેનો અંગ્રેજી અનુવાદ પ્રકાશિત કર્યો છે. શાસનદીપક પૂ. મુનિ મ. શ્રી વિદ્યાવિજયજી મહારાજે સૂરીશ્વર અને સન્નાટમાં તથા શ્રીજિનવિજયજીએ પારસોરાની પ્રસ્તાવનામાં, શ્રી અગરચંદજી નાહટાએ ગુગપ્રધાન જિનચંદ્રકૂરિના પરિશિષ્ટોમાં વિવિધ ફરમાનોના ફેટા, ફારસી પાઠ તથા અંગ્રેજી, હિંદી અને ગુજરાતી અનુવાદે પ્રકાશિત કરાવ્યા છે. (-પ્રક. ૪૦, પૃ. ૪૮૪) - બાળ અકબરે જુલસી સન ૨૯, ઈલાહી સન ૨૯, હીજરી સન ૯૯૨, જમાદિ ઉસ્સાની છઠ્ઠા મહિનાની તા. ૭ મીએ ઈ. સ. ૧૫૮૩, ચિત્રાદિ વિ. સં. ૧૬૪. (૧૬૪૧) પ્રથમ અષાડ શુદિ ૧૧ ના રોજ ફત્તેપુરસિકરીથી આ હીરવિજયસૂરિને આ ફરમાન આપ્યું હતું. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ ૧૧૫ ફરમાન બીજું જૈનેને સંપ રાખવા માટે પ્રાર્થનાપત્ર બા, અકબરે નહીં પણ મેલવી અબુલફજલે ઈલાહી સન ૪૦ની તા. ૨૨ મીએ વાકે અનવીસ સરફુદીન હસેન પાસે પત્ર લખાવ્યો હતો કે, “ખરતરગચ્છવાળાની વિનતિથી આ પત્ર લખવામાં આવે છે કે, તપગચ્છ અને ખરતરગચ્છવાળાએ અંદર અંદર ઝઘડા કરવા નહીં. બંનેએ પ્રવચનપરીક્ષા જેવા ગ્રંથે બનાવવા નહીં. બંને સંપ્રદાયને પ્રેમ અને મેળ બનાવી રાખવા પ્રાર્થના છે.” (-યુગપ્રધાન જિનચંદ્રસૂરિ, પરિશિષ્ટ ચ, પૃ. ૩૦૫) નોંધ-ખરતરગચ્છના ભટ્ટારક જિનચંદ્રસૂરિએ સં. ૧૬૪૧ માં જાહેરમાં અને સં૦ ૧૬૪રમાં પાટણમાં માસુ કર્યું હતું. આ પાટણના ચોમાસામાં તપગચ્છના આ વિજયસેનસૂરિ અને ખરતરગચ્છના આ જિનચંદ્રસૂરિ વચ્ચે મહે. ધર્મસાગર ગણિવરે સં૦ ૧૬૨૮ માં રચેલા પ્રવચનપરીક્ષા ગ્રંથ અંગે પાટણની રાજસભામાં ૧૮ દિવસ સુધી શાસ્ત્રાર્થ થયો હતો. (–યુગપ્રધાન જિનચંદ્રસૂરિ, પરિ. , પૃ. ૨૬૪, ૬૫) સંભવ છે કે, આ પ્રસંગને ઉદ્દેશીને પ્રસ્તુત પત્ર લખાયો હોય. આ પત્ર બનાવટી હોવાની યે સંભાવના છે. આમ છતાં આ પત્ર કદાચ સાચે હોય તો આ પત્રની સલવારીમાં ૧૦ વર્ષનો ફરક હેય. એટલે ઈલાહી સન ૩૦ ની તા. ૨૨ મી, જુલસી સન ૩૦ ફરવરદીનની તા૨૨મી, વિ. સં. ૧૬૪૧-૪૨ માં આ પત્ર લખા હોય. ફરમાન ત્રીજું જૈન ધર્મસ્થાનોની રક્ષાનું ફરમાન અલ્લાહુ અકબર જલાલુદ્દીન મહમ્મદ અકબર બાદશાહ ગાજીનું ફરમાન અલ્લાહ અકબરના સિક્કા સાથે શ્રેષ્ઠ ફરમાનની નકલ અસલ મુજબ છે – મહાન રાજ્યને ટેકો આપનાર, મહાન રાજ્યના વફાદાર, સારા સ્વભાવ અને ઉત્તમ ગુણવાળા, અજિત રાજ્યને મજબૂત કરનાર, શ્રેષ્ઠ રાજ્યના ભરસાદાર, શાહી મહેરબાનીને ભેગવનાર, રાજાની નજરે Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પંસદ કરેલ ઊંચા દરજજાના ખાનના નમૂના સમાન મુબારિ જજુદ્દીન (ધર્મવીર) આઝમખાને બાદશાહી મહેરબાની અને બક્ષીસેના વધારાથી શ્રેષ્ઠતાનું માન મેળવી જાણવું, જે જૂદી જૂદી રીતભાતવાળા, ભિન્ન ધર્મવાળા વિશેષ મતવાળા અને પંથવાળા, સલ્ય કે અસભ્ય, નાના કે મેટા, રાજા કે રંક અથવા દાના કે નાદાન, દુનિયાના દરેક દરજ્જા કે જાતના લેકે કે જેમાંની દરેક વ્યક્તિ પરમેશ્વરના નૂરને જાહેર થવાની જગા છે અને દુનિયાને પિદા કરનારે નિર્માણ કરેલ ભાગ્યને જાહેર થવાની અસલ જગા છે. તેમજ સુષ્ટિસંચાલક (ઈશ્વર)ની અજાયબીભરેલી અનામત છે. તેઓ પિતાપિતાના શ્રેષ્ઠ માર્ગમાં દઢ રહીને તથા તન અને મનનું સુખ ભેગવીને પ્રાર્થના અને નિત્ય ક્રિયાઓમાં તેમજ પોતાના દરેક હેતુઓ પ્રાપ્ત કરવામાં લાગેલા રહી, શ્રેષ્ઠ બક્ષીસ કરનાર (ઈશ્વર) તરફથી અમને લાંબી ઉંમર મળે અને સારાં કામ કરવાની પ્રેરણું થાય એવી દુવા કરે. કારણકે માણસ જાતમાંથી એકને રાજાને દરજજે ઊંચે ચઢાવવામાં અને સરદારીને પહેરવેશ પહેરાવવામાં પૂરેપૂરું ડહાપણ એ છે કે, તે સામાન્ય મહેરબાની અને અત્યંત દયા કે જે પરમેશ્વરની સંપૂર્ણ દયાને પ્રકાશ છે, તેને પિતાની નજર આગળ રાખી જે તે બધાની સાથે મિત્રતા મેળવી ન શકે તે ઓછામાં ઓછું બધાઓની સાથે સલાહસંપને પાયે નાખી પૂજવાલાયક જાતના (પરમેશ્વરના) બંદાઓ સાથે મહેરબાની, માયા અને દયાને રસ્તે ચાલે અને ઈશ્વરે પેદા કરેલી બધી વસ્તુઓ (બધાં પ્રાણીઓ) કે જે ઊંચા પાયાવાળા પરમેશ્વરની સૃષ્ટિનાં ફળ છે, તેમને મદદ કરવાની નજર રાખી, તેમના હેતુઓ પાર પાડવામાં અને તેમના રીતરિવાજો અમલમાં લાવવાને મદદ કરે, કે જેથી બળવાન નિર્બળ ઉપર જુલમ નહી ગુજારતાં દરેક મનુષ્ય મનથી ખુશી અને સુખી થાય. આ ઉપરથી ગાભ્યાસ કરનારાઓમાં શ્રેષ્ઠ હીરવિજયસૂરિ એવડા અને તેમના ધર્મને પાલનારા કે જેમણે અમારી હજુરમાં હાજર થવાનું માન મેળવ્યું છે અને જેઓ અમારા દરબારના ખરા Page #172 -------------------------------------------------------------------------- ________________ ગુમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૧૭ હિતેચ્છુઓ છે તેમના ગાભ્યાસનું ખરાપણું વધારો અને પરમેશ્વરની શોધ ઉપર નજર રાખી હુકમ થયું કે, તે શહેરના (તે તરફના) રહેવાસીઓમાંથી કેઈએ એમને હરકત (અડચણ) કરવી નહીં અને તેમના દેવમંદિર તથા ઉપાશ્રયેામાં ઉતારો કરે નહીં તેમ તેમને તુચ્છકારવા પણ નહીં. વળી, જે તેમાંનું (મંદિરો કે ઉપાશ્રયમાંનું) કંઈ પડી ગયું કે ઉજજડ થઈ ગયું હોય અને તેને માનનારા, ચાહનારા કે ખેરાત કરનારાઓમાંથી કોઈ તેને સુધારવા કે તેને પાયા નાખવા ઈછે તે તેને કોઈ ઉપલક જ્ઞાનવાળા (અજ્ઞાની)એ કે ધર્માધે અટકાવ પણ કરે નહીં. અને જેવી રીતે ખુદાને નહીં ઓળખનારા, વરસાદને અટકાવ અને એવાં બીજા કામ કે જે ઈશ્વરના અધિકારનાં છે તેને આરોપ, મૂર્ખાઈ અને બેવકૂફીને લીધે જાદુનાં કામ જાણી તે બિચારા ખુદાને ઓળખનારા ઉપર મૂકે છે, અને તેમને અનેક પ્રકારનાં કષ્ટો આપે છે. એવાં કામો, તમારા રક્ષણ અને બંદોબસ્તમાં છે કે જે તમે સારા નસીબવાળા અને બહેશ છે. તેમના હાથે થવાં જોઈએ નહીં, વળી એમ પણ સાંભળવામાં આવ્યું છે કે, હાજી હબીબુલાહ કે જે અમારી સત્યની શોધ અને ખુદાની ઓળખાણ વિશે થોડું જાણે છે તેણે આ જમાતને ઈન કરી છે. આથી અમારા પવિત્ર મનને કે જે દુનિયાને બંદોબસ્ત કરનાર છે, તેને ઘણું ખોટું લાગ્યું છે. (દુઃખનું કારણ થયું છે.) માટે તમારે તમારી રિયાસતથી એવા ખબરદાર રહેવું જોઈએ કે, કેઈ કેઈના ઉપર જુલમ કરી શકે નહીં. તે તરફના વર્તમાન અને ભવિષ્યના હાકેમ, નવાબે અને રિયાસતને પૂરેપૂરે અથવા કેટલેક અંશે કારભાર કરનાર મુત્સદ્દીઓનો નિયમ એવો છે કે, રાજાને હુકમ કે જે પરમેશ્વરના ફરમાનનું રૂપાંતર છે તેને પિતાની સ્થિતિ સુધારવાને વસીલે જાણે તેનાથી વિરુદ્ધ કરે નહીં અને તે પ્રમાણે કરવામાં દીન અને દુખિયાનું સુખ તથા પ્રત્યક્ષ સાચી આબરૂ જાણે. આ ફરમાન વાંચી તેની નકલ રાખી લઈ આ ફરમાન તેમને (પાછું) આપવું જોઈએ કે જેથી હંમેશાની તેમને માટે સનદ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ થાય તેમ તેઓ પિતાની ભક્તિની ક્રિયાઓ કરવામાં ચિંતાતુર થાય નહીં અને ઈશ્વરભક્તિમાં ઉત્સાહ રાખે. એ જ ફરજ જાણી એથી વિરુદ્ધને દખલ થવા દે નહીં. ઈલાહી સંવત્ ૩૫ ના અઝાર મહિનાની છઠ્ઠી તારીખને ખુરદાદ નામના દિવસે લખ્યું. મુતાબિક ૨૮ માહે મુહરમ સને ૯ હીજરી. મુરીદે (અનુયાયીઓ)માંના નમ્રમાં નમ્ર અબુલફજલના લખાણથી અને ઈબ્રાહીમ હુસેનની નેંધથી નકલ અસલ મુજબ છે. (-ધસૂરીશ્વર અને સમ્રા, પૃ. ૩૭૫ થી ૩૭૮) નોંધ:-બ૦ અકબરે જુલસી સન ૩૫-૩૬, ઈલાહી સન ૩૫-૩૬ના નવમા અઝાર મહિનાની તા. ૬ ઈરાની ખુરદાદ નામના દિવસે, (આ દિવસે પારસી પંચાંગમાં કવ અશેજરાસ્તનો દીશે લખાય છે.) હીજરી સન ૯૯૯ પહેલા મહોરમ મહિનાની ૨૮ મી તારીખે, વિ. સં. ૧૬૪૭ને આ વદિ ૦))ના રોજ, ઈ. સ. ૧૫૯૧ના નવેમ્બરમાં ગુજરાતના સૂબા ઈ. સ. ૧૫૮૭થી ૧૫૯૨ સુધીના આઝમખાન (મિરજા અજીજ કોકા)ને આ ફરમાન મોકલી આ. વિજયહીરસૂરિ સેવડાના ધર્મસ્થાનોની રક્ષા કરવા માટે ધ્યાન આપવા જણાવ્યું હતું. સંભવ છે કે, તે સોરઠના સૂબા આઝમખાનના પુત્ર ખુરમે ધર્મઝનૂનથી શત્રુંજય તીર્થને નાશ કરવાની તૈયારી કરી હતી ત્યારે બાદશાહે આ ફરમાન મોકલી તેને રોક્યો હોય. બનવાજોગ છે કે, જુદા જુદા સ્થળને જેનેએ બાદશાહ સમભાવવાળે છે એમ માની આ સમય દરમિયાન શત્રુંજય તીર્થના મોટા જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર કરી લેવાની ભાવનાથી બાદશાહ પાસે પરવાનગી માગી હોય. પરંતુ બાદશાહે ભાનુચંદ્ર ગણિ વગેરેની ભાવના મુજબ તેની વ્યવસ્થા કરી હોય. તે પછી જ બાદશાહે આ હીરવિજયસૂરિને જૈન તીર્થો ભેટ આપ્યાં, અને તે તે સ્થાન માટે અહિંસાના હુકમ કાઢ્યા, તથા સોની તેજપાલે શત્રુંજયના મેટા જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યો અને આ હીરવિજયસૂરિએ છરી પાળ શત્રુતીર્થને સંઘ કઢાવી ત્યાં ઘણાં જિનાલયની પ્રતિષ્ઠા કરી. Page #174 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ ૧૧૯ ફરમાન થે જૈનાચાર્યને જૈનતીર્થોનું દાન અકબર બાદશાહ લખે છે કે, મારા તાબાના માલવા, શાહજહાંનાબાદ, લાહેર, મુલતાન, અમદાવાદ, અજમેર, મેરઠ, ગૂજરાત, બંગાળ વગેરે મુલક તથા બીજા જે નવા તાબામાં આવે તે મુલકેના સૂબા કરોડપતિ અને જાગીરદારોને સૂચના કરવામાં આવે છે કે શ્વેતાંબર જૈનાચાર્ય હીરવિજયસૂરિ તથા તેમના શિષ્યો જે પવિત્ર મનવાળા સાધુપુરુષે છે તેમના દર્શનથી મને ઘણે આનંદ થયે છે. તેમની માગણી છે કે, અમારાં તીર્થ સિદ્ધાચલજી, ગિરનારજી, તારંગજી, કેશરિયાનાથજી, આભૂજ, રાજગૃહીની પાંચ પડાડીઓ, સમેતશિખરજી વગેરે વેતાંબર તીર્થસ્થાને છે તેમાં તથા તેની આસપાસની ભૂમિકામાં કોઈ જીવની હિંસા થાય નહીં એ હુકમ કરવો જોઈએ. અમને આ માગણી વ્યાજબી લાગે છે. તપાસ કરતાં નક્કી થયું છે કે, આ સ્થાને રહેતાંબર જૈનેનાં છે. હું આ બધાં સ્થાને વેટ આ૦ હીરવિજયસૂરિને અર્પણ કરું છું કે, તેઓ એ પવિત્ર સ્થાનમાં શાંતિથી પ્રભુની ઉપાસના કરે. આ સ્થાને શ્વેતાંબર સમાજનાં છે, તેમની માલિકીનાં છે. જ્યાં સુધી સૂર્ય, ચંદ્ર તપે ત્યાં સુધી આ ફરમાન જૈન શ્વેતાંબરેને માટે અમર રહે. આ ફરમાનના અમલમાં કેઈએ દખલ કરવી નહીં. આ તીર્થોના પર્વતોની ઉપર, નીચે કે આસપાસ યાત્રાધામમાં કોઈએ કઈ જાતની જીવહિંસા કરવી નહીં. આ હુકમને પાકે અમલ કરે. કેઈએ ઊલટું વર્તવું નહીં. બીજી સનદ માગવી નહીં. જુલસી સન ૩૭ માહે ઉદી બહેરૂ મુતાબિક રવીઉલ અવલ, મિતિ ૭ મી. નંધ:- આ ફરમાન અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં છે. તેની લંબાઈ ૨ ફૂટ, પહોળાઈ ૧ ફૂટ અને ૫ ઈંચ છે. ધેળા કપડા ઉપર સોનેરી શાહીથી લખેલું છે. ઉપર ડાબી તરફ બાદશાહી મહોર લાગેલી છે. રાજકેટની રાજકુમાર કોલેજના “મુનશી મહમૂદ અબ્દુલ્લાએ ” તેને અંગ્રેજી અનુવાદ કર્યો છે. ( પ્રક. ૪૦, પૃ૦ ૪૮૬) બા, અકબરે આ૦ હીરવિજયસૂરિને જુલસી સન ૩૭, ઈલાહી સન Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૩૭ના બીજા અરદીબેહસ્ત મહિનાની બીજી–ત્રીજી તારીખે, હીજરી સન ૧૦૦૦ ના ત્રીજા રવિઉલ અવલ મહિનાની તા. ૭મીએ સિદ્ધાચલજી, ગિરનાર તારંગા, કેશરિયાજી, આબૂ, રાજગૃહીના પાંચ પહાડે, સમેતશિખર વગેરે તીર્થો શ્વેતાંબર જૈન તીર્થો હોવાનું નકકી કરી આ બધા તીર્થો આ૦ હીરવિજયસૂરીધરજીને આપ્યાં અને તે તે સ્થાનમાં અહિંસાને હુકમ આપે. પરંતુ આ ફરમાનના અનુવાદમાં આપેલ મહિનાના નામમાં ફરક લખાયો છે. જુલસી સન ૩૭, ઈલાહી સન ૩૭ ના ફરવરદીન મહિનાની પહેલી તારીખે, હીજરી સન ૧૦૦૦ ના જમાદિઉલસાની મહિનાની તા. ૫, હિંદી સં૦ ૧૬૪૯, ગૂજ૦ ૦ ૧૬૪૮ની ચૈત્ર સુદિ ૭ અને તા. ૧૦–૩–૧પ૯૨ હેય. ફરમાનમાં લખેલ અરદીબેહસ્ત મહિને ફરવરદિન મહિનાથી બીજે મહિને છે, તો આ રીતે મેળવતાં ત્યારે બીજા સંવતોના પણ બીજા બીજા મહિના આવે. તો સંભવ છે કે, બાદશાહ અકબરે જુલસી ઈલાહી સન ૩૭ બીજા અરદીબેહસ્ત મહિનાની તા. ૩ જી, હીજરી સન ૧૦૦૦ રજબ મહિનાની તા. ૭મી, હિંદી વિ. સં. ૧૬૪૯ના વૈશાખ સુદિ ૧૦ અને તા. ૧૨-૪–૧૫૯૨ ને રોજ આ૦ હીરવિજયસૂરિને આ ફરમાન આપ્યું હોય. આ૦ હીરવિજયસૂરિને આ તીર્થ મળ્યું તેથી ખંભાતના સેની તેજપાલ વગેરેએ શત્રુ જયતીર્થના મોટા જિનપ્રાસાદનો “નંદિવર્ધન જિનપ્રાસાદ” નામ આપી જીર્ણોદ્ધાર કરાવ્યો. બીજા જેનોએ નવા નવા જિનાલયે બનાવ્યાં. આ૦ હીરવિજયસૂરિએ સં. ૧૬૪૯ પ્રથમ ચૈત્ર સુદિ ૧૫ ને રોજ પાટણને છરી પાળતા યાત્રાસંધ સાથે શત્રુંજયતીર્થની યાત્રા કરી અને નંદિવર્ધન જિનપ્રાસાદ વગેરેની પ્રતિષ્ઠા કરી. (ઈતિ, પ્રક. ૫૮ મું) ફરમાન પાંચમું અહિંસાનું ફરમાન अल्लाह अकबर नकल- प्रतिभाशाली ( चमकदार ) फरमान जिस पर मुहर 'अल्लाह अकबर' लगी हुई है । तारीख शहरयूर ४ माह महर आलही सन् ३७ । 'चूंकि उमदतूल मुल्क रुकनूस सल्तनत उल काहेरात उजदूददौला निजामुद्दीन सइदखाँ जो बादशाहका कृपापात्र है, मालूम हो चूंकि मेरा Page #176 -------------------------------------------------------------------------- ________________ સુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ ૧૨૧ (बादशाहका) पूर्ण हृदय तमाम जनता यथा सारे जानदारों (जीव- . धारियों )के शांतिके लिये लगा है कि समस्त संसारके निवासी शांति और सुखके पालनेमें रहें । इन दिनोंमें ईश्वरभक्त व ईश्वरके विषयमें मनन करनेवाले जिनचंद्रसूरि खरतर भट्टारकको मेरे मिलनेका सौभाग्य प्राप्त हुआ उसकी ईश्वरभक्ति प्रगट हुई । मैंने उसको बादशाही मिहरबानियोंसे परिपूर्ण कर दिया उसने प्रार्थना की कि इससे पहिले ईश्वरभक्त हीरविजयसूरि तपसीने (हजूरके ) मिलनेका सौभाग्य प्राप्त किया था उसने प्रार्थना की थी कि हरसाल बारह दिन साम्राज्यमें जीववध न हो और किसी चिडीया या मच्छीके पास न जाय (न सतावें) उसकी प्रार्थना कृपाकी दृष्टि से व जीव बचानेकी दृष्टिसे स्वीकार हुई थी, अब मैं आशा करता हूं कि मेरे लिये (एक) सप्ताहभरके लिये उसी तरहसे (बादशाहका) हुकम हो जाय । इसलिये हमने पूर्ण दयासे हुकम किया कि आषाढ मासके शुक्लपक्षमें सात दिन जीववध न हो और न सतानेवाले (गैर मूजी ) पशुओंको कोइ न सतावे, उसकी तफसील यह है:- नवमी, दशमी, एकादशी, द्वादशी, त्रयोदशी, चतुर्दशी, और पूर्णमासी । वास्तवमें बात यह है कि, चूंकि आदमीके लिये ईश्वरने भिन्न भिन्न अच्छे पदार्थ दिये हैं, अतः उसे पशुओंको न सताना चाहिए और अपने पेटको पशुओंकी कब्र न बनावे; कुछ हेतुवश प्राचीन समयके कुछ बुद्धिमान लोगोंने इस प्रथाको चला दिया था। चाहिये कि जैसा उपर लिखा गया है उस पर अमल करें, इसमें कमी न हो और इसे (हुकमको ) कार्यरूपमें परिणत करनेमें बहुत सहनशीलतासे काम लें । उपर लिखी तारीखको लिखा गया । अबुलफज़ल व वाक्यानवीस इब्राहीमवेरा नकल-(१) उडीसा और उडीसा की सब सरकारे (ओरिसा प्रान्त) जिहन्ताबाद खिलजीयाबाद मारोहा (मादोहा) सरीफाबाद Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ तारीकाबाद गोरीया कफदा कीचर बलाद ( टाण्डा ) ताजपुर हसनगाँव नकल જૈન પરંપરાના ઇતિહાસ—ભાગ ૩જો अवध खैराबाद लखनउ नकल – (३) दिल्ही आगरा प्रान्त मदारक - ( २ ) अवधप्रान्त फरमान बयाजी व मोहर अल्लाह अकबर असकरार ४ शहरयूर माह महर आलही सन् ३७ आकि जागीरदारान करोडियान ओ मुत्सदियान सूबे अवध विदानद । सासा गाँव सार काम सलीमाबाद सलसल (सिलसल ) फतेहाबाद भूराघाट महमूदाबाद 66 बहराइच गोरखपुर कटा हुआ आधा उपरका भाग नहीं मिला । देहली सरहिंद बदायुं सम्बल हिसार - फिरोजा सहारनपुर रिवाडी [ ४२९ नोंध : खरतराचार्य गच्छीय यति श्रीपूनमचंदजीके सौजन्यसे हालही में, हमें पांच शाही फरमानोंकी नकलें प्राप्त हुई, जिनमें तीन केवल आषाढी अष्टाह्निका के अमारिके फरमान हैं। x x x ये तीन फरमान क्रमशः सूबा उडीसा, अवध और देल्हीके हैं । "" (-શ્રીમાન્ અગરચંદજી નાહટા અને ભવરલાલ નાહટાએ લખેલા 'युगप्रधान श्रीविनयं द्रसूरि' परिशिष्ट च ५० ३०६ थी ३०८ ) Page #178 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૨૩ નોંધ:- ખરતરગચ્છમાં આ જિનસાગરથી સં. ૧૯૮૬માં “આચાથય ગચ્છ” નામે લઘુશાખા ચાલી હતી. (પ્રક. ૪૦, પૃ. ૪૯૦ ) આ શાખાના યતિવર શ્રીપૂનમચંદજીએ શ્રીઅગરચંદ નાહટાને મૂળ શાહી ફરમાને નહીં. પણ પાંચ શાહી ફરમાનોની નકલ આપી હતી હતી, જેમાં (૧, ૨, ૩) એરિસા પ્રાંત; અવધ પ્રાંત અને દિલ્હી પ્રાંતનાં ફરમાન હતાં, જે ઉપર છપાયાં છે. (૪, ૫) પહેલા ફરમાન નંબર બીજામાં છપાયેલ પ્રાર્થનાપત્રની બે નકલો હતી. બાદશાહ અકબરે ઈલાહી સન ૩૭ના મિહિર માસની તા. ૪થીએ શહેરેવરને રોજ આ જિનચંદ્રસૂરિને અહિંસાનું ફરમાન આપ્યું હતું, તેની આ જુદા જુદા પ્રાંત માટેની ફરમાનોની નકલ છે. ખરતરગચ્છના આ જિનચંદ્રસૂરિ હિંદી સં. ૧૬૪૮ના અષાડ માસમાં ખંભાતથી વિહાર કરી સિરોહીમાં પર્યુષણ પર્વ અને જાલેરમાં ચોમાસુ પૂરું કરી સં. ૧૬૪૮ના ફાગણ સુદિ ૧૨ના રોજ ઈદના દિવસે લાહોર પધાર્યા, પછી સં. ૧૬૪માં લાહોરમાં, સં. ૧૬પ૦માં હાપુડમાં, સં. ૧૬૫૧માં લાહોરમાં ચોમાસુ કરી સં. ૧૬૫રમાં હાપુડમાં ચોમાસુ કરી જેસલમેર, મારવાડ તરફ પધાર્યા હતા. તેમણે સં૦ ૧૬૬ ૦માં પાટણમાં, સં. ૧૬૬૮માં પાટણમાં, સં. ૧૬ ૬૯માં સાવિહાર લાવવા માટે આગરામાં અને સં૦ ૧૬૭૦માં બિલાડામાં ચોમાસા કર્યા હતાં. તેમણે સં૦ ૧૬૭૦ના આ૦ વ ૨ બિલાડામાં સ્વર્ગગમન કર્યું. તેમને વિહારની અને ઉપરના ફરમાનની સાલવારી મેળવીએ તો સ્પષ્ટ થાય છે કે, તેમણે લાહોરમાં આવતાં તરત જ બાદશાહ પાસેથી ફરમાને વગેરે વિવિધ લાભ લેવા પ્રયત્ન ચાલુ કર્યો હતો. જેમકે, ઈલાહી સન ૩૭ ફરવરદિનની તા. ૧ લીને રોજ હીજરી સન ૧૦૦૦ જમાદિઉસાની તા. ૫; હિંદી વિ. સં. ૧૬૪૯ને ચૈત્ર સુદિ ૭, તા. ૧૦-૩-૧૯૯૨ હોય; જ્યારે આ ફરમાન ઈલાહી સન ૩૭ની સાલમાં મેહેર મહિનાની તા. ૪ના રોજ અપાયું હતું, તો તે દિવસે હીજરી સન ૧૦૦૦નો ૧૨મા જિહજ મહિનાની તા. ૧૦મી, હિંદી વિ. સં. ૧૬૪૯ના બીજા અષાડ સુદિ ૧૧ અને તા. ૧૪–૮–૧૯૯૨ આવે. તે દિવસે આ ફરમાન અપાયું હોય તે પૈકી પંજાબ પ્રાંતનું ફરમાન ગુમ થયું હતું, પણ ઉપરના ૩ ફરમાનેથી આ મૂળ ફરમાન કયારે અપાયું તેનો અનુમાનથી સ્પષ્ટ દિવસ જાણી શકાય છે. સાથે સાથે એ પણ જાણી શકાય છે કે, બાઇ અકબરે મહેર ભાનુચંદ્ર ગણિવરની “ધર્મસ્થાને ધર્માચાર્યોના હાથમાં સોંપાય.’ આવી સલાહથી આવે Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ હીરવિજયસૂરિને સર્વ જૈન તીર્થો ભેટ આપ્યાં હતાં. સંભવ છે કે, આ જિનચંદ્રસૂરિના અનુયાયીઓએ બુદ્ધિપૂર્વક આ તીર્થ ભેટ આપ્યાની બાબતમાં પણ વિરોધ કર્યો હોય. (યુગપ્રધાન જિનચંદ્રસૂરિ, પરિશષ્ટ ૧ પૃ. ૨૮૦ થી ૨૮૩ ). આ ફરમાનથી વિશેષ એ જાણવા મળે છે કે, એરિસા વગેરે પ્રાંત કયા કયા પ્રદેશમાં હતા. તથા એ પણ ચેકસ થાય છે કે, બ૦ અકબરે આ૦ હીરવિજયસૂરિને પર્યુષણના ૧૨ દિવસની અમારિનું ફરમાન આપ્યું હતું અને આ૦ જિનચંદ્રસૂરિએ તેમની પ્રશંસા કરી બીજા ફરમાનોની માગણી કરી હતી. ફરમાન છછું જૈન ધર્મસ્થાનની રક્ષા અને અહિંસા વગેરેનું ફરમાન અલ્લાહુ અકબર અબુ અલ મુજફફર સુલતાન.........ને હુકમ ઊંચા દરજજાના નિશાનની નકલ અસલ મુજબ છે. આ વખતે ઊંચા દરજજાવાળા નિશાનને બાદશાહી મહેરબાનીથી નીકળવાનું મળ્યું (છે) કે હાલના અને ભવિષ્યના હાકેમે જાગીરદારે કરેડીઓ અને ગૂજરાત સૂબાના તથા સોરઠ સરકારના મુત્સદ્દીઓએ સેવડા (જેન સાધુ) લેકે પાસે ગાય અને આખલાને તથા ભેંસ અને પાડાને કઈ પણ વખતે મારવાની તથા તેનાં ચામડાં ઉતારવાની મનાઈ સંબંધી શ્રેષ્ઠ અને સુખના ચિહ્નવાળું ફરમાન છે અને તે શ્રેષ્ઠ ફરમાન પાછળ લખેલું છે કે, “દર મહિનામાં કેટલાક દિવસ એ ખાવાને ઈચછવું નહીં એ ફરજ અને વ્યાજબી જાણવું. તથા જે પ્રાણુઓએ ઘરમાં કે ઝાડ ઉપર માળા નાખ્યા હોય તેવાઓને શિકાર કરવાથી કે કેદ કરવાથી (પાંજરામાં પૂરવાથી) દૂર રહેવામાં પૂરી કાળજી રાખવી.” વળી) એ માનવાલાયક ફરમાન લખ્યું છે કે, ગાભ્યાસ કરનારાઓમાં શ્રેષ્ઠ હીરવિજયસૂરિના શિષ્ય વિજયસેનસૂરિ સેવડા અને તેને ધર્મને પાળનારા, જેમણે અમારા દરબારમાં હાજર થવાનું માન મેળવ્યું છે અને જેઓ અમારા દરબારના ખાસ હિતેચ્છુઓ છે તેમના ગાભ્યાસનું ખરાપણું અને Page #180 -------------------------------------------------------------------------- ________________ ગુમાલીસમું 1 તપસ્વી હીરલા આ જગચંદ્રસુરિ ૧૨૫ વધારે તથા પરમેશ્વરની શેાધ ઉપર નજર રાખી (હુકમ થયો) કે, એમના દેવલ કે ઉપાશ્રયમાં કોઈએ ઉતારો લે નહીં અને એમને તુચ્છ કરવા નહીં. તથા જે તે જીર્ણ થતાં હોય અને તેથી તેના માનનારા ચાહનારા કે ખેરાત કરનાઓમાંથી કઈ તેને સુધારે છે તેને પાયે નાખે, તે કઈ ઉપલકિયા જ્ઞાનવાળાએ કે ધર્માધે તેને અટકાવ કરે નહીં અને જેવી રીતે ખુદાને નહીં ઓળખનાર, વરસાદને અટકાવ અને એવાં કામે કે જે પૂજવાલાયક જાતનાં (ઈશ્વરનાં) કામે છે તેને આરેપ, મૂર્ખાઈ અને બેવકૂફીના લીધે જાદુનાં કામ જાણી તે બિચારા ખુદાને માનનારા ઉપર મૂકે છે અને તેમને અનેક જાતનાં દુઃખ આપે છે. તેમ તેઓ જે ધર્મકિયાએ કરે છે તેમાં અટકાવ કરે છે, એવાં કામને આરેપ એ બિચારાઓ ઉપર નહી મૂકતાં, એમને પિતાની જગ્યા અને મુકામે સુખેથી ભક્તિનું કામ કરવા દેવું તેમ પિતાના ધર્મ મુજબ ક્રિયાઓ કરવા દેવી. તેથી તે શ્રેષ્ઠ ફરમાન મુજબ અમલ કરી એવી તાકીદ કરવી જોઈએ કે એ ફરમાનને અમલ સારામાં સારી રીતે થાય અને તેની વિરુદ્ધ કેઈ હુકમ કરે નહીં. દરેકે પોતાની ફરજ જાણું ફરમાનથી દર જર કરવી નહીં અને તેની વિરુદ્ધ કરવું નહીં. તા. ૧ લી શહચૂર મહિને, ઈલાહી સન ૪૬, મુવાફિક તા. ૨૫ મહિને સફર, ૧૦૧૦ હાજરી. પેટા ભાગનું વર્ણન ફરવરદીને મહિને, જે દિવસમાં સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય તે દિવસે, ઈદ મેહરને દિવસ, દરેક રવિવારે, તે દિવસ કે જે બે સૂફિયાના દિવસની વચમાં આવે છે. રજન મહિનાના સોમવાર, આબાન મહિને કે જે બાદશાહના જન્મને મહિને છે. દરેક શમશી મહિના પહેલા દિવસ, જેનું નામ એરમઝ છે અને બાર પવિત્ર દિવસે કે જે શ્રાવણ મહિનાના છેલ્લા છ અને ભાદરવાના પ્રથમ છ દિવસે મળીને કહેવાય છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ નશાને. જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ આલીશાનની નકલ અસલ મુજબ છે. ( ) સિક્કો HO10 આ સિક્કામાં માત્ર કાજી ખાન મહમુદનું નામ વંચાય છે સિવાયના અક્ષરે વાંચતા નથી. સિક્કો આ સિક્કામાં અકબરશાહ મુરીદ જાદા દારાબ આ પ્રમાણે લખેલ છે. (-સૂરીશ્વર અને સમ્રા પૃ. ૩૭૯ થી ૩૮૧ ) નેધ:-બાદશાહ અકબરે ઈલાહી સન ૪૬ શહેરેવર મહિનાની તા. ૧લી, હીજરી સન ૧૦૧૦ સફર મહિનાની તા. ૨૫મીના રોજ આ હીરવિજયસૂરિશિષ્ય આ. વિજયસેનસૂરિને આ ફરમાન આપ્યું હતું. આ૦ વિજયસેનસૂરિએ ગુરુ આજ્ઞાથી ગૂજ, સં. ૧૬૪૯ના ભાવ સુડ ૩ના રોજ રાધનપુરથી વિહાર કર્યો. સં. ૧૬૪૯ના જેઠ સુદિ ૧૧ના રોજ લાહોરમાં પ્રવેશ કર્યા. સં. ૧૬૪૯-૫૦-૫૧નાં ચોમાસાં લાહોરમાં કર્યા. સં. ૧૬પરમાં લાહોરથી વિહાર કરી માહિમ થઈ સં. ૧૬૫રમાં ગૂજરાત પધાર્યા. (પ્રક. ૫૯) - જ્યારે આ ફરમાનનાં વર્ષો ઈલાહી સનના હિસાબે શ્રીઓઝાના કઠાના આધારે વિસં. ૧૬૫૮, ઈ. સ. ૧૦૬૧ આવશે; પણ તે આચાર્યના સમયમાં ઉપર મુજબ દશ વર્ષને ફરક પડે છે; તો સંભવ છે કે, બા, અકબરે આ ફરમાન જુલસી સન ૩૬, ઈલાહી સન ૩૬ શહેરેવર મહિનામાં એટલે વિ. સં. ૧૬૫૮, ઈ. સ. ૧૬૦૨માં નહીં પણ ચિત્રાદિ વિસં. ૧૬૪૮ના શ્રાવ વ ૧૩, ઈ. સ. ૧૫૯૯ના ઍગસ્ટ મહિનામાં આપ્યું હશે. * આ ફરમાનમાં મુરીદ જાદા દારાબનું નામ છે. તેનું પૂરું નામ મિરજા દારાબખાન છે. જે અબુર્રાહિમખાન ખાનાનો પુત્ર હતો. (–આઈન–ઈ–અકબરી ભા. ૧, અંગ્રેજી અનુવાદ) Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ १२७ ફરમાન સાતમું અહિંસાનું ફરમાન जोधपुरनिवासी मुनशी देवीप्रसादजीने इस फारसी फरमानका हिंदीमें इस तरह अनुवाद किया है फरमान अकबर बादशाह गाजीका सूबे मुलतानके बडे बडे हाकिम, जागीरदार, करोडी और सब मुत्सद्दी (कर्मचारी) जान लें कि, हमारी यही मानसिक इच्छा है कि सारे मनुष्य और जीवजंतुओंको सुख मिले, जिससे सब लोग अमन चैनमें रह कर परमात्माकी आराधनामें लगे रहें । इससे पहिले शुभ चिंतक तपस्वी जयचंद (जिनचंद्र)सूरि खरतर( गच्छ) हमारी सेवामें रहता था। जब उसकी भगवद्भक्ति प्रगट हुई तब हमने उसको अपनी बादशाहीकी महरबानियोंमें मिला दिया । उसने प्रार्थना की कि, “ इससे पहिले हीरविजयसूरिने सेवामें उपस्थित होनेका गौरव प्राप्त किया था, और हरसाल बारह दिन मांगे थे; जिनमें बादशाही मुल्कोंमें कोइ जीव मारा न जावे, और कोइ आदमी, किसी पक्षी, मछली और उन जैसे जीवोंको कष्ट न दें । उसको प्रार्थना स्वीकार हो गई थी। अब मैं भी आशा करता हूं कि एक सप्ताहका और वैसा ही हुक्म इस शुभ चिंतक के वास्ते हो जाय" । इसलिये हमने अपनी आमदयासे हुक्म फरमा दिया कि आषाढ शुक्ल पक्षको नवमीसे पूर्णमासी तक सालमें कोई जीव मारा न जाय और न कोई आदमी किसी जानवरको सतावे । असल बात तो यह है कि जब परमेश्वरने आदमी के वास्ते भांति भांतिके पदार्थ उपजाये हैं, तब वह कभी किसी जानवरको दुःख न दे और अपने पेटको पशुओंका मरघट न बनावे । परंतु कुछ हेतु ओंसे अगले बुद्धिमानोंने वैसी तजवीज की है । इन दिनों आचार्य 'जिनसिंह' उर्फ 'मानसिंह'ने अर्ज कराइ कि पहिले जो उपर लिखे अनुसार हुक्म हुआ था वह खो गया है, इसलिये हमने उस फरमानके अनुसार Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ नया फरमान इनायत किया है । चाहिए कि जैसे लिख दिया गया है, वैसा ही इस आज्ञाका पालन किया जाय । इस विषयमें बहुत बड़ी कोशिश और ताकीद समझ कर इसके नियमोंमें उलटफेर न होने दें। ता० ३१ खुरदाद इलाही । सन ४९ ॥ हज़रत बादशाहके पास रहनेवाले दौलतखांको हुक्म पहुंचानेसे उमदा अमीर और सहकारी राय मनोहरकी चौकी और ख्वाजा लालचंद के वाकिया ( समाचार ) लिखनेकी बारीमें लिखा गया । (–યુગપ્રધાન જિનચંદ્રસૂરિ, પરિશિષ્ટ ૧, પૃ. ૨૭૮ થી ૨૭૯) નોંધ:- બાદશાહ અકબરે આ જિનચંદ્રસૂરિને ઈલાહી સન ૪૯ના ત્રીજા મહિના ખુરદાદની તા. ૩૧મીએ આ અહિંસાનું ફરમાન આપ્યું હતું. બાઅકબરે પહેલાં ઈલાહી સન ૩૭ અને વિ. સં. ૧૬૪૮માં ખરતરગચ્છના આ૦ જિનચંદ્રસૂરિને એક અહિંસાનું ફરમાન આપીને તેની પોતાના પ્રાંતો માટે જુદી જુદી નકલે કરાવી આપી હતી. (જુઓ ફરમાન નં. ૫) તેમાનું મુલતાન પ્રદેશનું ફરમાન ગૂમ થયું. આચાર્યશ્રીની વતી આ૦ જિનસિંહસૂરિએ તેના ગુમ થવાની ખબર પડી ત્યારે, બાદશાહ અકબર પાસે સુલતાન પ્રદેશ માટે તે જ જાતના બીજા ફરમાનની માગણી કરી હતી. આથી બાદશાહ અકબરે તેમને મુલતાન વગેરે પ્રદેશ માટે પહેલા ફરમાનની જેમ બીજું ફરમાન લખી આપ્યું. આ જિનચંદ્રસૂરિ ઈલાહી સન ૩૭, ૩૮, ૩૯માં, ચૈત્રાદિ વિ. સં. ૧૬૪૯, ૧૬૫૦, ૧૬પ૧, ૧૬પરમાં આ પ્રદેશમાં વિચર્યા હતા. તે સંભવ છે કે, તેમણે આ ફરમાન ફરીવાર બીજે ત્રીજે વર્ષે અથવા ૧૦ વર્ષ પછી મેળવ્યું હેય. બીજે વર્ષે મેળવ્યું હોય તે જુલસી સન ૩૯, ઈલાહી સન ૩૯ ત્રીજા મહિના ખરદાદની તા. ૩૧મી, હીજરી સન ૧૦૦૨ શાબાન મહિને, વિટ સં. ૧૬૪૯ (ચૈત્રાદિ વિ. સં. ૧૬૫૦)નો વૈશાખ મહિને અને ઈસ. ૧૫૫ના મે મહિનામાં મેળવ્યું હોય. આ ફરમાનમાં અમુક બીજાં ફરમાનેની જેમ ૧૦ વર્ષનો ફરક લખાયે હોય અને કદાચ ૧૦ વર્ષ બાદ આ ફરમાન મેળવ્યું હોય તે આ ફરમાનની ઈલાહી સન ૪૯, હીજરી સન ૧૦૧૨, વિ. સં. ૧૬૬૦, ઈસ. ૧૬૦૪ એમ સાલવારી આવે. Page #184 -------------------------------------------------------------------------- ________________ સુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચ્ચદ્રસૂરિ ૧૨૯ પરંતુ આચાર્યશ્રી વિ॰ સ ૧૬૬૦ લગભગમાં ગૂજરાતમાં પાટણ વગેરે સ્થાનેામાં હતા. મંત્રી કઈંચનું સ૦ ૧૬૫૬માં અમદાવાદમાં મરણુ થયું હતું. એમ મનાય છે. તેા સંભવ છે કે આ કમાન વિ॰ સ૦ ૧૬૪૯ના વૈશાખ મહિનામાં અપાયું હોય. આ ફરમાનની મૂળ નકલ લખઉના ખરતરગચ્છના જૈનભંડારમાં છે. આ ક્રમાના ફોટા અસલી કૈારસી લખાણ તથા જોધપુરના મુનશી દેવીપ્રસાદજીએ કરેલ હિંદી અનુવાદ કાશીની માસિક પત્રિકા સરવતી સને ૧૯૧૨ના જૂનને ભા. ૧૩ના અંક-છઠ્ઠો, પૃ૦ ૨૯૩; પાસજોશ આવૃત્તિ ખીજીની પ્રસ્તાવના પૃ॰ ૩૧ થી ૩૯; શ્રીઅગરચંદજી નાહટાનું યુગપ્રધાન બિનચંદ્રસૂરિ પૃ॰ ૨૭૬ થી ૨૭૯માં પ્રકાશિત થયાં અને ગુજરાતી અનુવાદ જૈન પરંપરા ઇતિહાસ પ્રક॰ ૪૦, પૃ૦ ૪૮૭–૮૮માં પ્રકાશિત થયા છે. શ્રી. અગરચંદજી નાહટાએ ખરતરગચ્છના ઇતિહાસને પ્રકાશમાં લાવવા ભરસક પ્રયત્ન કર્યો છે. જ્યાં સુધી ખરતરગચ્છનેા ઇતિહાસ રહેશે ત્યાં સુધી મંત્રી કચદ્ર અને અગરચ ંદજી નાહટાનું નામ અમર રહેશે. ૐ નં. ૮ ફરમાનાના સમનમાં બે અગ્રેજી પત્ર અકખરના દરબારમાં જૈન સેવડા ( સાધુનું ) સ્થાન. પાટુગીઝ પાદરી પિનહુરાના વિ॰ સ૦ ૧૬૫૨ના એ પત્રા મળે છે. તે આ પ્રમાણે (૧) તા. ૩-૯-૧૫૯૫ના પત્ર ૧ (ર) તા. ૬-૧૧-૧૫૯૫ના પત્ર ૨ આ પુસ્તકના પૃ૦ ૧૬૯માં પિનહરા (Pinheiro) નામના એક પોર્ટુગીઝ પાદરીએ લાહારથી તા. ૩ સપ્ટેમ્બર સને ૧૫૯૫માં પેાતાના દેશમાં લખેલ પત્રનું એક વાકય ડૉ. વિન્સેટ એ. સ્મિથ ના અંગ્રેજી “ અકબર ”માંથી ઉદ્ધૃત કરવામાં આવ્યું છે. તે પત્રમાં તેણે જૈના સબંધી વિશેષ હકીકત લખી હતી તે આ છે:પત્ર ૧ લાઃ “ This king (Akbar) worships God and the sun, લે. જો. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ and is Hindu (Gentile): he follows the seot of Vertie, who are like monks living in communities (congregationi) and do much penance. They eat - nothing that had had life (anima ) and before they sit down, they sweep the place with a brush of cotton, in order that it may not happen ( non siaffrouti) that under them any worm (or “insect”, vermicells ) may remain and be killed by their sitting on it. These people hold that the world existed from eternity, but others say No, - many worlds having passed away. In thiy way they say many silly things, which I omit so as not to weary your Reverence.. રાજા અકબર પરમેશ્વર અને સૂર્યને પૂજે છે. અને તે હિંદુ છે. તે વ્યક્તિ સંપ્રદાયને અનુસરે છે. તે વૃતિઓ મઠવાસી સાધુની પેઠે વસ્તિમાં રહે છે અને બહુ તપશ્ચર્યા કરે છે. તેઓ કંઈ પણ સજીવ વસ્તુ ખાતા નથી. અને જમીન ઉપર બેસવા પહેલાં જમીનને રૂની ઉનની પીંછી ( ઘા)થી સાફ કરે છે, જેથી જમીન ઉપર રહેલા જીવ-જંતુને નાશ થાય નહિ. આ લોકોનું એવું માનવું છે કે-જગત અનાદિ છે. પણ બીજાઓ કહે છે કે ઘણી દુનિયાઓ થઈ ગઈ છે. આવી મુર્ખાઈ ભરેલી (?) વાતોથી આપ પૂજ્યશ્રીને કંટાળે નહિં આપતાં આટલેથી જ વિરમું છું.” આવી જ રીતે એક બીજો પત્ર તેણે (પિનહરએ) તા. ૬ નવેમ્બર ૧૫૫ના દિવસે પિતાના દેશમાં લખ્યું હતું, તેમાં જેને સંબંધી જે હકીકત લખી છે, તે આ છે – પત્ર ૨ જે “The Jesuit narrates a conversation with a certain Bobansa (? Baban shah ) a wealthy notable of Combay, favourable to the Fathers. "He is a deadly enemy of certain men who are called Verteas, concerning whom I will give some slight information (delli quali tocaro, alcuna cosa ). Page #186 -------------------------------------------------------------------------- ________________ સુમાલીસમું ] તપરસ્ત્રી હીરલા આ॰ જગચંદ્રસૂરિ The Verteas live like monks, to-gether in communities (congregatione): and when I went to their house (in Cambay) there were about fifty of them, there. They dress in certain white clothes; they do not wear anything on the head; their beards are shaven not with a razor, but pulled out, because all the heirs are torn out from the beards, and likewise from the head, leaving none of them, save a few on the middle of the head up to the top, so that they are left a very large bald space. They live in poverty receiving in alms what the given has in excess of his wants for food. They have no wives. They have (the teaching of) their sect written in the script of Gujarat. They drink warm water, not from fear of catching cold, but because they say that water has a Soul and that drinking it without heating it kills its Soul, which God created and that is a great sin, but when heated it has not a Soul. And for this reason they carry in their hands certain brushes, which with their handles look like pencils made of cotton (bambaca) and these they use to sweep the floor or pavement whereon they walk, so that it may not happen that the Soul (anima) of any work be killed. I saw their prior and superior (maggiore) frequently sweep the place before sitting down by reason of that scruple. Their chief Prelate or supreme Lord may have about 100,000 men under obedience to him, and every year one of them is elected. I saw among them boys of eight who looked like Angels. They seem or nine years of age, to be men, not of India, but of Europe. At that age they are dedicated by their fathers to this Religion. * * * * ૧૩૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ They hold that the world was created millions of millenniums ago, and that during that space of time God has sent twenty three Apostles, and that now in this last age, he sent another one, making twenty-four in all, which must have happened about two thousand years ago, and from that time to this, they possess scriptures, which the others (Apostles ) did not compose. Father Xavier and I discoursed about the saying to them that this one ( questo ) ( Seil apparently the last Apostle) concerned their Salvation. The Babansa aforesaid being interpretor, they said us, we shall talk about that another time. But we never returned there, although they pressed us earnestly, because we departed the next day. પાદરીઓને અનુકુળ ખંભાત શહેરના અમુક ધનાઢય ઉમરાવ બાબનસા (બાબનશાહ-પારસી બહમનશા)ની સાથે થએલી વાતચીતને પાદરી નીચે પ્રમાણે ઉલ્લેખ કરે છે. - તે “વતી”ના નામથી ઓળખાતા અમુક માણસેને કટ દુશ્મન છે. તે દ્રતિય સંબંધી હું કંઈક હકીકત આપીશ. વતિયે સાધુઓની માફક સમુદાયમાં રહે છે અને હું જ્યારે તેમના સ્થાન (ખંભાતના ઉપાશ્રયમાં) ગયો, ત્યારે તેમનામાં પચાસેક જણ ત્યાં હતા. તેઓ અમુક પ્રકારના વેત વસ્ત્રો પહેરે છે, તેઓ માથા ઉપર કંઈ પણ એઢતા નથી, વળી અસ્ત્રાથી દાઢીની હજામત કરાવતા નથી, પણ તે દાઢીને ખેંચી કાઢે છે, અર્થાત્ દાઢીના તેમજ માથાના વાળનો તેઓ લેચ કરે છે. માથાની ટોચે વચલા ભાગમાં જ છેડા વાળ હોય છે, આથી કરીને તેઓનાં માથામાં મેટી ટાલ પડી ગયેલી હોય છે. તેઓ નિગ્રંથ છે, ભિક્ષામાં, જે ખાદ્યપદાર્થ (ગૃહસ્થોની) જરૂરીયાત ઉપરાંત વધેલ હોય છે. તે જ લે છે. તેઓને સ્ત્રિયો હોતી નથી. ગુજરાતની ભાષામાં તેઓના ધર્મશિક્ષણે લખેલાં - Page #188 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] પરવી હીરલા આ જગચંદ્રસૂરિ ૧૩૩ હોય છે. તેઓ ગરમ કરેલું પાણી પીએ છે. તે શરદી લાગવાના ભયથી નહિ, પણ એવા મન્તવ્યથી કે પાણીમાં જીવ છે, અને ઉકાળ્યા સિવાય તે પીવામાં આવે તે તે જીવને નાશ થાય છે. આ જીવ પરમેશ્વરે બનાવ્યા છે. અને આમાં (ઉકાળ્યા વગર પીવામાં) બહુ પાપ છે. પણ જ્યારે ઉકાળવામાં આવે છે, ત્યારે તેમાં જીવ રહેતો નથી. અને આ કારણથી તેઓ તેમના હાથમાં અમુક પ્રકારની પીંછીઓ (ઘા) લઈને ફરે છે. આ પીંછીઓ તેના દાંડાઓ સહિત રૂની (ઉનની) બનાવેલી સીસાપેને જેવી લાગે છે. તેઓ આ પીંછીઓ વડે જમીન અથવા બીજી જગ્યાઓ કે જ્યાં તેમને ચાલવાનું હોય છે, તેને સાફ કરે છે, કારણકે તેમ કર્યાથી કઈ જીવના ઘાત થાય નહિ. આ હેમને લીધે તેમના વડવાઓને અને ઉપરીઓને ઘણી વખત જમીન સાફ કરતાં મેં જોયા છે. તેમના સૌથી મોટા નાયકના હાથ નીચે તેની આજ્ઞામાં રહેનારા એક લાખ માણસે હશે. અને દરેક વર્ષે આમને એક ચુંટાય છે. મેં તેમાં આઠ-નવ વર્ષની ઉમરના છોકરાઓ પણ જોયા, કે જેઓ દેવ જેવા લાગતા હતા. તેઓ હિંદુસ્થાનના નહિ, પરંતુ યુરેપના હોય, એવા લાગતા હતા. આટલી ઉંમરે તેમના માતા-પિતા તેમને ધર્મને માટે અર્પણ કરી દે છે. તેઓ પૃથ્વીને અનાદિ માને છે, અને માને છે કે આટલા વખતમાં (અનાદિકાળમાં) તેમના ઈશ્વરે ૨૩ પેગમ્બર (પ્રવર્તક) મોકલ્યા. અને આ છેલલા યુગમાં બીજે એક મેકલ્ય, એટલે ચોવીસ થયા. આ ચોવીસમાને થયે બે હજાર વર્ષ થઈ ગયાં છે. અને તે વખતથી તે અત્યાર સુધીમાં બીજા પ્રવર્તકેએ નહિ બનાવેલાં એવાં પુસ્તકે તેઓના કબજામાં છે. - ફાધર ઝેવીયરે અને મેં આ બાબત તેમની સાથે વાત કરી અને પૂછયું કે- આ છેલા પ્રવર્તકથીજ તમારે ઉદ્ધાર છે કે શું? ઉપર્યુક્ત બાબનશા અમારો દુભાષિયે હતે. અને તેઓએ અમને કહ્યું કે-આ બાબતની આપણે ફરીથી વાત કરીશું. પણ અમે Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ બીજે દિવસે ત્યાંથી નીકળી ગયા, તેથી અમારાથી ફરી ત્યાં જવાયું નહિ. જો કે તેઓએ અમને ઘણો જ આગ્રહ કર્યો હતો .” (“સૂરીશ્વર અને સમ્રા” પરિશિષ્ટ–૬ પૃ. ૩૯૭ થી ૪૦૨) નોંધ:- આ પત્ર પેશીના પૃત્ર ૬૯ તથા પૃ૦ પરમાં લેટીનમાં છપાયા હતા અને મેકલેગને ગઢ માW gવાર સાસાયટી કા વૈપાર, વોટ ૪પ, અંક: ૧, પૃ. ૭૦માં આપ્યા હતા. સુપ્રસિદ્ધ ઈતિહાસકાર ડો. વિન્સેટ મિથે તા. ૨-૧૧-૧૯૧૮ના દિવસે શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિને આ પત્રોને અંગ્રેજી અનુવાદ મોકલ્યો હતો. પહેલે પત્ર તા. ૩–૯–૧૫૯૫ એટલે વિ. સં. ૧૬પરના શ્રાવણમાં, જુલસી સન ૪૦, હીજરી સન ૧૨૦૩માં બાળ અકબરના સમયે લખાયો છે. એ જ રીતે બીજો પત્ર તા. ૬-૧૧–૧૫૯પમાં લખાય છે. મેગલ બાદશાહોના દરબારમાં યતિ, વતી, શ્રમણ અને સેવડા-આ શબ્દો જૈન શ્વેતાંબર સાધુઓને માટે વપરાય છે. આ લેખમાં જે આઠ-નવ વર્ષની ઉંમરના સાધુઓ હોવાનું લખ્યું છે તે સંભવતઃ આ. વિજયસિંહસૂરિ વગેરે-૩, પ૦ મુક્તિસાગર ગ, આ રાજસાગરસૂરિ, ખુશફહમ મુનિ નંદિવિજયજી, ખુશફહમ મુનિ સિદ્ધિચંદ્રજી, મુનિ ભાવચંદજી, મુનિ હેમવિજય અને મુનિ દેવવિમલ વગેરે હોય. ૯-બાઇ જહાંગીર (પરિચય માટે પ્ર. ૪૪ પૃ. ૮૫) રાજ્યકાળ:- હીજરી સન ૧૦૧૫ થી ૧૦૩૭ના સફર મહિનાની તા. ૨૮, વિ. સં. ૧૬૬૩ થી ૧૬૮૪ના કા૦ ૦ ૦)), સને ૧૬૦૬ થી તા. ૨૮-૧૦–૧ ૬ ૨૭. ફરમાન નવમું • બાદ જહાંગીરે જૈન ધર્મસ્થાનની રક્ષા, કરમાફ અને અહિંસાનું આપેલું ફરમાન આ ફરમાન પિતાના સમગ્ર રાજ્યની અંદર નિમાયેલા હાકેમે, અમલદારે, જાગીરદ્યારે, કચેરીઓ, મુત્સદીઓ અને આખા ગુજરાતના , સૂબાઓ ઉપર કાઢવામાં આવ્યું છે. એમાં તેમણે જણાવ્યું છે કે – પરમેશ્વરની પ્રીતિ ત્યારે જ મેળવી શકાય છે કે જ્યારે રાજ્યમાં રહેતી દરેક જાતની યા કેમની રૈયતના મનને આર્દની અને નિશ્ચિતપણું રહેલું હોય. હાલમાં શ્રાવક હરખા પરમાનંદજીએ જહાંપનાહના Page #190 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૩૫ દરબારમાં આવી અમલદારો મારફતે અરજ કરી કે, વિજયસેનસૂરિ, વિજયદેવસૂરિ અને ખુશફહમ નંદિજી (નંદિવિજયજી) તેઓ અમારા આચાર્યો છે. અને ઠેકઠેકાણે તેમનાં દેરાં અને ધર્મશાળા છે અને તેઓ હંમેશાં પવિત્ર ધાર્મિક કામમાં, સેવાપૂજામાં અને ઈશ્વરને યાદ કરવામાં મશગૂલ રહે છે અને ખરેખર અમને મજકુર શ્રાવક હરખા પરમાનંદજીની વફાદારીની ખબર છે કે, એ અમારું શ્રેય ચાહનાર વફાદાર માણસ છે, તેથી અમારા જહાંપનાહના દરબારમાંથી હુકમ કાઢવામાં આવે છે કે, “એ કોમની ધર્મશાળા કે તેમના દેરામાં કેઈ એ મુકામ કરે નહીં અને તેની નજદીકમાં પણ કઈ રીતની દખલગીરી કરવી નહીં અને તેઓ તેને ફરીથી નવાં બનાવવા માગે છે તેમાં અડચણ કરવી નહીં. વળી, તેમના શિષ્યોના મકાનમાં પણ કેઈએ ઉતારે રાખવો નહીં. તેઓ જે સોરઠના મુલકમાં શત્રુંજયની જાત્રા કરવા જાય તો કોઈએ તેમની પાસે કશું માગવું નહીં.” દરેક અઠવાડિયામાં બે વારના દિવસે, એટલે રવિવાર તથા ગુરુવારે, દર મહિને તે મહિનાના પહેલા દિવસે, તેમજ ઈદ ( તહેવાર)ને દહાડે, તેમજ દર વર્ષે યૂર ઇરાની છઠ્ઠી શહેરેપૂર શહેરેવર માસમાં.............તેમજ અમારી ઉંમરનાં જેટલાં વર્ષ વીતી ગયાં છે તે વર્ષો ગણ દર વર્ષે એક દિવસ. એ પ્રમાણે અમારા આખા રાજ્યમાં કઈ પણ જાનવરની કતલ કરવી નહીં. તેમ તેને શિકાર કરે નહીં. તેમજ પક્ષી, માછલાં વગેરે જીવેને પકડવા નહીં યા મારવાં નહીં. આ હુકમ પ્રમાણે ચાલવાને સૌએ કોશીશ કરવી. એનાથી વિરુદ્ધ વર્તવાને કઈને અવકાશ જ નથી. સૂચના - ફારસી ભાષાના સમર્થ અભ્યાસી અને ગુજરાતના સાક્ષરરત્ન શ્રી. કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરીએ ફાર્બસ ગુજરાતી સભાના સાહિત્યસંગ્રહમાંની જૂની સનદે અને જૂનાં ફરમાનેના આધારે કેટલાક અપ્રસિદ્ધ જૂના લેબે” એવા મથાળા હેઠળ(૧) બા. જહાંગીરનું જૈન મંદિર, ઉપાશ્રય, તીર્થરક્ષા, અમારિનું ફરમાન. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ (૨) બાટ શાહજહાંએ શત્રુંજય પહાડ ભેટ આપે તે માટેનું ફરમાન. (૩) બાશાહજહાંએ જ્ઞાતિવ્યવહારની સ્વતંત્રતા આપ્યાનું ફરમાન. (૪) બાટ શાહજહાંએ નગરશેઠના મકાનની રક્ષા માટે આપેલું ફરમાન. (૫) બાટ શાહજહાંએ ચિંતામણિ જેન મંદિર જેનેને પાછું આપવાનું કહેલું ફરમાન. (૬) બા, આલમ અને જનરલ ગોડાર્ડને શાંતિને ઢંઢરે. આ છ ફરમાને ઈ. સ. ૧૯૨૪માં ભાવનગરમાં ભરાયેલી પુનરાતી સાહિલ્ય પરિષના રિપોર્ટ માં પ્રકાશિત કરાવ્યાં છે. તેના આધારે અમે આ નોંધ લખી છે. -સંગ્રાહક (વિશેષ માટે જૂઓ : જેન સત્ય પ્રકાશ, વર્ષ : ૯, અંક: ૨, ક્રમાંક : ૯૮, પૃ. ૪૭ થી ૧૪) નોંધ:- શ્રી. કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી આ ફરમાન માટે લખે છે કે, આ ફરમાન બાઇ જહાંગીર તરફથી નીકળેલું છે. એની નકલમાં કંઈક અક્ષરો પડેલા છે, અને લખ્યા સાલ વગેરે કેટલીક બાબત તેમાં ઊતરી નથી. છતાંયે પોતાની રૈયતમાં શ્રાવક કામ પ્રત્યે બાદશાહની લાગણી હતી. તે એમાંથી ખુલ્લી રીતે દેખાઈ આવે છે. અનુવાદક શ્રી. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ અનુવાદિત કરેલ આ ફરમાનેની હકીકતને જ પુષ્ટ કરે તેવું એક લખાણ શ્રી. હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળાએ લખેલ “ ટચુકડી સે વાત ” નામક પુસ્તકમાંથી ઉધૃત કરેલ છે તે હવે પછીના ફરમાન નં૦ ૧૬ની ધમાં આપ્યું છે. બાળ અકબર મરણ પામે તે પછી જહાંગીર બાદશાહ થયે, ત્યારે તેના વિરોધમાં બળવા ફાટી નીકળ્યા. હવે દીન ઈલાહી રાજ્ય નથી. અકબર નથી. જહાંગીરીઅરાજકતા છે, તો હવે અકબરનું ફરમાન માને કાણ? આમ સમજી સબા પ્રરમ જેવા ઉતાવળિયા ઝનૂની મુસલમાન અમલદારે જેનતીર્થો–ધર્મસ્થાનોને નુકશાન કરશે તે ? આવી વિચારણાથી આ વિજયસેનસૂરિએ બાળ જહાંગીરને ખબર આપી આ ફરમાન મેળવ્યું હતું. - બા જહાંગીર પોતાના પિતાના પગલે ચાલવા ચાહતો હતો. તેણે પિતાના દરેકે દરેક ફરમાનેને અવસર આવતાં પિતાની મહોર મારી સમર્થન કર્યું હતું. સંભવ છે કે, સં. ૧૬૬૨-૬૩માં બ૦ જહાંગીરે મહો. ભાનચંદ્રની Page #192 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૩૭ હયાતીમાં કે વિહાર પછી તેની પ્રેરણુથી અને હરખચંદ પરમાનંદની માગણીથી આ ફરમાન આપ્યું હોય, જે કે બાટ જહાંગીરના રાજકાળમાં કોઈ ગરબડ બની નથી. બા. શાહજહાંના રાજકાળમાં શાહજાદા ઔરંગઝેબે અમદાવાદમાં ગરબડ કરેલી, જે અંગે બાટ શાહજહાંએ યોગ્ય પ્રબંધ કર્યો હતો. (પ્રક. ૪૪ પૃ૦ ૧૦૦, ફ. નં. ૧૬) બાહ ઔરંગઝેબે પં. પ્રતાપકુશળજીનું બહુમાન કર્યું હતું. (પ્રક. ૪૪, પૃ૦ ૧૦૪) બા. ઔરંગઝેબના રાજકાળમાં અજમેરના સૂબાઓએ ગરબડ કરી હતી. બા. ઔરંગઝેબે ભ૦ વિજયપ્રભસૂરિ, પં. ભીમવિજય ગણિને ફરમાન આપી જૈન ધર્મસ્થાન જેને પાછાં અપાવ્યાં હતાં. (પ્રક. ૪૪, પૃ૦ ૧૦૪, ૧૦૫, પ્રવ ૫૮.) બાટ ઔરંગઝેબે ઉપર પ્રમાણે ભ૦ વિજયપ્રભસૂરિને ધર્મસ્થાનોની સ્વતંત્રતાનું ફરમાન આપ્યું હતું. તે બંને ફરમાનોની અસલ નકલ અમને મળી નથી. ફરમાન દશમું અહિંસાનું ફરમાન (અનુવાદ) અલ્લાહુ અકબર (તા. ૨૬ માહે ફરવરદીન સને ૫ ના કરાર મુજબ ફરમાનની નકલ) તમામ રક્ષિત રાજ્યના મોટા હાકેમ, મોટા દિવાને, મહાન કામેના કારકુન, રાજકારભારના બંબસ્ત કરનારાઓ, જાગીરદારે, અને કડિયાઓએ જાણવું કે, દુનિયાને જીતવાના અભિપ્રાય સાથે અમારો ઈન્સાફી ઈરાદે પરમેશ્વરને રાજી કરવામાં રહેલું છે. અને અમારા અભિપ્રાયને પૂરે હેતુ તમામ દુનિયા કે જેને પરમેશ્વરે બનાવી છે, તેને ખુશ કરવા તરફ રજૂ થયેલ છે. (તેમાં) ખાસ કરીને પવિત્ર વિચારવાળાએ અને મોક્ષધર્મવાળા કે જેમનો હેતુ સત્યની શોધ અને પરમેશ્વરની પ્રાપ્તિ કરવાનું છે, તેમને રાજી કરવા તરફ અમે (વધારે) ધ્યાન દઈએ છીએ. તેથી આ વખતે વિવેકહર્ષ, પરમાનંદ, મહાનંદ અને ઉદયહર્ષ કે જેઓ તથા યતિ (તપાગચ્છના સાધુ) વિજયસેનસૂરિ, વિજયદેવસૂરિ અને નદિવિજયજી કે જેઓ ખુશફહમના ખિતાબવાળા છે, તેમના ચેલાઓ છે, તેઓ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ આ વખતે અમારી હજુરમાં હતા. અને તેઓએ દરખાસ્ત કરી વિનંતિ કરી કે જે સમગ્ર આ રક્ષિત રાજ્યમાં અમારા પવિત્ર બાર દિવસે, જે ભાદરવા પર્યુષણાના દિવસે છે, તેમાં હિંસા કરવાની જગ્યાઓમાં કોઈ પણ જાતના જીની હિંસા કરવામાં નહીં આવે તે, અમને માન મળવાનું કારણ થશે, અને ઘણા જ આપના ઊંચા અને પવિત્ર હુકમથી બચી જશે. તેમ તેને સારો બદલે આપના પવિત્ર શ્રેષ્ઠ અને મુબારક રાજ્યને મળશે. અમે બાદશાહી રહેમનજર દરેક નાત-જાતના અને ધર્મના હેતુ તથા કામને ઉત્તેજન આપવા બલકે દરેક પ્રાણીને સુખી કરવા તરફ રાખી છે. તેથી એ વિનંતિ કબૂલ કરી દુનિયાએ માનેલો અને માનવાલાયક જહાંગીરી હુકમ થયો કે, મજકુર બાર દિવસોમાં દર વર્ષે હિંસા કરવાની જગ્યાઓમાં તમામ રક્ષિત રાજ્યની અંદર પ્રાણીઓને મારવામાં આવે નહીં અને એ કામની તૈયારી કરવામાં પણ આવે નહીં. વળી એ સંબંધી દર વર્ષને ન હકમ કે સનદ (પણ) માગવામાં આવે નહીં. એ હુકમ મુજબ અમલ કરી ફરમાનથી વિરુદ્ધ વર્તવું નહીં. એ ફરજ જાણવી જોઈએ. નમ્રમાં નમ્ર અબુલખેરના લખાણથી અને મહમુદ સૈદની નથી. નકલ અસલ મુજબ છે. સિક્કો આ સિક્કો વાંચી શકાતો નથી. (-સૂરીશ્વર અને સમ્રાટ, પૃ. ૩૮૨ થી ૩૮૭ નંધ:- બાળ જહાંગીરને જૈન સાધુઓ પ્રત્યે ઘણું માન હતું. તે પિતાના પગલે પગલે રાજવ્યવહાર ચલાવવા ચાહતો હતો. Page #194 -------------------------------------------------------------------------- ________________ માલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસુરિ ૧૩૯ આથી પિતાજીએ આ૦ હીરવિજ્યસૂરિ, આ વિજયસેનસૂરિ વગેરેને જે જે ફરમાને આપ્યાં હતાં તેણે તેમના ચેલાઓને પિતાનાં તે તે અસલી ફરમાનેને તાજું કરી નવા ફરમાન આપ્યાં હતાં. જૂનાં ફરમાનેને સમર્થન આપ્યું હતું. તેણે આ ફરમાન જગદ્ગુરુ આ હીરવિજયસૂરિના પરિવારના સાધુ પં. વિવેકહર્ષગણિને જુલસી સન ૫, ઈલાહી સન પ૫, ફરવરદીન મહિને તા. ૨૬, હીજરી સન ૧૦ ૧૯ (અથવા ૧૦૨૧ ) મહિને મહોરમ, ઈ. સ. ૧૬૫૧, વિ. સં. ૧૬૬૬ ( અથવા ૧૬૬૮)ના ચૈત્ર સુદમાં આગરામાં આપ્યું હતું, મહો. વિવેકહર્ષગણિ ત્યારે પચાસ હતા. તેઓ સં. ૧૬ ૬ ૬ થી સં. ૧૬૬૮ સુધી તે પ્રદેશમાં વિચર્યા હતા. (પ્રક. ૪૪ પૃ. ૯૩, બા. જહાંગીર,) (પ્રક. ૫૫-મહ૦ વિવેકહર્ષગણિ) ફરમાન અગિયારમું અહિંસા, કરમા તથા ધર્મસ્થાનની રક્ષાનું ફરમાન અલ્લાહુ અકબર અબુલ મુજફફર સુલતાન શાહ સલીમ ગાજીનું દુનિયાએ માનેલું ફરમાન (અસલ મુજબ નકલ) મેટાં કામો સંબંધી હકમ આપનારાઓએ, તેને અમલમાં લાવનારાઓએ, તેમના કારકૂનોએ તથા વર્તમાન તેમજ ભવિષ્યના મામલતદારે.................વગેરેએ અને ખાસ કરીને સોરઠ સરકારે બાદશાહીનું માન મેળવીને તથા આશા રાખીને જાણવું કે, ભાનુચંદ્ર યતિ અને ખુશફહમના ખિતાબવાળા સિદ્ધિચંદ્ર યતિએ અમને અરજ કરી કે, “જજીઓ, જકાત, ગાય-ભેંસ-પાડા અને બળદ એ જાનવરની બિલકુલ હિંસા, બીજા દરેક મહિનાના મુકરર દિવસમાં હિંસા, મરેલાંના માલને કબજે કરે, લેકને કેદ કરવા, અને Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩ો [ પ્રરણ શત્રુંજય પર્વત ઉપર માથાદીઠ સારઠ સરકાર, જે કર લેતા તે એ બધી ભાખતા આલા હજરતે ( અકબર ખાદશાહે ) માફ કરી અને તેની મનાઈ કરી છે.” તેથી અમે પણ દરેક ઉપર અમારી સંપૂર્ણ મહેરખાની (સદ્ભાવ) છે. તેથી એક બીજો મહિના કે “જેની અંતમાં અમારો જન્મ થયા છે,” તે ઉમેરીને નીચે લખેલી તફસીલ મુજબ માફી આપી. અમારા શ્રેષ્ઠ હુકમ મુજબ અમલ કરી તેની વિરુદ્ધ કે આડે માગે જવું જોઈએ નહીં. તથા વિજયસેન સૂરિ અને વિજયદેવસૂરિ કે જેઓ ત્યાં ( ગૂજરાતમાં) છે. તેમના હાલની ખબરદારી કરી, જ્યારે ભાનુચ'દ્ર અને સિદ્ધિચદ્ર ત્યાં આવી પહેાંચે ત્યારે તેમની સારસંભાળ રાખી, જે કામ કરવાનું તેઓ રજૂ કરે તેને પૂર્ણ કરી આપવું જોઈ એ; કે જેથી તેઓ જીત કરનાર રાજ્યને હમેશાં ( કાયમ ) રહેવાની દુઆ કરવામાં સુખી મનથી કામે લાગેલા રહે. વળી ઉના પરગણામાં એક વાડી છે કે જ્યાં તેમણે પેાતાના ગુરુ હીરજીનાં પગલાં સ્થાપન કર્યાં છે, તેને જૂના રિવાજ પ્રમાણે વેરા વગેરેથી મુક્ત જાણી, તે સંબધી કઈ હરકત કે અડચણ કરવી નહીં. લેખ થયા તા. ૧૪ શહેરેવર મહિના સને ઈલાહી ૫૫. * પેટાભાગના ખુલાસા મહિના ફરવરદીન, તે દિવસેા, કે જે દિવસેામાં સૂર્ય એક રાશિમાંથી ખીજી રાશિમાં જાય છે. ઈદના દિવસ, મૈહર (મિહિર )ના દિવસે, દરેક મહિનાના સામવારા, તે દિવસે, કે જે સૂક્રિયાનના બે વિસાની વચમાં આવે છે. રજબ મહિનાના સામવાર, અકબર ખાઃશાહના જન્મના મહિના, જે શાઅમાન મહિને કહેવાય છે. દરેક શમશી ( Solar ) મહિનાના પહેલા દિવસ કે જેનું નામ આમજ છે. ખાર મરકતવાળા દિવસેા કે જે શ્રાવણ મહિનાના છેલ્લા છ દિવસે અને ભાદરવાના પહેલા છ દિવસે છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ સુમાલીસમું ] તપસ્વી હીરલા આ॰ જગચ્ચદ્રસુરિ અલ્લાહુ અકબર નકલ અસલ મુજબ છે. સિક્કો ( આ સિક્કાના અક્ષરા વાંચી શકાતા નથી. ) સિક્કો આ સિક્કામાં ‘કાજી અબ્દુલ્સમી’નું નામ છે. સિક્કો ૧૪૧ અસલ મુજબ નકલ છે. < આ સિક્કામાં કાજી ખાન મુહમ્મદ'નું નામ છે. ખીજા અક્ષરે વંચાતા નથી. ( સૂરીશ્વર અને સમ્રાટ્ પૃ૦ ૩૮૮ થી ૩૯૦ તેમાંના ક્રમાન ચેાથાના અનુવાદ ) નોંધ:- ખા॰ જહાંગીર મહા॰ ભાનુચદ્ર ગણિના એક રીતે વિદ્યાર્થી, અને ખીજી રીતે મિત્ર હતા. તેણે તેમને પણ પેાતાના પિતાએ આ॰ હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિએ આપેલા ક્રમાન તાજા કરી, તેમાંના બધા હુકમાના સમાવેશ કરી આ ક્માન આપ્યું હતું. જો કે ક્રમાનમાં ઇલાહી સન ૫૫, શહેરીવર, પારસી છઠ્ઠા મહિનાની તા. ૧૪મી આપી છે. તે હિસાબે ત્યારે જુલસી સન ૫, ઈલાહી સન ૫૫ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ો [ પ્રકરણ શહેરીવર મહિના તા. ૧૪, ઈ સ૦ ૧૬૧૦, વિ॰ સ૦ ૧૬૬૬ને ચૈત્ર મહિને એમ આવે. પરંતુ મહેા ભાનુચંદ્ર ગણિવર તથા સિદ્ધિચંદ્ર ગણ ત્યારે મારવાડ—ગૂજરાત તરફ હતા, પણ આગરામાં નહેાતા. કદાચ આ ફૅમાનના અનુવાદમાં કે સાલવારી મેળવવામાં ૧૦ વા ક્રૂક લખાયા હૈાય તેા, આ ફરમાનની સાલ જુલસી સન ૧૫, ઈલાહી સન ૬૫, શહેરીવર ઠ્ઠો મહિને તા. ૧૪, હીજરી સન ૧૦૨૯ રવિ ઉસ્સાની મહિને ઇ સ૦ ૧૬૨૦; વિ॰ સ’૦ ૧૬૭૬ના ચૈત્ર સુદ ૧૫ના રોજ આપ્યું હાય એમ દીસે છે. (–પ્રક૦ ૪૪, પૃ૦ ૯૫ બા॰ જહાંગીર; પ્રક૦ ૫૫ મહેા॰ ભાનુદ્ર ગણિ ) માન ખારસુ ગુરુદેવના સમાધિસ્તૂપ માટે જમીનદાનનું ફરમાન નુરદ્દીન મહમ્મદ જહાંગીર ખાદશાહ ગાજીનું માન હમેશાં રહેવાવાળુ આલીશાન ફરમાન જે તા. ૧૭ રજબઉલ મુરજ્જબ હીજરી સન ૧૦૨૪નું છે, તેની નકલ હવે આ ફરમાન આલીશાનને પ્રગટ અને પ્રસિદ્ધ કરવાના મહત્ત્વને પ્રસંગ પ્રાપ્ત થયે.. એમ ફરમાવવામાં આવે છે કે, માપણી કરેલી દેશ વીઘા જમીન ખંભાતની નજીકના ચારાસી પરગણાના મહમુદપુર ( અકબરપુર) ગામમાં નીચે લખ્યા પ્રમાણે ચ'દૂસ'ઘવીને માટે મદદ્દે-મુઆરા નામની જાગીર ખરીફના પ્રારંભ નૌશકાનઈલ ( જુલાઈ) મહિનાથી કાયમને માટે આપવામાં આવે, જેથી તેની ઊપજના ઉપયોગ, દરેક સલ, દરેક સાલ પેાતાના ખર્ચને માટે તે કરે અને અનંત ખાદશાહી અસ્ખલિત રહેવાને માટે તે પ્રાર્થના કરતા રહે. હાલના અને હવે પછીના અધિકારીએ, તલાટી, જાગીરદારો અને માલના ઠેકેદારાને માટે ઉચિત છે કે, તેઓ આ પવિત્ર અને ઊંચા હુકમને હમેશાં ચાલુ રાખવાના પ્રયત્ન કરે. ઉપર લખેલા જમીનના ટુકડાની માપણી કરીને અને તેની મર્યાદા બાંધીને તે જમીન ચ ૢ સંઘવીને તામે કરે. તેમાં કાઈ પણ જાતના ફેરફાર અથવા અદ્દલાબદલી ન કરે, તેને તકલીફ ન આપે, Page #198 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૪૩ તેમ તેની પાસેથી કોઈ પણ કારણને બાને કંઈ પણ વસ્તુની માગણી ન કરે; જેમકે-પટ્ટો બનાવવાનું ખર્ચ, નજરાણું, માપણીનું ખર્ચ, જમીન કબજામાં આપવાનું ખર્ચ, રજિસ્ટ્રીનું ખર્ચ, તલાટીનું ફંડ, તહેસીલદાર અને દારેગાનું ખર્ચ, વેઠ, શિકાર અને ગામનું ખર્ચ, નંબરદારીનું ખર્ચ, જેલદારી સેંકડે ૨ ટકા ફી, કાનુગેની ફી, કોઈ ખાસ કામને માટે સાધારણ વાર્ષિક ખર્ચ, ખેતી કરવા વખતે અમુક ફી, અને એવી તમામ જાતની દિવાની અને સુલતાની તકલીફથી તેને કાયમને માટે મુક્ત કરવામાં આવે છે. એને માટે હરસાલ કેઈન હુકમ કે સૂચનાની આવશ્યકતા નથી. જે કંઈ હુકમ કરવામાં આવ્યા છે તેને તેડે ન જોઈએ અને આને તેઓએ પોતાનું સરકારી કામ સમજાવું જોઈએ. તા. ૧૭મી. અફંદાર મુઝ ઈલાહી મહિને ૧૦મું વર્ષ. બીજી બાજુને અનુવાદ તારીખ ૨૧, અમરદાદ, ઈલાહી ૧૦મું વર્ષ, જેની બરાબર રજબુલ મુરજબ હીજરી સન ૧૦૨૪ની ૧૭મી તારીખ અને અને ગુરુવાર છે. - પૂર્ણતા અને ઉત્તમતાના આધારરૂપ સાચા અને જ્ઞાની એવા સૈયદ અહમદ કાદરીએ મેકલવાથી, બુદ્ધિશાળી તથા વર્તમાન સમયના જાલીનસ (ધન્વન્તરિ વૈદ્ય) અને હાલના ખ્રીસ્ત એવા જોગીએ આપેલા ટેકાથી, વર્તમાન સમયના પોપકારી રાજા સુભાને આપેલી ઓળખથી, અને સૌથી નમ્ર શિષ્યોમાંના શિષ્ય અને નેંધનાર ઈસહકના લખાણથી. ચંદ્ર સંઘવી પિતા બેરૂ (?) પિતા (પિતામહ) વજીવન (વરજીવન) રહેવાસી આગ્રાને તેને મદદ મુઆરા નામની જાગીર આપવામાં આવી. ચંદ્ર સંઘવી પિતા બેરુ (?), પિતા (પિતામહ) [૨]જીવન રહેવાસી આગરા સબજવમ (સેવડાને માનનારા), જેનું કપાળ પહોળું, ભ્રમર પહોળી, ઘેટા જેવી જેની આંખે, કાળો રંગ, મૂડેલી દાઢી, ઉપર માતાના ઘણું ડાઘ, બંને કાનમાં ઠેકાણે ઠેકાણે છેદ, મધ્યમ ઊંચાઈ, અને Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જૈન પરંપરાના ઇતિહાસ—–ભાગ ૩જો [ પ્રકરણ : જેની લગભગ ૬૦ વર્ષની ઉંમર છે, તેણે બાદશાહની ઊંચી ષ્ટિને એક રત્નની જડેલી વીંટી ૧૦મા વર્ષના ઈલાહી મહિનાની ૨૦મી તારીખે સેટ કરી અને તેણે અરજ કરી કે, · અકબરપુર ગામમાં ૧૦ વીઘા જમીન તેના સદ્દગત ગુરુ વિજયસેનસૂરિના મદિર, બાગ, મેળા અને સન્માનની યાદગીરી માટે ભેટ આપવામાં આવે.' સૂર્યના કિરણેાની માફક ચળકાટવાળે અને બધી દુનિયાને માનવાલાયક એવા હુકમ થયા કે, “ ચં ૢ સંઘવીને ગામ અકબરપુર પરગણા ચેારાસી કે જે ખંભાતની નજીક છે. ત્યાં દશ વીઘા ખેતીની જમીનના ટુકડા મદદે મુઆરા નામની જાગીર તરીકે આપવામાં આવે.” હુકમ પ્રમાણે તપાસ કરીને લખવામાં આવ્યું. માર્જિનમાં લખ્યું છે કે, ‘ લખનાર સાચા છે.’ મદ્યુતુલ મુલ્ક મહાલ મહામ અંતમા દૌલાના હુકમ– ફ્રી ખીજી વખત અરજી કરવામાં આવે. ‘ મુખલીસખાન ’ જેએ મહેરબાની કરવાને લાયક છે, તેઓએ બાદશાહની સામે બીજી વાર અરજી પેશ (રજૂ) કરી. ( પુનઃ આ કાગળ રજૂ કરવામાં આવે છે. તા. ર૧ માહ-યૂર (શહેરેવર શહેરૈયર) ઈલાહી સન ૧૦. મહુતુલ મુલ્ક મદારૂલ મહામનેા હુકમ- “ ખરીફના પ્રારંભનેપ્શકાનઈલથી હુકમ લખવામાં આવે.’ જુમલુતુલ મુલ્કી મદારૂલ હુકમ છેલ્રો, મહામીના હુકમ–અરજી જુમલુતુલ મદારૂલ મહા ( વાજબી) મનાવવામાં આવે મતા આ છે કેમેાજા મહમદપુરથી આ (ચ ૢ સંઘવી)ને માફી આપવામાં આવે. સિક્કો સિક્કો ખરાખર વંચાતા નથી. આ નકલ અસલ છે. (–સૂરીશ્વર અને સમ્રાટ્ પૃ॰ ( તેમાંના ફરમાન છઠ્ઠાને અનુવાદ ) .... > (પ્રક૦ ૪૪ પૃ૦ ૯૬.) Page #200 -------------------------------------------------------------------------- ________________ ગુમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૪૫ નોંધ:-બાજહાંગીર આ૦ હીરવિજયસૂરિ, આ વિજ્યસેનસૂરિ, મહ૦ ભાનચંદ્ર ગણિ વગેરેને ઉપાસક હતો અને તેઓના કામ અંગે સર્વરીતે ધ્યાન આપી મોટી મદદ દેતે હતો. આ. વિજયસેનસૂરિનું સં. ૧૬૭૩માં ખંભાતમાં સ્વર્ગગમન થયું. જૈનોએ તેમને અકબરપરામાં અગ્નિસંસ્કાર કર્યો. બા૦ જહાંગીરે આગરાના સંઘવી ચંદ્રપાલ જૈનને તે સ્થાનને ઉત્સવસ્થાન બનાવવા માટે ૧૦ વીઘા જમીન ભેટ આપી, તેનું ખંભાતના સૂબાએ ફરીવાર માગવાથી બીજી વાર આપેલું આ ફરમાન છે. બા, જહાંગીરે જુલસી સન ૧૦, ઈલાહી સન ૬૦, બારમે અસ્પદાર મહિનો તા. ૧૭ મી, ગુરુવારના રોજ વિનતિ થવાથી મહિને શહેરેવર તા. ૨૭મીના રેજ, હીજરી સન ૧૦૨૪, મહિને રજબ ઉલ મુજબ (અથવા......) તા. ૧૭ મીએ, ઈ. સ. ૧૬૧૫, ઑગસ્ટ મહિને, ચૈત્રાદિ વિ. સં. ૧૬૭૩, કાર્તિકાદિ સં. ૧૬૭૨, શ્રા ..........ને રોજ આ ફરમાન આપ્યું હશે. આ ફરમાનમાં સંઘવી ચંદ્રપાલની ઓળખાણ વ્યવસ્થિત આપી છે કે બીજો માણસ આ ફરમાન રજૂ કરી તે જમીન લઈ ન શકે. આ જેવું ફરમાન છે તેવું ઓળખપત્ર પણ છે. (પ્રક. ૪૪, પૃ. ૯૬, પ્રક. ૫૯; આ. વિજયસેનસૂરિ; પ્ર. ૬ ૦ ચંદ્રપાલ સંઘવી) ફરમાન તેરમું બાદશાહે આ. વિજયદેવસૂરિને લખેલે પત્ર અલ્લાહુ અકબર હકને ઓળખનાર, ગાભ્યાસ કરનાર, વિજયદેવસૂરિએ અમારી ખાસ મહેરબાની મેળવીને જાણવું કે, “તમારી સાથે પત્તન (માંડવગઢ)માં મુલાકાત થઈ હતી તેથી ખરા મિત્ર તરીકે ઘણું કરીને (હું) તમારા સમાચાર પૂછતો રહું છું. મને ખાતરી છે કે, તમે પણ અમારી સાથે ખરા મિત્ર તરીકેનો સંબંધ છેડશે નહીં.” આ વખતે તમારે શિષ્ય દયાકુશળ પંન્યાસ અમારી પાસે હાજર થયો છે. તમારા સમાચાર તેની દ્વારા જાણ્યા છે. (તેથી) અમે બહુ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ ખુશી થયા. તમારે ચેલે પણ બહુ અનુભવી અને તર્કશક્તિવાળા છે. તેના ઉપર અમે મહેરબાનીની નજર રાખીએ છીએ. અને જે કઈ તે કહે છે તે મુજબ કરવામાં આવે છે. અહીંનું જે કામકાજ હોય તે તમારા પોતાના શિષ્યને લખવું કે જેથી હજૂરમાં જાણવામાં આવે, જેનાથી તેના ઉપર (અમે) દરેક રીતે ધ્યાન દઈશું. અમારા તરફથી સુખે ( બેફિકર ) રહેશેા અને પૂજવાલાયક જાતની પૂજા કરી અમારું રાજ્ય કાયમ રહે એવી દુઆ કરવામાં કામે લાગતા રહેશે. વિશેષ કંઈ લખવાનું નથી. લખ્યું તા. ૧૯ મહિના શાહખાન સને ૧૦૨૭ સિક્કો આ સિક્કામાં • જહાંગીર મુરીદ શાહ નવાજખાન ' આટલા અક્ષરે છે. (-સૂરીશ્વર અને સમ્રાટ્ પૃ૦ ૩૯૧, ૩૯૨,) નોંધ:- આ જહાંગીરે ૫૦ કલ્યાણકુશળ ગણના શિષ્ય ૫૦ ધ્યાકુશળ ગણુ મારફત તપાગચ્છના ભ॰ વિજયદેવસૂરિને હીજરી સન ૧૦૨૭, શામાન મહિને તા. ૧૯ મી, જુલસી સન ૧૩, ઈલાહી સન ૬૩, તા. ૧૯–૩–૧૬૧૮, વિસ૦ ૧૬૭૪ના અષાડ મહિનામાં આ પત્ર લખી માકલ્યા હતા. બા॰ જહાંગીરે સ૦ ૧૬૭૩માં માંડવગઢમાં આ॰ વિજયદેવસૂરિની જીવનચર્યાની વિવિધ રીતે પરીક્ષા કરી તેમને ‘મહાતપા”નું બિરુદ આપ્યું હતું. આ પત્ર ભટ્ટા॰ વિજયદેવસૂરિના શુદ્ધ જ્ઞાનબળ, ચારિત્રયળ, તપેાખળ તથા પ્રભાવક જીવને બાદશાહ ઉપર જે છાપ પાડી હતી તેને પરિચય આપે છે, સાથેાસાથ બા॰ જહાંગીરના સરળ સ્વભાવ અને ગુણોાધક દ્રષ્ટિતે પણ પ્યાલ કરાવે છે. ( પ્ર૪૦ ૪૪ ૫૦ ૯૧, ૯૬, પ્રક પપ—તથા પ્રક ૫૮ મહા૦ ઉદ્યોતવિજય ગ॰ની પરંપરા, પ્રક॰ ૬૦ ભવિજયદેવસૂરિ) Page #202 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી વીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૪૭ બાટ શાહજહાં (પરિચય માટે જૂઓ-પ્ર. ૪૪, પૃ. ૯) (રાજ્યકાળઃ- હીજરી સન ૧૦૩૭ જમાદિ ઉસ્સાની તા. ૮ થી ૧૦૬૮ રમજાન. તા. ૧૭ સુધી; તા. ૪૨-૧૬ર૮ થી તા. ૯-૬–૧૬૫૮ સુધી; વિ. સં૦ ૧૬૮૪ મહા સુદિ ૧૦ થી વિ. સં. ૧૭૧૫ અષાડ વદિ ૪ સુધી) ફરમાન નં. ૧૪ થી ૧૭ બાદશાહ જહાંગીર, તેના પુત્ર-પૌત્રે શેઠ શાંતિદાસ ઝવેરીને બહુ માનતા હતા. બાદશાહ શાહજહાંએ અમદાવાદના શેઠ શાંતિદાસ ઝવેરીનેફ૦ ૧૪ (૧) શેઠના મકાન વગેરેની રક્ષા. ફ૦ ૧૫ (૨) જ્ઞાતિ વ્યવહારની સ્વતંત્રતા. ફ૦ ૧૬ (૩) ચિંતામણિ પાર્શ્વનાથ જિનપ્રાસાદ શેઠને પાછા આપવાની આજ્ઞા. ફ૦ ૧૭ (૪) શત્રુંજય પહાડ-પાલીતાણું ભેટ આપવાનો હુકમ. -એમ ચાર ફરમાને આપ્યાં. હતાં. (જૂઓ, મેગલ ફરમાને નં૦ ૧૪ થી ૧૭) બાટ શાહજહાં હીજરી સનના જમાદિ ઉસ્સાની (બીજો) મહિનાની તા. ૧ થી પિતાને જુલસ સન મનાવતો હતો. તેથી તેના જુલુસ સન અને ઈલાહી સનમાં મોટું આંતરું પડતું હતું. તેના જુલુસ સનમાં આશરે ૭૦ મેળવવાથી ઈલાહી સન બનતે હતે. ઉપરની વિગતનાં ચાર ફરમાને ગુજરાતના સૂબા શાહજાદા મહમુદ ઔરંગઝેબ, શાહજાદા મહમુદ દારા શિકોહ તથા શાહજાદા મુરાદબક્ષની સૂબાગીરીમાં આપવામાં આવ્યાં હતાં. (આ ફરમાનેના ગુજરાતી અનુવાદ માટે જૂઓ-સને ૧૯૨૪ની ભાવનગર-ગૂજરાતી સાહિત્ય પરિષદુને રિપોર્ટ તથા જૈન સત્યપ્રકાશ, કમાંકઃ ૯૮, પૃ૦ ૪૭ થી ૫૪) ફરમાન ચૌદમું બાટ શાહજહાંનું નગરશેઠના મકાન વગેરેની રક્ષાનું ફરમાન ગુજરાતના સૂબાના હાકેમને માલૂમ થાય કે સતિદાસ (શાન્તિદાસ) Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ઝવેરી અરજ કરે છે કે, આલાદરજજાના બાદશાહના હુકમ મુજબ સજકુર શહેરમાં તેની માલકીની હવેલીઓ, દુકાનો, બીજી મિલકત તથા બાગ-બગીચા છે. આ ઉપરથી હુકમ કરવામાં આવે છે કે, જહાંપનાહ બાદશાહની કચેરીને એ ઝવેરી તથા ખેરખ્વાહ વેપારી છે, તેથી કઈ પણ માણસ એ હવેલીમાં જઈ ઉતારે કરે નહીં, એ મનાઈહુકમ કાઢવે. અને એ દુકાનનું ભાડું ઉઘરાવે તેમાં એને કેઈએ અડચણ કરવી નહીં, અને બાદશાહી ફરમાન મુજબ જે બાગ–બગીચા એને મળેલા છે, તે બાબતમાં કેઈએ કંઈ દખલ કરવી નહીં. વળી, વિશેષ હુકમ કરવામાં આવે છે કે, એ સૂબાના અમલદારોમાંથી કઈ પણ માણસે કઈ પણ રીતના કાયદાનું બહાનું કાઢી એની માલમિલકત લઈ લેવાનો પ્રયત્ન એના પ્રત્યે કે એના ફરજદે પ્રત્યે કર નહીં કે જેથી એ તથા એના ફરજદે નિશ્ચિતપણે પોતાના વતનમાં આબાદ થઈ “અમારી પાદશાહત હમેશાં ચાલુ રહે” એવી ખુદા પાસે અરજ કરતા રહે. અમારા આ હુકમથી વિરુદ્ધ યા ઊલટું કેઈએ વર્તવું નહીં. લખ્યું તા. ૨ જી નૂરમાહ ઈલાહી સન ૮મે. ટીપ:- લેખની ઉપરના ભાગમાં મહાર-સિકકો શાહજહાં બાદશાહને છે અને બીજે સિકકો દારા શિકોહન છે. (હીજરી સન ૧૦૪૫) –અનુવાદક. નોંધ:- ફરમાનમાં ઇલાહી સન 2 આપે છે, તે જુલસી સન હો જોઈએ. આ રીતે ગણતાં સંભવ છે કે, બાદશાહ શાહજહાંએ શેઠ શાંતિદાસ ઝવેરીને જુલસી સન ૮, ઈલાહી સન ૭૮ નુરમહિનો તા. ૨ જી, હી. સન ૧૦૪૫, ઈ. સ. ૧૬૩૫ અને વિ. સં. ૧૬૯૨માં આ ફરમાન આપ્યું હશે. પરંતુ વિચારણીય પ્રશ્ન એ છે કે, તે સાલમાં ગુજરાતને સૂબો મહમદ દારાશિકેહ નહિ પણ શાહજાદ મહમ્મદ ઔરંગઝેબ આલમગીર હતો. ફરમાન પંદરમું બાટ શાહજહાંનું જ્ઞાતિવ્યવહારની સ્વતંત્રતાનું ફરમાન (સુચના:- આ ફરમાન પણ ગૂજરાત (પ્રાન્ત)ના હાકેમ તથા અમલદારેના ઉપર કાઢવામાં આવ્યું છે. –અનુવાદક) Page #204 -------------------------------------------------------------------------- ________________ . અચરજ ગુજારી અમારા દરમાં લે ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ ૧૪૯ સદરહુ શહેરમાં રહેતા મહાજનેમાં લંકા નામની એક કેમ વસે છે. તે કેમ અમારા દરબારમાં આવી, તેણે અમારી મદદ માટે અરજ ગુજારી કે–“શાંતિદાસ, સૂરદાસ વગેરે મહાજને અમારી જોડે ખાનપાનને તથા સગપણને વ્યવહાર રાખતા નથી.” આ ઉપરથી સૂર્ય જેવા પ્રકાશિત દરબારમાંથી એ હુકમ કાઢવામાં આવે છે કે, “ઊંચા દરજજાના શરીઅત તથા દેદીપ્યમાન એવા (અમારા ) ધર્મ પ્રમાણે પરસ્પર ખાવાપીવાને અને સગપણને વ્યવહાર રાખ, એ બંને પક્ષની રાજીખુશી તથા રજામંદી (ઈચ્છા) ઉપર આધાર રાખે છે. તેથી જે એમની તે બાબતની ઈચ્છા હોય તે તેમણે એક બીજા જોડે સગપણને વ્યવહાર બાંધ, તથા પરસ્પર જમવા-ખાવાની છૂટ રાખવી, પણ જે તેમ ઈચ્છા ન હોય તે કઈ પણ શમ્સ કેઈ બીજાને તે બાબત અડચણ કરવી નહીં અને એ સંબંધે કેઈએ કેઈને હેરાન કવું નહીં. તેમ છતાં જો કોઈ કેઈને હેરાન કરશે તો (અમારા) ધર્મ પ્રમાણે તેને ન્યાય થશે, તેથી કેઈએ અમારા ફરમાનથી વિરુદ્ધ વર્તવું નહીં. લખ્યું તારીખ ૨૭ માહે રજબઉલ મુરજબે ગાદીએ બેઠાનું વરસ ૧૮મું તે હીજરી સન ૧૦૩૪. નોંધ:- આ લેખને ઉપરના ભાગમાં એક મોટી ચેરસ મહેર છે, તેમ એક વર્તુલ આકારની મહોર છે. તે વર્તુલની આસપાસ નવ ગોળાકાર મહાર છે અને તે દરેકમાં બાદશાહના વડવાઓનાં તમિર (તૈમૂર) સુધીનાં નામે છે. પાછળ મહમ્મદ દારા શિકોહની મહેર છે. અને ઈસ્લામીખાન મારફત સનદ નીકળી છે. એમ લખ્યું છે. –અનુવાદક વિશેષ નોંધઃ આ ફરમાન એ સમયે જેન સમાજમાં ઉઠેલ એક વાળને ખ્યાલ આપે છે. મુસલમાની યુગમાં દર બીજી–ત્રીજી સદીમાં જૈન સંઘમાં નવા નવા મતવાદે ઊભા થયા. સમાજે તેને સામને કરવા મજબૂત પ્રયત્નો કર્યા. લંકાશાહે “ફેંકામત” ચલાવ્યું. ત્યારે આ વા-વંટેળ ઊઠો હતે. આ ફરમાનથી સમજાય છે કે, નગરશેઠ શાંતિદાસ ઝવેરી અને Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ શેઠ સૂરદાસ વગેરે જેને એ કામતમાં ભળનારાઓ સાથે રેટી-બેટીને વ્યવહાર બંધ કર્યો, આથી નવા લંકામતવાળાએ ગુજરાતના સૂબાને અરજ કરી હતી કે, અમદાવાદના જેનેએ અમારી સાથે ખાનપાન અને રેટી–બેટીનો વ્યવહાર બંધ કર્યો છે. તેને ચાલુ કરાવે, પરંતુ સૂબાએ આ ફરમાન આપી જાહેર કર્યું કે, “આ વ્યવહાર દરેકની મરજી ઉપર આધાર રાખે છે. તેમાં કેઈનું દબાણ ચાલી શકે નહીં.” છતાં ખાસ એ જરૂરી છે કે, કેઈએ કેઈને અડચણ કરવી નહીં. કેઈએ કેઈને હેરાન કરે નહીં. આ ફરમાન ગૂજરાતના સૂબા મહમ્મદ દારા શિકોહે કહ્યું હતું. મહમ્મદ દારા શિકોહ બાદશાહ શાહજહાંને શાહજાદો હતે. તે ઈ. સ. ૧૬૪૮ થી ૧૬પર સુધી ગૂજરાતને સૂબે હતા. સંભવ છે કે, બાદશાહે સૂબા મારફત જુલસી સન ૧૮, હીજરી સન ૧૦૫૫, રજબઉલ મુરજબ મહિનાની તા. ર૭ મી, ઈ. સ. ૧૬૪૪, વિ. સં. ૧૭૦૧ ભાદરવા સુદિ ૧ ના રોજ આ ફરમાન આપ્યું હોય. કે આ ફરમાનમાં હીજરી સન ૧૦૩૪ લખ્યા છે, પણ ઉમાં અક્ષરોની લગભગ સામ્યતા હોવાથી લેખકની કે અનુવાદકની ભૂલ થઈ હોય તેમ લાગે છે. કેમકે હીજરી સં. ૧૦૩૪માં દિલ્હીને બાદશાહ શાહજહાં નહીં પણ જહાંગીર હતું. એટલે સંભવ છે કે બાદશાહ જહાંગીર તરફથી ગૂજરાતનો સૂબો શાહજહાં હતો, ત્યારે તેના તરફથી આ ફરમાન અપાયું હોય. અને શાહજહાં દિલ્હીને બાદશાહ બન્યો ત્યારે ગુજરાતના સૂબા શાહજહાં મહમ્મદ ઓરંગઝેબ આલમગીર સને ૧૬૪૪ થી ૧૬૪૬ અથવા ગુજરાતના સૂબા મહમ્મદ દારા શિકોહના સમયે ફરી તાજું કરાવ્યું હોય. આ ફરમાનમાં ઈસ્લામખાનનું નામ પણ મળે છે. આ ફરમાનમાં શેઠ કસૂરદાસનું નામ છે. તે ત્યારે અમદાવાદમાં * સં. ૧૭પ૬ પિ૦ શુ૧૨ શનિવારે સિદ્ધિગમાં પાટણમાં ૫૦ સત્યવિજયગણિવરનું સ્વર્ગગમન થયું ત્યારે પાટણમાં જે સુરચંદ શા હતા, તે આમનાથી જુદા જાણવા. તેમણે ત્યારે બંદીવાનો છોડાવ્યા. પંન્યાસજી મહારાજનો સ્વર્ગગમન ઉત્સવ કર્યો હતો. (પં. સત્યવિ- ગવ નિર્વાણ રાસ) Page #206 -------------------------------------------------------------------------- ________________ તપસ્વી હીરલા આ જગચ્ચદ્રસૂરિ ૧૫૧ ચુમાલીસમું ] જૈન સંઘના મુખ્ય આગેવાન હતા. તેણે અમદાવાદમાં “ સૂરદાસ શેઠની પેાળ ” મનાવી હતી. જે હાલ પ્રસિદ્ધ છે. 66 તેને (૧) રતન અને (ર) ધનજી એમ બે પુત્રી હતા. (૧) ગારિયાધારના ઠા॰ કાંધાજી ગોહેલ વગેરેએ વિ॰ સ॰ ૧૭૦૭ સને ૧૬૫૧માં શેઠ શાન્તિદાસ સહસ્રકિરણ અને શા. રતનાસૂરા સાથે જ શત્રુ જયતીર્થના રખાપાના કરાર કર્યા હતા.” (જાએ આ૦ ક॰ પેઢી પ્રકાશિત રખેાપાના કાગળા) (૨) શેઠ “ રતનાસૂરા” વિ॰ સ૦ ૧૭૭૦ સુધી વિદ્યમાન હતા. અને “ સૂરતના સંઘપતિ પ્રેમજી પારેખ ”ના યાત્રાસંઘ સાથે શત્રુજય મહાતીર્થની યાત્રા કરવા ગયેા હતા. tr ,, ( જૂએ પ્ર૦ ૧૭–“ સૂરતના સંઘપતિએ. ’”) (૩) શા॰ ધનજીએ ભ॰ વિજયદેવસૂરિના ઉપદેશથી સ’૦ ૧૭૧૨ માગસરમાં અમદાવાદમાં આઠ હજાર મહમુદદ્દી ખરચી ભ॰ વિજયપ્રભસૂરિના ધ્રુણા મહેાત્સવ કર્યાં હતા. ( પ્ર૦ ૬૦ > શેઠ ધનજીએ સ૦ ૧૬૯૯માં મહા॰ યશેવિજય ગણિને ભણવા કાશી માકલવા વિનંતિ કરી અને પોતે પડતના ખર્ચ માટે એ હજારનું વચન આપ્યું હતું. (જાએ પ્રક૦ ૫૮-“મહેા યશેાવિજય ગણિ” પ્ર૦ ૫૯-“ધનજી સૂરા”) ફરમાન સેાળમુ (૧) નકલ બાદશાહ શાહજહાંએ શેઠ શાંતિદાસ ઝવેરી વગેરે જૈનાને ભ॰ ચિંતામણિ પાર્શ્વનાથના પ્રાસાદ પાછે સોંપવાને આપેલું ફરમાન ( નકલ છે) બિસમિલ્લા રહેમાન રહિમ તાગરા દખ્ખત શાહજાદા તેગરા ઇસ્મત શાહજાદા મહાર શાહજાદા બાદશાહે ગાજી અન શાહજાદા મહમદ દારાશિકાહ નિશાન અલીશાન શાહજાદા ખુલ અમાલ મહમદ દારાશિકાહ ક્રમાન અબદુલ મુજર શાહબુદીન મહંમદ સાહબ કુરાન સાની શાહજાદા ખા શાહ ગાજી Page #207 -------------------------------------------------------------------------- ________________ ઉપર જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ હાકેમ તથા સૂબેદારે તથા મુત્સદ્દીઓ આવનાર અને સૂબા ગૂજરાતના ખસુસન લાયક તરેહ તરેહના સત્તાવાર આલી મરતબાં જમા મરદી ખાસ ગેરતખાન તથા મેહેરબાની સુલતાનની મુસ્તહેલ મુસ્ત સબરના જાન નારકે અને પહેલાં આ મુકદમાની વચમાં દહેરાં તે વખતના શેઠ શાંતિદાસ ઝવેરી હુકમે આલીશન સાઇન તરેહ તરેહનાં ઉનતૂલ મુલક શાહસ્તાખાનને હુકમ થયા કે, શાહજાદા ઔરંગઝેબ બહાદુરે તે જગોએ મહેરાબી કેટલીએક કરીને તેનું નામ મસ્જિદ પાડ્યું. તે વખતે મુલ્લાં અબદુલ હકીમે અરજ કરી કે, “એ મકાન સરેનામ વાફીક તથા ગેરહકનાં તાલુકાના સબબ હુકમ મસ્જિદને નથી રાખતો, વાસ્તુ હુકમ જાહાં ફરમાબરદારીને બજરગારી થાય છે, જે મકાન શાંતિદાસની મિલકતમાં તાલુક રાખે છે.” તથા મહેરાબીને સકરના સબબથી શાહજાદા નામદારે તે જગમાં નવું બનાવ્યું છે, તે એમ મુજાહેમ ન થવું ને તે મહેરા કાઢી નાખજે અને મકાન મજકુરને તેને હવાલે કરજો. આ દિવસમાં હુકમ જહાંતને માનવા જે સૂરજની રેશની જે એ થાય છે. મહેરાબી શાહજાદે કામગારી મેટા મસ્તબાની કરી હતી. તે બહાલ રાખી દેવલોવેસે મહેરા ભીતે પડદા સબબથી નજદીક મહેરાબ કરજે. તે વાસ્તુ હુકમ થયે છે જે કે ખુદાવંત બાદશાહ બુલંદ તેમના નોકર તેમની મહેરબાનીથી દેવલ મજકુરને શાંતિદાસને બક્ષે છે. પ્રથમના દસ્તુર માફીક તે મકાન તેમના કબજામાં રાખે. હરેક રીતે તેમને ગમે તેમ વાફીક પિતાના ધરમ પ્રમાણે પરમેશ્વરનું ભજન કરે. તેમાં કોઈ આદમી તેને ઈજા કરે નહીં તથા બીજા ફકીર લેકે તે જગે મકાન કરી રહ્યા છે, તેમને ત્યાંથી કઢાવી શાંતિદાસને ઈજા તથા કીનાથી ખુલાસો કરજો. તથા અરજીમાં પહોંચે છે કે બીજા વહેરા લેકેએ દેવળની ઈમારત ઉઠાવી લઈ ગયા છે, એ હકીકત ખ્યાન કરી, ઉપર મસાલે તેમનાથી લઈ તેમને પહોંચાડજો. અગર એમને સામાન ખર્ચ કર્યો હોય તેની કિંમત તેમની પાસેથી લઈ શાંતિદાસને પહોંચાડજો. એ બાબતમાં તમામ તાકીદ જાણુને હુકમ ફેરવશે Page #208 -------------------------------------------------------------------------- ________________ ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ ૧૫૩ નહીં. તા. ૨૧ જમાદીલા આલ્બેરશાંની સન ૧૦૫૮, ફરમાન ઉપર સહી તથા મહેાર મારી પછવાડે ફરમાન નિશાની. તરજુમા કરનારની સહી જગમાહાદૂર કાશીદ્દીનની ફારસીમાં સહી છે. નોંધ :- આને અસલ ક્ારસી દસ્તાવેત શેઠ પ્રેમાભાઈ હેમાભાઈ ને ત્યાં છે. ને તરજુમાની તથા અસલ ક્ારસીની નકલા દશક્રોઈના મામલતદાર સાહેબને ત્યાં તારીખ માહે સને ૧૮૮૮ ના રાજ રેવન્યુ સર્વેના સુપરિન્ટેન્ડેન્ટ ફરનાન્ડીઝ સાહેબને જોવાસારુ આપી છે. ( –જૈન ઐતિહાસિક રાસમાળા, ભા૦ ૧, સમાલોચના પૃ૦ ૨૯) ફરમાન સાળસુ (૨) નકલ બાદશાહ શાહજહાંનું ચિંતામણિ જૈન મંદિર જૈનાને પાછું સોંપવાનું ફરમાન સૂચના: ગુજરાતના સુબા તથા અમલદારાના અંગે જે ખિતામેા વગેરે વાપર્યા છે, તેતે। અમે અનુવાદ કર્યા નથી. --અનુવાદક. ગૂજરાતના હાલના તથા હવે પછીના સૂબાએને માલૂમ થાય કે અત્યાર પહેલાં ગૂન્દે ઉશ્ અકરાત્ શાંતિદાસ ઝવેરીના દેરાસરની ખાબતમાં ઉર્દૂ હૃત્ ઉલ્ મુલ્ક શાયસ્તા ખાન નામ પર ફરમાન નીકળ્યું હતું કે શાહજાદા સુલતાન ઔરંગઝેબ મહાદૂર ત્યાં થાડા મહેરામ ( કમાના ) અનાવી, તેને મસ્જિદનું નામ આપેલુ, અને તે પછી મુલ્લા અબ્દુલ હકીમે અરજ કરી જણાવ્યું કે, “ એ મકાન પર બીજો માણસ પોતાના હક હાવાના દાવા કરે છે, તેથી આપણા પાક ધમ મુજબ એ મસ્જિદ ગણાય નહીં.” આ ઉપરથી ખાદશાહી હુકમ નીકળ્યા હતા કે, “ એ મકાન સતિદાસ (શાંતિદાસ )ની મિલકત જોડે તાલ્લુક (સબંધ ) ધરાવે છે અને નામદાર શાહજાદાએ મહેરામની સીકલવાળા મકાનને ત્યાં પાચા નાખ્યા છે, તેથી તેને કેઈ રીતે હરકત થવી જોઈએ નહીં. તેથી એ મહેરામને ત્યાંથી ખસેડી નાખવા અને મજકુર મકાન તેને હવાલે કરી દેવું.” હવે આ Page #209 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવે છે વચ્ચે એક રાસના બંદાઓ ૧૫૪ જેને પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ બાબતમાં આખી દુનિયા જેને તાબે છે એવા બાદશાહને હુકમ નીકળ્યો છે કે, “ઊંચા દરજજાના નામદાર શાહજાદાએ એ મહેરાબ બનાવ્યું છે, તે કાયમ રાખ અને દેરાસર અને મહેરાબની વચમાં મહેરાબની પાસેથી એક દિવાલ ચણી લેવી કે જેથી એ બે વચ્ચે એક પડદે થાય.” એટલા માટે હુકમ કરવામાં આવે છે કે, ઊંચા દરજજાના બાદશાહના બંદાઓએ જ્યારે મજકુર સતિદાસ (શાંતિદાસ)ને એ દેરાસર મહેરબાનીની રાહે બક્ષિસ જ આપ્યું છે, ત્યારે આગળની રીત મુજબ તે તેને કબજે લઈલે અને પિતાના ધરમ મુજબ જેમ ચાહે તેમ તેમાં પૂજા કરે અને કેઈ પણ માણસ તેમાં તેને હરકત કે અટકાવ કરી શકે નહીં અને વળી, કેટલાએક ફકીરે, જેઓ ત્યાં મુકામ કરી પડ્યા છે તેમને ત્યાંથી ખસેડી સતિદાસને તેમના તરફથી થતી અડચણ તથા તેમના તરફથી ઊભા થતા કજિયામાંથી મુક્ત કરે.” અને વળી અમને એવું પણ જણાવવામાં આવ્યું છે કે, “બાવરી જાતને કેટલાએક એ દેરાસરની ઈમારતને મસાલે લૂંટી ગયા છે, તો ગમે તે પ્રકારે પણ એ મસાલે પાછા મેળવી મજકુર શમ્સને આપવો. અને જે તે લોકેએ તે મસાલે વાપરી નાખ્યું હોય તો તેમની પાસેથી તેની કિંમત લઈને સતિદાસને આપવી, આ બાબત આ બાદશાહી ફરમાન છે એમ ગણી, તેનાથી વિરુદ્ધ યા ઊલટું કેઈએ ચાલવું નહીં. લખ્યું તા. ૨૧ મહિને જમાદિકલસ્સાની સને ૧૦૮૧. નોંધ:- મથાળે મહોર-સિક્કો શાહજહાંના પુત્ર મહમદ દારાશિકેહને -અનુવાદક સૂચના:- શ્રી. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ અનુવાદિત કરેલાં આ છે ફરમાનેમાંની હકીકતનું સમર્થન કરે એવું એક લખાણ શ્રી. હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળાએ લખેલ “ટચૂકડી ચોથી સે વાતો” નામક પુસ્તકમાંથી ઉધૃત કરીને અહીં પરિશિષ્ટ રૂપે આપ્યું હતું તેને અમે અહીં સારરૂપે આપીએ છીએ. -સંગ્રાહક Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૫૫ ફરમાન સેળયું (૩) નકલસાર બાદશાહ શાહજહાંનું ચિંતામણિ જૈન મંદિર પાછું આપવાનું ફરમાન સામાન્ય રીતે એવું મનાય છે કે, “મુસલમાને હિંદુઓને જુલમથી વટાળતા, તેમનાં દેવાલ તોડી નાખતા, અને હિંદુ ધર્મને ઉછેદ કરવા મથતા.” પરંતુ જ્યારે કેટલાક મુસલમાન બાદશાહ “આવાં કાર્ય કરવાથી પિતાના ધર્મને લાભ થાય છે” એમ ગણતા ત્યારે બીજાઓ “હિંદુ-મુસલમાનેને સરખા ગણ, તેમને અદલઈન્સાફ આપવામાં સર્વધર્મને માન આપવામાં આવે, અન્ય ધર્મ સાથે ભાઈચારે વધારવામાં આપણું કર્તવ્ય રહેલું છે” એમ સમજતા. બાબર, અકબર, જહાંગીર અને શાહજહાં આ બીજા વર્ગના બાદશાહે થઈ ગયા. અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ ઘણુ પૈસા ખરચીને મેટું જેન દેવાલય બંધાવ્યું હતું. શાહજાદા ઔરંગઝેબના હુકમથી તે દેવળ તેડી પાડીને તેને ઠેકાણે મસીદ બાંધવામાં આવી. તેથી નારાજ થઈ શાંતિદાસ બાદશાહને ફરિયાદ કરવા દિલ્હી ગયા, શાહજહાંએ શેઠની સર્વ હકીકત સાંભળીને ન્યાયની ખાતર પિતાના શાહજાદા દારાશિકેહની સહીથી પરવાને લખી મેકલ્ય, તેમાં અમદાવાદના હાકેમને એવું ફરમાવ્યું કે, તેણે મસીદને સ્થળે નવું દેરું બાંધી આપવું, જૂના દેવળને જે સરસામાન મુસલમાનેએ લઈ લીધું હોય તેને કબજે શેઠને ઓંપ. હવે પછી કેઈએ તેમને હેરાનગતિ કરવી નહીં. તથા અમુક અમુક જૈન તહેવારે શહેરમાં જીવહિંસા કરવી નહીં. પરધમ બાદશાહે જે ઈન્સાફ આ તે ઈન્સાફ બીજા પરધર્મી મહારાજા ભાગ્યે જ આપી શકે. વળી, બાદશાહ શાહજહાંએ જેનેના પૂજ્ય શેત્રુંજા પર્વતની આસપાસ તેમ પાલીતાણુમાં જીવહિંસા ન કરવાને પરવાને કાઢયો હતે. એ જ પ્રમાણે અકબર અને જહાંગીર બાદશાહે પણ જીવહિંસા ન કરવાના પરવાના કાઢયા હતા, તથા જૈનધર્મને મદદ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ જૈન પર પરાના હિતહાસ-ભાગ ૩જો [ પ્રકરણ કરવાના હુકમા કર્યાં હતા. આવા ન્યાયી ખાદશાહે। મુસલમાને હાવા છતાં પણ તેમને માટે હિંદુઓ વફાદારી બતાવે એમાં શી નવાઈ ? શેડ શાંતિદાસ હૈઠ, દિલ્હી દ્વાર જૈ ચઢથા, પાદશાહ પાસ અર્જ, આપવા ત્યહાં અડયા; દેહરા બાંધી આપવા, મસીદ પાડી નાખવા, ન્યાયના ઠરાવ કીધ, શાહ નામ રાખવા. (-જૈન સત્યપ્રકાશ, વર્ષ: ૯ અંક ૨, ક્રમાંક: ૯૮, પૃ૦ ૪૭ થી ૫૪) નોંધ :- ભા॰ શાહજહાંએ શાહજાદા મહમ્મદ દારાશિકાહના હાથે ગુજરાતના સૂબા શાયસ્તીખાન સૂક્ષ્મા ઉપર જુલસી સન ૨૨, હીજરી સન ૧૦૫૮ મહિના જમાઉદ્દીલ-જમાઉસ્સાની ( ખીજા )ની તા. ૨૧ મીના રાજ ઈ સ૦ ૧૬૪૮ જુલાઈ, વિ॰ સ૦ ૧૯૦૫ના શ્રાવણ મહિનામાં આ માન લખી મોકલ્યું હતું. તેણે તેમાં · અમદાવાદના સરસપુરના શ્રીચિંતામણિ પાર્શ્વનાથના જિનપ્રાસાદ અસલ હતા, તેવા બનાવી શાંતિદાસ ઝવેરીને પાછા સોંપી દેવાને બાદશાહી હુકમ કર્યાં હતા. અમે ઉપર આ ફરમાનની બે જાતની નકલે આપી છે. તેમાંની બીજી નકલમાં સને ૧૦૮૧ લખ્યા છે. તે કયેા સંવત છે તે સમજાતું નથી. ( પ્રક૦ ૪૪ ૫૦ ૧૦૦) 6 ફરમાન સત્તરમુ' (૧) નકલ મા શાહજહાંએ શેઠ શાંતિદાસ ઝવેરીને શત્રુજય પહાડ, પાલીતાણા ગામ ઈનામમાં આપ્યાં તેનું ફરમાન મુરાદ્ન તરફથી મળેલી સનદ શાહજહાંના દીકરા અને ગુજરાલના સૂબા મુરાદખન્ને પર્શિયન ભાષામાં લખેલી સનને તરજુમે મહેરાન ખુદાના નામે સીલ સારઠની સરકારના હાલના અને ભવિષ્યના હિંસામે શાહી Page #212 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૫૭ મહેરબાનીથી અને ઉમેદથી ઉમદા થાય છે. એ હિસાબ રાખનારાઓને માલૂમ થાય જે, “શાંતિદાસ ઝવેરી જે અમીરેમાં પહેલા દરજજાના છે.” તેમણે અમારા સ્વર્ગસમા દરબારમાં બધા દરબારીઓ સમક્ષ જાહેર કર્યું છે કે, “સોરઠ સરકારના તાબામાં આવેલા પાલીતાણું નામના ગામ આગળ શેત્રુજા નામનું હિંદુલેકેનું યાત્રાનું ધામ આવેલું છે, અને આજુબાજુના લોકો ત્યાં યાત્રાએ જાય છે. “ઉમદા દરજજાવાળા તરફથી મહેરબાનીની રાહ એ હુકમ કરવામાં આવ્યું છે કે, “અમીરેમાં સૌથી ઊંચા દરજજાના મજકુર ઈસમને આ માસમની શરૂઆતથી મજકુર ગામ ઈનામ તરીકે આપવામાં આવ્યું છે,” જેથી આ ગામને એમનું ઈનામ ગણીને એમાં કઈ જાતની દખલગીરી કરવી નહીં. આજુબાજુના જિલ્લાના તથા પ્રદેશના લેકે આ જગ્યાએ નિર્ભય થઈને યાત્રા કરવા આવે, આ બાબતમાં તાકીદનો આ ખાસ હુકમ જાણે એને પાળવામાં કેઈએ કસૂર કરવી નહીં. પવિત્ર મહેરમ મહિનાના ૨૯ મા દિવસે લખ્યું, અમારા સારા રાજ્યના ૩૦ માં વરસમાં. દ– નમ્ર સેવક અલીનખાન નકલ દિવાન કચેરીમાં રાખી લીધી છે. (ખરે તરજુમે) (સહી ) ગુલામ મેહીદીન-તરજુ કરનાર (રખેપાના કાગળ પ્રક. ૪૪; પૃ૦ ૧૦૨, પ્રક. ૪૪-ગેહેલવંશ) ફરમાન સત્તરમું (૨) નકલ બાટ શાહજહાંનું શત્રુંજય પહાડ ભેટ આપ્યાનું ફરમાન સેરઠ સરકારના હાલમાં કામ કરતા તથા ભવિષ્યમાં થનાર અમલદારે, જેઓ સુલતાનની મહેરબાનીની આશા રાખે છે. તથા તે મહેરબાનીને યોગ્ય ગણવા માગે છે. તેમને માલૂમ થાય કે સીલ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ગૂÈ ઉલ્ અકરાન (એક ખિતાબ છે.) શાંતિદાસ ઝવેરીએ સ્વર્ગ સમાન અમારા દરબારમાં એક અરજદાર તરીકે અરજ કરી જણાવ્યું કે, “સદરહુ સરકારના તાબાના પરગણામાં મેજે પાલીતાણું નામે એક ગામ આવેલું છે, તેમાં હિંદુઓની પૂજાનું એક સ્થાન જેને શેત્રુજે કહે છે તે આવેલું છે, અને ત્યાં આસપાસના માણસોની તીર્થ માટે જાત્રા કરવા આવ-જાવ થયા કરે છે.” તેથી ઊંચા દરજજા અને ઉમદા પદવીવાળા (બાદશાહ)ને હુકમ કાઢવા તથા પ્રદર્શિત કરવામાં આવે છે કે, પાનખર ઋતુની શરૂઆતથી (પિચીલ મહિનાથી) મજકુર મેજે (ગામ) ઉપર જણાવેલા ગૂન્હે ઉલ્ અકરાનને અમે મહેરબાનીની રાહે ઈનામમાં આપ્યું છે. • (અમને આ પછીનું લખાણ મળ્યું નથી.) (જૂઓજૈન સત્યપ્રકાશ કમાંક-૯૮) નોંધ:- બા શાહજહાંએ જુલસી સન ૩૦, મહિને મહેરમ ઉલહરામની તા. ૨૯મી, હીજરી સન ૧૦૬૬, ઈ. સ. ૧૬૫૬, વિ. સં. ૧૭૧૩ના કાર્તિક સુદિ ૧ના રેજ ગુજરાતના સૂબા શાહજાદા મુરાદબક્ષ (ઈ. સ. ૧૬૫૪ થી ૧૬૫૭) ઉપર આ ફરમાન લખી મોકલી શેઠ શાંતિદાસ ઝવેરીને શત્રુંજય પહાડ– પાલીતાણું ઈનામમાં આપેલ હતાં. બાળ અકબરે આ હીરવિજયસૂરિને તથા બા. શાહજહાંએ શેઠ શાંતિદાસ ઝવેરીને શત્રુજ્ય તીર્થ–પહાડ ભેટ-ઈનામ તરીકે આપ્યાં હતાં. આથી જ પાલીતાણાના ઠાકરે જ્યારે શત્રુંજય તીર્થને મુંડકાવેરે લેવાનું નકકી કર્યું ત્યારે તેણે જૈન મુનિવરે અને શેઠ શાંતિદાસ ઝવેરીના વંશજોને મુંડકાવેરે લેવાનું માફ જાહેર કર્યું હતું. (રખોપાના કાગળ) વિશેષ ોંધઃ બાશાહજહાંએ અમદાવાદના નગરશેઠને ઉપર મુજબ ચાર ફરમાને આપ્યાં હતાં. તે પિકીનું. ફટ નં ૧૪ હીજરી સન ૧૦૪૫, વિ. સં. ૧૬૯૨માં. ફટ નં. ૧૫ હીજરી સન ૧૦૫૪, વિ. સં. ૧૭૦૧ ભા. સુ. ૧. ફટ નં. ૧૬ હીજરી સન ૧૦૫૮, વિ. સં. ૧૭૦૫ શ્રાવણ. Page #214 -------------------------------------------------------------------------- ________________ ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ॰ જગચંદ્રસૂરિ ક્॰ ન. ૧૭ હીજરી સન ૧૦૬૬, વિ॰ સ’૦૧૭૧૩માં આપ્યાં હતાં. ફરમાન ન. ૧૭ થી સ્પષ્ટ થાય છે કે મા શાહજહાંએ જુલસી સન-૩૦ માહમ ઉલહરામ મહિનાની તા. ર૯ મી, હીજરી સન ૧૦૬૬, સને ૧૬૫૬, વિ॰ સ૦ ૧૭૧૩ કા. સુ ૧ના રાજ ગુજરાતના સૂબા શાહજાદા મુરાદમક્ષ (ઈ સ૦ ૧૬૫૪ થી ૧૬૫૭) ઉપર ફરમાન લખી મેકલી શેઠ શાન્તિદાસ ઝવેરીને શત્રુજય પહાડ તથા પાલીતાણા ઈનામમાં આપ્યાં હતાં. હવે ક્રમાના ખામત વિશેષ આ પ્રમાણે મળે છે.ઃશ્રીદ્ર પરમાર લખે છે કેઃ - શ્રી શાન્તિકાસે આ રૂપૈયા માટે ઔરંગઝેબ પાસેથી હીજરી સન ૧૦૬૧ના ધીરેલા જિહુજ મહિનામાં ફરમાન મેળવ્યું. આ ફરમાનમાં તે વખતના ગૂજરાતના દીવાન રહેમતખાન અને સુમા નવાઝખાન પર ઉપરોક્ત કરજ પેટે વિના વિલ'એ રાજ્યની તીજોરીમાંથી એક લાખ રૂપૈયા ભરપાઈ કરવાની તાકીદ કરવામાં આવી હતી. ૧૫૯ ઔરગઝેબનુ અગત્યનું ફરમાન શ્રી શાન્તિદાસ શેઠને હીજરી સન ૧૦૭૦ના રજ્જબ માસની ૧૦ મી તારીખે ઔરંગઝેબ પાસેથી એક ક્રમાન મળ્યું, એમાં શ્રી શાન્તિદાસની કદરદાની કરવામાં આવી હતી. અને તે માટે શત્રુ ંજય, જુનાગઢ નજીકના ગિરનાર અને શિરાહી રાજ્યને આપ્યુ એમ ત્રણે પહાડ ભેટ આપવામાં આવ્યા હતા. પ તે પર થતા ઘાસચારા સાગ બળતણુ પણ શ્રાવક કામને અણુ કરવામાં આવ્યા હતા. આ ફરમાનમાં અમલદારાને તેના અમલ માટે ખાસ તાકીદ કરવામાં આવી હતી. અન્ય રાજાએ શ્રી શાન્તિદાસને સંતાપે નહીં મલ્કે તેમને સહાયભૂત થઈ ને પેાતાની કૃપા મેળવે તેની ખાસ નોંધ પણ છે. ઉપરાંત તે વખતે દર વર્ષે જમીન જાગીરની સનદ તાજી કરાવવી પડતી હતી. તે નહિ કરવાને પણ તેમાં ઉલ્લેખ છે. છેવટે ક્માનમાં લખ્યું છે કે “ જે Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ કેઈ પ્રાન્ત અને પહાડ અમે (શ્રી શાન્તિદાસને) સોંપ્યો છે, તે માટે કોઈ દવે કે આક્રમણ કરશે તો તે લેકની બદદુઆ અને અલ્લાહની ત્યાનતને પાત્ર કરશે. (તા. ૨૮-૪-૧૯૬રનું ગુજરાત સમાચાર, વર્ષ–૩૧, અંક–૧૩૫ પૃ૦ ૯) આ લેખ ઉપરથી તારવી શકાય છે કે બાટ શાહજહાં તથા શાહજાદા ઔરંગઝેબે ગુજરાતના સુબા નવાજખાન ઉપર હીજરી સન ૧૦૬૧માં એટલે વિસં. ૧૭૦૮ શેઠ શાન્તિદાસની રકમ પાછી વાળવાનું ફરમાન મોકલ્યું હતું. (૨) બાટ ઔરંગઝેબે હીજરી સન ૧૦૭૦ના રજબ મહિનાની. તા ૧૦મીએ વિ. સં. ૧૭૧૭ ચિત્ર સુદિ ૯, ૧૦ કે ૧૧ના રોજ સને ૧૯૬૦ના ફેબ્રુઆરીમાં શેઠ શાન્તિદાસને શત્રુંજય, ગીરનાર, આબુ તીર્થો ઈનામ આપ્યાં. અમારી ઈચ્છા છે કે–આ બંને ફરમાને જોયા પછી ભવિષ્યમાં આ ઈતિહાસના છેલ્લા પ્રકરણમાં કે બીજી આવૃત્તિઓમાં વિશેષ પ્રકાશ પાડ. ફરમાન ૧૮ થી ૨૩ ૧૧મે, બા મુહીઉદીન મહમ્મદ ઔરંગઝેબ આલમગીર (પરિચય માટે જૂએ પ્ર. ૪૪ પૃ૦ ૧૦૩ થી ૧૦૫) (રાજ્યકાળ:- હીજરી સન ૧૦૬૮ જિલ્કાદ તા. ૧ થી સન ૧૧૧૮ જિલ્કાદ તા. ૨૮ સુધી; તા. ૨૩–૭–૧૬૫૮ થી તા. ૨૧–૨–૧૭૦૭ સુધી; વિ. સં. ૧૭૧૫ ના શ્રા, સુ૨ ૩ થી વિ. સં. ૧૭૬૩ ફાઇ વ૦ ૧૪ સુધી) તેનું મૂળ નામ મુહઉદ્દીન મહમ્મદ ઔરંગઝેબ આલમગીર હતું, આથી તે અને મહમ્મદ દારા શિકોહના નામે વચ્ચે ભ્રમણું ઊઠે છે. બાળ ઔરંગઝેબે જેનાચાર્યોના ઉપદેશથી વિવિધ ફરમાન આપ્યાં હતાં, જે કે તે મળતાં નથી પણ ઇતિહાસમાં તેના ઉલ્લેખ જોવા મળે છે, તે આ પ્રમાણે– ફરમાન અઢારમું : બા, ઓરંગઝેબે ભ૦ હેમવિમલસરિની પરંપરાના પં પ્રતા૫કુશળને ઈનામમાં પાંચ સાત ગામ આપી ફરમાન આપ્યું. Page #216 -------------------------------------------------------------------------- ________________ ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ॰ જગચ્ચદ્રસૂરિ ફરમાન આગણીસમુ' :— મા॰ ઔરગઝેબે સં૦ ૧૭૫૦ માં આગરામાં ભ॰ વિજયરત્નસૂરિના આજ્ઞાવતી અને મહા॰ સેમવિજય ગણિની પર’પરાના ૫૦ લાલવિજયગણ તથા ૫૦ સૌભાગ્યવિજયગણિને શાંતિપૂર્ણાંક રહેવાનું ફરમાન આપ્યું હતું. (-જૂએ, ૫૦ સૌભાગ્યવિજયગણિકૃત તીથ માળા ) ફરમાન વીસમુ’:~ ખા॰ ઔર'ગઝેબે તપગચ્છના ભ૦ વિજયરત્નસૂરિ તથા ૫૦ ભીમવિજય ગ૦ના ઉપદેશથી અને ઔરંગઝેબના સૂબા અસત ખાનની પ્રેરણાથી, ૫૦ ભીમવિજય ગણિને ફરમાન આપ્યું કે · અજમેરના સૂત્રેા અજમેર, મેડતા, સેાજત, જયતારણુ, અને જોનપુર વગેરે શહેરના જેનેાના ઉપાશ્રયા જેણે જેણે દખાવ્યા હાય તેની પાસેથી પાછા લઈ જૈનસ ઘેાને સુપ્રત કરે. (-જૈ ૫૦ ઇ૰ પ્રક૦ ૪૪, પૃ॰ ૧૦૫, પ્રક૦ ૫૮ ૫૦ ભીવિજયરાસ; ગદ્ય ગુજરાતી પટ્ટાવલી, પટ્ટાવલી સમુચ્ચય ભા. ૨ પૃ૦ ૨૫૯ ) ૧૬૧ ફરમાન એકવીસમુ— ખા॰ ઔરંગઝેખના સૂબા મહમ્મદ આઝમે પેાતાની સૂખાગીરી (ઇ૦ સ૦ ૧૭૦૩ થી ૧૭૦૫; વિ॰ સ’૦ ૧૭૬૦ થી ૧૭૬૩)માં “ સર્વીસન્યાસી અને કીરાને અમદાવાદ અહાર ચાલ્યા જવાને હુકમ કર્યાં હતા. (સં૦ ૧૭૬૦ ) તેણે ભ॰ વિજયરત્નસૂરિ (સ૦ ૧૭૩૨ થી ૧૭૭૩ )ના ઉપદેશથી સૌ સન્યાસીને અમદાવાદમાં રહેવાની છૂટ આપી તે હુકમને પાછે. ખેંચી લીધેા. (-પ્રક૦ ૪૪-પૃ. ૧૦૫) * ૧૨ બા- બહાદુર આલમ પહેલા. (પ્રક૦ ૪૪, પૃ૦ ૧૦૬) ( રાજ્યકાળ :– હીજરીસન ૧૧૧૯ વિલઅવ્વલ તા. ૧૮ થી ૧૧૨૪ મહામ તા. ૨૪, તા. ૮-૬-૧૭૦૭ થી ૧૮-૨-૧૭૧૨ ચૈત્રાદિ સ ૧૭૬૪ અષાડ વિદે ૪ થી સ’૦ ૧૭૬૮ ક્ા ૧૦૭ સુધી). ૨૧ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩જે [ પ્રકરણ ફરમાન બાવીસમું – જૈન સાધુને કુપાકતીર્થ ઈનામ આપ્યાનું ફરમાન બા, શાહઆલમ બહાદુરશાહના. હૈદ્રાબાદના સૂબા મહમ્મદ યુસુફખાને વિસં. ૧૬૬૭ના ચિત્ર શુદિ ૧૦ ને રવિવારે પુષ્ય નક્ષત્ર અને વિજય મુહૂર્તમાં ભટ્ટા, વિજયરત્નસૂરિના સમયે તપગચ્છના મહ૦ મેઘર્ષિગણિની પરંપરાના પં. દામષિગણિના શિષ્ય પં. કેસર કુશળગણિને કુલ્પાક તીર્થ ભેટ આપ્યું અને જેનસંઘે તેને જીર્ણોદ્ધાર કરી પંન્યાસજીના હાથે તેમાં ભ૦ માણિજ્યસ્વામીઋષભદેવની પ્રતિષ્ઠા કરાવી. (જૂઓ કુપાકતીર્થના શિલાલેખો.) ફરમાન ત્રેવીસમું – હીરવિહાર માટે જમીન ભેટ આપવાનું ફરમાન સૂબે મહમ્મદ યુસુફખાન ૫૦ કેસરકુશળગણિને ભક્ત હતે. આથી તેણે તેમને હૈદ્રાબાદ શહેરની બહાર જગદ્ગુરુ આ૦ હીરવિજય સૂરિને હીરવિહાર (દાદાવાડી) બનાવવા માટે મેટી જમીન ઈનામમાં આપી. સંઘે ત્યાં હીરવિહાર બંધાવ્યું. ત્યારે તપગચ્છમાં સૌનું હીરવિહાર (દાદાવાડી) બનાવવાનું વિશેષ લક્ષ્ય હતું. (પ્રક. ૪૪, પ્રક. ૫૫ તથા ૫૮–મહોરા ઉદ્યોત વિ.ગણિની ૭મી પરંપરા) પણ આસમાની સુલતાની વખતે તે હીરવિહાર નાશ પામ્યો અને હૈદ્રાબાદના પ્રસિદ્ધ જૈન અમરશી સુજાનમલજીના સમયે તે જમીનનો પટ્ટો, ફરમાન પણ નાશ પામ્યાં. તે પછી ખરતરગચ્છના સંઘે ત્યાં આ૦ જિનકુશળસૂરિની દાદાવાડી બનાવી છે, જે આજે દાદાવાડી તરીકે પ્રસિદ્ધ છે. આ જમીનનું ફરમાન કે પટ્ટો મળતાં નથી, પણ સૌ કોઈ જાણે છે કે–સૂબાએ આ જમીન પં. કેસરકુશળગણિને આપી હતી અમને લાગે છે કે આ જિનકુશલસૂરિ અને ૫૦ કેશરકુશલગણિ એ બન્નેનાં નામમાં કુશલ શબ્દ હેવાથી તે સ્થાન દાદાવાડી બન્યું હોય. (જુઓ—સને ૧૯૬રને હૈદ્રાબાદના “જેન સેવાસંઘને વિશે વાંક૫૦ ૪૬ તથા પ્રક. ૪૪ ૫૦ ૧૦૬) Page #218 -------------------------------------------------------------------------- ________________ सुभासीस ] તપસ્વી હીરલા આ જગચ્ચંદ્રસૂરિ ૧૬૩ ૧૪. બા॰ ફરૂખશેઅર :-( પરિચય માટે જૂએ પ્રક૦ ૪૪ પૃ૦ ૧૦૭) રાજ્યકાળ :– હી. સ. ૧૧૨૪ જિલજ્જ તા. ૨૩ થી ૧૧૩૧ २०४०४१ ता. ८ सुधी, ता. १०-१-१७१३ थी ता. १७-२-१७१७ सुधी, વિ. સં. ૧૭૬૯ મહાવિદે ૧૦ થી ૧૭૭પ ક્ા. સુ. ૯ સુધી. આ બાદશાહે જૈનાચાર્યું અને જૈનગૃહસ્થાને વિવિધ ફરમાના આપ્યાં હતાં. ३२भान नं. २४भु : જૈનાચાર્ય ને બહુમાન કરવાનું ફરમાન ઃ— મૂળ ફરમાન ઉર્દુ` લીપીમાં છે. તેમાં અક્ષરશ: નીચે પ્રમાણે समाणु छे: 'इस नेक घडी में यह फरमान जारी हुआ. जिसकी एनायत फर्श है, और इस पर यकीन करना झरुरी है. चुंकि साबिक तरीके पर बडी सल्तनके तख्तको बुलंद करनेवाले, और सबको वसी रियासत के अलम गाडनेवाले, तख्तशाही पर बैठनेवाले, सल्तनत के कवानी और बडाईकी हलीलको, मजबुत करनेवाले, सफाई और बरमुझीद के चमकदार मोती, हक्क पसंद हकीकतकी बुनियाद ज्यादा कानून और एकताई ( खुदा) को पहेचाननेवाले, बादशाह जमशेद जैसी इज्जत रखनेवाला, सरमाये ( Capital) का मालिका खूदाको देखनेवाला, सच्चाईसे वाकिफ हझरत ( खालीजील्ल ) ( फरुखशियर बादशाह ) ने अनेक शकल सुह उपमान, विराजमान, इझझतकी मजलीसके झीना, परम सतगुरु, जगतगुरु, जगतश्रीपूज्य, स्वामीनाथ, जगत आचार्य, परमस्वरूप, धरमजगत, - चक्रवर्ती, ठारक भट्टारक इन्दरिसिंह महंत सिरिजी महाराज जैन बादशाह स्त्रीकार इस्तुतरंक बिराजमान श्री बाबाजी हश सेलजी और स्वामी साहब - भद्रजी देवसिरिचरण को " जो बडा मरतबा और बुलंद पाया रखते है, अपने तर्फ बादशाहने शर्फ बारियाबी बक्षी (मुलाकात आपी ), और दुआ देते वख्त" ताझीम Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ જૈન પરંપરાના છતહાસ—ભાગ ૩જો [प्रश् साष्टांग दंडवत बहु प्रणाम के साथ, जो तख्त खास पर दो आसन जमा कर, हझरत अर्दा अकदस्त ( फरुखशियर बादशाह ) के सामने बेठनेनी इझझत रखते है. और तख्तखां छायादार छत्र छुल ( चामर) आफताबी ( लोटा ) .... और सोने चांदी की दस्ती (छडी) वगैरह ये तमाम शाही जुलुस बादशाही के तर्फ से नझरे नेयाश ( भेट ) दिया हुआ है. और ये इज्जत महेफूझ और जारी रख कर तमाम कौम हो नदि (हिंदु ) और मुसलमान वगैराह को ( हुकम दिया जाता है ) के " इझजतसे पेश आकर मजकुरके आगे नझर नेयाझ ( भेट ) दे और सतगुरु पूज्य समझें और ये मरतबा आयंदा मुकरर हो जाय. 13 " चाहिये कि मुअझझद ( इज्जतवाळा ) शाहझादे साहेब, अख्तेदार वझीर, सल्तनत और खिलाफतके पाय तख्तके बलेद मरतबा उमरा जागीरदार, करोडगीर ( टोलटेक्स लेनेवाले ), मुक्काम ( हाकेम ), उग्माल ( आमील ), मुत्सद्दी, जो बादशाही कामके, अंजाम देनेवाले है. सरकार दोलतमदार के तमाम महालत के झमींदार, रजवाडे, और खास आम तमाम मळलुक ( प्रजा ) हमेशा हमेशा इन्के हुकमों की तामील ( ताबेदारी) में अपती नेकबख्ती समझें " 'मझकुरको सतगुरु, पूज्य, हझरत, श्रीजी, जानकर साष्टांग दंडवत बहु प्रणाम करें, और साल बसाल हर फसल में हर जगह एक रुपया एक नारियल भेंट चढावें. और मझहवी कानूनमें इनकी पैरवीसे बहार न जाय और तमाम कौमके लोक अपना गुरु समझें. " और जो कोई इस मामलेमें जरा भी फर्क करेगा वो दीनके खिलाफ 66 होगा. “ खास कर तमाम बक्काल और जैन लोग इनकी तरफ तबज्जुह करके, ' अपने मझहब पर रह कर ' इनकी खिदमत करने को सच्ची इबादत जाने. " Page #220 -------------------------------------------------------------------------- ________________ ચુસ્તાલીસમું ] તપસ્વી હીરલા આ જગચ્ચદ્રસૂરિ ૧૬૫ और जो कोई जैनीके कानून और मशकुर के हुकमसे टेडा ( आडो ) होकर चलेगा. तो, " अपने मझहबकी किताबों के माफिक " इन स्वामीके सजा देनेमें (मूळ फरमाननो केटलोक भाग अहीं नाश पाम्यो छे. ) તમામ હોદ્દ અપને હારી ( Leader ) જૌ તાશીમ ગૌર મવોલી... (રેં), ઔર સિંહાસન પર વિટાજર, અપની તાતને મુતાવિજ્ઞમેંટ છેં... हों मशकुर स्वामी साहबान के इज्जत अकझाई नरके रोशन करनेवाले हझूर के तर्फ से (की जा रही है ) पशी ( पछी) “इस फरमान जो मौतकी तरह મટજી હૈ. " किसी तरहसे खिलाफ न करें. ओर लीखे हुए पर अमल करें ।। तारीख १ शावान महिना सन १ जुलुस मोभल्ला ( राज्याभिषेकनुं पहेलं वर्ष ) में लिखा गया. i फरमानके पीछे की मोहर. सिपाहसालार यार वफादार फिदवी कुल्बुलमुल्क यमीनद्दौला सैयद अब्दुल्लाखान बहादूर जफरजंग महम्मद फरुखशियर बादशाह गाझी हीजरी ११२५ ( इ० स० १७१३ ) નોંધ:- આા૦ ફરૂખશીયરે જૈન ભટ્ટારક દેવેન્દ્રસૂરિ ’તે ઝૂલસી સન−૧ શામબાન તા. ૧ લી, હીજરી સન-૧૧૨૫, ઈ સ૦ ૧૭૧૩, વિક્રમ સંવત ૧૭૭૦માં ફ્ારસીમાં ઉપર પ્રમાણે ફરમાન આપ્યું હતું. અમને શિરેાહી રાજ્યના રાહિડાગામ ”ના એક જૈને વિસ॰ ૨૦૦૩ના ચામાસામાં આ મૂળ માન વગેરે આપ્યાં હતાં. તેને આ કમાન, એક સેાની પાસેથી જુના કાગળા અને જૂનાં પુસ્તકા સાથે મળ્યું હતું. તે સાનીના દાદાને કાઈ યતિ સાથે ગાઢ સંબંધ હતા. ત્યારે તેની પાસેથી તે સાનીના દાદાને આ કાગળા પુસ્તકા વગેરે મળ્યાં હતાં. આ ક્રમાનવાળા ભટ્ટારકના ઉત્તરાત્તર સંભવ છે કે તે યતિવર વારસદાર હેાય ? ** ** આ રમાનની બન્ને બાજુના ફેાટા તેનું ઉર્દુ લીપીને બદલે “ નાગરી લીપી”માં પૂરું લખાણુ, અને તેને ગુજરાતી અનુવાદ શ્રી હિરેન શાહે વિસ૦ ૨૦૧૮ અષાડ વદ ૧૩ તા. ૨૯-છ ૧૯૬૨, રવિવારના દૈનિક સ ંદેશ પત્રનાં વર્ષ ૪૦ અંક ૩૧૫નાં ૭ માં પાનામાં પ્રકાશિત કરાવ્યાં છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૬૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ આ ફરમાનમાં બાદશાહી સહી સિક્કાઓ સાથે બન્ને બાજુ લખાણ છે. અમે આ ફરમાન અમદાવાદની જૈન સંસાયટીના “શ્રી જૈન પ્રા વિદ્યાભવનનાં શ્રી ચારિત્રવિજય જૈન જ્ઞાન મંદિરમાં મુકાયું છે. અમે આ ફરમાન મુંબઈના “ પ્રીન્સ ઓફ વેલ્સન મ્યુજિયમ”માં આગમ પ્રભાકર પૂજ્ય મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજી મ. મારફત મોકલી, સાફ કરાવ્યું છે. આ ફરમાનનું પાઠ વાંચન, અને ગુજરાતી અનુવાદ. અમદાવાદના ખાનપુર સૈયદવાડાના વતની અને અમદાવાદની ગૂજરાતી વર્ના કયૂલર સોસાયટીના (વિદ્યાસભા)ને સૈયદ “અબૂઝફરદવી” પાસે તૈયાર કરાવ્યાં હતાં. જે પાઠ વાંચન ઉપર નાગરી લીપીમાં આપેલા છે. ફરમાનમાં જૈન ભટ્ટારક ઇન્દ્રસૂરિનું નામ વંચાય છે. પરંતુ અમને લાગે છે કે આ૦ ઈન્દ્રસૂરિ તે ભટ્ટારક દેવેન્દ્રસૂરિ હેય. સૌ કોઈ સમજી શકે છે કે ઉર્દુલીપીમાં રેખાક્ષરની યોજના છે. આથી દેવેન્દ્રસૂરિ નામ લખવું હોય તો દેવીંદસૂરિ અથવા દેવદ્ધસૂરિ એવાં નામ સરલતાથી લખાઈ જાય તેમ છે. તે સમયે ભ૦ ઇન્દ્રસૂરિને સ્પષ્ટ પરિચય મળતું નથી. અમે જૈન પરંપરાના ઈતિહાસમાં પહેલાં (પ્રક. ૪૦ પૃ. ૪૩૪ થી ૪૩૭)માં રૂદ્રપલ્લી નગર અને સં. ૧૫૦૧ સુધીની રૂદ્રપલ્લીગચ્છના ભટ્ટારકે યતિઓની પરંપરા બતાવી છે. તેમજ હવે પછી (પ્રક૫૧ના પ્રભાવકે વિભાગમાં) રૂદ્રપલ્લી ગચ્છના ભદ્વારકે-કુલગુરુઓની છેલ્લી પરંપરા આપવાના છીએ. તેના આધારે નકકી છે કે–રૂદ્રપલી ગની દહીની ગાદીએ ભ૦ જ્ઞાનસાગરસૂરિ તથા આગરાની ગાદીએ ભ. દેવેન્દ્રસુરિ થયા હતા. આથી ખુશી પૂર્વક તારવી શકાય છે કે- બાળ ફરૂખશેઅરે વિ. સં. ૧૭૦ માં આગરામાં ભ. દેવેન્દ્રસૂરિને તેમણે બાદશાહનું કુટુંબ કે રાજ્ય કે પ્રજા ઉપર કરેલ કે ઈ મેટા ઉપકારના બદલામાં બહુમાન કરવાનું આ ફરમાન આપ્યું હોય. ફરમાન પચીસમું. બાદ ફરુખશિયરે શેઠ માણેકચંદને શેઠ પદવી આપ્યાનું ફરમાન સૂચના :- બાદશાહ ફરુખશેખરે બંગાળના નવાબ મુર્શિદ-કુલીખાના આગ્રહથી જુલસી સન ૩, હીજરી સન ૧૧૨૭ જિલહીજ મહિનાની તા. ૮ મી ઈસ. ૧૭૧૫, વિ. સં. ૧૭૭૧માં શેઠ માણેકચંદ શેઠની પદવી આપી, મણિથી મઢેલી “શેઠ” અક્ષરવાળી મહોર (બિલ્લે) આપી, અને ફરમાન લખી આપ્યું. (પ્રક. ૫૮ જગત શેઠ વંશ) Page #222 -------------------------------------------------------------------------- ________________ શુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ ૧૬૭ જગડુશેઠને અપાયેલ ફરમાન ફ. નં. ૨૫ માણેકચંદને શેઠ પદવીનું ફરમાન - પરમેશ્વરનું નામ (લાલ શાહીમાં) ઈશ્વરનું નામ (ગળમહેર) ૧૧ ૧૨ પુત્ર મીરશાહ આમીર તૈમુર સાહેબ કેરાન પુત્ર શાહઆલમ બાદશાહ (દખત લાલશાહીમાં) આદશાહે ૧૦. પુત્ર આલમગીર ૬ મહમ્મદ મઈનુદ્દીન આલમગીર શાની ફારખશાએર બાદશાહ ગાજી ફર્મોન અબુલ મજ:ફર સુલતાન આબુસૈયદશાહ મહમ્મદ શાહ સુલતાન ૧૧૨૫ મહમ્મદ ફારખશાએર પુત્ર આજીમખાન અબુલ મજાફર મજુદ્દીન આલીમ ગીર શાની બાદશાહ ગાજી સન આહદ kh બાદશાહ શાહજાહાને પુત્ર k ઉમેરખશાહ બાદશાહ પુત્ર છa challa #lika Ple chafte k kk kh આ જય અને મંગળયુક્ત સમયમાં આ મહામાન્ય અને વિશ્વાસગ્ય આદેશથી માણિકચંદને આ ચિરસ્થાયી રાજ્ય તરફથી માણેકચંદ શેઠને ખિતાબ મળે છે. પ્રસ્તુત રાજ્યને સમુદાય વર્તમાનકાલીન અને ભવિષ્યકાલીન હાકિમ સ્ટાફ અને મુત્સદી વિગેરેને ઉચિત છે કે તેઓ ઉલિખિત વ્યક્તિને શેઠ માને. આમાં વિશેષ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ યત્ન કરવો આવશ્યક છે. એ પ્રમાણે હજૂર આલિ તરફથી તાકીદ કરવામાં આવી છે. ઈતિ તારીખ ૮ જિલહજજ. (પૃષ્ઠની પાછલી બાજુમાં આ પ્રકારે લખ્યું છે.) જે મહામાન્ય, રાજ્યપ્રતિષ્ઠાના આધાર સ્વરૂપ, જે સામ્રાજ્યના વિશ્વાસુ, સંભ્રાન્ત (પ્રશસ્ય) વંશવાળે, ઉચ્ચ પદાધિકારી તથા શક્તિસંપન્ન જે રાજ્ય તથા ધનને બંદેબસ્ત કરનાર, જે તલવાર લેખિની ચલાવવામાં અતિકુશળ, જે પતાકા ઉડાવવામાં સમર્થ જે (મહાર) સારે બંદેબસ્ત કરનાર, નિરમહમ્મદ ફારખશાએર પક્ષ વજીર, જે સામ્રાજ્યના બાદશાહ ગાજી આલા કઠિન વ્યાપારમાં આલંબન દુલ્લાહ શેપા સાલાર સ્વરૂપ, જે વજીર મંડપમાં ઈયાર બાઉકાફિરી વિશ્વાસ અને બંધુ, તે જ કુતબલ મુલક એ મિન- મિનુલા બહાદુર જાફર જંગ હોલા સૈયદ અબદનાં શેપ સાલારને સેનાનિવેશ બહાદુર જાફરે જંગ. બરાબરેષ નોંધ:- બા૦ ફરખશાએરે જુલસી સન–૩, હીજરી સન–૧૧૨૭ જિલહી જ મહિનાની તા. ૮ મી ઈસં. ૧૭૧૫ વિ. સં. ૧૭૭૧માં મુર્શિદાબાદના શેઠ માણેકચંદને બંગાળના નવાબ મુશિદકુલીખાંના આગ્રહથી શેઠની પદવી આપી હતી. અને ઉપર પ્રમાણે ફરમાન આપ્યું હતું. બાદશાહે આ ફરમાનમાં મોગલવંશના બાદશાહ તૈમુરથી આરંભીને પોતાના સુધીનાં બાદશાહનાં નામ આપ્યાં છે. શ્રી નિખિલરાય બીએલ. તેણે બંગાલી સંવત ૧૩૧૯માં એ બંગાળી ભાષામાં જાતશેઠ નામે પુસ્તક બનાવી પ્રકાશિત કરાવ્યું હતું. અંગ્રેજ સરકારે તેને જપ્ત કરાવ્યું. આથી તેની નકલે આજે મળી શક્તી નથી. આ જગત શેઠ પુસ્તકના પરિશિષ્ટ માં દિલ્હીના બાદશાહ તરફથી જગતશેઠ અને જગતશેઠ વંશજોને મળેલાં શેઠ પદવી અને જગતશેઠ પદવીનાં ચાર ફરમાનો પ્રકાશિત થયાં છે, અમે તેના આધારે અહીં. ફ. નં. ૨૫, ર૯ ના ગુજરાતી અનુવાદ આપ્યા છે. જેની નકલે શ્રી ચારિત્ર વિજયજી જૈન જ્ઞાનમંદિર અમદાવાદમાં છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ ગુમાલીસમું ] પરવી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૭મો બાદ મહમ્મુદા-(પરીચય માટે જુઓ પ્ર. ૪૪ પૃ૦ ૧૦૮) રાજ્યકાળ :- હીજરી સન ૧૧૩૧ જિલ્લાની તા. ૧૫ થી ૧૧૬૧ના રવિઉસ્સાની તા. ર૭મી તા. ૧૯-૦–૧૭૧થી ૧૬-૪–૧૭૪૮ સુધી. હીદી વિ. સં. ૧૭૭૬ બી. આ૦ વ. રથી વિ. સં. ૧૮ ૦૫ વૈ૦ વદ ૦)) સુધી. ફરમાન નં. ૨૬ઃ – શેઠ ફતેચંદને જગતશેઠ પદવીનું ફરમાન ઈશ્વરનું નામ પરમેશ્વરનું નામ એબને શાહ આલમ બાદશાહ શાહ મહમ્મદ નાસિરૂદ્દિન અબુલફત્તેહ શાહ અબુલ ફત્તેહ નાસિરૂદિન એબને મહમ્મદ જાહાન સાહ બહાદુર બાદશાહ ગાજી સાહેબ કેરાની શાની એબને આલમગીર બાદશાહ - - - બાદશાહ ગાજી | ઈત્યાદિ -- આ જયયુક્ત અને આનંદયુક્ત સમયમાં આ ચિરસ્થાયી સામ્રાજયસૂર્યના કિરણસમા જગન્માન્ય અને જગતને વશ કરનાર આદેશથી શેઠ ફતેચંદને વિશ્વાસ તથા ગૌરવની સાક્ષીરૂપ “જગશેઠ પદ” તથા પહેરામણું અર્થાત્ અંબાડી-હાથી, તેમજ તેના પુત્ર આનંદચંદને “શેઠ પદ” તથા પહેરામણ, સમર્પિત કરવામાં આવેલ છે. પ્રવર્તમાન રાજ્યને સમુદાય આજના તથા ભવિષ્યના હાકિમ, સ્ટાફ તથા મુત્સદ્દી વગેરેને ઉચિત છે કે, ઉલ્લિખિત શેઠ ફતેચંદને “જગશેઠ ફતેચંદ” તેમજ તેમના પુત્રને “શેઠ આનંદચંદ માને. આ બાબતમાં દરેકે વિશેષ પ્રયત્ન તથા ખ્યાલ દેવે આવશ્યક છે. ૪ સાલ જલુસ ૧૨ મી રજબ તારીખ. (પાછળના પાના પર આ પ્રમાણે લખેલ છે.) જે રાજ્ય તથા રાજનીતિના મહત્ત્વ તથા ગૌરવનો જાણકાર છે, જે રાજધર્મના ગૂઢતત્વને જ્ઞાતા છે, જે યુદ્ધમાં આગળ ચાલ Page #225 -------------------------------------------------------------------------- ________________ ઉડાડવામાં દિન વ્યાપારમાં ન ન ઉલક જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩જે [ પ્રકરણ નાર તથા સૈન્યદળને પરિપાલક છે. સમાચિત વિચારને દેનાર, જે સામ્રાજ્યને વિશ્વાસુ, પ્રશસ્ય વંશવાળે, ઉચ્ચપદાધિકારી, શક્તિસંપન્ન, જે રાજ્ય તથા ધનને બંદોબસ્ત કરનાર, જે પતાકા ઉડાડવામાં સમર્થ, સારી વ્યવસ્થા કરનાર, નિરપેક્ષ વછર, જે સામ્રાજ્યના કઠિન વ્યાપારમાં અવલંબનરૂપ, જે વજીર મંડળમાં વિશ્વાસુ અને બંધુ (છે) તે જ નિજામ ઉલમુક ફતેગ બહાદુર સપા સાલાર સેનાનિશ બરાબરેષ નિજામ ઉલમુક. નંધ:-બાદશાહ મહમ્મદે જુલસી સન ૪, રજજબ મહિનાની તા. ૧૨મી, હીજરી સન ૧૧૩૪, ઈસ. ૧૭૨ (અથવા ૧૭ર૪) વિ. સં. ૧૭૭૯ (અથવા ૧૭૮૧)ના રોજ મુશદાબાદના શા ફતેચંદને જગતશેઠની પદવી આપી, મણિથી મઢેલી “જગતશેઠ” અક્ષરવાળી મહોર આપી શિરપાવ આપો અને ફરમાન લખી આપ્યું. તથા તેમના પુત્ર આનંદચંદને શેઠ પદવી આપી. (પ્રક. ૫૮–જગતશેઠ વંશ) ફરમાન સત્તાવીસમું અમદાવાદની પ્રજાએ નગરશેઠ ખુશાલચંદ અને નથુશાહ વગેરેને વંશપરંપરાના હકે જકાતને ચાર આના બાંધી આપ્યા તેને પટ્ટો (હીજરી સન ૧૧૩૭, ઈસ. ૧૭૨૫, વિ. સં. ૧૭૮૨) જમાબંદી ઉપર દર સેંકડે ચાર આના રાજેશ્રી કુમાલસદાર તથા લખતંગ વર્તમાન ભાલશહેર, અમદાવાદ. શાલીઆશી. અખંડિત લક્ષ્મી અલંકૃત રાજમાન સ્નેહાંકીત રઘુનાથ બાજી. રાવ આશરવાદ તા. નમસકાર સહુર સન શલાસ બંમશન આવ અલફ નથુશાં વલદ ખુશાલચંદ નગરશેઠ શહેર મજકુર એમણે હજુરમાં આવીને અરજ ગુજારી કે અમે શેઠ અસલના વતનદાર બાદશાહની ચાકરી કરતા આવ્યા છીએ, અને સને ૧૧૩૭ના વરસમાં હમીદખાનના મનમાં મરાઠાઓની ફોજે આવીને શહેરની આસપાસ મરચાં દીધાં અને શહેર લઈને રૈયત લુંટવી એવી ધાસ્તી નાખી. તે ઉપરથી ઉદ્યમ વેપાર સવે શહેરમાં બંધ થયા. શહેરમાંથી કોઈ Page #226 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ બહાર જઈ આવી ન શકે એવું થયા ઉપરથી શહેરના શાહુકાર વગેરે લેકે ઘણું જ હેરાન થયા. તે ઉપરથી અમારા તીર્થરૂપ ખુશાલચંદ એમણે મહેનત તથા ધીરજથી મરેઠા સરદારને મળીને સરકારમાં ગાંઠના પિસા ખરચ કરીને મરેઠાઓની ફજેના મરચાં ઉઠાવાથી શહેરમાં ઉદ્યમ વેપાર સારે ચાલવા માંડ્યો. તે માટે શહેરના શાહુકાર વગેરે લેક ઘણુ ખુશી થયા, કે “ખુશાલ ચંદે પિતાની ગાંઠના પૈસા ખર્ચ કરીને શહેરના વાસ્તુ ઘણુ ખરાબ થયા.” એમના વડે આપણું કરા તથા માણસ તથા માલમીલકત, જણસભાવ સરવે રહ્યું, એવડે અહેસાન સર્વને ઉપર એમણે કર્યો. એમને આપણે શું આપવું એવું કશેરદાસ વલદ રણછોડદાસ તથા અવચલદાસ વલદ વલભદાસ તથા મહમદ વલદ અબદુલ તથા હેબાવ અબદુલ આકાં વલદ શાહંતભાઈ એ ચાર માતબર શાહુકાર અને બીજા સર શાહકાર અને ઉદ્યમી સમસ્ત વેપારી લેક વગેરે મળીને વિચાર કર્યો અને પિતાની ખુશરજાવંદીથી “મહાલ કોટવાલની છાપ તથા કેટ મનીઆર શહેર મજકુર અહીં આમ દરફતી થઈને માલની કીંમત સરકારને હાંસલમાં ઠરાવ થાય. તે ઉપરથી સરકારની જમાબંદી સિવાય સૈયતની નીસબતે દર સેંકડે ચાર આના પ્રમાણે અમારા બાપને પુત્ર-પુત્રાદિ વંશ પરંપરા કરી આપશું.” અમારું રાજીનામું કરી આપ્યું છે, તથા આ પ્રમાણે કમરૂદીનખાન વજીર બાદશાહ દલ્લીવાલાને પરમાણે મેચીનખાન અહીંના સુબા એમને કાગળ શીક્કા સહિત તથા શહેરના મુસદ્દી, કાજી, બક્ષિ તથા વકાએન નગર તથા સવાને નગારે એમનો કાગળ સિક્કા સહિત કરી આપે છે. એ પ્રમાણે ભેગવટે ચાલતો આવ્યો તે ઉપરાંત અમારા ખુશાલચંદ ગુજરી ગયા તે વખત માજી સુબા કમાલુ દીનખાન બાબી એમની પાસે સદરહુ પ્રમાણે કાગળપત્ર જાહેર કર્યા તે ઉપરથી રિયતની રજાવંદીથી સદામત ભેગવટા પ્રમાણે અમારા નામે કાગળ સીક્કા સહીત કરી આપે છે. એમ આજ સુધી ચાલતું આવ્યું છે તે માટે હાલ સરકારને અમલ થયે. અને અમે સાહેદ ચાકરીને ઉમેદવાર છીએ તો સાહેબ મહેરબાન થઈ તે Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પહેલાની હકીકત તથા શાહુકારનું રાજીનામું તથા સુબા તથા મુસદ્દીએ એમના કાગળ તથા ભેગવટે ચાલતો આવ્યો છે તે દિલમાં ઊતારી આ પ્રમાણે હાલ કરાર કરીને કાગળ આપવા જોઈએ માટે તે ઉપરથી દિલમાં આવતાં એમના વડીલ પુરાં પુરવથી એક નિષ્ઠાએ સેવા કરતા આવ્યા છે. તેઓ સાહેબ ચાકરીના ઉમેદવાર છે, એમનું ચલાવવું જરૂર તથા રૈયતે ખુશીથી પિતાની રાજી રજાલંદીથી ચાર આના કરી આપ્યા તે પ્રમાણે રાજીનામુ તથા સૂબા મુત્સદ્દી એમના કાગળ છે તથા આજ સુધી ભગવટે ચાલતે આવ્યું છે. એવું જાણીને એમના ઉપર મહેરબાન થઈને સદરહુ પ્રમાણે નથુશા એમને કેટ પારવાને તથા છાપે કેટાં મણીઆર તથા શહેર મજકુર આહીં આમદ રફતી માલ કીંમત ઠરાવ થશે તે માલ ઉપર સેંકડે ચાર આના પ્રમાણે સરકારની જમાબંદી સિવાય રિયતની નીસબત સદા મત પ્રમાણે કરાર કરી આપીને આ કાગળ કરી આપ્યો છે તો સદરહુ પ્રમાણે રૈયત રજાબંદીથી રિયત નીસબત તથા એમના પુત્ર-પુત્રાદિ વંશપરંપરા એમની તરફ ચાલુ રાખવું. દર વરસે નવા કાગળની જરૂર ન રાખવી. આ કાગળની નકલ રાખીને અસલ કાગળની જરૂર ન રાખવી, આ કાગળની નકલ રાખીને અસલ કાગળ ભેગવટાદારને પાછો આપો. સારાંશ વાત એ કે શાહુકારની રજાબંદીથી સદામત ચાલતા આવ્યા પ્રમાણે ચલાવવું જાણવું. ચંદ્ર ૧૯ જમાદીલાકર ખરઆંગના મહારનબ. આદી મસરએ રસુલુલહા કાછ મુસ્તફીદખાં ૧૧૫૦ | નકલ અસલ મુજબ છે, અગાઉના દીવાન મરહુમ મેરીનખાન તથા પિસ્તરના કાજી મરહુમ અબદુલ અહમદખાન તથા મરહુમ બક્ષી અમાઉલદારખાન તથા હકીકત લખનાર કબીર અલી ખાન મરહુમના મેહથી Page #228 -------------------------------------------------------------------------- ________________ ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચ્ચદ્રસૂરિ ૧૭૩ શાખીત થયેલા કરારનામા એવી રીતે કે આ નીચે લખેલા માણસે એકરાર અને કબુલ કરે છે. તેમના નામની યાદી. શિવરદાસ રણછોડદાસ. કવલનેણ રઘનાથદાસ જેચંદ મલ્લમ. ભુખણદાસ અલાખીદાસ તારાચંદ મારારજી. મહમદ અમફુલ વાહીઢ. વિગેરે અમદાવાદના વેપારીઓ તથા સાઢાગર જત સને ૧૧૩૭માં દખણી લુંટારાએ ભારી ફાજ લઈ અમદાવાદને લુંટવા તથા ત્યાંના રહેનારાઓને મારી નાંખવા તથા કેદી બનાવવાના ઇરાદાથી શહેર ઉપર ઘેરા ઘાલ્યા હતા, અમે વગેરે શહેરના રહેનારાઓને ત્યાંથી ભાગી જવાનું અથવા તેએના હાથથી છુટા થવાનું સુઝતુ નહેાતુ. એવા કઠણ વખતમાં અમારા જાનમાલ મચાવવાને માટે શેઠ ખુશાલચંદ લખમીદાસ બીન શાંતિદાસ ઝવેરીએ ઘટતી તર૬૬દ અને કેાશીશ પેશ પહેાંચાડી પાતાના ઘરના ઘણા પૈસા ખરચીને અમેને તે લુટારાએના હાથથી બચાવ્યા. તે માટે અમે અમારી ખુશીથી એકરાર કરીએ છીએ કે-અમદાવાદના કેાઠાની છાપના કોપડે પાછળ અમારા માલમાંથી સેકડે ચાર આના સદરહુ શેઠ તથા તેમની એલાદને આપતા રહીશુ. તે ના આપવામાં કશી તરેહને વાંધે કે કસુર કરીશુ નહી, તે અમારા આ કરારથી અમેા ક્રીશું નહી. માટે આ રાજીનામાની રાહે લખી આપીએ છીએ કે બીજીવાર કામ આવે તા. ૧૦ મી માહે શાખાન સને ૧૧૩૭. અબુબકર શાહાભાઈ અનમાળીદાસ ગેાકુળદાસ સુંદરદાસ કેવાદાસ. થાવરજી મલ્લમ. અસલ ઉપરથી ઉકલ્યા મુજબ તરજુમે મુનશી હુસેનઅલી ગુલામઅલી સહી દ: પેાતાના અસલ તરજુમા ઉપરથી નકલ મુકાબલ કરનાર પ્રાણજીવન નથુભાઈ ર. કારકુન, શ્રાવકા તરફથી માગી તા. ૨૮ જુન સને ૧૮૮૩ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ આપવા હુકમ તા. ૨૮ જુન સને ૧૮૮૩. તૈયાર કરાવી આપી તા. ૨૯ જુન ૧૮૮૩. ખરી નકલ આટ પિટ એજન્ટ (૨) મશાલ તથા પાલખીની સનંદ. મ આબદાગીરી તથા મશાલના પગાર સનંદ રાજે શ્રી કમાળશદાર વરતમાનભાળ શહેર અમદાવાદ ગેટ શાવે અખંડીત લક્ષમી અલંકૃત રાજમાન સનેહાંકીત ગેવિંદરાવ ગાયકવાડ સેના ખાસખેલ સમશેર બહાદુર, દંડવૃત રામ રામ. સુરસેન શીત–તી સેઈન મઈઆ અલ–વખતચંદશા શેઠ શહેર મજકુરના એમને સરકારમાંથી આલબગીરી તથા મશાલ આપી છે. તે બાબત એ આશામીને પગાર રૂા. ૮) નીમણુંક છે. તે નીમણુંક પ્રમાણે સદરહુ દરમા રૂા. ૮ આપતા જવું. મશાલનું તેલ દરરોજ પકુ પાશેર પામે છે. તે પ્રમાણે આપ્યા જવું. દરસાલ નવીન પત્રને આક્ષેપ ન લેતાં આ પત્રની નકલ તમેએ માગી લઈ આ પત્ર ભગવટા માટે શેઠ મજકુરને પરત પાછા આપવા. જાણી જે ચંદ્ર-બશાવા માહે રબીઉલ અવલ. મહેર ગેવિંદરાવ ગાયકવાડની મા રાજેશ્રી ભગવંતરાય ગંગાધર કમાળસદાર પ્રગણે અમદાવાદના સરકાર ભાગ ગે. શા. અખંડીત લક્ષમી અંલકૃત રાજમાન સનેહકીત આણંદરાવ ગાયકવાડ મૈયતન અલફ રાજેશ્રી વખતચંદ ખુશાલચંદ શેઠ વારેબ શહેર મજકુરનાએ સરકાર ચાકરીની બહુ મહેનત કરી સબબ તેમને બહુમાન સરકાર સરકારમાંથી ચંદ્ર ૧ માહે સવાલ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ સાલ મજકુરથી પાલખી આપી છે. તેની તે તહેનાત એક સાલના બાર મહીનાના રૂા. ૧૦૦૦) એક હજાર તથા પાલખીને સરંજામ બાબત એક સાલ અડધુ બે સાલ મળીને રૂા. ૩૦૦) પ્રમાણે સાલ દર સાલ પ્રગણે મજકુરથી આપવી. નમણુંકમાં મજયે મલશે ચંદ્ર ૨૩ ૨મજન. મેહેર ગેવિંદરાવ મહોર ગાયકવાડની પાલખીની સનંદ શેઠ વખતશાને મળેલી. ૬ અબદલગીરીની સનંદ મહોર ફતેસીંગ ગાયકવાડની આંગના પત્ર સરકાર રાજેશ્રી માનાજીરાવ ગાયકવાડ તાહા વખતચંદ ખુશાલચંદ શેઠ સુરશન આરબાંસમાંન મઈઆવા અલક મેને સરકારે કીરપાવંત થઈ આબદાગીરી આપી છે. તેને અનુભવ લઈ સરકાર ચાકરી એક નિષ્ઠાથી કરવી છે. ૧૪ માહે શાબાન. મહાર (જે ઐતિહાસિક શસમાળા ભા. ૧ સમાલોચના પૃ૩૩ શ્રી રૂ૫) Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ નોંધ:-હીજરી સન ૧૧૩૭, સને ૧૭૨૫, વિસં. ૧૭૮૨માં મરાઠાની સેનાએ અમદાવાદને ઘેરો ઘાલી અમદાવાદને જીતી ને લુંટવા વિચાર કર્યો હતો. આથી પ્રજામાં અશાન્તિ વધી. આ સમયે નગરશેઠ શાનિતદાસના વંશના શેઠ ખુશાલચંદે પોતાની ગાંઠના પૈસા ખર્ચ કરી મરાઠાના સેનાધિપતિ હમીદખાનને ખુશ કરી શહેર લુંટવાનું મેકુફ રખાવ્યું. નગરશેઠના આ ઉપકારના બદલામાં અમદાવાદના શેઠ, શાહુકાર, તથા પ્રજાએ મળીને રાજ્યની જમાબંધી પ્રમાણે દર સેંકડે ચાર આનાની રકમ શેઠ ખુશાલચંદ તથા તેને વંશજોને આપવી. તેમ નક્કી કર્યું હતું. શેઠ ખુશાલચંદ્રના પુત્ર શેઠ નથુશાહે રઘુનાથ બાજીરાવને અરજી કરી, આ રકમ પિતાને અને પિતાના વંશજોને મળે તેની સનદ મેળવી હતી. ત્યારથી નગરશેઠના વંશજોને આ રકમ મુસલમાની રાજ્યમાં બરાબર મળતી રહી હતી. અને બ્રીટીશ રાજે તા. ૨૫-૭–૧૯૬૨ ને રોજ તે રકમને બદલે દરસાલની ઉચક રકમ રૂા. ૨૧૩૩ બાંધી આપી હતી. અને સરકાર તે મે મહિનાની તા. ૧લીએ તે સાલીયાણું આપતી હતી. નગરશેઠનું કુટુંબ દરસાલ જેઠ વદિ ૯ ને રોજ આ રકમમાંથી દૂધપાક, પુરી, શાક અને પતરવેલીયાનું જમણ કરી જમતું હતું. તેમાં નગરશેઠના કુટુંબના સૌ માણસો તથા નગરશેઠના કુટુંબની કુંવારી કે પરણેલી પુત્રીઓ સૌ જમતા હતા. માત્ર પુત્રીઓના પુત્ર કે પુત્રીઓ જમતા ન હતા. | ગુજરાતના બા૦ અહમદશાહે અમદાવાદ વસાવ્યું. ત્યારથી તેણે રાજ્ય તરફથી દરેક ગરીબ અનાથ વગેરેને હંમેશા ચણ આપવાનું ચાલુ કર્યું હતું. મુસલમાની રાજ્યમાં, બ્રીટીશ રાજ્યમાં અને કોંગ્રેસના રાજ્યમાં આ દાન ચાલુ રહ્યું છે. આજે પણ અમદાવાદના માણેકને રાણીના હજીરામાં આ દાન અપાય છે. લેકશાહી રાજ્યમાં પણ પ્રજાહિતના બદલામાં શેઠ કુટુંબને ઉપકારની યાદીમાં જે ઉપર મુજબની રકમ અપાય છે. વિશ્વાસ છે કે ભવિષ્યમાં પણ આ રકમ આપવાનું ચાલુ રહેશે. શેઠ ખુશાલચંદના પુત્ર શેઠ નથુશાએ રધુનાથ બાજીરાવને પિતાને અને પિતાના વંશજોને જમાબંધી મળવાની જે અરજી કરી સનદ મેળવી હતી. તેની નકલ અમે ઉપર આપી છે. તથા રાજા ગોવિંદરાવ ગાયકવાડ સરકાર વગેરેએ રાજ્ય તરફથી નગરશેઠ કુટુંબને નગરશેઠ વખતચંદને મશાલ પાલખી તેના સામાનના રૂા. ૩૦૦) Page #232 -------------------------------------------------------------------------- ________________ ચુમાલીસમું ] તપવી હીરલા આ જગચંદ્રસૂરિ ૧૭૭ તથા તહેનાતના દરસાલ રૂા. ૧૦૦૦) આપવાનું નક્કી કરી તેમને જે સનદે આપવામાં આવી તે ઉપર બતાવી છે. ત્યારબાદ આનંદરાવ ગાયકવાડ, સયાજીરાવ ગાયકવાડ વગેરેએ નવીનવી સદે આપી તે સનદેને કબૂલ રાખી હતી. (જૈન ઐતિહાસિક રાસમાલા ભા. ૧ સમાલોચન (પૃ૩૪ થી ૩૭) વિશેષ નોંધઃ- બ્રીટીશ સરકારે નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈને અમદાવાદના કલેકટર જે. ડબલ્યુ. હેલે (J. W. Halaw) અને ન્યાયમૂર્તિ એ. બી. વેરડન (A. B. warden) તરફથી લખાઈ આવેલી નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈ એ કરેલી પ્રજાહિત તથા રાજ્ય હેતુનાં કામે અને સખાવતેની વિગતેના આધારે તથા ભલામણથી એન રેબલ રાવબહાદુરને ખિતાબ આપ્યો હતો. તેમજ મુંબઈ ઈલાકાની હાઈકોર્ટમાં છલાવાર વકીલેની ખુરશીમાં તેમની તરફના વકીલની અને રાજકેટ એજન્સીની કચેરીમાં પાલીતાણુના ઈજારદાર (જાગીર દાર) અને આણંદજી કલ્યાણજીની પેઢીના અધ્યક્ષ તરીકે ખુરશી આપી હતી. અમે શેઠ પ્રેમાભાઈને વિશેષ ઈતિહાસ (ભા. ૩ જે પ્ર ૫૮-૫૯માં નગરશેઠ વંશમાં) આપીશું. ૧૮મે બા. અહમદશાહ (પરિચય માટે જૂઓ પ્રક. ૪૪ પૃ૦ ૧૦૯) (રાજ્યકાળ : હીજરી સન ૧૧૬૧ જમાઉદ્દીલઅવલ તા. ૨ થી ૧૧૭ શાઅબાન તા. ૧૦ સુધી; તા. ૨૦-૪–૧૭૪૮ થી તા. ૨–૬–૧૫૪; ચિત્રાદિ વિસં૧૮૦૫ વૈશાખ શુદિ ૪ થી સં. ૧૮૧૧ ના જેઠ શુ૧૨) ફરમાન અઠ્ઠાવીસમું શ્રી મહતાબરાયને શેઠ પદવી આપવાનું ફરમાન સૂચના:-બ૦ અહમદશાહે જુલસી સન ૧, જિલ્કાદ મહિનાની તા. ૨-૩, ઈ. સ.૧૭૪૮ હી. સ. ૧૧૬૧, ચૈત્રાદિ વિ. સં. ૧૮૦૫ વિશાખ સુદિમાં મુર્શિદાબાદના શા મહતાબરાયને શેઠપદવી અને શેઠ પદવીની મહેર આપી શિરપાવ આપ્યો અને ફરમાન લખી આપ્યું.. (પ્રક. ૫૮-૫૯ જગતશેઠ) Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ફ. નં. ૨૮ મહતાબરાયનુ શેઠપદવીનું ફરમાન ઈશ્વરનું નામ (ગોળમહેર) ૧૧ ૧૨ પુત્ર પુત્ર મીરશાહ અમીર તૈમૂર સાહેબ કેરાન (દરખત લાલશાહીમાં) પુત્ર શાહઆલમ બાદશાહ ૧૦ મહંમદ શાહ પુત્ર સુલતાન બાદશાહ આલમગીરી પુત્ર શાહ મહમ્મદ નાસિરૂદ્દીન અબુલફતેહ બાદશાહ ગાજી સાહ અબુલ ફતેહ નાસિરૂદ્દિન એબને મહમ્મદ જહાન સાહ બહાદુર બાદશાહગાજી. સાહેબકરાણ શાની પુત્ર સુલતાન બાદશાહ શાહજહાને પુત્ર પુત્ર ઉમરશેખશાહ જહાંગીર પુત્ર #lીરાજ chalta k belles kh cheatre k આ જયયુકત આ મહામાન્ય તથા જગદ્વશીભૂતકારી આદેશથી મૃત શેઠ આનન્દચંદ્રના પુત્ર મહતાબરાયને “શેઠ પદવી” તથા સરપાવ પહેરામણું અર્થાત્ અંબાડી અને હાથી વિગેરે સમર્પિત કરવામાં આવેલ છે. પ્રવર્તમાન રાજ્યના આજના તથા ભવિષ્યના હાકેમ તથા સ્ટાફ તથા મુત્સદ્દી વિગેરે મંડળને ઉચિત છે કે તેઓ ઉલ્લિખિત વ્યક્તિને શેઠ તરીકે માને. તે બાબતમાં વિશેષ યત્ન તથા Page #234 -------------------------------------------------------------------------- ________________ માન ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૭૯ ખ્યાલ દે. આવશ્યક છે. ઇતિ. તારીખ ૨-જિલ્કાદ ૨૩ સન ભૂલશ. (પાછળના પાના પર લખેલું) જે મહામાન્ય, રાજ્યસંસ્થિતિના આધાર સ્વરૂપ, જે સામ્રાજ્યને વિશ્વાસુ, પ્રશસ્ય વંશવાલે, ઉચ્ચ પદાધિકારી, સામર્થ્યવાળે, જે પ્રધાન કાર્ય તથા આજ્ઞાપાલનમાં તૈયાર છે, રાજ્યધર્મના તને પરિજ્ઞાતા છે, જે સામ્રાજ્યના આધારરૂપ, રાજ્યને વિશ્વાસુ (મહાર–છાપ) આજ્ઞા દાતા, જે દિવિજયી રાજ્ય મહમ્મદશાહ બાદશાહ તથા ધનને સારે બંદેબસ્ત કરનાર, ગાસન અને મહમ્મદ ભાગ્ય તથા ઐશ્વર્ય સંપત્તિના શાહ ફિદર વજીર માને દર્શાવનાર, જે સમ્રાટને એતેમાદ કમરૂદિનખાન મનનીત બધુ, જે યુદ્ધમાં અગ્રેસર, હસેન બહાદુર નહબત જે સૈન્ય દળમાં પણ અગ્રેસર, જગ એ મહેદઉલ્લા જે ઉચ્ચ પદાધિકારી, મંત્રીમંડળમાં સર્વશ્રેષ્ઠ, જે મહામાન્ય અમીરગણમાં સર્વ પ્રધાન, જે તરવાર તથા કલમ ચલાવવામાં અતિકુશળ, જે ધ્વજા ફરકાવનાર, જે સમયેચિત વિચારોને દેનાર, જે સમ્રાટનો નિરપેક્ષ વછરસમૂહમાં વિશ્વાસુ બંધુ, જે સમસ્ત રાજ્યના કઠિન કામમાં અવલંબન સ્વરૂપ, જે દરબારને વિશ્વાસુ (છે) તે જ કામરૂદ્દીન હસેન બહાદૂર. નસરતજંગને સેનાનિશ બરાબરેષ. ફરમાન ઓગણત્રીમું શેઠ મહતાબરાયને જગત શેઠની પદવી આપ્યાનું ફરમાન સૂચના:-બા૦ અહમદશાહે જુલસી સન પ, જિલહજ મહિનાની તા. ૨૭ મી; હીજરી સન ૧૧૬૧, ઈ. સ. ૧૭૪૮, ચૈત્રાદિ વિ. સં. ૧૮૦૫ ના અષાડ મહિનામાં શેઠ મહતાબરાયને જગશેઠની પદવી આપી, શિરપાવ આપ્યો અને ફરમાન લખી આપ્યું. શેઠ સ્વરૂપચંદને મહારાજાની પદવી આપી અને તે જ દિવસે સિરાજઉદ્દોલ્લાને બંગાળને નવાબ બનાવ્યો. (-પ્રક. ૫૮, ૫૯) Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જેને પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ નં. ૨૯ શેઠ મહતાબરાયને જગતશેઠ પદવીનું ફરમાન પરમેશ્વરનું નામ (લાલ શાહીમાં) ઈશ્વરનું નામ (ગેલમહાર) ૧૨ ૧૩ પુત્ર પુત્ર મીરણુશાહ અમીર તૈિમૂરે જહાનશાહ ( દખત લાલશાહીમાં) સાહેબ કેરાન પુત્ર k બાદશાહ શાહઆલમ પુત્ર મહમ્મદશાહ બહાદુર ર પુત્ર મહમ્મદશાહ મહાદેટીન સાહેબ કિરાણ શાની બાદશાહ ગાજી સુલતાન અબુસૈયદશાહ મહમ્મદશાહ ૧૦ પુત્ર સુલતાન પુત્ર ઉમેરશેખશાહ અહમ્મદશાહ બહાદુર પુત્ર મહમ્મદશાહ અબુલનાસીર મજાહેદ્દીન સાહેબ કેરાન શાની બાદશાહ ગાજી સન એક બાદશાહ પુત્ર આલમગીર શાહજહાન બાદશાહ પુત્ર lle શક્તિ ટc૭ Etalta Pik kf khafte k kh k આ જયયુક્ત અને આનંદયુક્ત સમયમાં આ ચિરસ્થાયી સામ્રાજ્યની જગન્માન્ય તથા જગવશીભૂતકારી આદેશથી મહતાબરાયને વિશ્વાસ તથા ગૌરવની મૂળ સંપત્તિરૂપ “જગતશેઠ ” પદ સમર્પિત થયેલ છે. પ્રવર્તમાન રાજ્યને સમુદાય આજના તથા ભવિષ્યના હાકેમ સ્ટાફ તથા મુત્સદ્દી વિગેરેને ઉચિત છે કે તેઓ ઉલ્લિખિત વ્યક્તિને “જગશેઠ મહતાબરાય” માને, (લેખે) આ Page #236 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ ગચંદ્રસૂરિ ૧૮૧ બાબતમાં વિશેષ પ્રયત્ન તથા ખ્યાલ કરવું આવશ્યક છે. ઈતિ, તારીખ ૨૭ જિલહજ, (પાછલા પાના પર લખેલું ) મહેર વગેરે ( જે દરેક વાંચી શકાતા નથી. ) ફરમાન ત્રીશમું જગશેઠને સમેતશિખર પહાડ ઈનામ આપ્યાનું ફરમાન બા, અહમદે જુલસી સન ૫, હીજરી સન ૧૧૬૫, ઈ. સ. ૧૭૫૨, વિ. સં. ૧૮૦૯ માં જગતશેઠ મહતાબરાયને મધુવન કેઠી, જયપાર નાળું, પારસનાથ તળેટી વચ્ચેની ૩૦૧ વીઘા જમીન વગેરેપારસનાથ પહાડ ઈનામમાં આપે. (અમારે “જૈનતીર્થોને ઇતિહાસ” પૃ. ૫૯, તથા પ્રક. ૫૮, ૨૯ જગતશેઠ વંશ) નોંધ : આ ફરમાન અમને મળ્યું નથી. ૧લ્મ બા, આલમ શાહ (બીજો) (પરિ. માટે જૂઓ પ્ર. ૪૪. ૧૦૯) રાજ્યકાળ :- હી. સન-૧૧૬૭ શાબાદ તા. ૧૦ થી ૧૧૭૩ રવિઉસ્સાની તા. ૮ સુધી, તા. ૨–૬–૧૭૫૪ થી તા. ૨૯-૧૧૧૭૫૯ સુધી, ચિત્રાદિ વિ. સં. ૧૮૧૧ જે. સુ. ૧૨ થી ૧૮૧૬ માત્ર સુ. ૧૦ સુધી. ફરમાન નં. ૩૧ મું. સમેતશિખર તીર્થને કરમુક્ત જાહેર કર્યાનું – ફરમાન – બાદશાહ આલમે જુલસી સન-૨, હીજરી સન ૧૧૬૮, ઇ. સ. ૧૭૫૫, ચિત્રાદિ વિ. સં. ૧૮૧૨ પ્ર. જેઠ સુદમાં જગશેઠ ખુશાલચંદને પાલગંજ પહાડ કરમુક્ત એટલે વેઠ વેરો લાગત, જકાત, મુંડકાવેરે, વગેરે માફ કર્યાનું ફરમાન આપ્યું હતું. નેંધ : આ ફરમાનની નકલ અમને મળી નથી. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ જૈન પરંપરાને તિહાસ—ભાગ ૩જો [ પ્રરણ ૨૧ મેા બા. આલમગીર (ત્રીજો) (પરિ. માટે જૂએ પ્ર.૪૪ પૃ. ૧૧૦) રાજ્યકાળ :—હી. સન. ૧૧૭૩ જમાદિલ અવલ તા. ૪ થી ૧૨૧૧ રમજાન તા. છ સુધી, તા. ૨૫-૧૨-૧૭૫૯ થી તા. ૧૯-૧૧-૧૮૦૬ સુધી. ચૈત્રાદિ વિ. સ. ૧૮૧૬ પેા. સુ. ૬ થી ૧૮૬૩ કા. સુ. ૯ સુધી. ફોન. ૩ર શેઠ ખુશાલચ'દને જગત્શેઠ પદવી આપ્યાનું ફરમાન ખા, આલમે લાડ વારન હેસ્ટીંગની પ્રેરણાથી મુર્શિદાબાદવાળા શેઠ ખુશાલચંદને જુલસી સન-૮ તા. ૨૯-૪-૧૭૬૬, ચૈત્રાદિ. વિ. સ. ૧૮૨૨માં જગતશેઠની પદ્મવી આપી મહેાર, શિરપાવ, તથા ફરમાન આપ્યાં, શેઠ ઉદેચંદને મહારાજાની પદવી આપી સક્ ઉદ્દૌલાને મગાળનેા નવામ બનાવ્યા. નવાબે ઇસ્ટ ઇન્ડિયા કંપની એટલે કંપનીના ગવર્નર જનરલ વારન હેસ્ટીંગને મહેંગાળના એ ગામેાની દીવાનની પદવી આપી. વેરન હેસ્ટીંગે ૧૬ વર્ષીના શેડ ખુશાલચંદને તે દીવાનના પદે બેસાડો. નોંધ : આ ફરમાનની નકલ અમને મળી નથી. ફેટ ન. ૩૩ બા. આલમગીરની સન્મતિથી સ. ૧૮૨૫, મ. સુ. ૫ ને રેાજ મા॰ આલમગીરની સમ્મતિથી સમ્મેતશિખરનાં મદિરાના જીર્ણોદ્ધાર તથા પ્રતિષ્મા થયાં. ૦ ન. ૩૪ અમદાવાદમાં શાન્તિના ઢંઢેરા. સૂચના:- બા॰ આલમગીર વતી લેા ગાન તથા બંગાળના નવાબ સ* ઉદ્દૌલ્લાએ જુલસી સન–૨૨, હી. સ. ૧૧૯૪ મહિના સફર, તા. ૫ મી ( અથવા જુલસી સન—૩૫) તા. ૧૭–૧૨-૧૭૮૦ વિ. સં. ૧૮૩૬ મહા સુદિ ૧૩ ના રોજ અમદાવાદમાં શાન્તિને ઢંઢારા પીટાવ્યેા હતેા. અસલ મુજબ નકલ નથુ (નાનુ ) શંકર સૂબા વગેરે અમદાવાદની રૈયત, એ શહેરના Page #238 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપવી હીરલા આ જગચંદ્રસૂરિ ૧૮૩ વતનીઓ તથા ત્યાં રહેનારા અને વસનારા સઘળાને માલુમ થાય એમ થાઓ કે, “હવે સૌ લેકએ ખાતર જમા રાખી પિતાના મકાનમાં રહેવું અને કઈ પણ રીતને અંદેશે કે ડર પિતાની હમેશની રહેણી કરણી સંબંધે ન રાખતાં રેજના કામકાજમાં મશગૂલ રહ્યા જવું. ” કારણ? કઈ પણ માણસ તેમને કઈ રીતની અડચણ કે અટકાવ કરશે નહીં, આ બાબત તેણે ખાતરી રાખવી અને આમાં લખ્યા મુજબ તેણે વર્તવું. લખ્યું તા. ૫ મહિને સફર, હી. સ. ૧૧૯૪ તે ગાદીએ બેઠા સને ૨૨ (અંગ્રેજીમાં સહી. Thomas Goddad ઈ. સ. ૧૯૨૪ ને ગુજરાતી સાહિત્ય પરિષદને રિપોર્ટ, જે. સત્ય પ્ર. ક. ૯૮, પૃ. ૪૭ થી ૧૪ નોંધ : સાક્ષરરત્ન શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી લખે છે કે “બા, આલમગીર ૩જે અને જો ગોડાર્ડ (ગાર્ડન)નો ઢંઢેરે” “શ્રી ફેબ્સ ગુજરાતી સભાના સંગ્રહમાં કેટલીક જૂની ફારસી સનદ અને કેટલાંક જૂનાં બાદશાહી ફરમાનો છે” એ સનદ તથા ફરમાનોની સંખ્યા મેટી નથી પરંતુ જે છે તે કેટલેક ભાગે ગુજરાતના ઈતિહાસને ઉપયોગી છે. એ સંગ્રહમાંથી એક ફારસી લેખનું ભાષાંતર થોડા વખત ઉપર “ગુજરાતી ના દિવાળી અંકમાં પેશ્વા સાથે એક કરાર એ મથાળા હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું ગુજરાતની અર્વાચીન સ્થિતિને લગતો એ કરાર હતો. એ સ્થિતિ જોડે સંબંધ રાખતા એક બીજે લેખ એ સંગ્રહમાંથી મળી આવ્યું છે. જે વખતે જનરલ ગોડાર્ડ (General Go-ddard)ના હાથમાં અમદાવાદ આવ્યું તે વખતે એણે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું તે જાહેર નામાની ખરી નકલ ગોડાર્ડની સહી સાથેની એ સંગ્રહમાંથી મળી આવી છે. દરેક વિજયી સેનાપતિ એવી રીતનાં જાહેરનામાં કે ઢંઢેરા પિતાના તાબામાં આવેલી રૈયતના સાંત્વન અર્થે બહાર પાડતા અને હજી પણ પાડે છે. છેલ્લી મેટી લડાઈ વખતે જર્મને પણ એવાં જાહેરનામાં ઠેર ઠેર બહાર પાડતા હતા આ જાહેરનામું ટૂંકું પણ મુદ્દાસર છે. –અનુવાદક શાહ અલામ બાદશાહ ગાઝી અમીર ઉદ્દોલા જનરલ ગોડાર્ડ બહાદૂર ફતેહજંગ ફીદવી સને ૧૧૯૪ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ : ' વિશેષ નોંધ :–અમારી ભાવના હતી કે-મેગલ બાદશાહોના સમયના જે જે વિવિધ ફરમાને મળતા હોય, તે તે મૂળ ફરમાનેના ફેટા, અરબી કે ઉર્દૂ ફરમાનનાં હીંદી લીપીમાં અક્ષરશઃ શબ્દપાઠે, તથા સૌના હીન્દી, અંગ્રેજી, અને ગુજરાતી ભાષાના અનુવાદો વગેરેને સર્વસંગ્રહ આ પ્રસ્થમાં એક સાથે પ્રકાશિત કરે; પરંતુ તેમ કરવાથી પ્રસ્તુત ગ્રંથને આકર, કદ, કિંમત અને પ્રકાશિત કરવાના સમયમાં મેટો ફેરફાર થાય તેમ હતું. તેમ જ આવું પ્રકાશન કર્યા બાદ આ પછીના ભાગનાં પ્રકાશને પણ લંબાય તેમ હતું, આથી તે સંગ્રહ કરવાના વિચારને રેકી, હાલ આ ગ્રંથમાં (પ્ર. ૪૪ પૃ. ૧૧૧ થી ૧૮૩ સુધીમાં) ઉપલબ્ધ ફરમાનના માત્ર ગુજરાતી અનુવાદે જ આપ્યા છે, કેઈ સાહિત્યપ્રેમી સંસ્થા કે સજજન આવે “સર્વસંગ્રહ” છપાવશે, તે અમને ખાતરી છે કે–તેને આ અનુવાદ અને નોંધમાંથી ઘણું કીંમતિ સહાય મળશે, તેમજ તે દેશસેવા સાહિત્યસેવાને માટે લાભ ઉઠાવી, સાચે ઇતિહાસ રજુ કરવાના યશના ભાગી બનશે. બા. અકબરને જુલસી સન – અમે આ પ્રકરણના ગત પૃ. ૮૪ માં બા. અકબરે ચલાવેલ ઈલાહી સંવતને નિર્દેશ કર્યો છે. તેને વિશેષ પરિચય આ પ્રમાણે જાણો. બા. અકબર હી. સ. ૬૩ રવિ ઉસ્સાની મહિનાની તા. ૨૭ શુક્રવાર વિ. સં. ૧૬૧૨ ફા. વ. ૨ સને તા. ૧૪–૨–૧૫૫૬ ને રેજ ગાદીએ બેઠે. (પૃ. ૬૦) તેણે ગાદીએ બેઠા પછી ૨૪ મે વર્ષે, એટલે વિ. સં. ૧૬૩૬ સને ૧૬૭૯ માં દીન-ઈ-ઇલાહી મત સ્થા (પૃ. ૫) તેમજ રાજ્યારોહણથી ૨૯મા વર્ષે રાજ્યારહણની તારીખે –તીથીઓમાં ર૪ દિવસે ઉમેરી ૨ મા દિવસે સૌર પ્રારંભનું ગણિત મેળવી, હી. સન ૯૬૩ના રવિ ઉસ્સાની મહિનાની તા. ૨૮મી વિ. સં. ૧૬૧૨ ના ફા. વ. ૦)), સને તા. ૧૧-૩-૧૫૫૬ ને રોજ રાજ્યારંભના દિવસે સાયન મેષાર્ક, પિપગ્રેગરીની સાયન Page #240 -------------------------------------------------------------------------- ________________ સુમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૮૫ વ્યવસ્થા પ્રમાણે આજની ચાલુ ગણતરીએ તા. ૨૧-૩-૧પપ૭ ને રોજ સાયનમેષાર્ક મુકરર કરી, હી. સન ૯૯૨, રવિ ઉસ્સાની મહિનાની તા. ૨૮ વિ. સં. ૧૬૪૧ અને સને ૧૫૮૪ થી પિતાને ન ફસલી સન ચલાવ્યો. જેનાં બીજાં નામ જુલસી સન, ઈલાહીસન, દીન–ઈ– ઇલાહીસન પણ છે. તેમાં તેણે ઈરાની નામે વાળા ૧૨ મહિના અને ૧ થી ૩૨ સુધીની તારીખે રાખેલી હતી. જેને પ્રારંભ સાયનમેષથી છે. મેગલ બાદશાહનાં ફરમાને, ઘણું જિન પ્રતિમાઓના પરિકર અને ગાદીમાં ઈલાહી સન (અલાહી) તથા હીજરી સન નેંધાયેલા મળે છે. (જૈ. સત્ય પ્ર. ક. ૧૦૦, ૧૦૧, ૧૦૨, પૃ. ર૭૪) યાદ રાખવું કે-ઈરાની સન તે પારસીઓને જૂને ફસલી સન છે. તે વિવિધ જાતનો છે. તેમાં ૧૨ મહિનાના ૧ થી ૩૦ મૂકરર નામવાળા ૩૦ દિવસે, એમ કુલ ૩૬૦ દિવસ હોય છે. અને ગાથાઓના ૫ દિવસ ઉમેરી ૩૬૫ દિવસે મનાય છે. તેમજ મહમ્મદ પયગંબર શાકે ૫૪૪, હીનદી વિ. સં. ૬૭૯ ના શ્રા. સુ. ૧ની રાતે તે સમયના અંગ્રેજી પંચાંગ પ્રમાણે તા. ૧૫-૭-૬૨૧ ગુરુવારની રાતે ચન્દ્રદર્શન કરીને એટલે શુકને પરેઢિયે મક્કાથી હિજરત કરી મદિના ગયા. ત્યારથી હિજરીસન શરૂ થયા છે. તેમાં ચંદ્ર દેખાય, ત્યારથી મહિને બેસે છે. વિક્રમ વર્ષમાં મહિને વધે ત્યારે હીજરી સનમાં મહિને વધતે નથી તેમાં ત્યારે પછી મહિને હોય છે આ રીતે ૩૩ વર્ષો જતાં વિક્રમ સંવત અને હીજરી સનના વર્ષ કેમાં એકેક વર્ષ ઓછા થવાને ફરક પડતું જાય છે. હીજરી સનમાં મહિનાની કે તિથિઓની વધઘટ હોતી નથી. હીજરી સાલમાં એક પછી એક વારા ફરતી મહેરમ વિગેરે ૧૨ મહિનાઓ આવે છે તેના દરેક મહિનાના ૩૦ કે ૨૯ દિવસે અને વર્ષના ૩૫૫ કે ૩૫૪ દિવસ હોય છે, २४ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ (૧) બા. અકબરે સન ૧૫૮૪ વિ. સં. ૧૬૪૧ થી ઈરાની સન તથા હીજરી સનની ઉપર લખ્યા પ્રમાણે ભેળસેળ કરી, ન ફસલી દિન-ઈ-ઈલાહી, જૂલસી સન ચલાવે (૨) બા. શાહજહાંએ હીજરી સન ૧૦૪૬ ના મહેરમ તા. ૧ થી પિતાને ન ફસલી–જુલુસ સન ચલાવ્યું. . (૩) હૈદ્રાબાદના નવાબ નિઝામે તા. ૬-૧૦-૧૯૪૬ થી ન નિઝામી- ફસલી સન ચલાવ્યું હતું. જે માત્ર બે વર્ષ ચાલ્યો હતે. (વિવિધ સંવતે માટે જૂએ જૈન સત્ય પ્રકા૦ ક૧૦૦, ૧૦૧, ૧૦૨ નું પૃ૦ ૨૭૪) Page #242 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ રાજ્ય બ્રીટનની ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ સને ૧૮૫૭માં દિલ્હીના ૨૩મા મોગલ બા. બહાદૂરશાહ (બીજા)નું વર્ષાસન બંધ કરી તેને પકડી કેદ કરી, રંગુન મોકલી દીધો. અને ભારત વર્ષની રાજસત્તા પિતાના હાથમાં લીધી. પછી તેણે ભારતનું શાસન કરવા માટે બ્રીટનથી જૂદા જૂદા ગવર્નરેને નીમી, ભારતમાં મેકલ્યા હતા. તે આ પ્રમાણે– (૧) વેરન હેસ્ટીંગ –(સને ૧૭૭૨ થી ૧૭૮૫ ) દિલ્હીના ૧૯મા બા. આલમ (ત્રીજા)એ સને ૧૭૬૬ માં સૈફ ઉદ્દોલ્લાને બંગાલને નવાબ બનાવ્યું. અને બ્રીટનની ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બંગાળના દીવાનની પદવી આપી રન હેસ્ટીંગ તે પદવીને આનંદ ઉત્સવ મનાવ્યું. તથા મૂર્શિદાબાદના ૧૬ (૧૮) વર્ષના શેઠ ખુશાલચંદને ઈસ્ટ ઈન્ડિયા કંપની વતી બંગાળની દીવાનગીરી માટે ગોઠ. રન હેસ્ટીંગે અવધના દીવાન મહારાજા નંદકુમારને અંગ્રેજી જજજ (ન્યાયાધીશ) ઇલાઈજાઈમ્પ મારફત “મુજિમ અલી” નામે મુસલમાનના સ્વપ્નના નામે રજુ કરેલી કલ્પિત જ શાહેદીને જ સાચી બતાવી, મહારાજાને દોષિત ઠરાવી ફાંસી અપાવી હતી. લેડ મિકેલેએ જજજ ઈમ્પ અંગે “પિતાનું દુઃખ પ્રદર્શિત કરતાં” જણાવ્યું હતું કે ___इम्पेने न्यायधीशके पद पर स्थित होने पर भी, एक राज नैतिक मसलेको सुलझानेके लिए " अन्याय पूर्वक " एक मनुष्यको फांसी पर लटका दिया है, जैक्रे नामक जजने जबसे इग्लेंडके टौवर में “जहरका प्याला पिया है" तबसे अब तक किसी सज्जनने इंग्लिश न्यायका इतना अपमान नहि किया था" મહારાજાએ સંધ્યા સમયે ફાંસીના માંચડા ઉપર ચડી, જનેઈ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જૈન પરંપરાના ઇતિહાસ—ભાગ ૩જો [ પ્રકરણ હાથમાં લઇ પ્રભુ પ્રાથના કરી, ગળામાં દેરી પહેરી, એક બ્રાહ્મણના હાથે જ ફાંસી લીધી. ભારતના ઈતિહાસ કહે છે કે આ ફાંસી તે બ્રહ્મહત્યા રાજહત્યા, માનવહત્યા અને સ્વતંત્રતાની જ હત્યા હતી. ( તા. ૫-૯-૧૯૩૭નું સચિત્ર નવયુગ પૃ. ૨૩, ૨૮ શ્રી ઇંદ્રદેવને કિધર કા ? શિર્ષીક લેખ”). ઃઃ વાન હેસ્ટીંગ બ્રિટન ગયા ત્યારે તેની વિરુદ્ધમાં લાંચ વગેરે ગુનાઓ અંગે લ’ડનની પાર્લામેન્ટમાં “ સાત વર્ષ સુધી કેસ ચાલ્યેા.” અંતે પાર્લામેન્ટે તેને દેશના વફાદાર માણસ સમજીને બધા ગુનાઓ માટે માફી આપી. તે સને ૧૮૧૮ માં મરણ પામ્યાં તેણે શેઠ હરખચ'દને વિ. સ. ૧૮૪૦ એટલે સને ૧૭૮૪માં ખિતાખ અને જગત્ શેઠની પદવી ” આપી હતી. ત્યારબાદ તેના વશની જગશેઠની પદવી સદા માટે બધ કરી. (૨) લા` કા`વાલીસ ( સને ૧૭૮૬ થી ૧૭૯૩) તેણે બંગાળમાં જમીનદારી અંગે નવા બદોબસ્ત કરી જમીનદારે ને વધુ હુક આપ્યા. જેમાં ઘણા મૂડીઢારાને નુકસાન થયું. “ જગોઠ હરખચંદની ” પારસનાથ પહાડની ઈનામી જમીન હતી તે જમીન આ નવા દેખસ્ત થતાં સને ૧૭૮૬ માં પાલગજ રાજ્યમાં દાખલ થઈ ગઈ.’ (૧૪) લાડ ડેલહાઉસી સને ૧૮૪૮ થી ૧૮૫૬) આ સમયે ભારતમાં નહેરા અને પૂલેામાં સુધારા થયા. તથા તાર-ટપાલ, રેલ્વે, અને શિક્ષણખાનું વગેરે નવેસરથી શરૂ થયાં. સર મેકાલ્ડે : ભારતને માટે શિક્ષા પ્રણાલી મુકરર કરી અને તેણે સાર્ સાફ્ જાહેર કર્યું કે “કાઈભી હિન્દુ જિસને અંગ્રેજી શિક્ષા પ્રાપ્ત કરલી હૈ અપને ધાર્મિક અનુરાગકે કભી અક્ષુણ્ણ નહી રખ શકતા !’” મેરા દૃઢ વિશ્વાસ હૈ કિ હમારી શિક્ષા પ્રણાલી યાજના પર અમલ કિયા જાય તે ૩૦ વર્ષોં કે ભીતર ભારતકી ઉચ્ચ જાતિમે એક ભી મૂર્તિપૂજક નહી બચેગા. નોંધ : સ્પષ્ટ વાત છે કે અંગ્રેજી રાજ્ય ગયું. તે પ્રજા પાસેથી લેવાના ગુણા પણ તેની સાથે ગયા. માત્ર ઉપર લખ્યા મુજબ ભારતીય સંસ્કૃતિની Page #244 -------------------------------------------------------------------------- ________________ શુમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૮૯ ઘાતક એકલી શિક્ષણપ્રણાલી ટકી રહી છે. દેશનેતાઓએ ભારતીય સંસ્કૃતિને પુનર્જીવન આપવા સવેળા ઉચિત પ્રબંધ જેવો જોઈએ. બીજી પણ એક નોંધપાત્ર ઘટના છે. ભેળસેળ : દૂધમાં ૪૦ ટકા, લેટમાં ૨૮ ટકા, માખણમાં ૭૫ ટકા, તેલમાં ૪૨ ટકા, ચામાં ૧૫ થી ૨૦ ટકા, મરચાંમાં ૨૭ ટકા, હીંગમાં ૯૧, ટકા, આઈસ્ક્રીમમાં ૭૩ ટકા, શરબતમાં ૪૦ ટકા, ઘીમાં ઘણું ટકા, ભેળસેળ થાય છે. (જેને સાપ્તાહિક–સામાસિક ફુરણ પૃ. ૧૨૯ વર્ષ ૬૧ અંક ૧૧ મો. વીર સં. ૨૪૮૮ વિ. સં. ૨૦૧૮ ફા. સુ. ૧૨ તા. ૧૭–૩–૧૯૬૨ શનિવાર) ઝવેરાતમાં પણ નકલીની ભેળસેળ ચાલુ છે. લેકભોગ્ય સાહિત્યમાં પણ ભેળસેળ ચાલુ છે. ગુરુ ઐતિહાસિક નવલિકાઓમાં ૯૯ ટકા ભેળસેળ હોય છે. જેમાં લેટ જેટલી કલ્પિત વસ્તુ હોય છે. અને લેટમાં જેટલું મીઠું નખાય છે. માત્ર તેટલા પ્રમાણમાં સાચી વસ્તુ હોય છે. હીંદી ભાષાના સાક્ષરે એ હીંદી સાહિત્યમાંના આવા સાહિત્યને ઘાસલેટી સાહિત્ય તરીકે ઓળખાવી તેને દૂર કરી હિંદી સાહિત્યને શુદ્ધ બનાવવા પ્રયત્ન કર્યો છે. ગુજરાતી સાક્ષરોએ પણ આ દાખલો લઈ શુદ્ધ ગુજરાતી સાહિત્ય બનાવવું જોઈએ. (૧૫) લોર્ડ કેનીંગ-( સને ૧૮૫૬ થી ૧૮૫૮ ) સને ૧૮૫૭માં હિંદુસ્તાનમાં મેટે બળવે ફાટી નીકળે, આથી ઇંગ્લેડની બ્રિટીશ સરકારે “ભારતનું શાસન ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી પિતાના હાથમાં લીધું ” લેડ કલાઈવે સને ૧૮૫૬માં ટપાલની સુંદર વ્યવસ્થા કરવાના કારણે નગરશેઠ કુટુંબને ઘણી સનદે આપી નગરશેઠ પ્રેમાભાઈને ઓનરેબલરાવબહાદૂર ખેતાબ આપે. (જૂઓ પ્રક. ૪૪ પૃ. ૧૭૭) (૧) મહારાણી વિકટેરિયા–(સને ૧૮૫૭ થી તા. ૨૨-૨-૧૯૦૧) યસૉય કેનીંગ-(સને ૧૮૫૭–૧૮૫૮). તેણે “ખેડુતો માટે એક ને કાયદો બનાવ્યું. યસરોય લોર્ડ લીટન(સને ૧૮૭૬ થી ૧૮૮૦) સને ૧૮૭૭માં દિલ્હીમાં મોટા દરબાર ભરાયે. જેમાં રાણું વિકટેરિયાને “ભારતની રાજરાજેશ્વરી”ની પદવી અપાઈ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ (૨) સાતમે એવડે–(સને ૧૯૦૧ થી ૫ –૫-૧૯૧૦). તેને પણ દિલહી દરબાર ભરાયે. વાયસરોય લોર્ડ મીટ–(સને ૧૯૦૫ થી ૧૯૧૦) સને ૧૯૧૦માં “પાંચમા જે ભારત બ્રમણ” કર્યું, અને સાતમે એવડું મરણ પામે. (૩) પાંચમે જાજે( વાયસરોય લેડ હાડીગ-(સને ૧૯૧૦ થી ૧૯૬) તા. ૧૨–૧૨–૧૯૧૧ ના રોજ દિલ્હી દરબાર ભરાય. સને ૧૯૧૪માં દુનિયાના પશ્ચિમી દેશોમાં મોટું યુદ્ધ થયું. કેઈ ક્રાંતિકારીએ સને ૧૯૧૧-૧રમાં લોર્ડ હાડગ ઉપર બેંબ ફેક. અમદાવાદની શેઠ આ. ક. ની પેઢીએ તા. ૨૮-૧૨-૧૧૨ને રેજ એ માટે દિલગીરીને ઠરાવ કર્યો હતે. (–) લેડ ચેમ્સફર્ડ (સને ૧૯૧૬ થી ૧૯૨૦) પાલગંજના રાજાએ અમદાવાદની શેઠ આ. ક. ની પેઢીના પ્રમુખ નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈને તા. ૩-૧૯૧૮ના રોજ ૨,૪૨૦૦૦ બે લાખ બેંતાલી શહજાર રૂપિયામાં પારસનાથનો પહાડ વે; આ પહાડ જગશેઠની “ઇનામી મિલકત” હતી, છતાં તેના દુર્લફયથી પાલગંજના રાજ્યમાં દાખલ થયે હતું તે ફરીવાર એક જૈન સંઘના તાબામાં આવ્યા (તા. ૧૨-૩-૧૯૧૨ સં. ૧૯૬૮ ફા. વ. ૯ મંગળને સ્થાનિક પ્રતિનિધિઓની મીટીંગને ઠરાવ) તથા તા. ૨૯-૧૨-૧૯૧૨ વિ. સં. ૧૯૬૮ ને શેઠ આ. કે. જનરલ મીટીંગને ઠરાવ નં. ૧૧) આ સમયે ભારતમાં અસહયોગનું આંદોલન થયું. (-) લેર્ડ ઈરવીન– (સને ૧૯૨૬ થી ૧૯૩૧) (-) લેર્ડ વિલીંડન-( સ્વતંત્ર ભારત બ્રિટનની સરકારે તા. ૧૪-૮-૧૯૪૭ની મધ્ય રાતે એટલે તા. ૧૫–૮–૧૯૪૭ના પ્રારંભ, ૧૨ કલાક ૧ મિનિટે ભારતને સ્વતંત્ર જાહેર કર્યો? તેણે પં. જવાહરલાલ નેહરૂને ભારત સંખ્યું અને પં. નેહરુએ ભારતમાં લોકશાહી સામ્રાજ્ય સ્થાપી આજ સુધી રાજતંત્ર ચલાવ્યું. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સુમાલીસમું ] તપવી હીરલા આ૦ જગચંદ્રસૂરિ - ગુજરાતના રાજાઓ :- નેંધ :- અમે ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રાચીન રાજવંશને પરિચય પહેલાં (પ્ર. ૨૩ પૃ. ૩૯૫ તથા પ્રવ્ર ૩૫ પૃ૦ ૭૩ માં) આવે છે. વિશેષ અહીં આપીએ છીએ. ગુજરાતના સૂબાઓ (૧) અલફખાન (નુસરતખાન) દિલહીના ૧૫મા બાદશાહ અલાવદીન ખિલજી (સને ૧૨૯૮ થી ૧૩૧૬) એ ગૂજરાતના રાજા કરણ વાઘેલાના સ્વામીદ્રોહી મંત્રી માધવરાવ અને કેશવરાય નાગરની દેરવણી મુજબ પિતાના ભાઈ અલફખાન તથા વજીર નુસરતખાનને સૈન્ય આપી ગૂજરાત સર કરવા મેકલ્યા. તેમણે સને ૧૨૭ (વિ. સં. ૧૩૫૪) માં ગૂજરાત–પાટણ પર ચડાઈ કરી કરણ વાઘેલાને નસાડ્યો. તેણે ગૂજરાત જીતી લઈ રાણી કમળાદેવી અને રાજપુત્રી દેવલદેવીને તેમજ મલેકકાકુરને સાથે લઈ જઈ દિહીમાં અલાયદીનને ઍપ્યા. બાદશાહ અલાવીને કમળાદેવીને પિતાની બેગમ બનાવી, અને દેવલદેવીને શાહજાદા ખીજરખાનની બીબી બનાવી, જ્યારે મલેક કાકુરને પિતાને અંગત વજીર બનાવ્યું, અલફખાનને સને ૧૩૦૪ (વિ. સં. ૧૩૬૦) માં ગુજરાતને સૂબે બનાવ્યું. (પ્રક. ૪૪, પૃ. ૪૭) સૂબા અલફખાને પાટણના ધનાઢય સમરા શાહ નામના જેન એશવાલને ફરમાન લખી આપી, સૌરાષ્ટ્રના સૂબા બહેરામ ખાનને હુકમ મેકલી, સં. ૧૩૭૧ ના માહ શુદિ ૭ ના રોજ શત્રુંજયતીર્થને માટે પંદરમે જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા કરવાની વ્યવસ્થા કરી આપી. સૂબાએ આ સમરશાહ તથા તેમનો ભત્રીજો સારંગ એટલે સમરા-સારંગનું દિલ્હીના બાદશાહી દરબારમાં માન વધાર્યું, તેમજ દેવગિરિ (દેલતાબાદ) ના દરબારમાં પણ તેઓનું ભારે સન્માન કરાવ્યું (પ્રક. ૩૫, પૃ. ૧૯૨ થી ૧૯૭૦) Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ સૂબા અલફખાને પાટણને કિલે બંધાવ્યું. તે સને ૧૩૧૭ સુધી ગુજરાતમાં રહ્યો હતે. તે પછી દિલ્હીના બાદશાહ તરફથી ગૂજરાત–પાટણમાં નવા નવા સૂબાઓ આવતા રહ્યા હતા, તે આ પ્રકારે જાણવા મળે છે. (૨) એનું મુલક મુલતાની. (૩) મલેક દીનાર જાફરખાન. (૪) ખુશરૂખાન (૫) હીસામુદીન– તે વિ. સં. ૧૪૩૨ માં પાટણ સૂબો હતે. તે એક વણિક કન્યાને પકડી લાવ્યું અને તેને પિતાની બીબી બનાવી. આ બીબી અસલમાં એક જૈન વણિકની પુત્રી હતી. તે સૂબાના જનાનખાનામાં ગેડી પાર્શ્વનાથની જિનપ્રતિમાની પૂજા કરતી હતી. સૂબાએ આ જિનપ્રતિમા મેઘા મીઠડિયાને આપી. મેઘા શાહે “ડીપુર” વસાવી, ત્યાં મેટે જિનપ્રાસાદ બંધાવી તેમાં ગોડી પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી.” સમય જતાં આ સ્થાન મેટું તીર્થધામ બન્યું હતું. (–પ્રક. ૪૨, પૃ. ૭૩૯ થી ૭૪૨) ઇતિહાસમાં એવી ઘણું નોંધાયેલી ઘટનાઓવાલી દંતકથાઓ પણ મળે છે કે, “મુસલમાન બાદશાહ તથા સૂબાઓએ પોતાની બેગમને પ્રસન્ન રાખવા ઈચ્છાઓ કે અનિચ્છાએ કેટલાંક કામ કર્યા હતાં.” જેમકે (૧) હીસામુદ્દીને ગેડીની જિનપ્રતિમાને ઝનાનખાનામાં રાખી હતી તે મેઘાશેઠને આપી. (૨) અહમદશાહે આશા ભીલની પુત્રી તેજ કે ગૂર્જરી સુંદરી માટે અમદાવાદ વસાવ્યું. (-ગૂજરાતનું પાટનગર અમદાવાદ, પૃ. ૨૯) (૩) બાદશાહ મહમ્મદે પિતાની રૂડકી બાઈ માટે અડાલજમાં પાંચ લાખ ટકા ખરચી રૂડકી વાવ બંધાવી. ૧. “ગૂજરાતનું પાટનગર અમદાવાદ” પ્રક૪૨, પૃ. ૬૨૧ માં અડાલજની વાવનો ઇતિહાસ આપ્યો છે, જેમાં તે વાવમાં સંસ્કૃત લેખ હોવાનું જણવ્યું છે. તેને સાર આ પ્રમાણે છે Page #248 -------------------------------------------------------------------------- ________________ ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૯૩ (૪) અહમ્મદશાહ બીજે કે મહમ્મદ ત્રીજાએ સને ૧૫ર૩ થી ૧૬૨૬ (વિ. સં. ૧૫૮૨)માં બેગમની પ્રેરણાથી શત્રુંજય તીર્થનાં દર્શન, માન-સન્માન કર્યા આ ઘટના પછી શત્રુંજય તીર્થમાં અંગારશાહ પીરની દરગાહ બની છે, જે આજે જેનેના કબજામાં છે. (જૂઓ-પ્ર૦૫૬–અંગારશાહ પીરની દરગાહ) હીસામુદ્દીન વિ. સં. ૧૪૩૨ (૬૨) થી ૧૪૭૦ સુધી પાટણને સુબે હતે. (૬) વીજુદ્દીન ખુરેશી (૭) તાજુમુક (૮) અહમદખાન (૯) સૂબેદાર જાફરખાન-તે બાદશાહ ગ્યાસુદીન તઘલખ– બીજાથી મહમદ તઘલખ સુધી ગુજરાતને સૂબે બની રહ્યો. સૂબા તાજુમુલ્ક અને જાફરખાને સને ૧૪૦૦માં સૌરાષ્ટ્ર ઉપર સવારી કરી સેમિનાથ પાટણ ઉપર હલ્લો કર્યો હતો ત્યારે જૂનાગઢને રા”..... હમીરજી ગોહેલ તથા વેગડો ભીલ વગેરેએ તેઓને જોરદાર સામને કર્યો હતો, પરંતુ તે સૂબાઓએ તે સૌને હરાવી મારી નાખ્યા. અને ગૂર્જરેશ્વર કુમારપાલ સેલંકીએ સં. ૧૨૦૮માં બંધાવેલા સેમિનાથના દેવળનો નાશ કર્યો અને તેને આ વાવ વિસં. ૧૫૫૫ માં ઉત્તરાયણનો સૂર્ય હતો ત્યારે મહા શુ૫ અને ઉત્તરાભાદનક્ષત્રમાં બવ–કરણમાં સિદ્ધિગમાં બનાવી છે. જો કે ફાર્બસ સભાના ગ્રંથસંગ્રહમાં આ વાવનો શિલાલેખ છે તેમાં સને ૧૪૯૯માં આ વાવ બનાવ્યાનું લખ્યું છે, તે લેખમાં વિશેષ જણાવ્યું છે કે - દંડાહી પ્રદેશના વાઘેલાનો પુત્ર રાજા મેલસિંહ, તેને પુત્ર કર્ણ, તેનો પુત્ર મૂળરાજ, તેનો પુત્ર મહીપ, થયા. મહીપને (૧) વૈરસિંહ, (૨) જૈત્રસિંહ અથવા નેશસિંહ એમ બે પુત્રો હતા. બાદશાહ મહમ્મદના રાજ્યમાં વીરસિંહ વાઘેલાની પત્ની રૂડાએ ગંગાજલ સમી આ વાવ બનાવી છે. અને તે બનાવવામાં ૫૦૦૧૧૧, ટકા ખરચ્યા છે. એ સંસ્કૃત શિલાલેખની નીચે ગુજરાતીમાં નીચે પ્રમાણે વિશેષ લેખ છે શ્રીગુડબાઈ ભર સપદમર કાર્થિ અડાલજિ વાવી કરાવી. શ્રીમાલી જ્ઞાતિ મહં૦ ભીમા સુત મહીણુ, વાવી નિપજાવી. ટંકા લખ ૫૦ ૦૧૧૧ અંકે પાંચ લક્ષ થયા. આચંકાર્ક સ્થિર સ્થાવર-સ્તુ. ૨૫ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જૈન પરંપરાને તિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ લૂંટી લીધું. સૂબાએ આ ઘટનામાં સફળ થવાથી વધુ જોરમાં આવ્યા અને સંભવ છે કે, તેમણે સિદ્ધપુરના રુદ્રમહાલયના તથા પાલનપુરના એક જિનપ્રાસાદને પણ નાશ કર્યાં હાય. (૧૦) મુજફ્ફરખાન–(રાજ્યકાળ-સને ૧૩૯૧ થી ૧૪૦૧) ઉપરની ઘટનાએ અન્યા પછી તે સુખાને વિજયના ગવ ચડયા હતા. અને તે જ અરસામાં દિલ્હીની ગાદીએ રાજપલટો થયા હતા. આથી તેણે કુદરતે સાંપડેલી તકના લાભ લઈ લેવા ” સાહસ ખેડયું. એ ગૂજરાતના છેલ્લા સૂત્રેા હતેા. ગુજરાતના બાદશાહે 66 "" (૧) બાદશાઢ સુજફ્ફરશાહ (રાજ્યકાળ−૧૪૦૭ થી ૧૪૧૧) તેનું ખીજુ નામ મદાફરખાન પણ મળે છે. તેણે દિલ્હીની ગાદીના બાદશાહેાની અંધાધૂંધીના લાભ લેવા પેાતાના પુત્ર તાતારખાનને “ બાદશાહ મહમુદ નામ આપી, એકાએક ગૂજરાતને સ્વતંત્ર બાદશાહ બનાવી, સને ૧૪૦૧માં પાટણની ગાદીએ બેસાડયા, પરંતુ આ પિતા-પુત્ર વચ્ચે એ વર્ષોં જતાં વિરાધ જન્મ્યા, એટલે સૂબા મુજફરખાને “ પુત્ર મહમુદ ”ને મરાવી નાખ્યા. અને તે ગુજરાતને સ્વતંત્ર માદશાહે અની, સને ૧૪૦૭માં પાટણની ગાદીએ બેઠા. તેણે ગુજરાતના બાદશાહ તરીકે પહેલા સિક્કા પડાવ્યા, તેના પુત્ર તાતારખાનને અહમદશાહ નામે પુત્ર હતા. શાહજાદા અહમદે દાદા મુજરશાહને સને ૧૪૧૧માં વિષના પ્યાલા મેકલી પી જવાનેા હુકમ કરી, મારી નખાવ્યેા. (ર) આદશાહ અહમ્મદશાહ (રાજ્યકાળ–સને ૧૪૧૧ થી ૧૪૪૨; વિ૰ સ૦ ૧૪૬૭ થી ૧૪૯૯) તે ખા॰ મુજફ્ફરશાહના પુત્ર તાતારખાનના પુત્ર હતા. તેણે ૩૧ વર્ષ ૭ મહિના અને ૬ દિવસ સુધી ગૂજરાતનું રાજ્ય કર્યું. જેમ દિલ્હીના ખા૦ અકબરના સ્વભાવ અકળ મનાતા હતા તેમ ખા॰ અહુમઢના સ્વભાવ પણ અકળ મનાતા. જો તે દિલ્હીની ગાદીએ થયેા હેાત તે બાદશાહ અકબરની જેમ ઇતિહાસમાં પેાતાની અમર નામના નોંધાવત. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ શુમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ તે ૨૧ વર્ષની ઉંમરે બાદશાહ બન્યું હતું. શરૂઆતમાં તે ઝનૂની હતો પણ ધીમે ધીમે તે સમભાવી અને ધર્મસહિષ્ણુ બની ગયું હતું. ગુજરાતના ઇતિહાસમાં તે ન્યાયી બાદશાહ ગણાય. અમદાવાદ બાદશાહ અહમ્મદશાહે અમદાવાદ વસાવ્યું, તેને ઇતિહાસ આ પ્રકારે જાણવા મળે છે – આશાવલ અને કર્ણાવતી અમે રાજા કર્ણદેવ સોલંકી (વિ. સં. ૧૧૨૦ થી ૧૧૫૦)ના ઇતિહાસમાં “તેણે આસાપલ્લીના સ્થાને કર્ણાવતી વસાવ્યું વગેરે” જણાવ્યું હતું. (–પ્રક. ૩૫, પૃ. ૮૭) શ્રી રત્નમણિરાવ ભીમરાવ B,A, પિતાના “જૂarnતનું પાટનગર અમદાવા” નામના ગ્રંથમાં લખે છે કે–આ આશાવલ અને કર્ણાવતીનગર આજે જ્યાં “ જમાલપુર દરવાજો અને આસ્ટેડિયા દરવાજ” બહાર નો ભાગ છે ત્યાં વસેલાં હતાં. આ બન્ને નામે ઘણાં વર્ષો સુધી પ્રચલિત હતાં. ત્યાં પાસે જ આશા ભીલનો ટેકરે છે. (પૃ. ૧૭) આ રીતે “સાબરમતીથી મણિપુર સુધીને ભૂમિ ભાગ, જેમાં જગન્નાથજીનું મંદિર, શત્રુંજયને પટ બાંધવાની જેનેની જમીન, જૈન ચાલી, અને ગીતામંદિર વગેરે છે” ત્યાં કર્ણાવતી હતી એમ માનવું પડે છે. મહેર ધર્મસાગરજી ગણિવરના શિષ્ય પં. વિનયસાગર ગણિએ સં૦ ૧૬૪૦માં સંસ્કૃત ભાષામાં પૂર્વ રેરાનriાવટી રચી છે તેમાં તેમણે “પાટણનગરની સ્થાપનાના કાળથી પ્રારંભીને બા. મદાફર” ૧. પાટણ માટે જુઓ “પાટણ; પ્રક. ૩૫, પૃ. ૭૫ ટિપ્પણી તેમાં સં. ૮૦૨ શાકે ૬૬૮ ના વૈશાખ શુદિ ૩ ને ગુરુવારે રેહિણું વૃષના ચંદ્રમાં સૂર્યોદયથી ઘડી ૧૭ જતાં સિંહલગ્નમાં અણહિલપુરની લગ્ન કુંડલી બતાવી. સુ.’ ૧૦મે. ૧૨ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ જૈન પરપરાના ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ સુધીના ઇતિહાસ આપ્યા છે. તેમાં તેએ લખે છે કે–સૂખા અલખાને વિ. સં. ૧૩૬૦ માં પાટણના કિલ્લા બંધાવ્યા. અને મ. અર્હમદશાહ વિ. સં. ૧૪૬૭ થી ૧૪૯૯ સુધીમાં થયેા. (પ્રક૦ ૫૫) તેણે સ. ૧૪૬૭-૬૮ માં અમદાવાદ શહેર વસાવ્યું. આ રીતે જોતાં હવે કર્ણાવતીના સ્થાને અમદાવાદ વસ્યું તેમ સમજીને અમદાવાદના ઇતિહાસ વિચારીએ. શ્રી. રત્નમણિરાવ જણાવે છે કે, મા॰ અહમ્મદશાહ “ હીજરી સન ૮૧૨ ના રમજાન મહિનાની ૧૪ મી તારીખે સને ૧૪૧૦ માં પાટણની ગાદીએ બેઠો. ” તે તરતમાં જ ત્યાંથી નીકળી ભરૂચ જઈ, પેાતાના અમીરેાના મળવાને દાબી દઇ, પાછા વળતાં આશાવલમાં આવીને રહ્યો, તેણે ત્યાં જ નવું પાટનગર વસાવવાના નિણૅય કર્યો. તેણે ૧ મા. અહમદ, ૨ સરખેજના સંત અર્હમ્મદ ખાટૂ` ૩ કાજી અહુમ્મટ્ઠ તથા ૪ શેખ અહમદ એમ ચાર અહમ્મદીને ભેગા કરી, અમદાવાદ નગરના પાયા નાખ્યા. અમદાવાદની સ્થાપનાની સાલવારી અંગે જુદા જુદા ઉલ્લેખા મળે છે તે આ પ્રમાણે છે.~~~ (૧) આઈને અકબરી તથા સિકંદરીમાં સને ૧૪૧૦, (૨) મિરાતે અહમ્મદી તથા સિકંદરીમાં સને ૧૪૧૧. (૩) મિરાતે અહમ્મદીમાં સને ૧૪૧૧, શાકે ૧૩૧૪ વિ. સ’. ૧૪૪૯. (૪) તારીખે ફિસ્તા, ગુજરાત ગેઝેટિયરમાં તા. ૪-૩-૧૪૧૧. (૫) ગુજરાતના રાજાઓની વહેંશાવલીમાં વિ. સ. ૧૪૬૮ ના વૈશાખ શુક્ર ૭ ને રવિવારે પુષ્યનક્ષત્રમાં પ્રથમ પ્રહરમાં, (૬) ગુજરાત દેશની રાજાવલીમાં વિ. સ. ૧૪૬૭-૬૮. (૭) અમદાવાદની વંશાવલીમાં વિ. સ. ૧૪૫૮ માં વાસ્તુ. ૧. શેખ અહમ્મદ ખાદ્ન ગક્ષને મુકામ સરખેજમાં હતા. તે તા. ૧૧–૧–૧૪૪૬ ના રાજ ૧૧૧ વર્ષની ઉમરે ત્યાં જિતનશીન થયેા. મહમ્મદ બીજો અને કુતબુદ્દીને સને ૧૪૪૬ થી ૧૪૫૧માં સરખેજમાં તેને રાજો બનાવ્યા. (ગૂ॰ પા॰ અમ૦ ૦ ૪૦, પૃ૦ ૫૮૬) Page #252 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૯૭ (૮) પ્રે. નવાબઅલીની મિરાતે મહમદીમાં વિ. સં. ૧૪૪ના વૈશાખ શુદિ ૫ ને ગુરુવાર, (૯) હુલ્લી શિરાઝના તારીખે અહમ્મદશાહીમાં હી. સ. ૮૧૩ જિલ્કાદ મહિને. (૧૦) ફાર્બસ સભાના ગ્રંથસંગ્રહમાં વ. ૮ ને રવિવાર. (૧૧) પં. ગિરજાશંકર શાસ્ત્રીએ કરેલા લેકમાં–અમદાવાદના જીવન વિકાસગ્રંથમાં વિ. સં. ૧૪૪૯ ના વૈશાખ શુદિ ૫ ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં અથવા વૈશાખ શુદિ ૭ ને શનિવારના રોજ કર્કને ચંદ્ર, વૃષભને શુક અને મેષ રવિ હતો એવા લગ્ન મુહૂર્તમાં (૧૨) શ્રી. રત્નમણિરાવના ગુજરાતનું પાટનગર અમદાવાદમાં સને ૧૪૧૧. (૧૩) શ્રી હરિહર ભટ્ટના સં. ૨૦૦૧ ના સંદેશ પંચાંગમાં હિ. સન ૮૧૩ જિલ્કાદ મહિને તા. ૩ને ગુરુવાર; વિસં. ૧૪૬૭ શાકે ૧૩૩૨ના ફાગણ શુદિ ૩ તા. ૨૬-૨-૧૪૧૧ ના રોજ સૂર્યોદયથી ઘડી ૧૫, પલ ૩૫; જતાં બપોરે ૧ કલાક ને ૧૦ મિનિટનું મુહૂર્ત. અમદાવાદની સ્થાપનાની સલવારી માટે ઉપર પ્રમાણે ઘણું મતો મળે છે પરંતુ આજનું ભારત–લેકશાહી રાજશાસન બહુમતનું પક્ષપાતી છે, આથી ઉપરના મતોમાંની બહુમતીના આધારે સ્પષ્ટ થાય છે કે, “અહમ્મદશાહે સને ૧૪૧૧, વિ. સં. ૧૪૬૮ ના વૈશાખ શુદિ ૫ ના રોજ અમદાવાદ નગરની સ્થાપના કરી હોય. શ્રી. રત્નમણિરાવ જણાવે છે કે, બાદશાહે પાટણથી સર્વ જરૂરી સામગ્રી મંગાવી “ભદ્રના કિલ્લા” પાસે અમદાવાદનો પાયો નાખે અને શરૂઆતમાં માત્ર ભદ્રને જ કિલે બંધાવ્યું હતું. મહમ્મદ બેગડાએ તે પછી સને ૧૪૬૮માં અમદાવાદને કેટ બંધાવ્યું. ૧. કોઈ હસ્તલિખિત જૂની પ્રતિમાં સં.૧૪૬૮ ના વૈશાખ વ.૭ને રવિવારે પુષ્ય નક્ષત્રમાં અમદાવાદ વસાવ્યાને ઉલ્લેખ મળે છે. એટલે સંભવ છે કે એ તિથિ નગરપ્રવેશની હોય. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ અમદાવાના કેટને ૧૮ દરવાજાઓ હતા. અમદાવાદ નગરની સ્થાપના સાથે સંબંધ ધરાવતી વાતે જેવી કે આશાભીલને તેણે હરા, આશાભીલની પુત્રી અને બાદશાહને પ્રેમ, માણેકનાથ બાવાને ચમત્કાર, સમલા ફતરાની લડાઈ, ગૂજરી કુંઅરીની વાત, અને મસાણિયા હનુમાનની દંતકથાઓ વગેરે જે ચાલે છે, તે બધી વાતે પ્રામાણિક નથી. છતાં બનવાજોગ છે કે, કર્ણ રાજાના સમયથી કર્ણાવતીને રક્ષક ભીલ સરદારને વંશજ હોય? અને હિંદુઓને “મીઠો સહકાર” મેળવવા માણેક ચેક નામ રાખ્યું હોય. નામ અમદાવાદનાં અહમ્મદાવાદ, અહિમ્મદાવાદ, અમદાવાદ, અહમદનગર, અમીપુર, શ્રીનગર રાજદ્રગ અને રાજનગર વગેરે નામે મળે છે. સંભવ છે કે, મહમ્મદ બેગડાએ (સને ૧૪૫૯ થી ૧૫૧૧) મુસ્તફાબાદ (જૂનાગઢ) તથા મહમદાવાદ (મહેમદાવાદ) એ બંને નગર વસાવ્યાં હતાં તેમજ તેણે પાટનગર અમદાવાદને પણ વધુ સુશોભિત બનાવ્યું હોય.? ઉ૦ વિદ્યાસાગર ગણિના શિષ્ય પં. કૃપાસાગરજીએ વિ. સં. ૧૭૨૨ માં “મ૦ ના પૂરિ ' બનાવ્યું છે તેમાં તેમણે અમદાવાદનું સુંદર વર્ણન આલેખ્યું છે (પૃ. ૫૭) એ વર્ણનની નમૂના પૂરતી એકાદ કડી આ પ્રમાણે છે. ઘણા તારણે મંડળ પૂતળી, કેરણીઈ બહુ ભામીલી; જેમાં એહવા જિનપ્રાસાદ, એહવુંનગર શ્રી અમદાવાદ ૯૬.” પિળ અને પાડાઓ– બાદશાહ અહમ્મદશાહે નવા પાટનગરમાં ગુજરાતની પુરાણ રાજધાની પાટણ શહેરની પદ્ધતિએ નિવાસેની વ્યવસ્થા ગોઠવી હતી. તળ અમદાવાદનાં નિવાસસ્થાને બે જાતનાં મળે છે – (૧) પી–ચારે બાજુએ દીવાલ અને પ્રવેશના સ્થાને દેહલી Page #254 -------------------------------------------------------------------------- ________________ સુમાલીસમું ] પરવી હીરલા આ જગશ્ચંદ્રસૂરિ ૧૯૯ હાય, એવો વાસ. (૨) પાડે (Tય૩=પ્રગટ) ચારે બાજુથી ખુલે, અને દેહલી વગરને વાસ. સંભવ છે કે, બંભણવાડુ, વીરવાડા, સનવાડા, બ્રાહ્મણવાડા, મેરવાડા, દેલવાડા વગેરે ગામો આવી જ ગોઠવણીથી વસ્યા હેય. આ રીતે અહીં પિળે અને પાડા બન્યા હતા. સને ૧૯૬૦માં મહેલા શબ્દ વપરાયાને ઉલ્લેખ મળે છે. “મિ િઅમરી”માં અમદાવાદનાં ૧૨૦ થી વધુ જૂનાં પરાંઓનાં નામે નોંધાયેલાં મળે છે. બામહમદ બેગડાના સમયે અને પછી આ પિળો અને પરાઓમાં મોટી વૃદ્ધિ થઈ હતી. કેટલીએક પળે અને પરાંઓની વિગત આ પ્રકારે છે– (૧) શાહપુર-તેનું મૂળ નામ “કાજીપુર” હતું (૧૦) જહાંગીરપુર–તે કાળુપુર અને શાહીબાગની વચ્ચે હતું. (૬૪) આ રીતે બેગમ નૂરજહાંએ નૂરગંજ વસાવ્યું હતું. (૧૧) સિકંદરપુર-તે જહાંગીરપુર અને અસારવા વચ્ચે હતું. તેનું બીજું નામ હેબતપુર પણ મળે છે. બા. અહમદશાહના સૂબા હૈબતખાને હેબતપુર વસાવ્યું હતું.' (૧૩) હરિપુર–તેને બાદશાહ મહમ્મદ બેગડાની જનાનખાનાની એક હરિબાઈ નામની ધાવમાતાએ વસાવ્યું હતું. તેણે હરિવાવ પણ બનાવી હતી. (૧૪) બીબીપુર–સૈયદ ખૂન મીર, બીન, સિયદ બડા બીન યાકુબને બીબી નામની માતા હતી. તેને રેજો “મંગળદાસ શેઠની મીલની પાછળ દાદાહરિવાવની પાસે છે.” તેના નામથી બીબીપુર વસ્યું હતું. તે અસારવા અને સૈયદપુર (સરસપુર)ની વચ્ચે હતું. સંભવ છે કે, બીબીપુર સિકંદરપુરની સાથે જોડાયેલું હોય. કેમકે અમદાવાદના જેને ત્યાં આ૮ વિજયસેનસૂરિના ઉપદેશથી સં. ૧૬૫૬ ના માહ શુદિ ૫ ના રોજ સિકંદરપુરમાં ઢીગવા ચેકીની . ૧. અમદાવાદની પશ્ચિમે ૬ માઈલ દૂર હેબતપુર નામે ગામ પણ વસેલું છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પાસેની જમીનમાંથી નીકળેલી શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા માટે મોટો જિનપ્રાસાદ બંધાવ્યું હતું. અને શેઠ શાંતિદાસ ઝવેરીએ સં. ૧૬૮૨ માં તથા સં. ૧૭૦૫ માં બીબીપુરના આ જિનપ્રાસાદને વિશાળ બનાવ્યું હતું. એટલે કે આ જિનપ્રાસાદ બીબીપુરમાં જ હતે. (પ્રક. ૪૪, બા, જહાંગીર પૃ૦ ૯૮) સુબા ઔરંગઝેબે આ વિશાળ જિનપ્રાસાદને તેડાવી મસીદ બનાવી પછી, બા, શાહજહાંએ સં૦ ૧૭૦૫માં નગરશેઠની અરજીથી ગુજરાતના સુબાને આજ્ઞા આપી હુકમ કર્યો કે–તમે આ જિનપ્રાસાદને બાદશાહી ખજાનાના ખર્ચે પહેલાં જે હતું તે જિનપ્રાસાદ બનાવી નગરશેઠ શાન્તિદાસ ઝવેરીને પ. (જૂઓ પ્ર. ૪૪, પૃ. ૧૦૦, ૧૦૧, તથા પૃ. ૧૫૧ થી ૧૫ મેગલ બાદશાહનું ફરમાન નં૦ ૧૬). કડવામતના વેતાંબર જેનેએ હેબતપુરમાં મેટા જિનપ્રાસાદે બંધાવ્યા હતા. (પ્રકપ૩) આ બધી વિગત ઉપરથી લાગે છે કે સિકંદરપુર, હેબતપુર અને બીબીપુરમાં મોટા પ્રમાણમાં જેને રહેતા હતા, અને ત્યાં જેને એ મોટાં જિનાલયે બંધાવ્યાં હતાં. (૧૭) કાલુપુર-મહમ્મદ બેગડા (સને ૧૪૫૯ થી ૧૫૧૧)એ અમદાવાદને કેટ બંધાવ્યો અને એ કેટની બહારના ભાગમાં આવ્યા હાજી કાલુએ એ વખતે કાલુપુર વસાવ્યું. તે પછી કાલુ મુસલમાન હાજી બજે, અને સમય જતાં કિલ્લાની અંદરને એ તરફને વસ્તીવિભાગ કાળુપુરના નામથી જ પ્રસિદ્ધિ પામે કાળુપુરમાં જેનો અને વહેરાઓ મોટા પ્રમાણમાં રહેતા હતા. (૨૦) શિયદાબાદ–તેનાં બીજાં નામે સિયદપુર અને સરસપુર પણ મળે છે. (૨૧) સારંગપુર-મહમ્મદ બેગડાના અમીર કિવા ઉમુક મલિક સારગે કિલ્લા બહાર સારંગપુર વસાવ્યું હતું. પછી અંદર- - ન વિભાગ પણ સારંગપુરના નામથી પ્રસિદ્ધિ પામ્યો હતે. (૩૫) રાજપુર-મિરાતે અહમદીમાં લખ્યું છે કે; “રાજપુર Page #256 -------------------------------------------------------------------------- ________________ ગુમાલીસમું] પરવી હીરલા આ ક્લચંદ્રસૂરિ ૧ શહેર જેવું છે.” તેમાં મોટા મોટા અમલદારે, વેપારીઓ, દરિયાઈ વેપારીઓ, શીયા વહેરા અને જૈન વગેરે વસતા હતા.” હર્ષકુલના આ૦ સેમવિમલે રાજપરામાં સં૦ ૧૬૩૩ માં ક્ષુલ્લકકુમાર રાસ રચ્યું. (સેમ પટ્ટા) (૪૮) મુરાદગંજતેને સુબા મુરાદાબક્ષે વસાવ્યું હતું. (૬૮) નવાપુર–તે અમદાવાદ શહેરની બહાર શાહઆલમના રાજા તરફ હતું, તેનું બીજું નામ નવીનપુર પણ મળે છે. તપાગચ્છના ૬૧ મા આ૦ વિજયસિંહસૂરિનું સં. ૧૭૦૮ ના અષાડ શુદિ ૨ ના રોજ અમદાવાદના નવીનપુરમાં સ્વર્ગગમન થયું. (પટ્ટાવલી સમુચ્ચય, ભા. ૧પુ, પૃ૯૬; ચાલુ ઈતિ પ્રક. ૬૧) (૭૬) ઈશનપુર–તે ચડેલા તળાવ પાસે હતું. (૮૧) આશાવલ–તેનું બીજું નામ કર્ણાવતી પણ મળે છે. તે જમાલપુર દરવાજા બહારના બહેરામપુર પાસે હતું. (જૂઓપ્રક. ૪૪, પૃ. ૧૫) (૪૫-૮૮) ખાનપુર-ઔરંગઝેબના સમયે સૈયદ હસનખાને તેને વસાવ્યું. (૬૦) મહા ભાનુચંદ્ર ગ૦ (૬૧) પં. દેવચંદ્ર ગ5 (૬૨) ૫૦ મુનિચંદ્રગણિ તે સં. ૧૬૭૬ આ. વ. ૯ સોમવારે ખાનપુરમાં હતા. (શ્રી પ્રશ૦ સં. ૨, પ્રશ૦ નં૦ ૯૪, પ્રક. ૫૫, મહોર ભાનુચંદ્ર) (૮૬) વાડજ–તે સ્વતંત્ર ગામ હતું, અને છે. (૮૭) ઉસમાનપુરા–“અહીં વેપારીઓની દુકાને હતી.” આજે આ સ્થાનમાં ગુજરાત વિદ્યાપીઠ છે, તે બાજુને વિસ્તાર ઉસમાનપુરા કહેવાતે. તપાગચ્છીય મહ. (૫૯) કલ્યાણવિજય ગણિવરના શિષ્ય મહો. ધનવિજયગણિએ સં. ૧૬૯માં અમદાવાદના ઉસમાનપુરામાં બમાર લોક ૧૦૮ રચ્યું હતું. (પ્રક. ૫૮) તપગચ્છના મહ૦ ઉઘોવિજ્યજી ગણિવરની પરંપરાના પં સંઘવિજય ગણિના શિષ્ય પં. વૃદ્ધિવિજયગણિએ સં. ૧૯૭૪ ના Page #257 -------------------------------------------------------------------------- ________________ २०२ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ પ્રકરણ આસે શુદિ ૧૩ના રોજ અમદાવાદના ઉસમાનપુરામાં “જાતિ મળ' ની પ્રતિ લખી હતી. (શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભાગ ૨, પ્રશ૦ નં. ૭૨૬, ચાલુ ઈતિ પ્રક. ૫૫, ૫૮) (૧૦૪) ઈસપુર (૧૦૮) કુરમાનવાડી-આ૦ સેમસુંદરસૂરિ અમદાવાદ આશા વલ, કેચરબ, કુરમાનવાડી, સિકંદરપુર થઈ વીશનગર પધાર્યા હતા. (વીરવંશાવલી પૃ૦ ૨૧૫). (૧૯) નિઝામપુર (૧૧૦) અહમ્મદપુર–તે સિકંદરપુર પાસે હતું. અહી સં. ૪ ૮ માં આચાર્ય બન્યા. (૧૧૧) વજીરપુર અમદાવાદનાં જૂનાં પરાનાં નામે ઉપર મુજબ મળે છે. અમદાવાદમાં હઠીપરૂં મણિપુર, પ્રીતમનગર વગેરે નવાં પરાંઓ વસ્યાં છે. નાગજી ભૂધરની પળ-શેઠ નાગજી ભૂધર દશા પિરવાડ જેને વિ. સં. ૧૭૬૦ ના શ્રાવણ શુદિ ૨ ના રોજ નાગજી ભૂધરની પિળ વસાવી હતી. આ વંશના શેઠ કચરાભાઈ અમૃતલાલ બારવ્રતધારી જૈન હતા. ૧. શેઠ નાગજી ભુદરની વંશાવલિની છેલ્લી સાત પેઢીનાં નામે આ પ્રમાણે મળે છે. ૧ પિતામ્બરદાસ. ૨ દલસુખભાઈ ૩ અમૃતલાલભાઈ ૪ કચરાભાઈ (મૃ.સં. ૨૦૧૫ કા.સુ.૧૧ શુક્રવાર તા. ૨૧–૧૧–૧૯૫૮) ભાર્યા (મૃ.સં. ) ૫ શાન્તિલાલ ભા. રતિલક્ષ્મી ૬ ગૌતમકુમાર. ૧ શેઠ ક્યરાભાઈના મોટા પુત્ર માણેકલાલે આ વિ. રામચંદ્રસૂરિ પાસે દીક્ષા લીધી છે. તેમનું નામ પં. માનવિજ્યજી ગણિ છે. અને ત્રીજો પુત્ર જયંતિલાલ છે, તેને સનતકુમાર અને સતીશકુમાર નામે પુત્ર છે. ગૌતમ કુમારને શૈલેશ નામે ભાઈ છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૨૩ અમદાવાદ : – ગ્રંથભંડારો – તપાગચ્છની વૃદ્ધ પોષાળના નં. ૫૭માં આ૦ રત્નસિંહસૂરિ (સં. ૧૫ર થી ૧૫૩૦)ના ભક્ત ઠકુર પિરવાડ ના પુત્ર કેહણ પરવાડે “ગિરનાર તીર્થમાં ૩ દેરીઓને જીર્ણોધ્ધાર કરાવ્યું, પંન્યાસપદ વિગેરે પદવીઓ અપાવી, જેન મુનિવરેને વસ્ત્રો પહેરાવ્યાં, સાધર્મિક વાત્સલ્ય કર્યા, સિદ્ધાન્ત-શે લખાવ્યા તેણે સં. ૧૫૧૯ માં પાક્ષિકસૂત્રની વૃત્તિ લખાવી હતી. (પ્રક. ૪૪ પૃ. ૧૮) તપાગચ્છની વૃદ્ધ પિલાળના ૬૦મા આ૦ લબ્ધિસાગરસૂરિના ઉપદેશથી શા. દેધર શ્રીમાળીના વંશજ (૮) સં- ૨ઉથાએ સં. ૧૫૬૯ કા. સુ. ૧૨ ને રવિવારે ૪૫ જિનાગમ લખાવ્યાં. તેમજ શાહ દેધરના વંશજ (૮) સોનપાલે સં. ૧૫૬૮ કા. સુ. ૧ રવિવારે “પિતા સં૦ મેઘાની ભાવના પ્રમાણે મેટે સિદ્ધાન્ત ભંડાર બનાવ્યું. તેમાં “સોનાના અક્ષરવાલી” પ્રતે લખાવી. અમદાવાદમાં “રંગ મંડપ વાલે” મેટે જિન પ્રાસાદ” બનાવ્યું. (પ્રક. ૪૪, પૃ. ૨૬, પ્રક. ૪૫ શાહ દેધરને વંશ) અમદાવાદમાં અજદર પરૂં હતું તેમાં પં. લાવણ્યસમય ગણિને સં. ૧૫૧૭–૨૧ માં જન્મ થયો હતે. આપણે ઉપર અમદાવાદનાં જૂનાં પરાંનાં નામે આપ્યાં છે તે જોયું, તેમાંના કેટલાએક જૂનાં નામ કાયમ છે. અમદાવાદની નગરપાલિકા (મ્યુનિસીપાલિટી)એ છેલ્લા ૧૦૦ વર્ષોમાં કેટલાંએક પાં અને પિળાનાં નામ બદલી નાખ્યાં છે ને કેટલાંક નવાં વસાવ્યાં છે. પિળની દેહલી અને દરવાજા હઠાવી દીધા છે. શેઠ નાગજી ભુદરના ઘર દેરાસરમાં ભ. પદ્મપ્રભુની ચતુર્વિશતિજિન પ્રતિમા બિરાજમાન છે. તેને પ્રતિમા લેખ આ પ્રમાણે છે સ્વસ્તિ શ્રી યાભ્યદયશ્ચ સં. ૧૪૮૬ વર્ષે માધ સુદિ–૧૧ શુક્ર શ્રી ઓસવંશ ઉચ્છિતવાલગેત્રે સં. વીરપાલ સં. મેલા સં. વીરપાલ ભા. સં. વિહણ દેવાયાઃ પુ. સં. વનરાજ મેઘરાજ સં. વનરાજ ભા. વીઉલદે સુત સં. કર્ણસિંહેન સ્વકુટુંબ યુતન સયસે શ્રી પદ્મપ્રભમભાદિ ચતુર્વિશતિ જિન પઃ કાતિનું પ્રતિષ્ઠિતઃ શ્રી સૂરિભિ; Page #259 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રારણ અમદાવાદના અમીપુરના સેની પતા; સની ઈશ્વર અને સેની હરિચંદ્ર ઓસવાલે ભ૦ અજિતનાથને જિન પ્રસાદ બનાવી, તેની તપગચ્છના નાયક ભ૦ લહમીસાગરસૂરિ (સં. ૧૫૧૭ થી ૧૫૪૭) પાસે પ્રતિષ્ઠા કરાવી હતી. (પ્રક. ૫૩ “પ્રતિષ્ઠાઓ”) આ૦ લફમસાગરસૂરિ તથા આ૦ સેમજયસૂરિના ઉપદેશથી પાટણનો શેઠ દેવ શ્રીમાલી શેઠ છાડાના વંશજો સં. ખીમજી અને સં. સહસાપરવાડે મંત્રી ગદરાજ ગૂર્જર શ્રીમાલી પાટણને વછેરક સદાનંદ શ્રીમાલીના ભાઈ દેવરાજ વગેરેએ અમદાવાદમાં મોટા ગ્રંથભંડારે બનાવ્યા હતા. (પ્રક. ૫૩ “ગ્રંથભંડારે” પ્રક. ૪૧, પૃ. ૬૮૧, પ્રક. ૪૫) સં. ૧૮૨૧ માં અમદાવાદની પોળોનાં નામ અને જિનાલયોની સંખ્યા તથા શહેરયાત્રા. - સૂરતના સં૦ તારાચંદ કચરાભાઈ પટણું સં. ૧૮૨૧ ના પિષ વદિ ૧ ના રોજ યાત્રાસંઘ લઈ અમદાવાદમાં આવ્યું હતું. તેણે અહીં શહેરયાત્રા કરી તેમાં “પરાં અને પિળાનાં નામ આપી, તેમાં કેટલાં જિનાલયે હતાં તેને નિર્દેશ કર્યો છે.” તે આ પ્રકારે છે – વટુઆ (જિન મંદિર ૧) નગીના પિળ (સં. ૧) સરસપુર (મં૦ ૧) દેવશી પાડે (મં૦ ૪) કેડારીપાળ (મં૦ ૬) હાજા પટેલની પિળ (નં. ૭) સેદાગરની પિ૦ (મં૦ ૧) ટીમલા પિળ (મં૦ ૧) લહેરિયા પિળ (સં. ૧) ધનજી પાળ (મં૦ ૧) નિશાળમેળ (મં૦ ૩) રાજામહેતાની પિળ (મં૦ ૨) શેખને પાડે (મૃ. ૪) કાળસંઘવીની પળ (મં૦ ૨) : ઢીગલા પાળ (શાં મં૦ ૧) ધના સુતારની પાળ (મં૦ ૨) પાંજરાપોળ (નં. ૩) ચંગ પિળ (મં૦ ૧) તલકશાની પિળ (. ૧) લીંબડા પિળ (મ૧) વર્ધમાનશાહની પિળ(શી.મં.૧) સારંગપુર દરવાજે (મં૦ ૧) દેવશીશાહની પેળ (મં૦ ૪) કામેશરની પિાળ (મં૦ ૧) Page #260 -------------------------------------------------------------------------- ________________ ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ॰ જગચ્ચદ્રસૂરિ વાઘેશ્વરીની પાળ (મ૦ ૧) ખેત્રપાળની પાળ (મ’૦ ૧) રૂપચ’દની પાળ (મ’૦ ૧) શામળાની પાળ (મ૦૩) ૨૦૧ રાજપુર (શામળા પા॰ મ૦ ૧) પુર (વાસુ॰ પૂર્વ મં૰૧) જમાલપુર (મ૰ ૨) શ્યાપુર (મં૦ ૧) માંડવીનીપાળ (મ૦૫) આ રીતે સં. ૧૮૨૧ માં મેટાં ૬૮ જિનાલયેા હતાં અને નાનાં મેટાં મળીને કુલ ૩૦૧ જિનાલયેાની સ ંખ્યા હતી. "6 માંડવી પેાળમાં શા. આનંદ લાલચ અેસમેત શિખર પહાડની રચના તૈયાર કરાવી છે. ત્યાં ૨૪ દેરીઓવાળુ' દેરાસર છે. અંચલગચ્છના (૬) ભ॰ ઉદ્દયસાગરસૂરિ શિષ્ય અને (૬૩) ભ૦ પુણ્યસાગરસૂરિના આજ્ઞાવી પાઢક જ્ઞાનસાગર ગણિએ બનાવેલી ‘તીર્થમાળા” ઢાળ ૧૨માંની ઢાળ ત્રીજીની કડી ૧૨ થી ૩૧. (–જૈન સત્યપ્રકાશ, ૩૦, ૯૫) કવિ ભેરવચનૢ લખે છે કે સં૦ ૧૯૧૫ માં રાજનગરમાં ૧૦૫ જિનચૈત્ય હતાં. તે વિશેષમાં જણાવે છે કે-બાદશાહ અહમદશાહે અમદાવાદ વસાવી નવા સીક્કા ઢાળવા માટે ટંકશાળ બનાવવા ભૂમિની તપાસ કરી પણ તેને કેઈ ભૂમિ ગમી નહીં. તેણે પીરે સ્વપ્નમાં આવીને જે ભૂમિ અતાવી ત્યાં ટંકશાળ બનાવી. મુંબઈના શેઠ મેાતિશાહે શત્રુંજય તીર્થાંમાં ટૂંક ખનાવી તેમાં ઘણી જિનપ્રતિમાઓની અંજનશલાકા કરાવી હતી. તેમાંની એક લ॰ શ્રેયાંસનાથની જિનપ્રતિમા લાવી. અમદાવાદમાં તાશાની પેાળમાં સ્થાપી હતી. તેના રખવાલ દેવે અમદાવાદના શેઠ હઠીસિંહ કેશરસિંહની ત્રીજી પત્ની શેઠાણી હરકુઅર કે જે ગુણવાન, રૂપાળી, મેાટી દાનેશ્વરી, જસવાલી તથા ધમપ્રેમી હતી. તેને સ્વપ્નમાં આવી સૂચના કરી કે તું ટંકશાળમાં જિનાલય બનાવી, તેમાં ભ॰ શ્રેયાંસનાથની પ્રતિમાની પધરામણી કરાવજે. કંપની સરકાર તને આ જમીન આપશે. શેઠાણી તથા તેના પુત્ર Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જૈન પરપરાના પ્રતિહાસ-ભાગ ૩જો [ પ્રરણ ઉમાભાઈ એ ટંકશાળમાં જમીન માંગી, સરકારે તેને જમીન આપી. તેએએ સ૦ ૧૯૧૫ વૈ. સુ. ૭ ને રાજ ત્યાં મોટા જિનાલયના પાયા નાખ્યા. ગભારા, રંગમંડપ, પાંચ શિખરવાળા જિનપ્રાસાદ બનાવી ભ૦ શ્રેયાંસનાથની પ્રતિમાને તાશાની પેાળમાંથી લાવી તે જિનાલયમાં પધરાવી. ( શ્રી જૈન સત્યપ્રકાશ ૩૦ ૧૬૧ પૃ૦ ૮૫ થી ૯૨) જૈન વસવાટો મેાગલ માદશાહેાના રાજકાળમાં રતનપાળના પશ્ચિમ ભાગ નગરશેઠ શાન્તિદાસ ઝવેરીના વશજોના તાખામાં જ હતા. આજે ત્યાં તેમના પરિવારના વસવાટા છે. ઝવેરીવાડમાં ઝવેરીએ રહેતા હતા. અમદાવાદમાં નગરશેઠના વડા, ફતેહભાઈની હવેલી, શેઠ દલપતભાઈના વડા, ખમળેલી હવેલી, શેઠ સૂરજમલનું ડહેલુ', ઝવેરીવાડા, નાગજી ભૂધરની પાળ, લાલાભાઈની પાળ, શાંતિનાથની પાળ, પીપરડીની ખેાળ, મનસુખભાઈની પાળ, રાજામહેતાની પેાળ, ગલામનજીની પાળ, કાકા મળિયાની પાળ; જોઈતા ધેાળાની પેાળ, શામળાની પાળ, આકા શેઠના કૂવાની પાળ, તાશાની પાળ, શેઠ વખતચંદની ખડકી, ખરતરની ખડકી; દાઢા સાહેબની પાળ, પાંચ ભાયાની પાળ, શાંતિ નાથની ખડકી, મગનલાલ કરમચ ંદનું ડહેલુ, શેઠ ઘેલાભાઈની વાડી, શેઠ જેશિંગભાઈની વાડી, જૈન સેાસાયટી, જૈન મરચન્ટ સેાસાયટી મહાવીર સેાસાયટી, જૈન નગર સાસાયટી, શાંતિનગર સાસાયટી, ગૌતમનગર સાસાયટી, ફોજદાર કાલાની. વગેરે ઉપનગર, પરાં, પાળે જૈનાએ વસાવ્યાં છે. અમદાવાદના પ્રત્યેક પાડા, પાળે, પરાં અને સેાસાયટીમાં લાખા જેને વસે છે. મેટાં મેાટાં જિનાલયેા, જાતની જૈન સંસ્થાએ છે. ઉપાશ્રયે અને વિવિધ શેઠ આણુંદજી કલ્યાણાજીની પેઢી– અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી નામની મેટી જૈન સંસ્થા છે. તા. ૧૯-૯-૧૮૮૦ સ૦ ૧૯૩૬ ના ભાદરવા વિદ Page #262 -------------------------------------------------------------------------- ________________ સુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ ૧ના રાજ અપેારે ૧૧ વાગે અમદાવાદના નગરશેઠના વડામાં શેડ પ્રેમાભાઈના પ્રમુખપદે ભારતના જૈનેએ એકઠા મળીને રીતસરની ચૂંટણી દ્વારા તેની સ્થાપના કરી હતી. “ જગતભરના જૈનેાનાં નાનાં મેટાં તીથૅ અને જૈન મંદિશ આ સંસ્થાના તામામાં છે. બધાં તીર્થોના વહીવટદારો પણ આ સંસ્થાની દોરવણી પ્રમાણે વહીવટ કરે છે. મા ક॰ પેઢીનું તા. ૨૮-૧૨-૧૯૧૨ ને રાજ પાકુ અંધારણુ બન્યું. અમદાવાદના નગરશેઠના વડામાં સ૦ ૧૯૯૦ ફા૦ ૧૦ ૩ થી ફા॰ ૧૦૭ સુધી અખિલભારતવર્ષીય મુનિસમ્મેલન મળ્યું હતું તેણે ૧૧ ઠરાવાના પટ્ટક બનાવ્યેા. લાકાયાગી સસ્થાઓ અમદાવાદના જૈનાએ ઘણી લેાકેાપયેગી સંસ્થાએની સ્થાપના કરી છે. તે આ પ્રમાણે-જૂની સિવીલ હેાસ્પીતાલ, શેઠ હેમાભાઈ ઈન્સટીટટ્યૂટ, પાંજરાપાળ, નગરશેઠ પ્રેમાભાઇ હાલ, શેઠે ભેાળાભાઈ હાલ ( વિદ્યાસભા ) શેડ માણેકલાલ જેઠાલાલ લાયબ્રેરી, શેઠ વાડીલાલ સારાભાઈ હેાસ્પીટલ, એસ. એલ. ડી. કેલેજ (સરદાર લાલભાઈ દલપતભાઈ કોલેજ), શેઠ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામ દિર, ગંગાબાઈ કન્યાશાળા, મનસુખભાઈ ભગુભાઈ હાઈસ્કૂલ વગેરે વગેરે નિશાળા, માધ્યમિકશાળાએ. કોલેજો, કન્યાશાળાઓ, હાસ્પીતાલ અને શીવણ કેન્દ્રો વગેરે સંસ્થાએ સ્થાપન કરી છે. અમદાવાદનાં બીજા નામેા એની વિશેષતાના કારણે પડયાં છે. જેમકે–જૈનપુરી, રાજનગર, મિલાનું નગર, પાટનગર વગેરે નામેા પ્રચલિત છે. २०७ શ્રી રત્નમણિરાવ B, A લખે છે કે, અમદાવાદમાં આજે ૨૮ સીલે છે. (૫૦ ૭૮૮ થી ૭૯૨) બાદશાહ અહમદશાહે વસાવેલું એકદરે અમદાવાદ આજે ભારતમાં સરીતે સમૃદ્ધ નગર છે. બાદશાહ અહમદશાહે પાટણ, ખંભાત અને ચાંપાનેર વગેરે i. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ શહેરાના ધનિકોને બહુમાનથી અહીં અમદાવાદમાં લાવીને વસાવ્યા હતા, તેઓને સર્વ પ્રકારે અનુકૂળતાઓ આપી હતી. કે તેઓ અહીંના કાયમી વતની બને, વિવિધ વેપાર કેંદ્રો ચલાવે. બા૦ અહમદશાહ ખંભાતના શેઠ શાણરાજ, સંઘપતિ ગુણરાજ અને સં૦ નાનક વગેરેને બહુ આદર કરતે હતો. દરેક કાર્યમાં તેઓની સલાહ લેતે અને ગંભીર વિચાર કરીને તેને અમલમાં મૂકત. (પ્રક. ૪૫) બા૦ અહમદશાહ તપાગચ્છની વૃદ્ધ પિષાળના ૫૭મા આવે રત્નસિંહસૂરિ (સં. ૧૪૫ર થી ૧૫૧૮) તથા તપગચ્છની લઘુ પિષાળના ૫૦ મા આ૦ સેમસુંદરસૂરિ (સં. ૧૪૫૭ થી ૧૪૯)ને બહુમાન આપતો હતે. (-પ્રક. ૪૪, પૃ ૧૬, ૧૭, તથા પ્રવ ૫૦) તેણે ઘારાવના ધરણું પિરવાડને “શત્રુજ્ય તીર્થના છરી પાળતા યાત્રા સંઘનું ફરમાન લખી આપી યાત્રાની છૂટ આપી હતી.” બા, અહમદશાહ તા. ૪-૫–૧૪૪૭ને રોજ અમદાવાદમાં મરણ પામ્યા અને તેને અમદાવાદમાં જૂમામસીદ પાસેના કબ્રસ્થાનમાં દફનાવવામાં આવ્યું. ૩. બાદશાહ મહમ્મદ બીજો-(રાજ્યકાળ સને ૧૪૪૩ થી ૧૪૫૧) - તેના રાજકાળમાં સં. ૧૫૦લ્માં ગૂજરાતમાં અને માળવામાં માટે દુકાળ પડે ત્યારે પાટણના શેઠ મદન શ્રીમાળીને વંશજ અને બા. મહમ્મદના માનીતા શેઠ સદાનંદે જનતા માટે પાણીની પર બેસાડી હતી, તેમજ, દાનશાળાઓ સ્થાપના કરી હતી. આ રીતે તેણે સૌને અનાજ-પાણ પૂરાં પાડયાં હતાં. - ૧. શ્રી, રત્નમણિરાવ લખે છે કે, “ભાવનગર પ્રાચીન શેધસંગ્રહ' ગ્રંથ પૃ૪–૫૫માં લખ્યું છે કે, રાણકપુરના મંદિરના લેખમાં “એક જેને દાનવીરને શત્રુંજય તીર્થ આદિ શુભ કાર્યો કરવાનું ફરમાન બા૦ અહમદશાહ તરફથી , મળ્યું હતું, એ લેખ છે, (– ગુજરાતનું પાટનગર અમદાવાદ, ૫૦ ૩૫) Page #264 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ ૨૦૯ બામહમ્મદે શેઠ સદાનંદને પ્રજા ઉપર કરેલા ઉપકારના બદલામાં “ વરકને ખિતાબ આપ્યો હતે. (ચાલુ ઈતિ, પ્રક. ૪૫ શેઠ મદન શ્રીમાલીનો વંશ પાટણના ભંડારની “અંગવિઝા પઈન્નયની પ્રશસ્તિ, તથા પ્રક. ૫૩ આ૦ લમીસાગરસૂરિ) બામહમ્મદને કેઈએ ઝેર આપવાથી તે મરણ પામે. ૪. કુતબુદ્દીન-(રાજ્યકાળ–સને ૧૪૫૧ થી ૧૪૫૮) તેનું બીજું નામ કુતુબશાહ પણ મળે છે તેણે સને ૧૪૫૧માં પિતાની હયાતીમાં અમદાવાદનું કાંકરિયું તળાવ ફરી બંધાવ્યું, જે ૧૯૦ ફૂટ લાંબુ અને ૨૧૫૩ વારના ઘેરાવામાં હતું. તેણે વિ. સં. ૧૫૫૧માં સરખેજને રેજો બંધાવ્યું. (ગુજરાતનું પાટનગર અમદાવાદ, પ્ર. ૪૦ પૃ. ૫૯૧) પ. દાઉદશાહ (રાજ્યકાળ-સને ૧૪૫૮ થી ૧૪૫૯) તે માત્ર એક વર્ષ જીવ્યો હતે. ૬. મહમુદ બેગડે– રાજ્યકાળ–(સને ૧૪૫૯ થી ૧૫૧૧: સં. ૧૫૧૬ થી ૧૫૭૦). તેનું મૂળ નામ ફતે ખાન હતું. જેમ ગૂર્જરેશ્વર કુમારપાલ સિદ્ધરાજ જયસિંહને કેપને ભેગ બન્યો હતે, ફખાન પણ તે જ રીતે બા, કુતબુદ્દીનના કેપને ભોગ બન્યું હતું. પણ તે આબાદ બચી ગયે. કુતબુદ્દીન અને ફખાન બંને સાવકા ભાઈ હતા. કુતબુદ્દીનને નાની ઉંમરના ફતેહખાન સાથે વેર હતું. આથી કુતબુદીને પિતાની રૂપાળી, ચાલાક, ખટપટમાં ચતુર અને બુદ્ધિશાળી એવી રૂપમંજરીને ફતેહખાનને પકડી લાવવા “શાહ આલમના સ્થાનમાં” મેકલી. રૂપમંજરીએ ત્યાં જઈ ફતેહખાનને હાથ પકડી તેને પિતાની સાથે લઈ જવા ઍએ. શાહઆલમે કહ્યું-“રૂપસુંદરી જેને હાથ ખેંચે છે તે બાદશાહ બનતાં તેને પિતાને હાથ આપશે. એટલે ૨૭ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ જેને પરંપરાને ઈતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ તેની તે બેગમ બનશે.” રૂપસુંદરી આ ભવિષ્યવાણીને પરખી ગઈ. ફતેહખાન બાદશાહ બનવાને છે અને હું તેની બેગમ બનવાની છું એમ વિચારીને તેણે ફતેહખાનને બચાવી લીધે. (–ગુજરાતનું પાટનગર અમદાવાદ પ્રક. ૪૧, પૃ૦ ૬૦૨) રાસામહીપતરામ રૂપરામ નીલકંઠ લખે છે કે–મહમ્મદે સં. ૧૫૧૭માં દ્વારિકાની મૂતિ તેડી નાખી. દ્વારિકાના ચાંચિયા રાજા ભીમને મારી નાખ્યું અને જૂનાગઢના રા' માંડલીકને જીતી લઈ તેને ખાનજહાન નામ આપી, મુસલમાન બનાવી, અમદાવાદ લઈ આવ્યું. આ ખાનજહાન સને ૧૪૭૪માં અમદાવાદમાં મરણ પામે. તેની કબર માણેકચોકમાં છે. બેગડાએ દરિયાપારના વેપારીઓને હરકત કરનાર લૂંટારાને મારી નાખી દેશની આબાદી વધારી. તેણે સં૦ ૧૫૪૦ માં ચાંપાનેર જીતી લીધું. આમ જૂનાગઢ અને પાવાગઢ એ બે ગઢ જીતવાથી તે “બેગડે” કહેવાય. (સને ૧૮૬૭ માં રચેલ ગુજરાતને સંક્ષિપ્ત ઇતિહાસ, છઠ્ઠી આવૃત્તિ, નકલ-૫૦૦૦ પૃ. ૨૪, ૨૫) મહમ્મદ બેગડાએ શાહજાદા અહમ્મદને સૌરાષ્ટ્ર ઉપર ચડાઈ કરવા મોકલ્યા. અહમ્મદે સોમનાથ પાટણ, દ્વારિકા, ગિરનાર અને શત્રુંજયતીર્થનાં દેરાસરે તેડી પ્રતિમાઓને ખંડિત કરી, વિનાશ કર્યો. તેણે સં. ૧૫૩૧ માં રાણપુર લીધું અને સં. ૧૫૪૦ માં ચાંપાનેર લીધું. મહમ્મદ બેગડો પણ જૂનાગઢને જીતવા માટે પાછળથી ગયો હતો. એ સમયે તેણે અમદાવાદમાં એક સૂબે ની હતે. જે ઘીકાંટામાં રહેતું હતું. તે સૂબાએ ૫૦૦ ચેરેને પકડીને જાહેરમાં ફાંસી આપી હતી. (૬ઠ્ઠો) મહમ્મદ બેગડે અને તે પછીના (૧૦) બહાદુરશાહ સુધીના બાદશાહો મોટે ભાગે ચાંપાનેરમાં રહેતા હતા અને અમદાવાદમાં સૂબે નીમતા હતા. મહમ્મદ બેગડાએ મહેમદાવાદ વસાવ્યું. તેણે સને ૧૪૬૮ માં Page #266 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ ૨૧૧ અમદાવાદ શહેરને ફરતે મોટે ગઢ બંધાયે. જૂનાગઢ અને ચાંપાનેરના ગઢ સુધરાવ્યા, તેણે સને ૧૪૭૫ માં દ્વારિકાને જીતી લીધું. મહમ્મદ બેગડે બહાર યુદ્ધમાં હતા ત્યારે તેને પદભ્રષ્ટ કરવા અમીરએ કાવતરું ગઠવ્યું હતું, પરંતુ કિંવા ઉલમુલ્ક મલેક સારંગે એ કાવતરું પકડી પાડી તે અમીરને નાસીપાસ બનાવ્યા હતા. દુકાળ અને દાનવીરે સને ૧૪૬૮ એટલે વિ. સં. ૧૫૩૯-૪૦ માં ગુજરાત અને માળવામાં માટે દુકાળ પડ્યો હતો. આ સમયે હલાલાને બે દેદરાણ, માળવાના મંત્રીઓ મેઘરાજ તથા જીવણરાજ, પાટણને શેઠ ખીમરાજ પોરવાડ, અમદાવાદના ગૂર્જર શ્રીમાલી મંત્રીઓ મુંદર તથા ગદરાજ, ડુંગરપુરને મંત્રી સાલ્ડા શાહ, મંત્રી વિક્રમ શ્રીમાલી, માલવાના શેઠે શૂરા અને વીરા, શિરોહીને સં૦ ખીમરાજ, સં૦ કુંતે, સં. ઊજળ અને કાજા પોરવાડ, માલવાના બા૦ ગ્યાસુદ્દિીનના માનીતા, અને સં૦ ધન્ના શાહ પિરવાડના ભાઈ સં. રતના પિરવાડના પૌત્ર સં સહસા પિરવાડ વગેરે જેનેએ સ્થાને સ્થાને પાણીની પરબ અને દાનશાળાઓ બેસાડી, જનતાને મેટી મદદ કરી હતી. શાહ બિરૂદ–હડાલાના ખેમા દેદરાણીએ અઢળક ધન આપી, ગુજરાતની પ્રજાનું દુકાળમાંથી રક્ષણ કર્યું, આથી મહમ્મદ બેગડાએ પ્રસન્ન થઈને જેનેનું શાહ બિરુદ કાયમ રાખ્યું. આ ભયંકર દુકાળ પછી વિ. સં. ૧૫૪૧ માં સુકાળ થયે અને જનતામાં આનંદ ફેલાયે. (પ્રક. ૫૩, ભ૦ લહમીસાગરસૂરિ) મંત્રી ગદરાજ મંત્રી સુંદર ગૂર્જર શ્રીમાલી અને તેને પુત્ર ગદરાજ શ્રીમાલી એ બંને મહમ્મદ બેગડાના વજીરે હતા, તેઓએ સેજિત્રામાં મેટે જિનપ્રાસાદ બંધાવ્યું હતું. સં. ૧૫રપ માં આબૂના પિત્તલહર જિનપ્રાસાદમાં ભ૦ લક્ષ્મીસાગરસૂરિના વરદ હસ્તે ૧૨૦ મણની પિત્તળની ભ૦ ઋષભદેવની જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. અને તેજ Page #267 -------------------------------------------------------------------------- ________________ ર જૈન પરંપરાના તિહાસ—ભાગ જે [ પ્રકરણ ઉત્સવમાં નવા આચાર્યાં, ઉપાધ્યાએ અને પન્યાસ વગેરે પદ્મવીએ અપાવી. મત્રી ગઢરાજે સ૦ ૧૫૨૮માં અમદવાદમાં મેાટા ગ્રંથ ભંડાર સ્થાપન કર્યાં હતા. (-પ્રક॰ ૫૩) વડનગરના મલેક ગેાપી બ્રાહ્મણ હતા, તે ખા॰ મહમ્મદ બેગડાની મહેરબાનીથી માટે અધિકારી બન્યા હતા. કિવા ઉલમુલ્ક, રાજા સારંગદેવ પણ મહમ્મદ બેગડાના પ્રીતિપાત્ર હતા. શાહજાદો મુજરશાહ તે તેની મદદથી ગુજરાતના બાદશાહ અન્યા હતા. અને તે અનેએ ગુજરાતની રાયપુરા પેાતાના માથે ઉપાડી લીધી હતી. (–રાજા સારંગદેવા માટે જૂએ પ્રક૦ ૩૭, પૃ૦ ૨૭૨) મહમ્મદ બેગડા અમદાવાદમાં મરણ પામ્યા. તેની કબ્ર સરખેજમાં શેખ અહમદ ખાટુની દરગાહ પાસેના રાજામાં છે. ૭. મુજફ્ફર (બો) રાજ્યકાળ—( સને ૧૫૧૧ થી ૧૫૨૩; વિ॰ સ૦ ૧૫૬૭થી ૧૫૮૩). તેનું બીજું નામ મદાર પણ મળે છે. તે ખા॰ દાઉદશાહના પુત્ર હતા. વિ॰ સ૦ ૧૫૬૮ના માગશર શુ િ ૪ ના રોજ અમદાવાઢની ગાદીએ બેઠા. તેણે ૧૫ વર્ષ, ૮ મહિના અને ૨૦ દિવસ રાજ્ય કર્યું. તે અમદાવાદમાં મરણ પામ્યા. સત્તાના કેફ— એ સમયે તપગચ્છના સ૦ હૅવિમલસૂરિ (સ૦ ૧૫૪૮ થી ૧૫૮૩) થયા. તેમણે સ૦ ૧૫૭૦સાં ઈડરમાં ઉપા॰ આણુ વિમલ ગણિને આચાય અને ૫૦ રત્નશેખર તથા ૫૦ માણેકસાગરને ઉપાધ્યાય બનાવ્યા. પછી તે સૌ ત્યાંથી વિહાર કરી ખાંભાત જતા હતા. ત્યારે રસ્તે આવતા કપડવંજમાં દેશી આણુજીએ તેમનું બાદશાહી સ્વાગત કરી કપડવંજમાં પધરાવ્યા. બા॰ મુજફ્ફરે કોઈના ચડાવવાથી આ હકીકત સાંભળી તેમને ઇર્ષ્યા વૃત્તિથી પકડી લાવી કેદમાં પૂરવાના હુકમ કર્યાં. આચાર્ય શ્રીને ચૂણેલમાં બાદશાહના આ હુકમના સમાચાર મળ્યા. Page #268 -------------------------------------------------------------------------- ________________ સુમાલીસમું ] તપસ્વી હીરલા આ॰ જગચ્ચદ્રસૂરિ ૨૧૩ તેઓ ત્યાંથી રાતેારાત નીકળી સેાજિત્રા થઈ” ખભાત પહોંચી ગયા બાદશાહી માણસાએ” સાજિત્રા થઈ ખભાત આંવીને સ૦ ૧૫૭૨ માં ભ॰ હેવિમલસૂરિને પકડીને કેદમાં પૂર્યા.” માદશાહે ખંભાતના સંઘના ૧૨૦૦૦ ટકા દંડ કર્યો, અને તે રકમ તેમની પાસેથી વસૂલ કરી આચાર્યને છૂટા કર્યાં. ભ॰ હેમવિમલસૂરિએ ફરી ફરી આવા ઉપદ્રવ ન થાય એ માટે આયંબિલનું તપ કરી, સૂરિમંત્રના જાપ કર્યાં. અધિષ્ઠાયક દેવે જણાવ્યું કે, “આક્ષેપ કરા, ધન પાછું આવશે.” આથી આચાર્યશ્રીએ ૧ શતાથી ૫૦ હર્ષ કુલણ, ૨૫૦ સંઘષગણિ, ૩ ૫૦ સચમકુશળણિ અને ૪ શીઘ્રકવિ ૫૦ શુભશીલણ એ ચાર ગીતાર્થોને આજ્ઞા કરી, ચાંપાનેર માકલ્યા. તેઓએ મા॰ મુજને કાવ્યકલા અને ઉપદેશથી રંજિત કરી ખંભાતના સંઘને બાદશાહ પાસેથી ૧૨૦૦૦ ટકા પાછા અપાવ્યા. (-સ’૦ ૧૬૩૬ ની તપાગચ્છ લઘુ પાષાળ પટ્ટાવલી, ભ॰ હેમવિમલસૂરિ-ચાલુ ઇતિ॰ પ્રક૦ ૫૫) ૮. અહમદ (બીજો)– (રાજ્યકાળ સને ૧પર૩; સ૦ ૧૫૮૨) તેનું ખીજું નામ ખા॰ સિદશાહ પણ મળે છે. તેણે લાડીના દુદાજી ગેાહેલને જૂનાગઢના રા'માંડલિક પાસે દગાથી મરાવી, રા’માંડલિકને મુસલમાન બનાવી, ખાનજહાન નામ આપ્યું. ખાનજહાન સને ૧૪૭૪માં મરણ પામ્યા. તેને માણેકચાકમાં દફનાવવામાં આવ્યા, રા'માંડલિકની કખર અમદાવાદમાં માણેકચાકમાં કોઈ એળમાં પેસતાં જમણી ખાજુની એક દુકાનમાં છે. તેના ઉપર રાજ ફૂલ ચડે છે. (–ગુજરાતનું પાટનગર અમદાવાદ, પૃ૦ ૬૪૭) ૯. લઘુ મહમ્મદ (ત્રીજો)–(રાજ્યકાળ સને ૧૫૨૩ થી ૧૫૨૬) તે મા॰ મુજફ્ફરના બીજો પુત્ર હતા. સં૦ ૧૫૮૨ માં અમદાવાઢની ગાદીએ બેઠે, તે મહેમદાવાદમાં વધુ રહેતા હતા. હરણુ વગેરેના શિકાર કરવામાં મસ્ત રહેતા. સંભવ છે કે તેના સમયે પાટણમાં સૂબેા શેરશાહ હાય. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૪ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૧૦. બહાદુરશાહ-(રાજ્યકાળ સને ૧૫૬ થી ૧૫૩૭ સં. ૧૫૮૩ થી ૧૫૯૩) તે બા મુજફરને ત્રીજો નાને પુત્ર હતો. પિતા અને પુત્રના સ્વભાવમાં ઉત્તર દક્ષિણ એટલે તફાવત હતો. તેની કારકિદી ટૂંકી પણ પ્રશંસાપાત્ર મનાય છે. શાહજાદે બહાદુરશાહ સને ૧પરપમાં પિતાથી રીસાઈને ચિત્તોડ ચાલ્યા ગયા હતા. અને ત્યાં સોદિયા રાણા રત્નસિંહના માનીતા અને કાપડના વેપારી દે તેલાશાહ એસવાલને અતિથિ બનીને રહ્યો હતે. આ દરમિયાન સને ૧૫ર ૫માં દિલ્હીના બા. હુમાયુએ ચિત્તોડ પર ચડાઈ કરી. તેણે માલવા મેવાડ જીતી લઈ ચાંપાનેર થઈ ગુજરાત જીતવાને વિચાર કર્યો, પણ ચિત્તોડના રાણા રત્નસિંહે હમાયુને હરાવી પાછા કાઢયે હતે. શાહજાદા બહાદુરશાહે આ યુદ્ધમાં ચિત્તોડના રાણુને મદદ કરી હતી. (પ્રક. ૪૪–પૃ. ૩૫) બા. હુમાયુ ગુજરાત ઉપર ન જતાં પાછે દિલ્હી ચાલ્યો ગયો ત્યારે ગુજરાત તેને આધીન બન્યું નહીં. બા, બહાદુરશાહ ચિત્તોડમાં અતિથિ બનીને રહ્યો એ સમયે તે અને દેટ તલાશાહને છઠ્ઠો પુત્ર કર્માશાહ ગાઢ મિત્ર બન્યા હતા. શાહજાદાએ ગુજરાત જતાં પહેલાં ખીસા ખરચી માટે લાખ રૂપિયા માગ્યા, ત્યારે શા૦ કર્માશાહે તેને માગ્યા મુજબ રકમ આપી. એ લઈને બા, બહાદુરશાહ ગુજરાતમાં ગયા અને ત્યાં સં. ૧૫૮૩ના શ્રાવણ શુદિ ૧૪ના રોજ અમદાવાદમાં ગુજરાતને સ્વતંત્ર બાદશાહ બને તેણે ૧૦ વર્ષ અને ૮ મહિના રાજ્ય કર્યું. તેની કારકિદી ટૂંકી છતાં પ્રશંસનીય હતી. તેણે ગુજરાતના સ્વતંત્ર બાદશાહ તરીકે રાજ્ય કરી નામના મેળવી તે રકમ પાછી આપી. અને તેમના અતિથિ સત્કારના મૈત્રીના કારણે દેટ કમશાહને શત્રુંજયતીર્થને ઉદ્ધાર કરી પોતાના ઈષ્ટદેવની પ્રતિમા બેસાડવાની પરવાનગી આપતું ફરમાન” લખી આપ્યું. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ખાનમઝાખાનના વડવાઓને સને ૧૫૦૪માં શત્રુંજય અને પાલીતાણા જાગીરમાં મલ્યાં હતાં જાગીરદાર ખાનમઝાદખાનને શત્રુંજયને ઉદ્ધાર થાય એ રુચતી વાત ન હતી છતાં બાદશાહી ફરમાનથી તેણે નિરુપાયે સમ્મતિ આપી તેના મંત્રીઓ નરસિંહ અને રવિરાજે તીર્થોદ્ધારનાં દરેક કાર્યોમાં પૂરી વ્યવસ્થા કરી આપી. દેવકર્માશાહ વિ. સં. ૧૫૮૭ શાકે ૧૪૪૩ ના વૈશાખ વદિ ૬ને રવિવારે પરેઢિયે ધનલગ્નમાં શુદ્ધ નવાંશમાં મહામાત્ય બાહડદેવના પ્રાચીન જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવી, તેમાં તપગચ્છના ૫૦મા ભ૦ ધર્મરત્નસૂરિ શિષ્ય ભ૦ વિદ્યામંડનસૂરિના હાથે ભ૦ ઋષભદેવની જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. આ રીતે દોઢ કર્માશાહે કરાવેલ ઉદ્ધાર સેળો ગણાય. આ ઉત્સવમાં દશ જૈનાચાર્યો વિદ્યમાન હતા. (-પ્રક. ૩૫, પૃ. ૨૦૩; પ્રક. ૪૪ પૃ. ૨૦ થી ૨૨ તથા પૃ. ૩૫) દો. કર્માશાહે નવી બનાવી સ્થાપના કરેલી ભ૦ આદીશ્વર તથા પુંડરિક સ્વામીની પ્રતિમા જ આજે ત્યાં વિદ્યમાન છે. વિ. સં. ૧૫૯૨માં મીરઝા ખસકરીમ બળ કરી બા. બહાદૂરશાહને પદભ્રષ્ટ કરવા ચાહતો હતે. પરંતુ ગુજરાતી સામત બાબહાદૂરશાહને વફાદાર હતા. આથી મીરઝાનું કંઈ ચાલ્યું નહી. અને બાગ બહાદૂરશાહે આવી અમદાવાદને સરલતાથી કબજે કરી લીધું. બાબહાદૂરશાહ-ઉપકેશગચ્છની દ્વિવંદનિકશાખાના ૬૮ માં ભ૦ દેવગુપ્તસૂરિ (સં. ૧૫૫૦ થી ૧૬૦૦) તથા તેમના પટ્ટધર ભ૦ કક્કસૂરિ (ભવ્ય વિજયરાજસૂરિ)ને ભક્ત હતે. (પ્રક. ૧ પૃ. ૩૭, પ્રક. ૫૭ તથા તપારત્નપટ્ટાવલી) - એક તરફથી ફિરંગીઓએ દીવબેટને પિતાના તાબામાં લેવા ખટપટ શરૂ કરી અને એજ સમયે બા હમાયુ નવ મહિના સુધી અમદાવાદમાં રહ્યો હતો ત્યારેજ ફિરંગી હાકેમ બાગ બહાદુરશાહને વાટાઘાટ કરવા દીવબેટમાં લઈ ગયે, ફીરગી હાકેમે બા બહાદુરશાહનું મોટું સ્વાગત-સન્માન કર્યું ફિરંગીઓએ બહાદુરશાહના તથા તેના સાથી : Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ જૈન પરંપરાના તિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ દ્વારાના નાવિકાને ફાડી લીધા હતા એટલે તે નાવિકા પાસે તેની હાડીઓને યુક્તિપૂર્વક સીધી હારમાંથી અલગ લેવરાવીને દગાથી બાદશાહની હાડીને ડુબાડી દીધી. (પ્રક૦ ૪૪-પૃ૦ ૫૩) આ રીતે ફ઼િરગી હાકેમ બહાદુરશાહને કાંટા દૂર કરી સને ૧૫૩૭ (વિ૰ સ૦ ૧૫૯૩)માં ઢીબેટ દબાવી બેઠા. દીવ, દમણ અને ગેાવા એ ફિર'ગી સંસ્થાને આજે ૫૦૦ વર્ષ થયાં તેમને હાથ રહ્યાં, ભારતને સ્વતંત્રતા મળ્યા પછી પણુ તે સંસ્થાના તેમણે છેડયાં નહીં તેથી ભારતે બળપૂર્વક તે સંસ્થાને ના કખજો વિ॰ સ૦ ૨૦૧૮ ના માગશર સુદિ ૧૧ (મૌન એકાદશી) તા. ૧૮-૧૨-૧૯૬૧ ભારતીય શાકે ૧૭૮૩ સૌર માગશર દિ. ૨૭ ને સોમવારના રોજ મેળબ્યા અને એ ત્રણે સંસ્થાના સ્વતંત્ર ભારતમાં ભળી ગયાં. ભારતમાં હવે કેાઈ પરદેશી સંસ્થાન રહ્યું નથી. (ઘાઘા, પીરમબેટ, શિયાલમેટ દીવએટ માટે જૂએ પ્રક૦ ૩૮, પૃ॰ ૪૧૪ પૃ૦ ૭૭૦) ૧૧. મહમ્મદ ચેાથા (રાજ્યકાળ સને ૧૫૩૭ થી ૧૫૫૪ સ૦ ૧૫૯૪ થી ૧૬૧૦) આ માદશાહને ગલરાજ નામે માનીતા વજીર હતા; જે અમદાવાદમાં રહેતા હતા. બાદશાહે તેને ‘મલેક નગદલ’નેા ખેતામ આપ્યા હતા. તેના હાથ નીચે ૫૦૦ ઘેાડેસવાર હબસીએની સેના હતી. એ વજીર જૈનાચાર્ય ભ॰ વિજયદાનસૂરિ (સ૦ ૧૫૮૭ થી ૧૬૨૧)ના ભક્ત હતા. તેણે સ૦ ૧૬૧૮ માં મહેા૦ ધસાગર ગણિવરને મોટા ઉત્સવપૂર્વક અમદાવાદમાં પધરાવી, નાળિયેર વગેરેની પ્રભાવના કરી ને ચાતુર્માસ કરાવ્યું હતું. તેણે સ૦ ૧૬૧૯-૨૦માં ભ૦ વિજયદાનસૂરિના ઉપદેશથી આદશાહને સમજાવી શત્રુ જય તીના છ મહિના સુધી મુકતા-ઘાટ કરાવ્યેા હતા. એટલે લાગાન, વેઢ, વેરા, ચાત્રાકર વગેરે મા કરાવ્યા હતા અને ગામે ગામથી જૈનસ ઘાને એકઠા કરી સઘપતિ અની શત્રુંજયના છ'રી પાળતા યાત્રાસંધ કાઢયા હતા. આ રીતે Page #272 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચ્ચદસૂરિ ૨૧૭ તેણે સૌને તીર્થયાત્રા કરાવી હતી. તેણે સં. ૧૬૨૦ વિ. વિ. ૫ ગુરૂવારે શત્રુંજયમાં મેટું દેરૂ બનાવ્યું હતું. મંત્રી ગલરાજ તપાગચ્છીય મેટો શ્રાવક હતું, પણ તપાગચ્છના સત્તરમી સદીના વિજય-સાગરના વિખવાદમાં તે સાગરના પક્ષમાં હતો. તેણે સં. ૧૬૧૯માં વિજયગચ્છના મેટા મુનિવરેને ત્રાસ આપ્યો હતો. આથી તેને પ્રભાવક ઈતિહાસ મળતું નથી, અમદાવાદમાં દેશીવાડાની પિળમાં આ મંત્રીના નામની “ગલા મનજી”ની પિળ છે. (-તપાગચ્છ પટ્ટાવલી, હીરસૌભાગ્ય મહાકાવ્ય, સર્ગ ૪, ૦ ૧૪૭, ઇતિ પ્રક. ૫૭ ભ. શ્રી વિજયદાનસૂરિ; પ્રક. ૫૯ મંત્રી ગલરાજ) વિરમગામ વિભાગને વજીર મલેક વીરજી પિોરવાડ જેન હતે. તે બા. મહમ્મદને માનીતું હતું અને ૫૦૦ ઘેડેસવારને ઉપરી હતું. તેને મલેક સહસ્ત્રકિરણ નામે પુત્ર હતું, તે પણ વિરમગામ વિભાગને વજીર હતું, તેને ૧ ગોપાલ ૨ કલ્યાણ અને ૩ વિમળા એમ ત્રણ સંતાન હતાં. તે ત્રણેએ સં. ૧૬૪૪ માં અમદાવાદમાં જગદગુરુ આ૦ હીરવિજયસૂરિ પાસે દીક્ષા લીધી જેઓ સમય જતાં ૧. મહ૦ સેમવિજય ગણિવર, ૨ મહો. કીર્તિવિજય ગણિવર અને ૩ પ્રવર્તિની સાધ્વી વિમલાશ્રીના નામથી ખ્યાતિ પામ્યાં. (-પ્રક. ૫૮ મહ૦ સેમવિજયગણિ) આ સમયે પાટણમાં શેરશાહ (ચીક) સૂબે હતે. (–પ્રક. ૪૪, પૃ૦ ૧૯૩ પ્રક. ૫૬ અંગારશાપીર.) બા. મહમ્મદે ભારતમાં હેળી અને દિવાળીના તહેવાર ઊજવવાનું બંધ કરાવ્યું હતું. ૧૨. અહમ્મદશાહ ત્રીજો-(રાજ્યકાળ-સને ૧૫૫૪ થી ૧૫૯૧ સં૦ ૧૬૧૧ થી ૧૬૧૬). ૧૩. મુજફર ત્રીજે-(રાજ્યકાળ-સને ૧૫૬૧ થી ૧૫૭૨ સં૦ ૧૬૧૬ થી ૧૬૨૮) વિ. સં. ૧૬૧૬ ના માગશર સુદિ ૮ ના રોજ અમદાવાદની Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાષ કન્હે [ પ્રકરણ ગાદીએ બેઠા. તેનું બીજું નામ માફ઼ર જાણવા મળે છે. તેણે ૧૦ વ, અને ૨૦ દિવસ સુધી ગુજરાતનું રાજ્ય કર્યું. આ અમદાવાદ એટલે ગુજરાતના છેલ્લા બાદશાહ હતા. તે સને ૧૫૭૨ થી ૧૫૮૩ સુધી દિલ્હીમાં રહ્યો અને ત્યાં જ મરણુ પામ્યા. ૧૪ આા૦ અકબર (સને ૧૫૫૬ થી ૧૬૦૫ સ. ૧૯૧૨ થી ૧૬૬૨, જુઓ પ્રક૦ ૪૪, પૃ૦ ૬૦) તે વિ॰ સ૦ ૧૬૧૨ ના મહા વિદ્ ૪ ના રાજ દિલ્હીની ગાદીએ બેઠા અને ભારતના બાદશાહ બન્યા. તેણે સને ૧૫૭૨માં ગુજરાત ઉપર પહેલી સવારી કરી, અમદાવાદ જીતી લઈ ખા॰ મુજફ્ફરને સાથે લઈ ફત્તેપુર ગયા. અને સને ૧૫૭૩ માં ક્Òપુરસીકીથી ૬૦૦ માઈલ ચાલી ગુજરાત ઉપર બીજી વાર ચડી આવ્યા. તેણે ખળવાખારાને હરાવી ફરીથી તા. ૨-૯-૧૫૭૩ના રાજ અમદાવાદ જીતી લીધું અને બળવાખેાર ૨૦૦૦ માણસાનાં માથાંને ખૂરજ મનાવી ગુજરાત ઉપર પેાતાના અમલ સ્થાપન કર્યાં. (–ગુજરાતનું પાટનગર અમદાવાદ, પ્રક॰ છુ, પૃ॰ ૬૯ ચાલુ ઇતિ॰ પ્રક૦ ૪૪ પૃ૦ ૬૫ ) એ પછી તે અમદાવાદમાં ઘણા દિવસે સુધી રહ્યો. આગરાના શેઠ રામજીશાહના પુત્ર થાનમલ એશવાલ જૈન લશ્કર સાથે અમદાવાદ આવ્યેા હતેા, આ સમયે સ૦ ૧૬૨૮માં અમદાવાદની લેાંકાગચ્છની ગાદીના પૂજ ઋષિ મેઘજી વગેરે ૧૮ યતિએએ તપાગચ્છની સ ંવેગી દીક્ષા સ્વીકારી. આ દીક્ષાના ઉત્સવમાં શેઠ થાનમલજીએ બાદશાહની પરવાનગી મેળવી માદશાહી વાજા મેાકલ્યાં હતાં. આ હીરવિજયસૂરિએ સૌને દીક્ષા આપી પોતાના શિષ્ય—પ્રશિષ્યા બનાવ્યા હતા. (–પ્ર૦ ૪૪ પૃ૦ ૬૬ તથા પ્ર૦ ૫૫ મહા॰ હાથિંગણની પરંપરા. પ્ર૦ ૫૮) એ પછી ખા॰ અકબર સાહિમખાનને ગુજરાતને સૂખે મનાવી તેપુર સક્રી ચાલ્યા ગયા, અને ગુજરાતના જૂના ખા॰ મુજફ્ફરના Page #274 -------------------------------------------------------------------------- ________________ આ લારાના જ વિતા છ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ ગચંદ્રસૂરિ ર૧૯ સને ૧૫૮૩માં મરણ થયા બાદ અકબરે પિતાના સાવકા ભાઈ ખાન આઝમ અજીજ કોકાને ગુજરાતને સૂ બનાવી મોકલ્યો. બા, અકબરે શેખ અબુલફજલને સૌરાષ્ટ્રમાં સાત વર્ષ રાખે. તેણે મહેસૂલની વ્યવસ્થા માટે સૌરાષ્ટ્રના આ પ્રકારે નવ ભાગ પાડયા ૧ ઝાલાવાડ, ૨ સેરઠ, ૩ શત્રુંજય વિભાગ, ૪ વાલાક, ૫-૬-૭ વાઘેલાઓને વિભાગ, ૮ કાઠી અને ૯ નાને કચ્છ વગેરે. (પ્રક. ૪૪ પૃ૦ ૬૭) ગુજરાતના સૂબાઓ બાળ અકબરે ગુજરાતમાં એક પછી એક ૧. ખાને આઝમ મિરઝા અજીજ કેકા, ૨. મિરઝાખાન, સને ૧૫૭૫, ૩. શાહબુદ્દીન ૪. ગુજરાતી અમર ઈનમાદખાન, ૫. મિરઝા અબદુલ રહીમ સને ૧૫૮૩, ૬. ઈસ્માઈલ કુલીખાન, ૭. મિરજા અજીજ કોકા, ૮. શાહજાદે મુરાદબક્ષ અને ૯ મિરઝા અજીજ કેકા એ નવ સૂબાએને મેકલ્યા હતા. (૧, ૭, ૯) સૂબો ખાને આઝમ મિરઝા અજીજ કેકા આ સૂબાઓ પૈકી ૧, ૭, ૯ ખાને આઝમ મિરઝા અજીજ કેક, તેનાં મિરઝા, અજીજ, અજીજ કેકા, મિરઝા અજીજ કેકા વગેરે નામે મળે છે. તે બાટ અકબરને દૂધભાઈ હતું. બાદશાહ તેની ઉપર ઘણો પ્રેમ રાખતો હતે. કેકા બેલવામાં ચતુર હતો, મેટે કવિ હતો, ભારે લડે હતો અને રમુજી હતા. તે અવાર નવાર બાદશાહ અકબરને ચીડાવતો હતે. બાઅકબર સૌને કહેતો કે કેકા અને મારી વચ્ચે દૂધની નદી છે. હું તેને ઓળંગીશ નહીં. ખાન સૌને કહેતે કે પુરુષે ચાર પ્રકારની સ્ત્રીઓ રાખવી જોઈએ. ૧ વાર્તાવિદ માટે ઈરાની, ૨ ઘરકામ માટે ખુરાસાની, ૩ બાલ-બચ્ચાંના ઉછેર માટે હિંદુસ્તાની અને ૪ સ્ત્રીઓ ઉપર કડપ બેસાડવા, મારપીટ કરવા માટે ઉત્તહરી. (-ગુજરાતનું પાટનગર અમદાવાદ, પ્રક. ૪૯ પૃ. ૭૨૫) 2. વાર્તાવિને માટે હિંદુસ્તાર Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ તે બાકખર વતી ગુજરાતને સૌથી પહેલેા સૂક્ષ્મા હતા. તેમજ અકબરના સમયે સને ૧૫૮૭ થી ૧૫૯૨ સુધી સાતમેા અને સને ૧૬૦૦ થી ૧૬૦૫ સુધી નવમેા સૂબા બન્યા હતા. તે પછી મા॰ જહાંગીરના સમયે પણ સને ૧૬૦૯ થી ૧૬૧૧ સુધી ગુજરાતના ત્રીજો સૂબા બનીને આવ્યેા હતેા. તે સને ૧૫૮૨માં શાહજાદા મુરાદબક્ષને પેાતાની સૂખાગીરી સેપીને દીવ, માંગરોલ થઈ મક્કા તરફ હજ (યાત્રા) કરવા માટે ગયા. હજ કરવા જતાં તેની સાથે તેના ૬ પુત્રા, ૬ પુત્રીઓ અને ૧૦૦ નાકર ચાકર હતા. શરૂઆતથી જ તે આ॰ હીરવિજયસૂરિના ભક્ત હતા. સને ૧૫૯૪ માં તે હજ કરીને ભારત પાછા આવ્યા, ત્યારે જગદ્ગુરુ આ॰ હીરવિજયસૂરિ પેાતાના પિરવાર સાથે સૌરાષ્ટ્રના ઉના શહેરમાં ચતુર્માસ હતા. ખાને વિ॰ સ૦ ૧૬૫૧-૫૨માં ઉના જઈ જગદ્ગુરુને વંદન કર્યુ. તે છેવટે દીન ઈ ઈલાહી ધર્મોમાં દાખલ થયા હતા. તે અમદાવાદમાં મરણ પામ્યા, તેની કમ્ર સરખેજમાં બની હતી. તેણે પેાતાની પુત્રીને શાહજાદા જહાંગીરના પુત્ર ખુશરૂ સાથે વિવાહ કર્યાં હતા. તેની ઈચ્છા હતી કે “ખા॰ અકખરના મરણુ બાદ શાહજાદા ખુશરૂ દિલ્હીના બાદશાહ બને.” ખુમ:-ખાનને ખુરમ નામે પુત્ર હતા, જે સૌરાષ્ટ્રના સૂત્રેા હતા. તે ઉગ્ર સ્વભાવના અને ઝનૂની હતા. તે પ્રજાને બહુ ત્રાસ આપતા. ખાને આઝમ મીરઝા અજીજ કાકા દિલ્હીના ખા॰ અકબર વતી ગુજરાતના (સ’૦ ૧૬૪૪ થી ૧૯૪૯ સુધી) ૭મે સુખે અની આવ્યે હતા, ત્યારે પુત્ર ખુરમ સારઢના કમીશ્નર હતા. તેણે કેાઈની ચડવણીથી કે ધર્મના ઝનૂનથી શત્રુંજય તીના મેોટા જિન પ્રાસાદને નાશ કરવા માટે પહાડ ઉપરનાં ઝાડ કપાવી, એ ઝાડનાં લાકડાં મંદિરની ચારે બાજુ ગેાઠવ્યાં. તેના ઈરાદા હતા કે મંદિરને ખાળી રાખ બનાવવુ. ત્યારે આ॰ વિજયહીરસૂરિ વતી આ વિજય Page #276 -------------------------------------------------------------------------- ________________ ચુમાલીસમું 1 તપસ્વી હીરલા આ જગચ્ચદ્રસૂરિ ૨૨૧ સેનસૂરિએ આ ઘટના લાહેારમાં ઉ॰ ભાનુચંદ્રગણિને લખી જણાવી અને શેઠ હરખચંદૅ પરમાનન્દ્રે ખા૦ અકબરને અરજી મેાકલી, આ ઘટના જણાવી ન્યાય માગ્યા, મા॰ અકબરે ઉ॰ ભાનુદ્રના કહેવાથી, ચૈત્રાદિ સં૦ ૧૬૪૭ના આ૦ ૧૦ ૦))ને રાજ શાહજાદા જહાંગીર પાસે ફરમાન લખાવી સુખા મીરઝા કાકા ઉપર મેાકલ્યું. “તેમાં કાઇ સુખે કોઈ જાતની આવી ભૂલ ન કરે તે માટે તાબડતે બ મનાઈ હુકમ કર્યાં.” આ રીતે ખુરમને તે ભૂલ કરતાં રાકયેા. અને “કઈ અમલદાર ફરી ફરી આવી ભૂલ ન કરી બેસે” એટલા ખાતર જૈનેાની માગણીથી આ॰ અકબરે આ॰ વિજય હીરસૂરિને સ૦ ૧૬૪૯ ૧. સુ. ૧૦ ને રાજ શત્રુજય વગેરે તીર્થો ઈનામમાં આપવાનું ફરમાન લખી મેાકલ્યુ. સાથેા-સાથ આ॰ વિજયસેનસૂરિને લાહેાર પધારવા વિનતિ પણ કરી હતી. (મેાગલ બાદશાહ ફરમાન ન. ૩, ૪,) (૫૦ ૪૪-પૃ૦ ૬૮, ૫૦ ૫૮ મા૦ અકબરનાં શુભકાર્યોં કલમ પમી) ખુમ વિ॰ સ૦૧૬૬૮માં જૂનાગઢમાં હતા ત્યારે આ વિજયસેનસૂરિએ તેને ઉપદેશ આપી પ્રજાપ્રેમી બનાવ્યેા હતા. એ ત્યારે આ વિજયસેનસૂરિના ભકત બન્યા હતા. (પ્રક ૫૯) (૩) શાહબુદ્દીન-તેનાં બીજા નામે અહમદ, અહમદખાન અને સાહિમખાન પણ જાણવા મળે છે. તે પ્રથમ માળવાના સૂબે હતા. તે પછી સને ૧૫૭૭ થી ૧૫૮૩ સુધી ગુજરાતના સૂબા બન્યા. તેણે બીજાની ભંભેરણીથી ગુસ્સે થઈ વિ॰ સ’૦ ૧૬૩૬માં અમદાવાદમાં આ॰ હીરવિજયસૂરિને ત્રાસ આપ્યા હતા, પરંતુ જ્યારે ખા॰ અકખરનું આ॰ હીરવિજયસૂરિને આમંત્રણ આપતું ફરમાન જોયું, ત્યારે તે જ આચાર્યશ્રીને ખંભાતથી અમદાવાદ માન-સમ્માન પૂર્ણાંક લઈ આવ્યા અને તેમને ફતેપુરસિક્રી મેાકલવા માટે બધી સગવડ કરી આપી. (-પ્રક૦ ૫૮) (૪) ઇતમાદખાન-તે ગુજરાતના જૂના ખા॰ અહમદ અને ખા॰ મુજફરના માટે વજીર હતા. તે ગુજરાતી અમીર” મનાતા હતા. ખા૦ અકબરે તેને સને ૧૫૮૩-૮૪ માં ગુજરાતના સૂબે અનાન્યેા. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ બા, અકબરે ફતેપુરસિકીમાં જ્યારે આ હીરવિજયસૂરિને પરિચય માગે, ત્યારે સૂબા ઇતમાદખાને તેમના સાધુજીવનની ઘણી પ્રશંસા કરી હતી. (૫૮) (૮) શાહજાદે મુરાદબક્ષતે બાટ અકબરને પુત્ર હતો. તેનું બીજું નામ પહાડી પણ મળે છે. તે ભારે શરાબી હતે. જ્યારે મિરઝા અજીજ કેકાને મકકાની હજ કરવા જવાને વિચાર થયે. ત્યારે તે શાહજાદા મુરાદબક્ષને ગુજરાતમાં સાથે લઈ આવ્યું અને તેને ગુજરાતની સૂબાગીરી સેંપી હજ કરવા રવાના થયે. શાહજાદો મુરશદ ફતેપુરસિકથી જ આ૦ હીરવિજયસૂરિ અને મહા શાંતિચંદ્રગુણિને ભક્ત હતો. બાટ અકબરે જગદ્ગુરુ આ૦ હીરવિજયસૂરિને સં. ૧૬૪માં શત્રુંજય તીર્થ ભેટ કર્યું હતું. આથી આચાર્ય દેવ પાટણના જેનોના છ’રી પાળતા યાત્રા સંઘ સાથે શત્રુ જય તીર્થની યાત્રાએ જતાં વિ. સં. ૧૯૫૦માં અમદાવાદ પધાર્યા ત્યારે શાહજાદા મુરાદે જગદ્ગુરુ તેમ જ સંઘનાં બહુ સત્કાર-સન્માન કર્યા હતાં અને આચાર્ય શ્રીની પૂજા કરી હતી. - શાહજાદે મુરાદ સને ૧૬૦૦ માં મરણ પામે ત્યારે મિરઝા અજીજ કેકા ગુજરાતને “નવમ સૂબેબનીને આવ્યું. ૧૫. બાર જહાંગીર-(પ્રક. ૪૪, પૃ. ૮૫ થી ૯૮) રાજકાળ–(હીજરી સન ૧૦૧૫ થી ૧૦૩૭ના સફર મહિનાની તાઃ ૨૮ વિસં. ૧૬૬૩ થી ૧૬૮૪ ના કા૦ વદિ ... સને ૧૬૦ ૬ થી તા. ૧૮-૧૦-૧૬૨૭). તેણે ગુજરાતમાં એક પછી એક ૧. કાલી જખાન, ૨. સૈયદ મૂર્તિઝખાન બુખારી સને ૧૬૦૬, ૩. સૂબે ખાને આઝિમ મિરઝા અજીજ કોકા સને ૧૬૦૯ થી ૧૬૧૧, ૪. અબ્દુલ્લાખાન ફિરજજંગ, પ. મકરબખાન, ૬. શાહજાદે શાહજહાન, ૭, શાહજાદા ખુશરૂને પુત્ર દાવરબક્ષ, અને ૮. સૈફખાન એમ ૮ સૂબાઓ મેકલ્યા. ( – પ્રક. ૪૪–પૃ૦ ૯૮) Page #278 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] પરવી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૨૨૩ ૧૬. ભાટ શાહજહાંન-(પ્રક. ૪૪, પૃ. ૯ થી ૧૦૩) રાજકાળ–તા. ૪–૨–૧૬૨૮ થી ૯-૬-૧૬૫૮. તેણે ગુજરાતમાં પિતાના તરફથી એક પછી એક ૧. શેરખાન, ૨. ઈરલામખાન, ૩. બાકરખાન, ૮. સિયા દરખાન, પ. સફખાન, ૬. આઝમખાન, ૭. મીરઝા ઈમારતખાન ૮. શાહજાદે ઔરંગઝેબ સને ૧૬૪૪ થી ૧૬૪૬, ૯ શસ્તખાન, ૧૦. શાહજાદો મહમ્મદ દારા શિકોહ સને ૧૬૪૮ થી ૧૬૫૨, ૧૧. શસ્તખાન, ૧૨. શાહજાદે મુરાદાબક્ષ સને ૧૬૫૪ થી ૧૬૫૭, અને ૧૩. કસમખાન, એમ ૧૩ સૂબાઓ મોકલ્યા હતા. (પ્ર. ૪૪, પૃ૦ ૯૯) ૮. સુબ શાહજાદો રંગઝેબ- સને ૧૬૪૪ થી ૧૬૪૬. તેણે સને ૧૬૪૪-૪૫ વિ. સં. ૧૬૯માં ધાર્મિક ઝનૂનથી પ્રેરાઈ અમદાવાદના સરસપુરમાં આવેલા શેઠ શાંતિદાસ ઝવેરીએ સં. ૧૬૮૨માં બંધાવેલા ચિંતામણિ પાર્શ્વનાથના જિનપ્રાસાદને તેડી ફેડી મસ્જિદરૂપે બદલી નાખ્યો. અને તેમાં ફકિરેને વસાવ્યા. આથી ગુજરાતભરમાં બંડ જાગ્યું. શેઠ શાંતિદાસે બાઇ શાહજહાંને આ વિગતની અરજી કરી. મુલ્લા અબ્દુલ હકીમે પણ બાદશાહને આ હિચકારી ઘટના પ્રત્યે અણગમે બતાવતો પત્ર લખ્યા. આથી બારા શાહજહાંએ વિ. સં. ૧૭૦૫માં ગુજરાતના ૧૦મા સૂબા શાહજાદા દારા મહમ્મદ શિકેહને ફરમાન લખી મોકલી હુકમ કર્યો કે તારે “તે જિનપ્રાસાદને બાદશાહી ખજાનાના ખરચે અસલ જે બનાવી, શેઠને ઍપ” તેમાં કરેલા ફેરફારને સુધારી લેવા. તેમને સરસામાન કેઈ લઈ ગયા હોય તે તેઓની પાસેથી પાછો મંગાવી શેઠને સંપ અગર તેની રકમ ભરપાઈ કરાવવી.” (પ્રક. ૪૪ પૃ. ૧૦૦, ૧૩૨ પ્રક૪૪, પૃ. ૧૫૧ થી ૧૫૭ ફરમાન નં. ૧૬) આ ફરમાનથી સૂબાએ તે જિનપ્રસાદને મૂળ જેવું બનાવી શેઠ શાંતિદાસને સૅ હતો. તે પછી તેમના વંશજ શેઠ વખતચંદે સં૦ માં આ સ્થાનને અશાંતિવાળું સમજીને તે જિનાલયની Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ સમસ્ત પ્રતિમાઓ ઊઠાવી લાવી ઝવેરીવાડની વાઘણપોળનાં જુદાં જુદાં જિનલમાં પધરાવી અને ચિંતામણિ પાર્શ્વનાથને નવો જિનપ્રાસાદ તૈયાર કરાવી તેમાં વિરાજમાન કરી, જે આજે વિદ્યમાન છે. ૧૦. શાહજાદો મહમ્મદ દારા શિકેહ-(સને ૧૬૪૮ થી ૧૯૫૨) તેણે ઉપર પ્રમાણે અમદાવાદને ચિંતામણિ પાશ્વનાથને જિનપ્રાસાદ શેઠ શાંતિદાસ ઝવેરીને પાછા સેં, તેણે બાટ શાહજહાંની સમ્મતિથી શેઠની માલમિલક્ત, મકાન, જમીન, જાયદાદ, લેણી રકમ વગેરેની રક્ષા માટે વિવિધ ફરમાન કાઢી પુરી તકેદારી રાખી હતી ફર. નં. ૧૪, ૧૫, ૧૬, ૧૭. એ વખતે ગેરી બેલમના મુસલમાને શત્રુંજયતીથે જનારા યાત્રાળુઓને રંજાડતા હતા. અને લૂંટી લેતા હતા. આથી શેઠ શાંતિદાસ ઝવેરી તેમજ શા. રતનાસૂરા તથા તપાગચ્છના કારખાનાએ સને ૧૬૫૧ વિ. સં. ૧૭૦૭ ને કાર્તિક વદિ ૧૩ ને મંગળવારના રોજ ગારિયાધારના ગહેલ ઠાકર કાંધાજી તથા બીજા તેના કુટુંબના ભાગીદાર સ્ત્રી પુરુષોને શત્રુંજય તીર્થ તથા યાત્રાળુઓના રખેપાનું કામ એંપ્યું, અને પાકે કરાર કર્યો. એ વિ. સં. ૧૭૦૭ (સને ૧૬૫૧)ના રખોપા કરાર આ પ્રમાણે હતે– સંવત ૧૭૦૭ (સને ૧૬પ૧) ને કરાર છે સંવત ૧૭૦૭ વર્ષે કાર્તિક વદિ ૧૩ ભોમે ગેહિલ શ્રી કાંધાજી તથા નારાજી તથા હમીરજી તથા બાઈ પદમાજી તથા પાટમદ જત લખત આમા (અમે) શ્રીસેત્રજાની ચેકી પુરૂ કરું છું તથા સંઘની ચેકી કરું છું તે માટે તેનું પરઠ કીધે છે. શાહ શાંતિદાસ સહસ-કરણ તથા શાહ રતન સૂર તથા સમસ્ત સંઘ મળી શ્રી શેત્રુંજી સંઘ આવઈ તથા છઠી છઠ વિહિવા આવિ તથા પાલું લેક આવિ તેનું અમિ કરાર દીધું છે. તે અમે બાપના બોલશું પાળવું. તેની વિગત્ય શ્રી શેત્રુંજઈ સંઘ આવી તેની ચુકી પહુરૂ કરે. જે સંઘ Page #280 -------------------------------------------------------------------------- ________________ ચુમાલીસ ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ ૨૨૫ આવિ તે પાસેિ મલણું કરી લેવું તેની વિગત. સુખડી મણુ ૧ તથા લુગડાના જામી રા (અઢી) મેાટી સથિ છડી, તથા પાલુ સંઘ આવિ તે પાસિ મલણું ન લેવું. ગાડી ૧ જામી રા અંકે અઢી લેવી, મોટા સંઘ મધે પ્યાદા હુઅિ તેનું ન લેવું. ખીજુ છવીયા આવિ તેની માણુસ ૧૦૦ જામી ૬૦ લેવી. મલણું માગવું નહીં. વલી ખીજું માણુસ પાલુ આવિ તે જણુ ૧ ની જામી ના અકે અરધી લેવી. અદ્ભુકુ કાંહી ન લેવુ. સંઘ શ્રીશેત્રજી જાત્રા કરવા આવિ તે પાસિથી એ કરારિ લેવૂ. ગચ્છ ૮૪ ચારાસીનું એ કરાર લેવું તથા એકરાર ખાપના ખેાલશું પાળવું તથા શ્રી આદીશ્વરની સાખી પાલવું. રણછેાડજીની સાખી પાલવું. કારખાના પારિસ ન લેવું. તપાગચ્છની. ॥ શ્રી !! અત્ર મતૂ એ લખું તે પ્રમાણે છે. અત્ર સાન્ય ૧. ગોહેલ કાંધાજી ૧. માઈ પદ્મમાજી ૧. માઈ પાટમદે લખત દો॰ કડવા નાથાએ લખુ ન પાલીએ તા. અમદાવાદ મધ્યે . જમાપ કરીએ. तु લખત ભાટ પુખ્ખત નારાયણુએ અમિજમાન છુ. અમદાવાદ મધે તથા ભાટને અગડકરા છે. તે પળાવું સહી સહી ! અસલ ઉપરથી નકલ મુકાબલ નીલકંઠરાવ. આણંદજી કલ્યાણજી તરફ્થી માગી તા. ૨૮ મી જુલાઈ સને ૧૮૭૬ સહી થઈ તૈયાર થઈ તા. ૧૧ સપ્ટેમ્બર સને ૧૮૭૬ ૧. ગા૰ ગામલજી ૧. ગા॰ લખમણુજી ૧. ગા॰ ભીમજી ૧. રા૦ જાદવ ૧. સા૦ જગપાલ ૧. ઠા૦ પરમત ૧. ઢા॰ કડવા લખું. પાલિએ નહિ જબાપ કરૂં સિંહ કરનાર કારકુન રાજારામ ખરીનકલ (સહી) I B. Peicle પેાલીટીકલ અજંટ ૧ ઠા. કાંધાજીના વંશજો નગરશેઠ શાંતિદાસ ઝવેરીના કુટુંબની મદદથી ધીમે ધીમે આગળ વધ્યા, ધન વધ્યું, અને તેએના રાજ્યના વિસ્તાર પણ વધ્યા. પરિણામે ૧૯મા ઠા. પૃથ્વીરાજે આશરે વિ॰ સ૦ ૧૭૦૦ પછી સ પાલીતાણાને પાટનગર બનાવી ત્યાં પેાતાના નવા રાજ્યની સ્થાપના કરી. માં Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૧૨. સુબ શાહજાદે મુરાદબક્ષ- (સને ૧૯૫૪ થી ૧૯૬૨). શેઠ શાંતિદાસ ઝવેરીએ તેને તથા શાહજાદા ઔરંગઝેબને સને ૧૬૫–૫૮માં લૂંટારા કાનજી કોળીના બળવામાં અને રાજા જસવંત સાથેની ઉજજૈન જીતવાની લડાઈમાં લાખો રૂપિયાની મદદ કરી હતી. આથી ગુજરાતના સૂબા શાહજાદા મુરાદબક્ષે બાટ શાહજહાંની સમ્મતિ મેળવી જુલસી સન ૩૦, મહોરમ ઉલહરામ મહિને તા. ૨૯, મી હીજરી સન ૧૦૬૬, ઈ૧૬૫૬, વિ.સં. ૧૭૧૩ના કાર્તિક શુદિ ૧ ના રોજ નગરશેઠ શાંતિદાસ ઝવેરીને શત્રુંજય તીર્થને પહાડ ઇનામમાં આપ્યું હતું, અને તેનું ફરમાન લખી આપ્યું હતું. (-પ્રક. ૪૪, પૃ. ૧૫૬ થી ૧૬૦ મે. બાફર૦ નં૦ ૧૭મું) સૂબા મુરાદબક્ષે શેઠ શાંતિદાસ ઝવેરીને શત્રુંજયને પહાડ, પાલીતાણું ગામ ઈનામમાં આપ્યાં તેની સનંદ. મુરાદ તરસ્થી મળેલી સનંદ શાહજહાંનના દીકરા અને ગુજરાતના સુબા મુરાદબક્ષે. પરશીયન ભાષામાં લખેલી સનંદને તરજૂમે. મહેરબાન ખુદાના નામે સીલ સોરઠની સરકારના હાલના અને ભવિષ્યના હિસાબે શાહી મહેરબાનીથી અને ઉમેદથી ઉમદા થયા છે. એ હિસાબ રાખનારાએને માલુમ થાય જે “શાંતિદાસ ઝવેરી જે અમીરમાં પહેલા દરજજાના છે” તેમણે અમારા સ્વર્ગસમા દરબારમાં બધા દરબારીઓની સમક્ષ જાહેર કર્યું છે કે “સેરઠ સરકારના તાબામાં આવેલા પાલીતાણુ નામના ગામ આગળ શેત્રુજા નામનું હિંદુ લેકેનું યાત્રાનું ધામ આવેલું છે. અને આજુબાજુના લેકે ત્યાં યાત્રાએ જાય છે.” Page #282 -------------------------------------------------------------------------- ________________ સુમાલીસમું ] તારવી હીરલા આ જગચંદ્રસૂરિ ૨૨૭ ઉમદા દરજજાવાલા તરફથી મહેરબાનીની રાહ એ હુકમ કરવામાં આવ્યો છે કે “અમીરેમાં સૌથી ઉંચા દરજજાના મચકુર ઈસમને આ સમની શરૂઆતથી મચકુર ગામ ઈનામ તરીકે આપવામાં આવ્યું છે. જેથી આ ગામને એમનું ઈનામ તરીકે ગણીને એમાં કઈ જાતની દખલગીરી કરવી નહિ. આજુબાજુના જીલ્લાના તથા પ્રદેશના લેકે આ જગ્યાએ નિર્ભય થઈને યાત્રા કરવા આવે. આ બાબતમાં તાકીદનો આ ખાસ હુકમ જાણે એને પાળવામાં કેઈએ કસુર કરવી નહીં. પવિત્ર મેહરમ મહિનાના રત્મા દિવસે લખ્યું. અમારા સારા રાજ્યના ૩૦ મા વરસમાં દાય નમ્ર સેવક અલીનખાન છે. નકલ દીવાન કચેરીમાં રાખી લીધી છે. સીલ ખરે તરજુમે (સહી) ગુલામ મેહીદ્દીન તરજુ કરનાર. (પ્રક. ૪૪ હેલવંશ; પ્રક. ૪૪ પૃ૦ ૧૦૨, ૧૫૬) ૧૧. બાદ ઔરંગઝેબ- (સં. ૧૭૧૫ થી ૧૭૬૩; તા. ૨૩-૭ ૧૬૫૮ થી ૨૧–૨–૧૭૦૭) તેણે ગુજરાતમાં પિતાના તરફથી એક પછી એક ૧૦ સૂબાઓ મેકલ્યા હતા. (પ્ર૪૪ પૃ૦ ૧૦૩ થી ૧૦૫) શાહજાદે મહમ્મદ આઝમ-તે સને ૧૭૦૩ થી ૧૭૦૫ સુધી ગુજરાતને સૂબે હતે. એના સમયમાં એક સંન્યાસી એક નાના બાળકને અમદાવાદમાંથી ઉઠાવી ગયે. આની ખબર પડતાં સૂબાએ બધા સંન્યાસી, સાધુ, બાવાઓ અને ફકિરેના માટે હુકમ બહાર પાડયે કે, કેઈએ અમદાવાદમાં રહેવું નહીં તથા અમદાવાદમાં આવવું નહીં. આ હુકમ માટે તપાગચ્છના ભ૦ વિજયદેવસૂરિની પરંપરાના ભટ વિજય રત્નસૂરિ (સં. ૧૭૩૨ થી ૧૭૭૩ ના ભાવ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ વ૦ ૨) એ સૂબા મહમ્મદ આઝમને મળ્યા. તેમણે તેને સમજાવી શાંત પાડી તે હુકમ પાછા ખેંચાવ્યા. (પ્રક. ૪૪, પૃ. ૧૦૫, ૧૧૧ ફરમાન નં. ૨૧, પ્રક. ૫૮,) પાખી પ્રતિબંધ બાટ ઔરંગઝેબે સને ૧૬૬૪માં અમદાવાદની પ્રજા ઉપરના ઘણું કરે માફ કર્યા હતા, અને પાખી પાળવાનો રિવાજ બંધ કર્યો હતે. (ગુ. મા. અ. પૃ. ૧૦૧) ૧૪. બા. રૂખશેખર-(તા. ૧૦–૧–૧૭૧૩ થી ૧૭૧૯; સં. ૧૭૭૦ મહા વદિ ૧૦ થી ૧૭૭પ ફા ગુરુ ૯ પૃ૦ ૧૦૭) તેણે પિતાના તરફથી ગુજરાતમાં ચાર સૂબા મેકલ્યા હતા. ૩. દાઉદપની ૪. મહારાજા અજિતસિંહ–તેના વતી સને ૧૭૨૦માં અમદાવાદમાં સૂબા તરીકે અનેપ ભંડારી હતો. (-પ્રક. પ૭) ૧૫ બા. રફિઉદારજાત-(સને ૧૮-૨–૧૭૧૯ થી ૨૮-૫-૧૭૧૯ સં૧૭૭૫ ફારુ શુ. ૧૦ થી ૧૭૭૬ અ. વ. ૬) (પ્રક. ૪૪, પૃ૦ ૧૦૭) રાજા અજિતસિંહ–સને ૧૭૧૯ થી ૧૭૨૧ સુધી અમદાવાદમાં મહારાજા અજિતસિંહ ગુજરાતને સૂબો હતે. ૧૬. બાર રફિઉદૌલ્લા-(તા. ૧૯-૫–૧૭૧૯થી ૧૧–૯–૧૭૧૯) ૧૭. બા. મહમુદ શાહ-(તા. ૧૯-૯-૧૭૧૯થી ૧૬-૪–૧૭૪૮; સં. ૧૭૭૬ બીજા આ૦ વિ૦ ૨ થી ૧૮૦૫ ૦ ૦))) (પ્રક૪૪, પૃ૦ ૧૦૮) જોધપુરના મહારાજા અભયસિંહ રાઠોડે “પિલાજી ગાયકવાડને મારી અમદાવાદ પોતાના કબજે કર્યું. રત્નસિંહ ભંડારી-વિ. સં. ૧૭૮૯થી ૧૮૯૩ સુધી બા. મહમદ અને મહારાજા અભયસિંહ રાઠોડ તરફથી તે અમદાવાદને સૂબે હતે. તેણે સં. ૧૭૯૧માં શત્રુંજય તીર્થમાં વિમલવસહીમાં નવે જિન પ્રાસાદ બનાવ્યું અને તેમાં સહસ્ત્રફણું પાર્શ્વનાથની મૂર્તિની ભ૦ વિજયદયાસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી. (–પ્રક. ૫૮, પ્રકટ ૬૪) Page #284 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૨૨૯ સં. ૧૭૯૧માં છીપાઓએ પણ છીપાવસતિને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. (શત્રુંજય તીર્થને ફરમે હસ્તલિખિત-મેટું વર્ણન) ગુજરાતના રાજવંશે મરાઠા પેશવા, ગાયકવાડ, પેશવા, અંગ્રેજો જનરલ ગેડાને હીટ સત્ર ૧૧૯૪, વિ. સં. ૧૮૩૬ ના માહ શુદિ ૧૧, તા. ૧૫–૧૨–૧૭૮૦ ના રોજ અમદાવાદ જીત્યું. તેણે નગરશેઠ વખતચંદની વિનતિથી અમદાવાદને લૂંટવાનું મેકુફ રાખી શાંતિને ઢંઢરે પિટાવ્યું. (પ્રક. ૪૪, પૃ. ૧૧૧, ૧૮૨, મેબાફનં૩૪) સ્વતંત્રભાત-તા. ૧૪–૮–૧૯૪૭ની મધ્યરાત પછી કઇ ર૪, મિત્ર ૧ ના સમયે તા. ૧૫-૮-૪૭ના રોજ ભારત સ્વતંત્ર થયે. (–પ્રક૦ ૪૪ પૃ૦ ૧૯૦) ગુજરાત તા. ૧–૫–૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના મહારાષ્ટ્ર અને મહાગુજરાત એમ બે ભાગલા પડ્યા અને ગુજરાત સ્વતંત્ર પ્રાંત બન્ય. કાઠિયાવાડ-સૌરાષ્ટ્રનું રાજ્યશાસન સને ૧૨૯૬ થી ૧૪૦૩ મુસલમાન સૂબાઓ. સને ૧૪૦૭ થી ૧પ૭૩ પાટણ તથા અમદાવાદના બાવ અહમદશાહ અને મહમ્મદ બેગડે વગેરે. બાદશાહે સને ૧૫૭૩ થી ૧૭૦૭૫ મેગલવંશના બાદશાહ–અકબરથી (વિ. સં. ૧૬૨૮ થી ૧૭૬૩) ઔરંગઝેબ સુધી. સને ૧૭૦૫ થી ૧૭૬પ મરાઠા, પઠાણ. વડેદરાએ બ્રિટીશ રેસીડન્ટ બેંકર સાહેબ, પાસે આશ્રય મા . સને ૧૮૦૭ માં બ્રિટીશ સલતનતની દરમિયાનગીરી બ્રિટીશ સરકારની સર્વોપરિસત્તા. Page #285 -------------------------------------------------------------------------- ________________ २30 જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ તા. ૧૫–૮–૧૯૪૭ના રોજ રાતે ક. ૨૪ને મિ૧ ના સમયે ભારત સ્વતંત્ર થયે. (પ્રક. ૪૪ પૃ૦ ૧૦) તા. ૧-૫-૧૯૬૦ ના રોજ મહારાષ્ટ્ર અને મહાગુજરાત એમ બે રાજ્યો સ્વતંત્ર થયાં. વિ. સં. ૨૦૧૮ ના માગશર શુદિ ૧૧-(મૌન એકાદશી) તા. ૧૮-૧૨-૧૯૬૧ભારતીય શાકે ૧૮૮૩ના માગશર દિનાંકઃ ૨૭ ના રેજ શેવા સ્વતંત્ર જાહેર થયો. (પ્રક. ૪૪, પૃ. ૨૧૫) સૌરાષ્ટ્રને ગેહલ રાજવંશ [નોંધ : આ વંશમાં આપેલા સંવતેમાં ફરક છે.) રાણાજી ગેહેલ પછીના બે રાજાઓનાં નામ મળતાં નથી અમે રાજાઓના નંબર પણ બદલ્યા છે. ] ગેહલ વંશને મૂળ પરિચય પહેલાં (પ્રક. ૨૭, પૃ. ૩૮૬માં) આવી ગયો છે. વિક્રમની બીજી સહસ્ત્રાબ્દી પછી એ વંશને ઈતિહાસ ટૂંકમાં નીચે મુજબ છે. ૧. મેહનદાસ ગેહેલ– તે મારવાડમાં લૂણી નદીના કાંઠે આવેલા ખેરગઢમાં ચંદ્રવંશી રાજા હતા. રાઠોડ રાજાએ તેને ઉપર ચડાઈ કરીને તેના ઝાંઝણ વગેરે પુત્રોને મારી નાખ્યા. એટલે મેહનદાસ ગેહેલ પોતાના પરિવાર સાથે ખેરગઢ છોડી, સૌરાષ્ટ્રમાં થાનગઢ પાસેના શાહપુર ગામમાં આવીને વસ્યા. તેણે જૂનાગઢના રા મેપાના પુત્ર ખેંગારને પિતાની પૌત્રી પરણાવી મિત્રી સંબંધ બાંધ્યું ” એ તેને ૧૨ ગામની સરહદનું રક્ષણકાર્ય સંપ્યું. ૨. ઝાંઝણુ-તે ખેરગઢમાં મરણ પામે. ૩. સેજકજીતે દાદા સાથે સૌરાષ્ટ્રમાં આવ્યો અને તેણે જૂનાગઢના રા'ની મહેરબાની મેળવી સને ૧૨૬૦ (વિ. સં. ૧૩૧૭)માં સેજકપુર વસાવ્યું અને ગહેલની ગાદી સ્થાપના કરી તેણે પોતાના ૩ પુત્રોને ૩ રાજ્ય વહેંચી આપ્યાં. તે સને ૧૨૯૦માં મરણ પામે. Page #286 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું | તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૨૩૧ ૧. તેણે રાણજીને ઉમરાલા (રાણપુર)ને ગરાસ આપે. ર. સારંગજીને અર્થિલા વગેરે ૨૪ ગામે ગરાસ આપ્યો તેના પુત્ર નોંઘણુજીએ લાઠીમાં ગાદી સ્થાપના કરી. ૩. શાહજીને માંડવી ચોવીસીને ગરાસ આપે. જેના વંશજોએ માંડવી, ગારિયાધાર તથા પાલીતાણામાં રાજ્ય કર્યું. ૪. રાણજી ગેહલ-તે બહાદુર હતું. તે સને ૧૩૦૪ (વિ. સં. ૧૩૬૧) પછી નદી કિનારે રાણપુર વસાવી ત્યાં રહેતો હતો ત્યારે વલભીમાં એભલ (ત્રીજે) નામે રાજા હતા. વલભીમાં એક લગ્ન પ્રસંગે કરેલ વાણિયા અને તેઓના કંડેલિયા ગેરની વચ્ચે અચાનક કલેશ થયે. એભલે તે સૌને વિનાશ કરાવ્યું. રાણજી ગેહેલે આ બનાવને આગળ ધરી એભલ ઉપર ચડાઈ કરી. તેને મારી સને ૧૩૦૭માં વળા (વલ્લભીપુર)નું રાજ્ય જીતી લીધું. એટલે તે ઉમરાલા અને હાલાક પ્રદેશને પણ રાજા થયે. એ પછી તેનો પૌત્ર ગાદીએ આવ્યા. એ સમયે અમદાવાદમાં મહમ્મદ બેગડા વિ. સં. ૧૫૧૬ થી ૧૫૭૦ (સને ૧૪પ૯ થી ૧૫૧૧)નું રાજ્ય હતું. તેને ૧ મુજફરશાહ, ૨ અહમદશાહ સિકંદર અને ૩ લઘુ મહમ્મદ એમ ત્રણ પુત્ર હતા. તેણે પિતાના પુત્રની સરદારી નીચે સેના મોકલી યુદ્ધ કરીને પિતાના રાજ્યને વિસ્તાર વધાર્યો. આ ત્રણે પુત્રોમાં અહમદશાહ ઘણે હોંશિયાર હતો. મહમ્મદ બેગડાએ અહમદશાહને દ્વારિકા, સેમિનાથ, ગિરનાર, શત્રુજ્ય વગેરે સ્થળોમાં મેકલીને પવિત્ર સ્થાને વિનાશ કરાવ્યો. તેમજ સને ૧૪૧૪ (વિ. સં. ૧૫૩૧)માં તેને સૌરાષ્ટ્રમાં ફરીથી મેક. અહમદશાહે સીધેસીધા રાણપુર પર હલ્લે કર્યો અને રાણજીના પૌત્રને એકદમ કહેવરાવ્યું કે “તમે તમારી એક રાણી અમને સોંપી દે, નહીંતર લડવાને તૈયાર થાઓ.” ગેહેલ તે વટનો કટકે હતો” તેણે જવાબ વાકે, “ખબરદાર રહેજે, હું યુદ્ધના મેદાનમાં જવાબ દેવા આવું છું, અહમદશાહને જૂનાગઢના વિજ્યને ગર્વ હતો તેને એ ગર્વ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૨ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ આ જવાબથી ઓગળી ગયે, તેણે તરત જ સાવધાનીથી કામ લીધું, રાજા ગેહલે બહાદુર ગોહેલને સાથે લઈ યુદ્ધ માટે પ્રયાણની તૈયારી કરી. તેણે છેલ્લે જતાં રાણીવાસમાં જઈને પિતાની ૮ રાણીઓને મળી હિમ્મત આપતાં જણાવ્યું કે, “હું લડવા જાઉં છું. મુસલમાન સેનાને મારી હઠાવી, જલદી પાછો આવીશ. પણ એક વાત ધ્યાનમાં રાખજોકે, મારી સાથે મારે વિજયધ્વજ ફરકત રહેશે. જ્યાં સુધી તે ફરક્ત હોય ત્યાં સુધી રાણજી જીવતે છે એમ જાણવું. તે નમે ત્યારે રાણજી રામજીના ચરણમાં જઈને વસ્યા છે એમ માનજો.” રાણીઓએ રાણજીને હૃદયના પ્રેમથી વધાવ્યું. તેને ઉમળકાથી માંગલિક ચિહ્નોથી વધાવી વિદાય આપી. રાણજી ત્યાં જઈ અહમદશાહની સેનાને મારી, પાછી હઠાવી, વિજય મેળવીને પાછો વળે. તેને વિજયધ્વજ બરાબર ફરકતો હતો. તે બધા એક ગામને પાદર વિશ્રામ લેવા રોકાયા ત્યાં સૌએ પાણી પીધું. વિજયધ્વજ ઝાલનાર માણસે પાણી પીવા માટે પોતાના બંને હાથને છૂટા કરવા વિજયધ્વજને પાસેના રસ્તામાં સુવાડી દીધું.” બસ.? આ કારણે રાણપુરના રાજમહેલમાં કેર વળી ગ આઠે રાણીઓએ જાણ્યું કે વજ ફરકો નથી એટલે તેઓએ રાજમહેલ ઉપર ચડી, એક જરૂખામાંથી નદીમાં પડતું મૂક્યું, રાજમહેલ સૂન થઈ ગયે. રાણજી ગેહલે આવી હુંશભેર રાજમહેલમાં પ્રવેશ કર્યો, પણ ત્યાં તો “સ્મશાનની શાંતિ હતી. ગોહેલ સમજી ગયા અને ત્યાંથી શેકાતુર વદને પા છે વન્ય, આખા રાણપુરમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું. અહમદશાહને રાણપુરમાં કંઈક નવા-જૂની બન્યાની જાણ થતાં તે પાછો ફર્યો અને તેણે રાતેરાત રાણપુર ઉપર છાપે માર્યો રાજા ગોહેલ તથા સિનિક વગેરે સૌને પકડીને કેદ કરી લીધા. અહમદશાહે હુકમ કર્યો કે, રાજમહેલમાંથી રણુઓને પકડી ઉઠાવી લાવે.” સૈનિકે તો દોડતા ગયા પણ તે બધા બેટા રૂપિયાની જેમ ત્યાંથી પાછા વળ્યા તેઓએ જણાવ્યું કે, “જનાબ! રાણીવાસમાં રાણું તે શું પણ એક છોકરી કે દાસી પણ નથી” અહમદ વાત Page #288 -------------------------------------------------------------------------- ________________ સુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચ્ચ ંદ્રસૂરિ ૨૩૩ સમજી ગયા, તેણે ગુસ્સે થઈ ને સૌને બળજખરીથી મુસલમાન બનાવ્યા. ખસ રાજા અને બધા સૈનિકા મુલમાન અન્યા. (સૌ॰ રસધાર) રાણપુરના ઊંચી કામના હિંદુ બ્રાહ્મણેા વાણિયા વગેરે આ ધાર્મિક આક્રમણથી ગભરાયા, જે આજ સુધી ગેાહેલાના વાસની વચ્ચે જૈનમ`દિર પાસે રહેતા હતા તે બધા પાતપેાતાની રક્ષા માટે પેાતાના કુટુંબને લઈ રાણપુર છેાડી વળા, ઉમરાળા લાઠી માંડવી વગેરે સ્થાને ચાલ્યા ગયા. કાઈ કાઈ તા વચલા વાસ છેાડીને નદી તરફ આવી વસ્યા. ૫. ગજીભા. ૬. રાણજી (રામજી)—સંભવ છે કે (૪) રાણજી ગેાહેલે રાણપુર વસાવ્યુ હાય અને (૬) રાણજી ગોહેલના સમયે રાણપુરના રાજ વિનાશની ઘટના બની હાય. ૭, મૈાખડજી—તે મહાદુર હતા તેણે રાણપુર ઊંડી ઘેાઘામાં આવી ગાદી સ્થાપન કરી. તે પીરમબેટના ભાદશાહ કહેવાતા હતા. દરિયામાં આવતાં જતાં વેપારીઓનાં વહાણા તે લૂટી લેતેા. એ રીતે એ ચાંચિયાનું કામ કરતા. આથી દિલ્હીનેા બાદશાહ મહમ્મદ ખીન ગુસ્સે ભરાયા. તેણે ઘાઘા ઉપર સેના મેાકલી. મેાખડજીએ યુદ્ધમાં લડતાં લડતાં સને ૧૩૪૭માં પાસેના ખદડપુરમાં મરાયેા. ૮. ડુંગરજી—(સને ૧૩૪૭થી ૧૩૭૦) તેની ગાદી ઘેાઘામાં હતી. ૯. વીનેજી—(સને ૧૩૭૦ થી ૧૩૯૫) ૧૦. કહાનાજી—(સને ૧૩૯૫ થી ૧૪૨૦) ૧૧. સાર’ગજી(સને ૧૪૪૫ થી ૧૪૭૦) તેણે સને ૧૪૨૦ વિ૦ સ૦ ૧૪૭૭માં ઉમરાલામાં ગાદી સ્થાપન કરી. (પ્રક૦ ૪૪, પૃ૦ ૨૩૫) ૧૨. શિવજી—(સને ૧૪૭૦ થી ૧૫૦૦) ૧૩. જેતોજી— ३० Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૧૪. રામદાસજી–(સને ૧૫૦૦ થી ૧૫૩૫) ૧૫. સરતાનજી–(સને ૧૫૩૫ થી ૧૫૭૦) ૧૬. વીસે – (સને ૧૫૭૦ થી ૧૬૦૦) તે ચાર ભાઈઓ હતા. તે પૈકીના ૧. વીસોજીને ઉમરાળા, ૨. દેવજીને પછેગામ, ૩. વીરેને “અવાણિયા” અને ૪. માંકેજીને “નવાણિયાને ગરાસ મળે. પાલીતાણાના કાંધાજી ગોહેલે બ્રાહ્મણના શિહેરને પિતાના તાબામાં લેવા વ્યવસ્થા ગોઠવી હતી. પણ વીજી ગેહેલે ઓચિંતો છાપો મારી શિહેર જીતી લીધું. ૧૭. ધૂ છ– (મૃ. સને ૧૬૧૯, વિ. સં. ૧૬૭૬) ૧૮ રતનજી પહેલે. ૧૯. હરભમજી. ૧૯ ગેવિંદજી ૨૦, અખેરાજજી. (વિ. સં. ૧૬૯૬) ૨૧. રતનજી બીજે. ૨૨. ભાવસિંહજી પહેલે–તેણે સં. ૧૭૭૯ ના વૈશાખ સુદિ ૩ ના રોજ વડવા પાસે ભાવનગર બંદર વસાવ્યું અને શિહોરને બદલે ભાવનગરમાં ગાદી સ્થાપના કરી. તેણે સૂરતના સં૦ પ્રેમજીપારેખના સંઘનું વળાવીયું કર્યું હતું. (પ્રક. ૫૭, સૂરતના સંઘપતિઓ.) ૨૩ અખેરાજજી–તેણે ચાંચિયાઓને સજા કરી તેથી તેને તળાજા બંદર ઇનામમાં મળ્યું. ૨૪. વખતહિંજી (આલાભાઈ) ૩૫. વજેસિંહજી (-ગોરધનદાસ નાગરદાસ મહેતા શિહોરવાળાનું “સૌરાષ્ટ્રનું ઈતિહાસ દર્શન) ૧. અમે આ રાજવંશના રાજાઓના અનુક્રમ નંબર ફેરવ્યા છે. સંભવ છે કે આ રાજવંશ તેમજ પાલીતાણાના ગેહલ રાજવંશના રાજાઓની સાલવારીમાં પણ ફેરફાર હોય. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૫ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ પાલીતાણાનો ગેહેલવંશ ૧. ઠાર મેહનદાસ ગોહેલ, ૨. ઠા, ઝાંઝણજી ૩. ઠા. સેજકજી મૃ૦ સને ૧૨૯૦ (પ્રક. ૪૪, પૃ૦ ૨૩૦) ૪. શાહજી–પાલીતાણાના વાયવ્ય ખૂણામાં આવેલા માંડવી ગામનાં ૨૪ ગામને (પટ્ટો) ગરાસ તેને તેના પિતાએ આપે. જૂનાગઢના રા'એ તેને તે ગામને પટ્ટો કરી આપે હતે. ઠા. શાહજીએ ગારિઆધારની આસપાસના “માલિયા ડાંગરના ગામે” જીતી લીધાં. તેણે પૂર્વમાં દરિયાકાંઠા સુધી પિતાનું રાજ્ય વિસ્તાર્યું. વિ. સં. ૧૯૮૦માં માંડવીમાં ૭૦૦ માણસેની વસતી હતી. ૫. ઠાસરજણજી. ૬. ઠાટ અરજણજી (પહેલા)-તેણે ગારિયાધારમાં પિતાની ગાદી સ્થાપિત કરી. ૭. નોંઘણજી (પહેલે)-–એના સમયમાં મુસલમાનો માંડવી ગામને દબાવીને બેઠા હતા, પણ તેંધણજીએ તે પાછું લીધું. શાણજી હેલને વંશજ ૧૧ મે ઠા, સારંગજી ગોહેલ સગીર વયને હતે ઠાકરે તેને “ઘોઘાની ગાદી” આપવા મદદ કરી. તેના બદલામાં ઠા. સારંગજીએ ઘણજીને વિ. સં. ૧૪૭૭ (સને ૧૪૨૦) લગભગમાં ત્રાપજ વગેરે ૧૨ ગામ આપ્યાં. (પ્રક. ૪૪, પૃ. ૨૩૩) “ત્યાંના ગહેલો પાલીતાણુના ભાયાત છે” સમય જતાં ત્રાપજ પુનઃ ભાવનગરમાં ભળી ગયું. ૮. ઠા. જસેજી. ૯ ઠાશોજી. ૧૦. ઠાબનજી ૧૧. ઠા. હદેજી. ૧૨. ઠા. કાંધેજી (પહેલે) એના સમયમાં શિહોરના બ્રાહ્મણેમાં ઝગડે ઊભે થયે. એક પક્ષે કાંધાજી ગોહેલને લાવી તેને શિહેર સેંપી દેવાને પેંતરો રચે. પણ બીજા પક્ષની માગણીથી ઉમરાળાના ૧૬ મા ઠેવીશાજી ગેહેલે એચિત છાપે મારી શિહેર પોતાના કબજે કરી લીધું. (પ્રક. ૪૪, પૃ. ૨૩૩) Page #291 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૧૬. ઠા. સેંઘણુજી (બીજો)–તે તથા લેમા ખુમાણકાઠી વચ્ચે “ગઢવીને હાથી આપવાના કારણે” વેલાવદરની સીમમાં યુદ્ધ થયું. તેમાં ઠાકરના ૧૮ પુત્રે ખપી ગયા. ઠા. પિતે નાસી ગયા. શિહેરના ૧૭ મે ઠાઠ ધુનેજી ઠ૦ નોંધણજીની મદદે આવ્યા. તે પણ માર્યો ગયે. મા ખુમાણે વિ. સં. ૧૬૭૬ (સને ૧૬૧૯) માં ગારિયાધારમાં પોતાનું સીંધી લકર થાણું ગઠવ્યું. ઠા નેઘણુજી અહીંથી નાસી “માળવાના જવાશાના રાજ્ય”માં ગયે. ત્યાં તે રાજકુમારીને પરણ્યો. તેનાથી તેને બે પુત્ર થયા. તેમને એક પુત્ર જવાશાની ગાદીએ બેઠે. ઠાકર વિ. સં. ૧૬૯૬ (સને ૧૬૪૦)માં શિહેર આવ્યા. ત્યાંના ૨૦ મા ઠાકોર અખેરાજછની કુમક લઈ પાલીતાણું આવ્યું. અને અમદાવાદના નગરશેઠ વગેરેની મદદથી તેણે ગારિયાધાર પાછું મેળવ્યું. લોમા ખુમાણ કાઠીની પત્ની બછીઆણીએ ખુમાણ અને ઠાસેંધણુજી વચ્ચેને કજિયે પતા, તેથી ઠાકરે તેને ચણું ગામ ભેટ આપ્યું. આ સમયે દિલ્હીમાં બા શાહજહાં (સં. ૧૬૮૪ થી ૧૭૧૫) હતું. તેના સૂબાઓ અમદાવાદમાં રહીને ગુજરાતનું રાજ્ય ચલાવતા હતા. સૌરાષ્ટ્રમાં તેના તરફથી નાન સૂ થાણેદાર કામ કરતા. સુબા ઔરંગઝેબના સમયે પાલીતાણામાં કામ પર ગેરી બેલમના વંશના મુસલમાન હતા. તે પ્રજાને તેમજ શત્રુંજય તીર્થના યાત્રાળુ એને હરેક પ્રકારે રંજાડતા અને લૂંટતા હતા. આ કારણથી શેઠ શાંતિદાસ ઝવેરીએ ગારિયાધારના ઠા ઘણુછ બીજા વગેરેને ધન-દોલતની મદદ કરી અને તેઓના દ્વારા આ ત્રાસનું નિવારણ કરાવ્યું. આ ઘટના બન્યા પછી શેઠ શાંતિદાસ તથા ગારિયાધારના ઠાકરે વચ્ચે મૈત્રી સંબંધ વધવા લાગે. શેઠ શાંતિદાસને વિચાર આવ્યો કે “આ ઠાકરેને તીર્થની રક્ષાનું કામ સંપાય, અને તેઓને પાલીતાણામાં વસવાટ થાય તે સારું.” ઠાકર પણ આ સંબંધ બાંધવા ઉત્સુક હતા. Page #292 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૨૩૭ ૧૪. ઠાઇ અરજણજી બીજે. ૧૫. ઠા. કાંધાજી (બીજો)–તેણે શેઠ શાંતિદાસ ઝવેરી, શેઠ રતન સૂરા, અને તપાગચ્છના કારખાનાને તથા જૈન સંઘને સં. ૧૭૦૭ના કાર્તિક શુદિ ૧૩ને મંગળવારે તીર્થની પાકી ચેકીને કરાર લખી આપે. તેમાં સારા માણસની સાખ પણ કરાવી. એ રીતે શત્રુંજય તીર્થને યાત્રાળુઓના રખેપાનું કામ માથે લીધું. તે રબાપા-કરાર આ રીતે મળે છે. (પ્રક. ૪૪, પૃ. ૨૨૪) સંવત્ ૧૭૦૭ (સને ૧૬પ૧)ને રખેપ કરાર “| 8 સંવત્ ૧૭૦૭ વર્ષે કાર્તિક વદિ ૧૩ ભેમે ગોહિલ શ્રી કાંધાજી તથા નારાજી તથા હમીરજી તથા બાઈ પદમાજી તથા પાટમદે જત લખત આમા શ્રી સેવં જાની ચેકી પહરૂ કરું છું, તથા સંઘની ચેકી કરું છું તે માટે તેનું પરઠ કીધું છે. શાહ શાંતિદાસ સહસકરણ તથા શાહ રતન સૂરા તથા સમસ્ત સંઘ મળી શ્રી શેત્રુંજી સંઘ આવઈ તથા છઠી છઠ વિહિવા આવિ તથા પાલું લેક આવિ, તેનું અભિ કરાર દીધું છે, તે અમે બાપના બેલશું પાળવું. તેની વિગત્ય શ્રી શેત્રુજઈ સંઘ આવી તેની ચુકી પુહુરૂ કરે. જે સંઘ આવિ તે પાસિ મલણું કરી લેવું, તેની વિગત. સુખડી મણ ૧ તથા લુગડાના જામી રાા મોટી સંધિછઠીઆ, તથા પાલુ સંઘ આવિ, તે પાસે મલાણું ન લેવું. ગાડી ૧ જામી રાા અંકે અઢી લેવી. મેટા સંઘ મધે પ્યાદા હઅિ તેનું ન લેવું. બીજું છઠવિવા આવી તેની માણસ ૧૦૦ જામી ૬૦ લેવી. મલેણું માગવું નહી. વળી બીજું માણસ પાસુ આવી તે જણ ૧ ની જામી છે અને અરધી લેવી, અદકું કહી ન લેવું. સંઘ શ્રી શેત્રુંજી જાત્રા કરવા આવી તે પાસેથી એ કરાર લેવું. ગચ્છ ૮૪ રાશીનું એ કરારિ લેવું. તથા એ કરાર બાપના બેલ પાળવું. તથા શ્રી આદીશ્વરની સાખી પાલવું. રણછોડજીની સાખી પાલવું. કારખાના પાસિ ન લેવું તપાગચ્છની શ્રી. અત્ર Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ મહૂએ લખું તે પ્રમાણે છે. અત્ર સામ્ય. ૧ ગેહિલ કાંધાજી ૧ ગો ગેમલજી ૧ બાઈ પદમાજી ૧ ગોત્ર લખમણુજી ૧ બાઈ પાટમદે. ૧ ૦ ભીમજી લખત દે. કડવા નાથાએ ૧ રા. જાદવ લખું. ન પાલીએ તે ૧ શા. જગપાલ અમદાવાદ મધ્યે જવાબ 1 ઠા. પરબત કરીએ, ૧ દ. કડવા લખત ભાટ પરબત નારાયણએ લખું, પાલિ નહિ , અમિ જમાન છું. અમદાવાદ મેધે જવાબ કરું સહિ કે તથા ભાટને અગડ કરી છે તે પાળવું સહીસહી. અસલ ઉપરથી નકલ મુકાબલ કરનાર કારકુન રાજારામ નીલકંઠરાવ, આણંદજી કલ્યાણજી તરફથી માગી. તા. ૨૮ મી જુલાઇ સને ૧૮૭૬ ) ખરી નકલ સહી થઈ, તૈયાર થઈ તા. ૧૧– 5 (સહી) I. B Peile સપ્ટેમ્બર સને ૧૮૭૬ પિલીટિકલ એજંટ બાટ શાહજહાનને શાહજાદે મહમ્મદદારા શિકોહ (સને ૧૬૪૮ થી ૧૬પર) ગૂજરાતને સૂબો હતો. ત્યારે સને ૧૯પ૧ (વિ. સં. ૧૭૦૭) કાતિક વદિ ૧૪ ને ભમવારે ઠા. કાંધાજી ગોહેલ વગેરેએ શેઠ શાંતિદાસ સહસકિરણ ઝવેરી શા. સૂરા રતના, તપગચ્છ કારખાનું વગેરેને શત્રુંજય તીર્થને રક્ષણથી પૂરી જવાબદારી લઈ ઉપર મુજબને રખેપા કરાર કરી આપ્યા હતા. . આ ઉપરથી સમજાય છે કે–ઠા. કાંધાજી ગોહિલ રાજા નહોતા પણ ઠાકર જ હતા, આ કરારમાં ઠા. કાંધાજી, નારાજી, હમીરજી, બાઈ પદમાદે, બાઈ પાટમદેનાં નામ છે અને સહીમાં ગે. ગમલજી, ગો. લખમણ, ગે. ભીમજી વગેરેનાં નામે છે. બનવા જોગ છે કે, તે સૌ એ કુટુંબના સાથીદારે કેકી પહેરાના ભાગી Page #294 -------------------------------------------------------------------------- ________________ ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ ૨૩૯ દારા હાય. તે બધા સાથે નાકરી-ધંધા કરવા ઈચ્છતા હાય. જે રાજા -રાણી હાય તે આવા કરાર લખી આપે જ નહીં. આ તે ધંધાદારી અને ઇમાનદારીને કરાર હતેા. આ કરારમાં લખાણ પાળવાની એક નિષ્ઠા છે, વફાદારીની પ્રતિજ્ઞા છે. ધંધે લેવાની તમન્ના દેખાય છે. ગેહેલે આ કરારમાં પ્રતિજ્ઞા કરે છે કે અમિ કરાર કીધું છે તે અમા બાપના ખેલશું પાળવુ તથા શ્રી આદીશ્વરની સાખી પાળવુ રણછેાડજીની સાખી પાળવુ.' આ કરારના સાક્ષીએ પણ ખાતરી આપે છે કે, ‘એ લખુ ન પાળીએ તે અમદાવાદ મધ્યે જવાબ કરીએ. એ લખું પાલીએ નહી તે આમિજમાન છુ,, અમદાવાદ મધે જવાબ કરુ સહી તથા ભાટને અગડકરા છે તે પાળવુ સહી સહી. ’ આ કરારમાં દે. કડવા નાથા સાક્ષી છે. તે તેમના કામદાર હશે. સંભવ છે કે તેદો॰ કડવા નાથાના વંશમાં જેઠા પચાણ અને જીવાભાઈ વગેરે હાય. તેએ પાલીતાણુમાં રહેતા હતા. કરાર પાળવા માટે ગેાડેલા, ગાર, રજપૂતા, વાણિયા અને ભાટે, વગેરે સાક્ષીઓ હતા, આ કરાર મુજબ દિવસે વળાવા કરવાને અને રાતે ચાકી ભરવાની હતી. (- -પ્રક૦ ૪૪, ગુજરાતના બાદશાહેા પૃ૦ ૨૨૪) રખેાપાના બદલામાં ૧૦૦ માણસે ૬૦ જામી અને એક માણુસની ૰!! જામી લેવાની હતી, આ જામી તે જામનગરી કરી હતી, જેની કિંમત અગ્રેજી રાજ્યના ૯ પૈસા થાય. જામનરેશે સ૦ ૧૮૪૦ થી કારીનું ચલણ શરૂ કર્યું હતું, જેનું નામ જામી કે જામનગરી કારી હતું. એ વખતે આ પ્રકારે ચલણી નાણું પ્રચલિત હતું.— ૧. ઉદેપુરથી કેશરિયાજી જનારને વળાવાના ૧૧ દોકડા આપવા પડતા, તે અને આ રકમમાં લગભગ સમાનતા છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ સિક્કાઓ ૧ રૂપિયે = કા કેરી બે કેરી = ૧૫ દેકડા જામશાહી કેરી = ૦-૪-૬ ૧ કોરી = ૩૦ દેકડા દિવાનશાહી = ૦-૪-૬ ૧ ઢીંગલે = ૧૫ દેકડે રાણશાહી = ૦-પ-૩ ૧ ઢબુ = ૩ દેકડા રીખાલ = ૨–૮–૦ જૂની જામશાહી કેરી = ૦-૬-૦ ( પાન : ૧૫૬ ) ( પાન : ૩૮૪) (ધનજી શાહે રચેલી “કાઠિયાવાડ લેકલ ડિરેકટરી નામના આધારે) ૧૬. ઠા. શ —એ સમયે ગુજરાતમાં સૂબાઓ શિસ્તખાન તથા શાહજાદ, મુરાદબક્ષ (સને ૧૬૪૮ થી ૧૬૫૨) થયા હતા. એ સમયે શાહજાદાઓ અને બાદશાહ શેઠ શાંતિદાસ ઝવેરી પાસેથી લાખની રકમની લેવડદેવડ કરતા હતા. શેઠ શાંતિદાસ ઝવેરીએ શાહજાદા મુરાદ અને શાહજાદા ઔરંગઝેબને એક લડાઈમાં રકમની જરૂર હતી ત્યારે પા લાખ રૂપિયા ધીર્યા હતા. આમ લેવડદેવડને સંબંધ હોવાથી તે બન્ને શાહજાદા શેઠ ઉપર ઘણુ ખુશ હતા. પરિણામે ગુજરાતના સૂબા શાહજાદા મુરાદબક્ષે બાદશાહ શાહજહાંની સમ્મતિ મેળવી જુલસી સન ૩૦, મહોરમ ઉલહરામ મહિને, તા. ૨૯ મી, હીજરી સન ૧૦૬૬, સને ૧૯પ૬, વિ. સં. ૧૭૧૩ ના કાર્તિક શુદિ ૧ ના રોજ શેઠ શાંતિદાસ ઝવેરીને શત્રુંજય ‘પહાડ-પાલીતાણું ઈનામમાં આપ્યાં અને તેનું ફરમાન લખી આપ્યું, બીજું આગળ પાછળનું સઘળું દેવું પાછું વાળવા છૂટી છૂટી રકમ આપી તેમજ આ રીતે બદલે વાળે. (પ્રક. ૪૪, પૃ. ૧૫૬ થી ૧૫૯ માં બાફ. નં. ૧૭ પૃ. ૨૨૬) પહાડ ભેટ આપ્યાની સનંદ આ પ્રકારે છે.– લા શહિડાઈ લેવડદેવડને Page #296 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૨૪૧ બાટ શાહજહાંએ શેઠ શાંતિદાસ ઝવેરીને શત્રુંજય પહાડ-પાલીતાણું ગામ ઈનામમાં આપ્યાં તેનું ફરમાન મુરાદાબક્ષ તરસ્થી મળેલી સનંદ શાહજહાંનના દીકરા અને ગુજરાતના સૂબા મૂરાદબક્ષે (પરિશિયનમાં લખેલી સનંદને તરજૂમે) મહેરબાન ખુદાના નામે સીલ સેરઠની સરકારના હાલના અને ભવિષ્યના હિસાબે શાહી મહેરબાનીથી અને ઉમેદથી ઉમદા થયા છે. એ હિસાબ રાખનારાઓને માલૂમ થાય જે “શાંતિદાસ ઝવેરી જે અમીરેમાં પહેલા દરજજાના છે” તેમણે અમારા સ્વર્ગસમા દરબારમાં બધા દરબારીઓની સમક્ષ જાહેર કર્યું છે કે, “સેરઠ સરકારના તાબામાં આવેલા પાલીતાણા નામના ગામ આગળ શેત્રુંજા નામનું હિંદુ લેકેનું યાત્રાનું ધામ આવેલું છે. અને આજુબાજુના લેકે ત્યાં યાત્રાએ જાય છે.” ઉમદા દરજજાવાળા તરફથી મહેરબાની રહે એ હુકમ કરવામાં આવ્યો છે કે, “અમીરમાં સૌથી ઊંચા દરજજાનું મચકુર ઈસમને આ મોસમની શરૂઆતથી મચકુર ગામ ઈનામ તરીકે આપવામાં આવ્યું છે,” જેથી આ ગામને એમનું ઇનામ તરીકે ગણને એમાં કઈ જાતની દખલગીરી નહીં, આજુબાજુના જિલ્લાના તથા પ્રદેશના લોકો આ જગ્યાએ નિર્ભય થઈને યાત્રા કરવા આવે, આ બાબતમાં તાકીદને આ ખાસ હુકમ જાણું એને પાળવામાં કેઈએ કસૂર કરવી નહીં. Page #297 -------------------------------------------------------------------------- ________________ સીલ ૨૪ર જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પવિત્ર મહોરમ મહિનાના ૨૯મા દિવસે લખ્યું, અમારા રાજ્યના ૩૦ મા વરસમાં. દાઃ નમ્રસેવક અલીનખાન છે. નકલ દિવાન કચેરીમાં રાખી લીધી છે. ખરે તરજુમે. (સહી) ગુલામ મેહદીન, તરજુ કરનાર (–પ્રક. ૪૪, ગુજરાતના બાદશાહો પૃ૦ ૨૨૬) ઠા. છ સં. ૧૬૩૨ ના વૈશાખમાં ખારા ગામ પાસે કુમે ખુમાણ કાઠી સાથે યુદ્ધ કરતાં મરણ પામ્યા. ૧૭. ઠા. સરતાણજી પહેલે ૧૮. ઠા. કાંધાજી ત્રીજે ૧૯ ઠા. પૃથ્વીરાજ : તે તેજસ્વી હતા. તેણે વિ. સં. ૧૭૦૭ના વંશ પરંપરાગત આવેલા રખેપા કરારની જવાબદારીને પુરી રીતે અદા કરવા માટે નગરશેઠની સહાયથી ગારિયાધાર છેડી પાલીતાણામાં નિવાસ કર્યો અને પાલિતાણાને પિતાનું ગાદીનગર બનાવ્યું તેણે અહીં રહીને જૈનસંઘ તથા જૈનતીર્થની રક્ષાને ભાર રખેપા કરના લખાણ મુજબ ઉપાડી લીધો હતો. પરંતુ સં. ૧૭૭૦માં શેઠ પ્રેમજી પારેખ સુરતીને પાલીતાણામાં છરી પાળતે યાત્રા સંઘ આવ્યું, ત્યારે તેણે પ્રથમ તેનું મેટું સ્વાગત કર્યું પરંતુ પછી તેને વધુ રકમને લાભ થશે. તેણે મેટી રકમ માગી. પરિણામે રાજા અને સંઘ વચ્ચેને મામલે બગડે. સામ સામે યુદ્ધના મરચા ગોઠવાયા. લાકડી, ભાલા, તીર, ફણ અને બંદુકની ગોળીઓ ચાલી, રાજ્યના ૨૦ માણસે મર્યા અને અંતે અમદાવાદના નગરશેઠ કુટુંબના શેઠ હીરજી ઝવેરીએ વચમાં પડી સમાધાન કરાવ્યું, પછી મામલે સુધર્યો (જૂઓ પ્ર. પ–સૂરતના સંઘપતિએ.) પણ રાજ્યને ખજાને હતો જ નહી, આથી રાજાને ધન એકઠું કરવાની ઘણું જરૂર હતી. તેથી. ત્યારપછીના સંઘે રાજાને રખેપા Page #298 -------------------------------------------------------------------------- ________________ ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ ૨૪૩ કરારને બદલે નજરાણાની રકમ આપી, તે દરમિયાનમાં યાત્રાએ આવતા નાના મેટા સ`ઘે! અને યાત્રિકાના રખાપાકર માફ કરાવી મુકતાઘાટ કરાવી લેતા હતા. ઠા॰ પૃથ્વીરાજ સ૦ ૧૭૯૦ (સને ૧૭૩૪)માં મરણ પામ્યા. ૨૦. ઠા॰ નોંધણુજી ત્રીજો—તેણે પાલીતાણા શહેરના કિલ્લા ધાન્યેા. તેને ૧ સરતાનજી, ર્ ઉન્નડજી ૩ અલુભાઇ અને ૪ જેઠીભાઈ એમ ચાર પુત્રા હતા. તે સ’૦ ૧૮૨૧ (સને ૧૭૬૪)માં મરણ પામ્યા. ૨૧. ઠા॰ સરતાનજી(બીજો)—તેણે વજીર પાતાભાઈ ઘાઘારીની ઘેાડી માગી હતી. પાતાભાઈ એ કારભારી પદમશી અને રાજપુત્ર અલુભાઈ ને પક્ષમાં લઈ મા સરતાનજી તથા તેના માટા પુત્રને ઠાર માર્યો અને અણુભાઇને રાજા બનાવ્યેા. શ્રી ધનજીભાઇ શાહ કાઠિયાવાડ લેાકલ ડિરેકટરિ’માં લખે છે કે, સને ૧૮૭૧માં માલૂમ પડયું કે કાઠિયાવાડના રજવાડાની પરિસ્થિતિ વિચિત્ર હતી. તે ગુનેગારાને સજા કરી શકતા નહી, એવા કામેામાં ઈન્સાફ આપવા કા સ્થાપવાની જરૂર હતી. શહેરસુધારા, ન્યાયખાતુ, મહારવટિયા કે લૂંટનારા માટેને દેખસ્ત નહેાતેા. આ રીતે તે રાજાઓને રાજ્ય-ચલાવવાની યેાગ્યતા પણ ન હતી. જો કે તાલુકેદારા કાઇને દેહાંત દંડ દઈ શકત, પણ તે ગેઈન્સાફ કરે તે તેને માટે ન્યાયાલયે નહાતાં. મેટા રાજા, નાના રાજા અને ભાયાતા વચ્ચેના ઝગડામાં પેાલિટીકલ એજટ વચ્ચે પડતા, પણ ઝગડા પતતા નહી. ( એટિંગ પેાલિટિકલ એજટ મિ॰ કીનલેાક ફાસ સાહેબે )સને ૧૮૬૦માં જાહેર કર્યું છે કે, “કાઠિયાવાડ વધુ પાછળ હઠે છે, તે દેશીરાજ્યામાં યાગ્ય સુધારાની જરૂર છે.” (પાનઃ ૩૭) (કલમ ૨૩) છતાં અસતેાષ ચાલુ રહ્યો; કેમકે ગરાસિયાઆને રાજ્ય તરફથી ન્યાય મળતા નથી. ગરાસિયાને મહારવટે જવાને પ્રતિબંધ હતા, અને તેની ફરિયાદ કાઈ સાંભળતું ન હતું. આ હરકત દૂર કરવા માટે સને ૧૮૭૩માં રાજાએએ એજન્સીને Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ જૈન પર પરાને તિહાસ-ભાગ ૩ો એક કાર્ટ સ્થાપવાની સમ્મતિ આપી કે, જેમાં ભાયાતાના ઝગડામાં પૂરી તપાસ કરી ચેાગ્ય ન્યાય રાજસ્થાન કોટની સ્થાપના થઈ. (કલમ ૨૪) આ ભયંકર લેાકેા માટે પાછળથી પીલ સાહેબ ( સને ૧૮૭૪ થી ૧૮૭૮ )ના સમયે પાકા બ ંદોબસ્ત થયા. ઘણા ઉચિત સુધારા વધારા થયા, જેમાં સફળતા મળી હતી. (પૃ૦૪૦) ૨૨ ઠા॰ ઉન્નડજી—તે સરતાનજીના ભાઈ હતા તે દામનગરના ગાયકવાડી થાણેદાર રાજગાર રતનજી તથા કાઢી આવા ખુમાણુની મદદથી અલુભાઈને હરાવી, પાલીતાણાના રાજા બન્યા. તેણે ગાયકવાડી પેશકશી ઉઘરાવનાર શિવ રાજા ગારઢાને આશા આપ્યા. આથી ભાવનગરનાઠા॰ વખતસિંહજી સાથે તેને વેર બંધાયું. અન્ને ઠાકેારા લડવા, પરિણામે પાલીતાણા પરગણાનાં ગામ ઊજડ થયાં, ઊપજ ઘટી ગઈ, ઊડાઉ ખર્ચ ચાલુ રહ્યો, રાજ્યને માથે કરજ વધી ગયું. જોકે કાઠિયાવાડનાં બીજા રાજ્યે આવી નાણાભીડની સ્થિતિમાં પેાતાનાં ગામ ઇજારે મૂકતા હતા. બીજા રાજયાએ નાણાભીસમાં જ્યારે જ્યારે પેાતાનાં ગામ બીજા રાજ્યમાં ઈજારે મૂકયાં ત્યારે તે ગામ તેમને પાછાં મળ્યાં નથી, અદાલતેમાં આવા દાખલા ત્યારે નોંધાયા હતા. ૧ ઠા॰ ઉનડજીએ પેાતાનાં ગામ અમદાવાદના નગરશેઠને ત્યાં ઈજારે મૂકવામાં લાભ જોયે. કારણ કે ઉનડજી અને શેઠે વખતચંદુ ૧. (૧) જસદણવાળા જામનગરના મહાલ આઠ કેાટ પાસેથી સને ૧૮૭૦ -- ૭૧ સુધી દરસાલ આકાશી વાળાવા લેતા હતા, જેતે એજન્સીએ સને ૧૮૭૪ – ૭૫માં કાઢી નાખ્યા હતા, "" (૨) પાટડીએ દસાડા તાલુકાનું ગારિયાવાડ ગામ ગીરા રાખ્યું, જે અંગે ૨૫-૩૦ વર્ષ સુધી કેસ ચાલ્યેા અને હજારા રૂપિયાને ખરચ થયેા. (૩) પાલીતાણા રાજ્યે ગણધાળ ગીરા મૂકયું હતું જે તેને પાછું મળ્યું નહીં. (૪) આભરણનાં ૨૪ગામ માથાં આપીને મેળવેલાં હતાં જેને જામરાજા અથાવી બેઠા. * [ પ્રકરણ રાજાએ અને આપવે. આથી (૫૦ ૪૦) Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ ચુંમાલીસમું ] તપાવી હીરલા આ૦ જગચંદ્રસૂરિ બંને ગાઢ મિત્રો હતા. ઠાકર તેમને બહુ માનતો હતો. છેવટે ઠા. ઉન્નડજીએ વિ. સં. ૧૮૩૬ થી ૧૮૪૨ સુધીમાં ગોંડલના ઠા શુભાજીને વચ્ચે જામીન રાખી, પિતાનાં પાલીતાણ વગેરે ગામે નગરશેઠ વખતચંદ ખુશાલચંદને ત્યાં ઈજારે મૂકી મેટી રકમ ઉપાડી, કરજ ચૂકવ્યું. ઈજારે–આમાં એવી વ્યવસ્થા હતી કે શેઠ મૂળ ગરાસિયાના હક ભેગ, શેઠ પિતાના નેક કામદારે રાખી પાલીતાણા વગેરેની આવક લે, અને ઠાકોરને ખરચ માટે દરસાલ ૪૭૦૦૦ રૂપિયા આપે. ઠાકોર કે તેના વંશજો ઉપાડેલી મૂળ રકમ પાછી ન વાળે, ત્યાં સુધી આ પ્રમાણે થયા કરે. આ ઈજારે સને ૧૮૪૩ સુધી ચાલુ રહ્યો હતો.' નગરશેઠના કામદારે પાલીતાણામાં રહીને બધી વ્યવસ્થા કરતા હતા. કામદારે નેક હતા. તે સમયે પાલીતાણાની પ્રજાએ પણ આબાદ રહીને વ્યાજબી રીતે વ્યવહાર ચલાવ્યું હતું. જેનેએ આ ઈજારાના ગાળામાં શત્રુંજયતીર્થમાં નવી નવી ટૂંકે બનાવી, તથા શહેરમાં રાજ્યને વેરે ન ભરનાર બ્રાહ્મણ, બાવાઓ વગેરેની જમીન પાકા દસ્તાવેજો કરી વેચાતી ખરીદી લીધી અને તેમાં ધર્મશાળાઓ બનાવી. ૧. શત્રુંજય ઉપર હાથીપોળના દરવાજા ઉપર આ પ્રમાણે લેખ છે તે છ બુલહરના “એપિગ્રાફિ ઈંડિકા' ભા. ૨, પ્ર૬ માં નં૦ પર નો શિલાલેખ છે. ૧. “સંવત ૧૮૩૭ના વર્ષે ચૈત્ર સુદિ ૧૫ દિને સંધ સમસ્ત મળી કરીને લખાયું છે જે હાથીપોળના ચેક મથે કોઈ દેરાસર કરવા ન પામે અને જે કદાચિત દેરાસર જે કઈ કરાવે તે તીર્થ તથા સમસ્ત સંઘને ખુની છે, સમસ્ત સંધ દેશાવરના ભેલા મળીને એ રીતે લખાવ્યું છે, તે ચેક મળે આંબલી તથા પીપળાની સાહમાં દક્ષિણ તથા ઉત્તર દિશે તથા પૂર્વ પશ્ચિમ દિશે જે કઈ દેરાસર કરાવે તેને સમસ્ત સંધને ગુનો છે, સહી છે. – સં. ૧૮૩૭ ના વર્ષે ચૈત્ર સુદિ ૧૫ દિને. (—શ્રી જિનવિજ્યજી સંપાદિત “પ્રાચીન જૈન લેખ સંગ્રહ” ભા. ૨.) પૃ૦ ૩૩૬). Page #301 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ નગરશેઠના વડા ( લૂડિયા વડા ) છે. ત્યાં એક ખાવાના મઠ હતા. એ જાહેર વાત છે. આ જમીનવેચાણના દસ્તાવેજો પાલીતાણા રાજ્યના દફતરમાં હતા. રાજ્યે તેને નાશ કર્યાં હતા, પણ રાજ્ય-બહાર એજન્સીમાં સાનગઢ વગેરે સ્થાને તેના દસ્તાવેજો સુરક્ષિત હતા. ૨૪} ઠા સૂરિસિહજીએ ક લ ડબલ્યુ લોંગ સાહેબને (સને ૧૮૪૧) ના મેથી ૧૮૫૯ ફેબ્રુઆરી સુધી ) અરજીમાં જણાવ્યું કે,, નેએ જેને એ વેરા ભરનારાની વસ્તિમાં ધમ શાળાએ બંધાવી છે.” પરંતુ એજન્સીમાં રહેલા દસ્તાવેજોએ એ વાતને જૂડી ઠરાવી હતી. આ ઈજારા ઠા૦ પ્રતાપસિહ ઠા॰ સૂરિસિંહ સુધી ચાલ્યા હતા. જુદા જુદા કેસના કાગળાથી માલુમ પડે છે કે-આ ઈજારાના કાળમાં સને ૧૮૨૫-૩૦માં શેઠ હઠીભાઈ એ પણ બીજી ૩૦૦૦૦)ની રકમ આપી હતી, ઈજારા નગરશેઠ હેમાભાઈ પ્રેમાભાઈ સુધી ચાલ્યા. ટા ઉનડજી સાત પુત્રાને મૂકીને સ૦ ૧૮૭૭ (સને ૧૮૨૦)માં મરણ પામ્યા, ઉન્નડજીના સમયે સં૦ ૧૮૩૭-૪૧-૪૩માં સૂરતના સઘવી પ્રેમચંદ માદીએ શત્રુ જય તીના સંઘ કાઢચો હતા. ઠા ઉન્નડજીએ તેની સાથે મીઠા વર્તાવ રાખ્યા હતા. તેણે ડા॰ ઉનડજીને મેાટી રકમ આપી, સૌ યાત્રિકાના રખેાપાકર માફ઼ કરાવ્યા હતા. સ॰ પ્રેમચંદ મેાદીએ તપગચ્છના ૬૭ મા ભટ્ટારક વિજયજિનેન્દ્ર સૂરિની પાસે સં ૧૮૪૩ના મહા સુદ્ઘિ ૧૧ ને સેામવારના રાજ મેદીની ટૂંકની પ્રતિષ્ઠા કરાવી હતી. (પ્રક૦ ૫૭ સૂરતના સંઘપતિ) આ સમયે જેને એ ખીજી ઘણી નવી ટૂંકા બનાવી પ્રતિષ્ઠા કરાવી. ૨૩, ડ્રા॰ કાંધાજી ( ચેાથેા )સને ૧૮૨૦ થી ૧૮૪૦ (૧૫મા ) ઠા૦ કાંધાજી (બીજા) વગેરેએ સને ૧૬૫૧માં શત્રુંજયના રખેાપાનું કામ માથે લીધું હતું, તેના વંશજોએ પ્રમાણિકપણે આદિનાથ ભગવાનની સેવા કરી, તેથી તે સૌને લાભ થયા, જૈનસંઘની એથમાં રહીને ધન પણ મેળવ્યું, અને સૈન્ય વધાર્યું. ગારિયાધારનું રાજ્ય મજબૂત બનાવ્યું. આ કામ ઠા॰ ઉનડજી (સને ૧૮૨૦ ) (વિ॰ ૧૮૭૭) સુધી એક નિષ્ઠાથી થતું રહ્યું, પરંતુ તેને વારસદાર Page #302 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ ગચંદ્રસૂરિ ૨૪૭ ઠા કાંધાજી ભદ્રિક હતો. તેણે વિચિત્ર સ્વભાવના દિવાનની શિખવણીથી પૈસે ભેગા કરવા માટે એક ભૂલ કરી. કે તેણે શત્રુંજયનું રખેવું આરબને ત્યાં ગીરે મૂકયું. આથી પાલીતાણા રાજ્યમાં રાજ–ઘેર, બ્રાહ્મણ, રજપૂત, વ્યાપારી, બારેટ વગેરે તથા જાત્રા એમાં ત્રાસ વધ્ય. સને ૧૮૨૦માં કાઠિયાવાડમાં રાજ્યની બાબતે પ્રથમ પિલિટીકલ એજન્ટ કપ્તાન બારનવેલ (સને ૧૮૨૦ થી ૧૮૨૬) નિમાયે, ત્યારે દફતરમાં પાલીતાણુની સ્વતંત્ર રાજ્ય તરીકે નોંધ થઈ ન હતી, કેમકે રાજ્ય નગરશેઠના હાથમાં હતું. નગરશેઠ હેમાભાઈ વખતચંદ અને શેઠ મેતિશાહ મુંબઈવાળાએ સને ૧૮૨૦માં મુંબઈ સરકારને અરજી કરી કે, “આરબે શત્રુંજય તીર્થની આશાતના કરે છે તે દૂર કરાવે.” - શેઠે મુંબઈના ગવર્નર પ્રેસિડન્ટ ઈન કાઉન્સીલ ટુઅર્ટ એલ. હિસ્ટનને સને ૧૮૨૦માં અરજી કરી કે અમે પાલીતાણા રાજ્ય રે રાખ્યું છે. ઠાકરને તે પાછું અપાવી અમને તેની મૂળ રકમ અપાવે. પેટ એર બારવેલે હુકમ કર્યો કે, “આરબોને ડુંગર ઉપરથી ઉતારવા, ન ઊતરે તો લેફટનેન્ટ સ્ટીકનના તાબાનું લશ્કર મોકલી તેઓને ઉતારવા.” ઠા. કાંધાજીએ આરબોને નીચે ઉતાર્યા, અને રખેપાની બાબતમાં નવી દખલ ઊભી કરી. ઠાકરે રખેપાની રકમ વધારવા માગણી કરી સરકારે માર્ગ કાઢયો કે “શેઠ ગાયકવાડ સરકારને અરજી કરી તેની પાસેથી પાલીતાણાની ખંડણ ભરવાની રકમમાંથી રૂા. ૪૦૦૦)ની રકમ ઓછી કરાવે. તો આ તકરાર હંમેશને માટે શમી જાય; પણ તેમ થયું નહીં. આથી મિ. બારનવેલે સને ૧૮૨૫માં રખેપાની રકમમાં વધારે કર્યો. તે રકમ ઠાકર, ભાટ, અને રાજગાર એમ ત્રણ ભાગીદારેએ વહેંચી લેવાની હતી. જેનેએ “હવે પછી રખેપાની રકમ વધારવાનો પ્રશ્ન ન ઉઠે અને જાત્રાળુની રક્ષા થાય ” એમ કાયમી નીતિ માની આ વ્યવસ્થા સ્વીકારી. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ જેન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ ઠાકરે પણ આફત-ફિત્ર આસમાની સુલતાની મજરે આપવાનીવળતર પાછું આપવાની કબૂલાત કરી પાકી રખોપાચેકીને આ કરાર કર્યો હતે. વિ. સં. ૧૮૭૯ મહા સુદિ ૨ તા. ૯-૧૨-૧૮૨૧ થી ૪૧ વર્ષો સુધી આ નવા કરાર પ્રમાણે વ્યવસ્થા બની રહી હતી. ઠાકાંધાજીના રાજકાળમાં જેનેએ શત્રુંજય ઉપર નગરશેઠ શાંતિદાસે બનાવેલા શત્રુંજય તીર્થ ઉપરના કિલાને જીર્ણોદ્ધાર કરાવ્યું તેમજ ઘણી નવી ટૂંક બનાવી. આ ઠાકર રાજ્યને કરજમાંથી છોડાવી શકે નહીં. તે ૫ વર્ષની ઉંમરે વિ. સં. ૧૮૬ (સને ૧૮૪૦)માં મરણ પામ્યા. ૨૪ ઠાર નોંઘણુજી ચે –તે બહુ સાદો, ઠરેલ અને પાકી ઉંમરને હતે આથી તેને યુવરાજ પ્રતાપસિંહ તેનું રાજ્ય ચલાવતે હતો. યુવરાજે સં. ૧૮૯૮ (સને ૧૮૪૨)માં રાજ્યને ઈજારે બંધ કર્યો. ત્યારે નગરશેઠ તરફથી પાલીતાણાને વહીવટ શેઠ મતિ કડિયા કરતે હતો. યુવરાજ પ્રતાપસિંહજીએ બજારની વચ્ચે માંડવી પાસે પિતાના તોફાની ઘોડાને તલવારથી કાપી નાખે, અને માટે અવાજે બે કે, “મોતિયા કામદારની પણ આ જ દશા થશે.” મેતિ કડિયે આ વાત સાંભળી, ત્યાંથી નીકળીને સીધે અમદાવાદ જાતે રહ્યો. અને ત્યારથી ઈજારે બંધ થયો. ૨૫. ઠા, પ્રતાપસિંહજી–તેણે આશરે સં. ૧૯૦૦ (સને ૧૮૪૪)માં રાજ્યની લગામ હાથમાં લીધી, અને તે વિ. સં. ૧૯૧૭ (સને ૧૮૬૦)માં મરણ પામે. ૨૬. ઠાર સુરસિંહજી–તે સને ૧૮૬૧માં ગાદીએ આવ્યું. તેણે રાજ્યની આવક વધારી જેને ઉપર રૂા. ૨ ને મુંડકાવે ઠરાવ્યું. આથી જેનેએ રાજકેટની કેર્ટમાં કેસ માંડે, તે જુસ્સાવાળે હતું. તેણે રાજ્યની રકમ વધારવા વિવિધ ઉપાયે જયા. Page #304 -------------------------------------------------------------------------- ________________ સુમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ રાજ્યની મુરાદ ઠાકરેની મનેભાવના (૨૪) ઠાબેંઘણજી, (૨૫) ઠા. પ્રતાપસિંહજી, (૨૬) ઠા સૂરસિંહ વગેરેની મુરાદ હતી કે (૧) શત્રુંજય પહાડ ઉપર જેનેની ટૂંકે વગેરે મિલ્કત છે તેના ઉપર રાજ્યની માલિકી અને સર્વોપરિ સત્તા સ્થાપવી. પિતે ભારતના સર્વ જેનેના રાજા બની રહેવું. (૨) વિવિધ ઉપાયે વડે રખેપાની રકમ વધારવી. (૩) જેનેની એકતા તથા શેઠ આ૦ કપિઢીને તેડવી અને જેમાં ભાગલા પડાવી રાજ્યની સત્તા જમાવવી. તે ઠાકોરો એ પિતાના આ ઉદ્દેશને સફળ બનાવવા વિવિધ પ્રયત્ન કર્યા હતા, એ પ્રયત્નમાંના કેટલાક આ પ્રકારે હતા.– - કર્નલ ડયુ. લોંગ (સને ૧૮૪૫ મે થી ૧૮૫૯ ફેબ્રુઆરી) તેણે સને ૧૮૪૫માં તપાસ કરી જાહેર કર્યું કે–ઠા. નોંઘણુજીએ અરજીમાં જણાવ્યું કે, “શેઠને હાથમાંથી ઈજારે જવાથી નારાજ થઈને તે અમારા યુવરાજ ઉન્નડજીને ટી સલાહ આપી ઉશ્કેરે છે. અને જેનેએ પાલીતાણાની વેરા ભરતી પ્રજાની રાવળી જમીનમાં ધર્મશાળાઓ બંધાવી છે. ઠાકર આમ જણાવે છે પણ અમને તપાસ કરતાં માલુમ પડયું કે, તેમની આ બધી વાત ખોટી છે. ઠાકરે આવી નવી નવી સતામણી શરૂ કરી. આથી એજન્સીએ તે સતામણીને દૂર કરવા પાલીતાણામાં એજન્સીના અમલદાર રામરાયને ગોઠવ્યો. ઠાકોરે શત્રુંજય પહાડ ઉપરનાં લાકડાં ઘાસ વગેરે લઈ જનારા ઉપર જકાત નાખી ટેક્ષ નાખ્યા. ઠાકોરે સને ૧૮૬૧માં પહાડ ઉપરનું જેનેનું ખેડાઢારનું ગામ જપ્ત કર્યું. એજન્સીઓ વચ્ચે પડીને ખેડાઢેર ખાતાને પિતાનું અમદાવાદ પાસેનું રાંચરડા ગામ આપ્યું. જેનેએ ખેડાઢેરનું ખાતું છાપરીયાળીમાં સ્થાપન કર્યું. પિ૦ એ. આર. એચ. કીટીંજે (તા. ૩૧-૧-૧૮૬૩ થી તા. આવી જાય છે Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ ૮-૭-૧૮૬૭) ઠાકરને શરૂમાં જ સલાહ આપી કે શહેરની સુધરાઈ કમિટી બનાવવી, અને એજન્સીની મંજૂરી મેળવી કામ કરવું. સને ૧૮૬૪માં ઠાસૂરસિંહજીનાં લગ્ન થયાં, ત્યારે રાજ્ય જેના વડે, ધર્મશાળા વગેરે મકાન માગી લીધાં, પણ તે પાછાં આપતાં ઘણું મુશ્કેલી ઊભી કરી. શેઠ આ૦ ક0ની પેઢીને એજન્ટ પાસે મહેમાનો માટે પાકુ સીધું માગી તેફાને કરાવ્યાં. સને ૧૮૬૩-૬૪ માં વિસં. ૧૯૨૧ મહા સુદ ૭ ગુરૂવારે સવારે શેઠ કેશવજી નાયકે ટૂંક બનાવી હતી તેમાં ઠાકોરે દખલ કરી, તેના શિલાલેખમાં પિતાને રાજા તરીકે લખાવવાનું દબાણ કર્યું હતું, તે દિવસથી જેનેએ પહાડ ઉપર નવી ટૂંક બનાવવાનું બંધ કર્યું. તળેટીમાં બાબુ ધનપતસિંહજીએ બંધાવેલી ટૂંકમાં પણ રાજ્ય દખલ કરી રકમ લીધી. ઠાકોરે જેને પાસેથી વધુ રકમ મેળવવા જેને અમને નજરાણું મળણું આપે છે, એવી બનાવટી નોંધબુક એજન્સી પાસે મૂકી વિનંતિ કરી કે, જેને અમને દરસાલ આટલી રકમ ભરે એની જાશુકની વ્યવસ્થા કરવી જોઈએ. કમીશન-એજન્સીએ આની તપાસ માટે જૂનાગઢના દિવાન કળભાઈ અને પોરબંદરના દિવાન કબા ગાંધીનું કમીશન નીમ્યું. કમીશને જાહેર કર્યું કે, “ચાપડી વિશ્વાસ કરવા લાયક નથી.” ઠાકરે અંગ્રેજ સરકારને સને ૧૮૨૫માં વિનંતિ કરી કે, “હવેથી મને જેને પાસેથી દર સાલના રૂા. ૨૦૧૦૦] અપાવવા જોઈએ.” સરકારે કામ માટે પોલિટીકલ એજન્ટ આર૦ એચ. કીટીંજને ની. સર કીટીંજે તા. ૫-૧૨-૧૮૬૩ માં સંપૂર્ણ રીતે ઠાકોરની તરફેણ કરી જણાવ્યું કે– (૧) જેને ધનાઢય છે, તે તે મેટી રકમ આપી શકે. (ક. ૫,૧૪) (૨) આ રકમ રખપુ નહીં પણ મુંડકાવે છે, (૩) બારનવેલવાલા દસ્તાવેજમાંના “દસ્તાવેજ ” શબ્દને અને તેણે બાંધેલી વર્ષોની મુદત તથા બે ઈસમે જેવા વચ્ચે થયેલા કરારને તથા નકકી કરેલી રખેપાની રકમને રદ કરી. (ક૭, ૯, ૧૪) Page #306 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૨૫૧ (૪) ઠાકર જેનેની પૂરેપૂરી રક્ષા કરે. (કલમ ૯મી) (૫) જૈન ઠાકરને દરસાલ રૂા. ૧૦,૦૦૦ની રકમ આપે. (ક. ૧૪) (૬) સર કીટીંજે ઠાકરના કહેવાથી શેઠ હેમાભાઈ ઉપર દબાણ કરી જૈન સંઘના એજન્ટ તરીકે સને ૧૯૬૧ થી દાખલ થયેલા નિમકહલાલ દલસુખરાયને ઠાકરની ભાવના મુજબ છૂટ કરાવ્યું, અને સરકારના વિશ્વાસપાત્ર ગોપીનાથને દાખલ કરાવ્યું. એ પછી ઠાકરની સતાવણી ચાલુ રહી. એ પછી તે એજન્સીએ પાલીતાણામાં એજન્સીનું થાણું ગોઠવ્યું, જેમાં ત્રિકમરાય ગુલાબરાયને થાણેદાર તરીકે ગોઠવ્યા. પછીના પિ૦ એજન્ટ કર્નલ એસ. સી. એ પણ સને ૧૮૭૦ માં ઠાકોરને આ બાબત ચેતવણી આપી. તે પછી કા. પિ. એજન્ટ તરીકે જે. બી. પીલે (તા. ૨૯–૧–૧૮૭૩ થી તા. ૨૮-૫-૧૮૭૮) આવ્યા. " સને ૧૮૭૨માં પાલીતાણામાં ઈડરના યાત્રાસંઘના ચેકીદરેએ ઈડરના સઘને લૂંટ્યો. રાજેયે વળતર આપવામાંથી છટકી જવા માટે સરકારને જાહેર કર્યું કે, આ ચોરીમાં શેઠ પ્રેમાભાઈને હાથ છે. જે. બી. પીલે આનો કેસ ચલાવ્યો. સને ૧૮૭૫માં પૂનાના શેસનોર્ટના જજજ અને મુંબઈ હાઈકોર્ટના રજિસ્ટરનું કમીશન નિમાયું. કમીશને જાહેર કર્યું કે- (૧) પાલીતાણાના અમલદારોએ આ બાબતના કાગળમાં ગરબડ કરી છે. (૨) ઠાકોરે શેઠ ઉપર જે આક્ષેપ કર્યો છે, તેની તેઓ દિલગીરી જાહેર કરે. (૩) રાજ્ય સંઘને ચારીના વળતરના રૂા. ૪૫૦) આપે. (૪) રાજ્યના અમલદારે વજનદાર નથી, તે હવે પછી રાજ્ય પિતાના સર ન્યાયાધીશ, ન્યાયાધીશ, અને પોલિસ અમલદારે એજન્સીની મંજૂરીવાળા રાખે, આમ થવાથી રાજ્ય તે સૌના સ્થાને નવા નીમ્યા. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨પર જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ રાજ્ય સને ૧૮૭૭ (સં. ૧૯૩૩-૩૪) ભાદરવા વદ ૦)) ને રોજ શત્રુંજય પહાડ ઉપર જૈન મંદિરવાળા વિભાગમાં ઢેડેને મેળે ભરાવી, ડુંગળી વગેરે ખવરાવી, જૈન મંદિર વગેરેને અપવિત્ર બનાવ્યાં. સોનગઢના ડેપ્યુટી આસીસ્ટન્ટ વામનરાવ બાલકૃષ્ણ આ મેળાની ખબર મળતાં જ ત્યાને રીપેટ લેવા અબ્દુલખાનને પાલીતાણા મોકલી પાકો રીપોર્ટ મેળવ્યો. વામનરાવે તે રીપિટ એજન્સીને મોકલ્યા. એજન્સીને પણ ચારે બાજુની તપાસ કરતાં ખાતરી થઈ કે, રાયે ઈરાદાપૂર્વક આ મેળે ભરાવ્યો છે. એજન્સીએ રાજ્યને હવે પછી આ મેળે ભરવાની મનાઈ કરી. અને આવાં આવાં તોફાનોને રેકવા ચેક ગામમાં રાજ્યના ખર્ચે સને ૧૮૭૬ થી ૧૮૮૦ સુધી અબદુલખાનનું થાણું ગઠવ્યું. પછી જેને અને ઠાકોર વચ્ચે કેસ ચાલ્યું. સરકારે કાપ૦ એ. પીલેને અને ન્યાયખાતાના આસીસ્ટન્ટ ઇ. ટી. કેન્ડીને આ કેસ સાંભળવા નીમ્યા. પીલ સાહેબે કેસ ચલાવ્યું. તેણે પહેલાં ફરમાન કાઢયું કે, પહાડ અંગે જે સ્થિતિ છે, તેમાં કેઈએ કશે ય ફેરફાર કરે નહીં. - ઇ. ટી. કેન્ડીએ બંને પક્ષના પુરાવા માગ્યા. જેનેએ સને ૧૬૫૬ થી ૧૮૭૫ સુધીના પુરાવા આપ્યા, બીજે જરૂરી ઇતિહાસ પણ આપે. - રાજે આ કેસ માટે બેરિસ્ટર બ્રાઉની તથા બદરૂદીન તૈયબજીને રેડ્યા હતા. રાયે આ કેસમાં જેનેના જરૂરી પુરાવાઓને નાશ કરવા બાજી ગોઠવી. રાધનપુરના મસાલીઆ કુટુંબના જૈનેએ ઘેડે વખત શત્રુ જયને વહીવટ કર્યો હતો. ઈ. ટી. કેન્ડીએ તે ચોપડા રાજકોટ મંગાવ્યા, રાધે રાજકેટથી નવ કોસ દૂર બેટી નદીના કાંઠે કાવાડવા ગામ પાસે તે ચેપડા લુંટાવ્યા. રાજ્ય પીલ સાહેબના ફરમાનને અનાદર કરી પહાડ ઉપર ગઢમાં જેને કબજે હતે. તે ઉઠાડી, રાજ્યને કબજે બતાવવા પિતાના સિપાઈઓને ઉપર ચડાવી જૈનેના ચોકીદારને કાઢી મૂક્યા. Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચ્ચદ્રસૂરિ ગઢની ચાવીઓ ઝૂંટવી લઈ પોતાના સિપાઈ એને પહેરા ઉપર ગોઠવી દીધા. મંદિરમાંના ઘણા શિલાલેખાને કઢાવી નાખ્યા. કે જૈને પેાતાના હક સાબિત કરી શકે નહીં. પાળનાં જૂનાં પાટિયાં ફેંકી દીધાં. નાંઘણુપાળનું નવું પાટિયું લગાવી દીધું. રાજ્યે જૈનાની લૂટારાઓથી તી બચાવવા માટે ગઢમાં રાખેલી જજાળી તાપાને નીચે ઉતરાવી તેને નકામી બનાવી દીધી. જૈન સંઘની પેઢીના મુનિમ સુંદચ્છ મેાતીચદ હરખાના હાથ ખાંડણીચામાં ખડાવ્યેા. કે જેથી તે પત્ર લખી શકે નહીં, તેમજ બહાર ખબર ન જાય, એ માટે પાલીતાણાની ચારે બાજુએ ચાકી ગેાઠવી દીધી. મુનિમ ઉપર પણ ચાકી ગેાડવી, પરંતુ ત્યાં બિરાજમાન પૂર્વ શ્રી વૃદ્ધિ દ્રજી મહારાજની કૃપાથી મુનિમ અમદાવાદમાં શેડ પ્રેમાભાઈ ને મલ્યા, અને તેમને અધી હકીકત જણાવી, તેમની સૂચના મુજબ મુંબઈના ગવર્નર પાસે તે પહેોંચી ગયે. અમદાવાદના નીર વીરચંદભગત જેને પણ ગુપ્તપણે પાલીતાણા જઈને સહકીકત મેળવી, અમદાવાદના જૈન સંઘને જણાવી. સરકારે આ બાબતની તપાસ કરવા હુંટર કમીશન નીમ્યું. કમીશને તપાસ કરી જે. બી. પીલે ઉપર આ ઘટનાને પૂરા રીપોર્ટ મેકલ્યા. જે. મી. પીલે આ રીપાથી સવ હર્કીકત જાણી પાલીતાણામાં ફ્રીવાર આવું તેાફાન ન થાય એ ખાતર ત્રિકમરાય ગુલાબરાયનું થાણું ગાઠવ્યું અને એજન્સીએ સને ૧૮૭૫ માં શત્રુંજય ઉપરના સ શિલાલેખાની નકલ ઉતરાવી. ૧ ૧. આજ રીતે ફ્રીવાર મુંબઈ સરકારની આર્કિઓ લેાજિકલ સર્વે તરફથી મિ॰ કાઉન્સેન્સે સને ૧૮૮૮-૮૯માં શત્રુંજ્ય પહાડ ઉપરના દરેક શિલાલેખાની નકલા લીધી હતી. ડૉ. જી. મી. બુલ્હેરે એપિ ગ્રાફ્રિ ઈંડિકા ભાગ ૨ જો પ્રકરણ ઠ્ઠામાં આ શિલાલેખા પ્રકાશિત કરાવ્યા છે. સારના સૂબા ખુરમની ધર્માન્યતાથી, અથવા તીન કબજો લેવાની ધૂનથી, અહીં જે જે જિનપ્રતિમા જૈનાએ તેમાંની ઘણીને શત્રુંજયમાં પહાડ ઉપર જ ભંડારી રાખી છે. પાલીતાણા રાજ્યના ખંડિત થઈ હતી Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ઈ. ટી. કેન્ડીએ તા. ૨૬-૧૨-૧૮૭૫ના રોજ ઠરાવ ઘડયે તેને સાર આ પ્રમાણે હતો. (૧) જેને પહાડ ઉપર નવાં મંદિરે બનાવવાને હકદાર છે. (૨) ઠાકર ગઢની અંદરની મિલકતના હકદાર નથી. (૩) પહાડ ઉપર, ઉપરનાં મકાને, રસ્તાઓ, અને તે અંગેની ઈમારતે બનાવવા ઠાર જેને હેરાન કરી શકે નહીં. એજન્સીએ સરકારની સૂચનાથી આ ઠરાવ તથા તે ઉપર જે. બી. પીલેના અભિપ્રાયની નકલે (૧) ઠાકોર અને (૨) જેનેને મેકલી, અને આ અંગે જેને જે કહેવું હોય તે કહેવાની છૂટ આપી. છેવટે સરકારે તે બધી વિગતે તપાસી, જે. બી. પીલેને નીચે મુજબ નિકાલ આપવા જણાવ્યું, તેને સાર આ હતો– (૧) કેસ નં. ૧૬૪૧–જેને ગઢમાં મંદિર બાંધે, તેમાં ઠાકરે કશીય રકમ માગવી નહીં. (૨) ઠાકરે જેનેના સિદ્ધાંત વિરુદ્ધ કઈ પણ મકાનને ઉપગ કરે નહીં. (૩) ઠાકોર ગઢ કે ગઢ બહારનાં જે જે દેરાસરે છે તેની કોઈ જાતની રકમ લેવાને દાન કરી શકે નહીં. () જૈને ગઢ બહાર દેરાસર બનાવે તે, ઠાકરને દર ચોરસવારે એક રૂપિયે આપી જમીન ખરીદી લે. (૫) ઠાકર પહાડ ઉપર જનારા જેને કોઈ પણ વાતે હેરાન કરે નહિં. (૬) રાયે પહાડ ઉપર રસ્તાઓની આજુ બાજુ પ૦૦ વાર સુધીના ભૂમિભાગમાં ચેકીથાણું બેસાડવું નહીં. આ નીકાલ તા.૧૬-૩-૧૮૭૭ ના રોજ મુંબઈ ગવર્મેન્ટના સેક્રેટરીએ તૈયાર કર્યો. કા. પિ૦ એજન્ટ મિ. જે. બી. પીલે તા. ૫–૪–૧૮૭૭ ના રોજ વેરાવળમાં તેની નકલ તૈયાર કરી આ૦૦ ની પેઢીને આપી. પહેલાંના આર. એચ. કીટીંજે તે રાજ્યના પક્ષમાં જ વલણ રાખ્યું Page #310 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તારવી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૨૫૫ હતું. કેમકે તેને તે “જેને ધનાઢય છે.” એ જ ખટકતું હતું. જૂઓ પૃ. ૨૫૦ જ્યારે ઈ ટી. કેડીએ પૂરી તપાસ કરી ન્યાય તો. કેમકે તે ન્યાયખાતાને આસીસ્ટંટ હતું. તે ધનિક અને નિર્ધન બન્ને પક્ષેને ન્યાયમાર્ગથી એક કરવા ઈચ્છતે હતે. મુંબઈ હાઈકોર્ટને રજિસ્ટ્રર ટેમ સાહેબ મહારાણી વિકટેરિયાને તા.૧–૧–૧૮૭૬ ને ઢઢેરો સંભળાવવા પાલીતાણુ આવ્યા. માનવતા તે તથા સોનગઢને પિલીટિકલ એજન્ટ જી. એમ. હંટર, પાલીતાણા જૈન સંઘને એજન્ટ ઉદયશંકર દલપતરામ નાગર પટણી, મુનિમ નરસિંહભાઈ દીપચંદ, ઠા. સૂરસિંહજીને નાને રાજપુત્ર ઠાસામંતસિંહ અને રાજમાન્ય શેઠ ઓસમાન વગેરે શત્રુંજય પહાડ ઉપર ચડયા હતા, સૌ ફરી ફરી એક પછી એક શત્રુંજયનાં મંદિરોને જોતા હતા. એવામાં રાજ્યના એક અમલદારે ચૌમુખજીના દેરાસર પાસે સૌ પહેચ્યા ત્યારે ટેમ સાહેબને “મંદિરની અંદર પેસવા વિનંતિ કરી.” તે અમલદાર સમજતું હતું કે, સાહેબ બૂટ પહેરીને દેરાસરમાં પ્રવેશ કરશે, તો ઠીક થશે. પણ આસી. પ૦ એ. જી. એમ. હંટરે અને બીજા સાથીદારોએ ટોમ સાહેબને જણાવ્યું કે, “આપ પ્રવેશ કરશે તો જેનોનાં મન દુભાશે, પરિણામે જૈન સમાજમાં મોટો ખળભળાટ મચી જશે, તેથી પ્રવેશ કરે જોઈએ નહીં.” તેઓએ આ રીતે ટેમ સાહેબને પ્રવેશ કરતાં રેકયા હતા. જો કે તે વખતે તે મંદિરમાં ઘણા જૈન યાત્રિકે હતા, તેઓએ બહાર આવી ટેમ સાહેબને જણાવ્યું કે, “તમે મંદિરમાં બૂટ સહિત પિસશે તે અમારી લાગણી દુભાશે.” ટેમ સાહેબે કે હંટર સાહેબે યાત્રિકે ની આ વાત સાંભળી તેઓને ખુશ કરવા તે દેરાસરના પૂજારીને પાંચ રૂપિયા આપ્યા. અને જણાવ્યું કે, “કંઈ ભૂલ થઈ હોય તે, તેની શુદ્ધિ કરાવી લેજે.” વૃદ્ધો કહે છે કે, પૂજારીએ આ રકમ આ૦૦ની પેઢીના ચોપડામાં જમા કરાવી હતી, કે ભંડારમાં મૂકી હતી તે જાણવા મળ્યું નથી. Page #311 -------------------------------------------------------------------------- ________________ જૈન પરપરાને છતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ ઉંટર કમીશનની તપાસ પૂરી થઈ. ત્રિકમરાયનું થાણું ઊઠયું. રાજ્યે જૈનાની તી રક્ષણની શક્તિને અભાવ બતાવવા ધાડું પડાવ્યુ. રાજ્યે સૂરતના શેઠ ભૂખણુદાસે બધાવેલ ભૂખણવાવ તેની જમીન અને ભૂખણવાડીને કખન્ને હાથમાં લીધા, રાજ્યે ઘાસના રક્ષણ માટેની ચેાકીના ખાનાથી રસ્તા પાસેની જમીનમાં છાપરાં મધાવ્યાં. સરકારે તેમાં સર ઈન્ટીકેન્ડીએ આપેલા ચૂકાદાની છઠ્ઠી કલમના અનાદર થતા સમજીને તે છાપરાં કઢાવી નાખ્યાં. વળી, પહાડ ઉપરના જળકુ’ડના પાણી આવવાના રસ્તાઓ રાકાવ્યા. પહાડ ઉપરની મહાદેવની દેરી, અંગારશા પીરની જગા, જૈનાની માલિકીની હાવા છતાં રાજ્યે તેમાં દખલ કરવા યુક્તિ ગાડવી, પણ એજન્સીએ રાજ્યને તેમ કરતાં રેકયું. ૨૫૬ રાજ્યે સને ૧૮૭૮ માદ ઈ ટી કેન્ડી અને જે ખી પીલેના ગયા પછી સર કીટી જે કરેલા ખાપાના દસ્તાવેજને રદ્દ કરાવી રખેાપાની મેાટી રકમ વધારવા ચળવળ શરૂ કરી. 1 એવી rr રાજ્યે “ હવે શાંતિ બની રહેશે, કે ગડબડ થશે નહીં ખાતરી આપી જણાવ્યું કે, હવે ચાકનું અબ્દુલ્લા ખાનનું થાણુ ઉડાવી લેવું જોઈએ. અને રખાપાની રકમ નક્કી કરવા માટે જૈન યાત્રાળુએની ગણતરી કરવાનું કામ અમને સોંપવું જોઈ એ વગેરે. શેઠ આણુંદજી કલ્યાણજી (શ્રીશ્વેતામ્બર જૈનસઘની) પેઢીની સ્થાપના આપણે પહેલાં બતાવ્યું છે કે—ખા॰ અકબરે શ્રી શત્રુંજ્ય તીથ ૪૦ ૩૦ આ॰ વિજય હીરસૂરિને સ સત્તા સાથે ભેટ આપ્યું હતું. (પ્ર૦ ૪૪ ′૦ ન. ૪, પૃ૦ ૧૧૯) તેમજ ખા૦ શાહજહાંએ શત્રુંજ્ય તી અને પાલીતાણા ગામ અમદાવાદના નગરશેઠ તપગચ્છના શ્રાવક શ્રી શાન્તિદાસ ઝવેરીને ઈનામમાં આપ્યાં હતાં. (૫૦ ૪૪, પૃ૦ ૧૫૬, ૨૨૬ મેા. ફ॰ નં. ૧૬) ઇતિહાસ કહે છે કે-૩૦આવિ હીરસૂરિજીની પ'પરાના પટ્ટધરો શત્રુંજ્ય તીથની ચેાગ્ય વ્યવસ્થા માટે પાલીતાણા શહેરમાં Page #312 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપાવી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૨૫૭ યોગ્ય ગીતાર્થ યતિવસેને રાખતા હતા, અને તેમની દેરવણી પ્રમાણે તીર્થને વહીવટ ચાલતું હતું. આ માટે ત્યાં તપગચ્છનું કારખાનું પણ સ્થપાયું હતું, તેના ઉલેખે આ પ્રમાણે મળે છે (૧) ગારિયાધારના ઠાઠ કાંધાજી ગેહેલ વગેરેએ સં૦૧૭૦૭ કા૦૧૦ ૧૩ મવારથી શત્રુંજય તીર્થ અને યાત્રિકોની રક્ષા માટેની જવાબદારી રાખી, પા કરાર લખી આપ્યું. તેમાં તેઓ શેઠ શાન્તિદાસ સહસકરણ, શાહ રતના સૂરા અને તપગચ્છના કારખાનાનું નામ લખે છે. તે સ્પષ્ટ છે કે-સં. ૧૭૦૭માં ત્યાં તપગચ્છની પેઢી હતી. (પ્ર૪૪, ૧૫૬ થી ૧૬૦, પૃ. ૨૨૪, ૨૩૭) (૨) મહેવિનયવિજય ગણિવરે સં૦ ૧૭૧૦ જેસુ. ૧૦ ગુરુવારે શત્રુંજય તીર્થની મેટી ટૂંકમાં શેઠ રાયસિંહ કુહાડા (એસવાળ) મેડતાવાળાના સહસ્ત્રકૂટની પ્રતિષ્ઠા કરી. ત્યારે ત્યાં શત્રુંજયના કાર્યકર તરીકે પં. શાતિવિજયજી ગણિવર, (૨) પં. દેવવિજય ગણિવર અને (૩) પં. મેરુવિજયજી ગણિવર વગેરે હતા. (શ્રી જિનવિજયજીની પ્રતિમા લેખ સંગ્રહ ભા. ૨ જે, લેખ નં. ૩૦,૩૧) (ઈતિપ્ર. ૫૮ મહોવિનયવિજયજી) આથી સ્પષ્ટ છે કેશગુંજય તીર્થના વહીવટ માટે ત્યાં તપગચ્છના ગીતાર્થ યતિરે રહેતા હતા. અને તપગચ્છનું કારખાનું હતું. સંભવ છે કે–જેન સંઘે ત્યારબાદ ઈજારાના કાળમાં સં. ૧૮૩૭થી આ કારખાનાનું બીજું નામ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પણ રાખ્યું હોય, કેમકે જૈન સંઘ અને પાલીતાણારાજ્યના અદાલતી મામલામાં પણ આવકનું નામ મળે છે. તેથી જ રાધનપુરના મસાલીઆ કુટુંબના જેનેએ ઘણા વર્ષો સુધી અહીંને વહીવટ કર્યો હતો. આપણને ઉલ્લેખ મળે છે કે-સાધારણ રીતે પહેલેથી જ ત્યાં આ કપેઢીને નામથી કામ ચાલતું હતું, છતાં ભારતના સંઘે સં. ૧૯૩૬માં મળી આ૦ કપેઢીના નામે થયેલા જુના-નવાં સૌ કામને સમ્મતિ આપી, તેમજ ફરીવાર આ૦ ક. પેઢીની સર્વ સમ્મત સ્વતંત્ર સ્થાપના કરી હતી, જેને સળંગ ઈતિહાસ આ પ્રમાણે છે Page #313 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણ રજા નામે શત્રુંજય જ નહી? તે પ્રથમ ૨૫૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પાલીતાણા રાયે બ્રીટીશ સરકારને જણાવ્યું કે–આ૦ કની પેઢી હાલમાં જેન સંઘના નામે શત્રુંજય તીર્થને વહીવટ કરે છે. પરંતુ આ આ૦ કની પેઢી જૈનસંઘમાન્ય છે કે નહી? તે પ્રથમ નક્કી થવું જોઈએ. અને તે પેઢી સંઘમાન્ય હોય તે જૈન સંઘના આગેવાનો દ્વારા તેનું વ્યવસ્થિત બંધારણ થવું જોઈએ. રાજ્યની આ દરખાસ્ત હોવાથી તે સૌના સમાધાન માટે શેઠ આ૦ કપિઢીએ ભારતના જૈનસંઘને સર્વવતુ જણાવી, આમંત્રી, અમદાવાદ બેલા. ભારતના જૈનસંઘ વિ. સં. ૧૯૩૬ ભા. ૧૦ ૧ તા. ૧૯-૯-૧૯૮૦ ના દિવસે ૧૧ વાગે અમદાવાદમાં રાવબહાદર નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈને મકાનમાં (વંડામાં) શેઠ પ્રેમાભાઈ હેમાભાઈની અધ્યક્ષતામાં ગંભીર વિચાર કર્યો. આ સભામાં ૧૦૩ ગામના વેતામ્બર જૈન સંઘના પ્રતિનિધિઓ હાજર હતા. અને તે તે ગામના તથા બીજા ગામના જૈન સંઘના સભાના કામને સમ્મતિ આપનારા પત્રે પણ આવ્યા હતા. આ સંઘે ત્યારે સર્વાનુમતે ૮ ઠરાવે પાસ કર્યા હતા. તે આ પ્રમાણે- (૧) આ૦ ક. પેઢીના નામે આજ સુધી તેમજ હવે પછી થનારા તીર્થ બાબતનાં સઘળાં કામેની બહાલી–સમ્મતિ. (૨) આ૦કની પેઢીના વહીવટ માટે અમદાવાદના સ્થાનિક આઠ પ્રતિનિધિ વહીવટદારોની કમીટીની નીમણુક. (૩) તેઓને આઠ મદદનીશ બહારના પ્રતિનિધિઓનાં નામે. (૪) સ્થાનિક પ્રતિનિધિઓની સત્તા. નગરશેઠ શાન્તિદાસના વારસદારને પ્રમુખપદ હકક, વગેરે સ્વીકાર. (૫-૬) બીજા જિલ્લાના પ્રતિનિધિઓ બાબત. (૭) આ સભાને રીપેર્ટ પ્રસિદ્ધ કરવા બાબત, (૮) આ. કપેઢીના જૂના વહીવટદારે તથા સભાપતિને ઉપકાર. નેધ–સ્પષ્ટ વાત છે કેભારતના વેર જેન સંઘે સર્વાનુમતે સં. ૧૭૬ ભાવ વદ ૧ Page #314 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તારવી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૨૫૯ તા. ૧૯–૮–૧૮૮૦ ને રોજ મધ્યાહ્નકાળે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની કાયમી સ્થાપના કરી છે. ભારત જૈનસંઘે ત્યારે અમદાવાદમાં બિરાજમાન તપગચ્છાધિરાજ પૂ૦ મૂલચંદજી ગણિવર વગેરે ગીતાર્થ મુનિવરે તથા ત્યાં વિદ્યમાન યાતિવર વિગેરેના “ધે શક્તિ: વઢિયુ” તથા સુષમ દુષમ કાળરૂપી ઘનઘોર અંધારામાં તીર્થો જ દીવાદાંડી સમા છે. તે “ભગવાન મહાવીરની છત્રછાયામાં એક થઈ તીર્થ રક્ષા કરજે.” વગેરે ઉપદેશથી તથા નગરશેઠના પ્રભાવથી તથા પિતાની ધર્મરુચિ અને તીર્થભક્તિથી એકતા કેળવી, શેઠ આ૦ ક. પેઢીને સર્વમાન્ય સંઘશાહી જૈન સંસ્થા બનાવી. આથી સર્વત્ર જૈન સંઘમાં આનંદ થયે. સરકારને અને રાજ્યને સમાધાન થયું. જેનેને આ સં૫ પ્રત્યક્ષ જેવા મલ્યા. આશ્ચર્ય થયું. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીનું બંધારણ ત્યારબાદ શેઠ આ૦ ક. પેઢીએ તા. ૧૨-૩-૧૯૨૦ ને રેજ ભારતના જૈનસંઘને બોલાવવાનું નકકી કર્યું, તા. પ-૧૧-૧૯૨૦ ને રેજ સૌ સંઘને આમંત્રણ મેકલી અમદાવાદ બેલાવ્યા. ભારતના શ્રી વે, જેનસંઘે વિ. સં. ૧૯૬૭-૬૮ સને ૧૯૧૨ ના ડિસેમ્બરની તા. ૨૮, ૨૯, ૩૦ ને રોજ અમદાવાદમાં નગરશેઠના વંડામાં રાબ૦ નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈના મકાનમાં નગરશેઠ કસ્તૂરભાઈ મણીભાઈના પ્રમુખપદે સર્વાનુમતે ૧૯ ઠરાવ પાસ કર્યા અને ધારાધેરણ બનાવી પાકું કાયમી બંધારણ બનાવ્યું હતું. જૂઓ (અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પ્રકાશિતહીન્દી અંગ્રેજી-ગુજરાતી બંધારણ પુસ્તિકા, મુંબઈની શ્રી જૈનવે. કેન્ફરન્સ સંપાદિત માસિક જૈન યુગના વિ. સં. ૧૯૮૨ ના જેઠ મહિનાના વર્ષ પહેલાને અંક ૧૦ મે, તથા જૈન ઇતિ પ્રક. ૪૪, પૃ. ૨૦૬, ૨૦૭) શેઠ આણંદજી કલ્યાણજીનું તંત્ર નકકી થયું, એજન્સીએ રાજ્ય તરફથી શાનિત રાખવાની પાકી બાંહેધરી મળવાથી અબ્દુલાખાનનું થાણું ઉઠાવી લીધું. અને રાજ્ય જ યાત્રિકોની ગણતરી કરવા માટે રાવ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ બ૦ દુલેરાય નરસિંહવાનજી વગેરે અમલદારોને નીમ્યા. અને મરજી પ્રમાણે ગણતરી કરવાનું નક્કી કર્યું. નોંધ : પોલીટીકલ એજટ આર. એચ૦ કીટી જે તા. ૫-૧૨-૧૮૬૩ને રેજ વઢવાણના મુકામેથી આપેલા ફેંસલાની ૨૧મી કલમમાં સાફ સાફ જણાવ્યું હતું કે “દરમાં ફેરફાર કરવાની માગણી થાય ત્યારે ગણત્રી કરવાનું કામ કાઠિયાવાડની પોલીટીકલ એજન્ટ તરફથી નીમાયેલા માણસો અથવા સીવીલ સત્તા ધરાવનાર સરકારી અમલદાર તરફથી નીમાયેલા માણસો કરશે” આમ હોવા છતાં પણ રાજ્ય પિતે જ આપ ખુદ રીતે ગણતરી કરવાનું કામ કર્યું. રાજ્ય સને ૧૮૮૧-૮૨ માં યાત્રિકોની ગણતરીની વ્યવસ્થા ગઢવી, પાલીતાણામાં ભૈરવપરામાં ટીકીટ ઘર રાખ્યું. ત્રણ જાતની ટીકીટે બનાવી, પણ આથી તે યાત્રિકોને હાડમારી વધી પરિણામે યાત્રાળુઓ ઘટી ગયા. રાજ્ય બનાવટી યતિઓ એકલી મારવાડ અને દક્ષિણના જેનેને પાલીતાણાની યાત્રાએ બોલાવ્યા. આ પ્રચારથી કાનપુર પાસેના કંમ્પ ગામના ૫૬ જેને પાલીતાણ આવ્યા. રાયે આ કટની પેઢીના માણસને દેખાવ રચી તેઓનું સ્વાગત કર્યું, અને તેઓની પાસેથી આ૦ ક0ની પેઢીની વિરુદ્ધને તથા રાજ્યની પ્રશંસા કરતે પત્ર લખાવી લીધું. રાયે આ૦ કને મુનિમ વગેરેને હેરાન કર્યા. તેના ઉપર કેસ ચલાવ્યું અને દંડ કરાવ્યું. મુંબઈ સરકારે આ હાડમારીની વિગત જાણું, ઠા. સૂરસિંહજીને મુંબઈ બોલાવ્યા, ને ઠપકો આપ્યો. ઠા. સૂરસિંહજી મુંબઈથી પૂના જતાં ઘોડાગાડીમાં જ પાણીના અભાવે હૃદય બંધ પડી જવાથી સને ૧૮૮૫-૮૬માં મરણ પામ્યા તેણે ભાયાતની જમીન પણ દબાવી હતી. અને પોતાના પુત્ર સામંતસિંહને આદપર અને પછેગામ એમ બે ગામ આપ્યાં હતાં. ૨૭, ઠાઠ માનસિંહજી–તેણે સૌ પ્રત્યે ઉદારતાને વર્તાવ રાખે. તેને સં. ૧૯૧૮ના જેઠ સુદિ ૮ તા. ૭-૬-૧૮૬૨ બુધવારના રોજ જન્મ થયે હતે. અને સં. ૧૯૪રના માત્ર વદિ ૨ તા. Page #316 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ ૨૬ ૨૩–૧૨–૧૮૮૫ ના બુધવારના રોજ રાજ્યાભિષેક થયું હતું. તે તા. ૨૮-૮-૧૯૦૫ના રોજ મરણ પામ્યા. શ્રી ધનજી શાહ “કાઠિયાવાડ લેકલ ડિરેકટરીમાં “રજવાડાની પરિસ્થિતિ” વિભાગમાં લખે છે કે – પાલીતાણું બીજા વર્ગનું સંસ્થાન ૨૮૯ ચોરસ માઈલ ગામ ૮૭. ઉપજ રૂ. ૫૦૦૦૦૦ રાજ્યની સામાન્ય હકીકત આ સંસ્થાન ગેહિલળાડ પ્રાંતના મધ્ય ભાગમાં આવેલું છે. અને ત્યાંના રાજા ગેહલ રાજપુત છે. ગહેલો કાઠિયાવાડમાં આવ્યા, તે વખતે તેમના સરદાર સેજકજી નામે હતા. અત્યારના રાજાઓ તેમની ઓલાદના છે, સેજકજીના દીકરા શાહજીએ અહીં ગાદી સ્થાપી હતી. તેને કાંતે જૂનાગઢના રા” પાસેથી અથવા પિતાના ભાઈ સારંગજી પાસેથી માંડીને ટપ જાગીરમાં મળ્યું હતું. તે પછી ડી મુદત વીતતાં તેણે ગારિયાધાર જીતી તેઓએ ત્યાં ગાદી સ્થાપિત કરી, અને તે પછી થોડા સમયમાં પાલીતાણામાં ગાડી લઈ આવ્યા. એવું કહેવાય છે કે, પાલીતાણાનું મૂળ નામ પાલીસ્થાન હતું. તેમાં “પાલી” એ બૌદ્ધ લેકેની ભાષાનું નામ છે. અને સ્થાન એટલે ઠેકાણું, જ્યારે કાઠિયાવાડમાં બૌદ્ધમતને ઘણે ફેલા થયે ત્યારે તેનું મુખ્ય મથક પાલીતાણા હતું. સને ૧૮૭૭માં દિલ્હીના મેળાવડા વખતે અહિંના ઠાકર સાહેબને ૯ તોપનું માન આપવામાં આવ્યું. આ સંસ્થાનમાં ૧૫ ગુજરાતી નિશાળે અને એક કન્યાશાળા છે, અને તળ પાલીતાણામાં એક દવાશાળા છે. રાજ્યકર્તા–ઠાકોર સાહેબ શ્રીમાનસિંહજી હાલ ગાદી ઉપર છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ તેમને જન્મ સં. ૧૯૧૮ ના જેઠ સુદિ ૮, તા. ૭, જૂન, ૧૮૬૨ને બુધવારના રોજ થયો. અને સં. ૧૯૪૨ ના માગશર વદિ ૨ તા. ૨૩, ડિસેમ્બર, સને ૧૮૮૫ ને બુધવારના રોજ ગાદીનશીન થયા. જો કે તેણે કઈ કોલેજ કે નિશાળમાં કેળવણી લીધી નથી, તે પણ તેઓ અંગ્રેજી ભાષાનું સારું જ્ઞાન ધરાવે છે. મહાલ–આ સંસ્થાનના બે મહાલ છે, ૧ પાલીતાણા અને ૨ ગારિયાધાર. પર્વત–પાલીતાણાથી આશરે ૧ માઈલ દૂર દક્ષિણ તરફ શત્રુંજયને ડુંગર છે, જે જૈન ધર્મમાં ઘણે પવિત્ર ગણાય છે. તે દરિયાની સપાટીથી ૧૯૭૭ ફૂટ ઊંચે છે ને તેના બે શિખરે છે. આ ડુંગર દેરાંથી ભરેલું છે, જેમાં આદિનાથ, કુમારપાલ, વિમલશાહ, સંપ્રતિ રાજા અને ચૌમુખનાં દેરાં પ્રખ્યાત છે. તેમાંનું છેલ્લું દેરું એટલું બધું ઊંચું છે કે, ૨૫ માઈલ છેટેથી તે દેખાય છે. હિંદુસ્તાનમાં જૈનધર્મના પાંચ પવિત્ર ડુંગરમાં આ સૌથી વધારે પવિત્ર ગણાય છે, તેથી લાખો યાત્રાળુઓ દર વર્ષે અહીં આવે છે. દેરાઓની આસપાસ એક કિલ્લે બંધાયેલે છે, આ ડુંગરના મથાળે અંગારશાપીરની જગા છે, પણ તે કિલ્લાની બહાર છે. નદી–પાલીતાણા સંસ્થાનમાં શેત્રુંજી અને ખારી નદી છે. ખારી નદી આગળ જતાં શેત્રુંજીને મળે છે. ” વગેરે, વગેરે. સને ૧૮૮૫–એક તરફ ઠા, માનસિંહજીને જેનો સાથેના ઝઘડામાં પિતાના પિતા ઠાસૂરસિંહજીને જે રખડપટ્ટી કરવી પડતી હતી, તે તેના ધ્યાનમાં હતી જ. આથી તેને આવા ઝગડાથી કંટાળે હતે; બીજી તરફ જેને પણ “દરિયામાં રહેવું અને મગરમચ્છ સાથે વેર બાંધવું” એ સ્થિતિથી કંટાળી ગયા હતા. આમ હોવાથી બંને પાએ મનમાં નિર્ધાર કર્યો કે “આપસમાં પ્રેમને વર્તાવ રાખી જાશુકની શાંતિ બની રહે તેમ કરવું | ઠામાનસિંહ સને ૧૮૮૫ માં પાલીતાણાની ગાદીએ બેઠા. Page #318 -------------------------------------------------------------------------- ________________ ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ તે વખતે જેનેએ પાલીતાણા આવીને ઠાકોરને સારે સત્કાર કર્યો, અને ગાદી બેસવાના ઉત્સવમાં પૂરો ભાગ લીધે, આ પ્રસંગે શેઠાણું હરકેરબાઈએ ઠાકરની સામે રૂા. ૨૫૦૦૦) ની થેલી ધરી અને અમદાવાદ તેમજ મુંબઈને જેનોએ પણ મેટી રકમ આપી, ઈજારાના વખતમાં જે જેન ધર્મશાળાઓ બની હતી તેની જમીન રાવળી હોય કે રાવળી ન હોય પણ રાજ્યને તેની રકમ મળવી જોઈએ” આ બાબતમાં ઠાકોરને અસંતોષ હતું, “માત્ર રૂપિયાની જ વાત છે ને!” એમ કહી શેઠ મનસુખભાઈએ ઠાકરના મનને સંતુષ્ટ કરવા રાજ્યાભિષેકના પ્રસંગે રૂા. ૨૫૦૦૦) ની રકમ આપી અને તે બાબતે સમાધાન કર્યું. ઠાકોરે પણ શેઠ મનસુખભાઈની વાતને સ્વીકાર કર્યો. છતાં સંભવ છે કે, આથીએ પણ ઠાકરને સંતોષ થયે ન હોય, - એકંદરે ઠાકરને રાજ્યારોહણ ઉત્સવ આનંદથી ઉજવાય. ઠાકર અને જૈન સંઘમાં સંપૂર્ણ શાંતિ બની રહી, પરંતુ “ઝઘડા ચાલે તે જ આપણું કરીને નિમકહલાલ બનાવી શકાય’ આવી કામગીરી માટે ટેવાયેલા કર્મચારીઓને આ “૩ શાંતિ' ને જિંદે જાપ પસંદ ન હતો, એટલે સમય જતાં એ જાપને સૂર ધીમે ધીમે બદલાયો, અને અમલદારની જે ભાવના હતી તે ન ધંધે ખેલવાની શરૂઆત થઈ સને ૧૮૮૬-રપાને પ્રશ્ન ઊભે જ હતો. કાપોએજન્ટ કર્નલ જેનર ડબલ્યુ વેરસને સરકારને જણાવ્યું કે, સાર્વભેમ સત્તાએ ઠાકર અને જૈન સંઘની વચ્ચે પડીને એગ્ય રસ્તો લાવો જોઈએ. નહિતર વધુ કાળ જતાં વિશેષપણે સીધી રીતે વચ્ચે પડવું અનિવાર્ય બનશે. સરકારે તેની આ સલાહથી આ ઝઘડાને નિકાલ લાવવા તેને જ નીખે. ૨૩ મા ઠા. કાંધાજી તથા ૨૪મા ઠા. નોંધણુજીએ પિ૦ એ આર બારનવેલની દરમિયાનગિરિથી વિ. સં. ૧૭૭૮ ના માશુ૧૫ તા. ૮–૧૨–૧૮૨૧ ને રેજ પિતાના ૪ હજાર, રાજેગરના ૨૫૦ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ જૈન પરંપરાના ઇતિહાસ—ભાગ ૩જો [ પ્રકરણ અને ખારેટાના-૨૫૦) એમ કુલ ૪૫૦૦ના રખેાપા કરાર કર્યાં, કરારની નીચે ડા॰ કાંધાજી, ગા॰ નાણજી, ગે!॰ અજાભાઈ ઉનડજી, વીસાભાઈ ઉનડજી, ખીજા સાક્ષીએ તથા આર૦ આરનવેલની સહીઓ છે. (પ્રક૦ ૪૪, પૃ॰ ૨૪૭, ૨૪૮) વારસેન તા. ૮–૩–૧૮૮૬ ના રાજ ગોપનાથમાં ડા૦ માનસિંહજી ગેાહલ તથા શેઠ પ્રેમાભાઈ હેમાભાઈ વગેરે જૈન આગેવાનેાની વચ્ચે ૪૦ વર્ષના નવા રખોપા કરાર કરાવ્યા. મુંબઈ સરકારે આ કરારને મંજૂરી આપી. આથી તા. ૧૩-૪-૧૮૮૬ ના રાજ ગોપનાથમાં આ કરાર બહાર પાડયા, જેને સારાંશ આ પ્રકારે હતા. (૧) જૈન ઠાકારને દરસાલ રૂા. ૧૫૦૦૦) આપે. (૨) આ કરાર તા. ૧-૪-૧૮૮૬ થી ૪૦ વર્ષ સુધી ચાલુ રહેશે. (૩) બંને પક્ષકારેાને ૪૦ વર્ષો બાદ સાલવારીની રકમમાં ફેરફાર કરવાની છૂટ રહેશે. પણ તેને મંજૂર રાખવાની સત્તા અગ્રેજ સરકારના હાથમાં રહેશે. આર એચ॰ કીટી જે પહેલાંના તા. ૫-૧૨-૧૮-૧૮૬૩ ના કરારમાં મલણુ –ભેટણું-જકાત બંધ કરાવ્યાં હતાં, છતાં જે. ડબલ્યુ. વારસને ઢાકારના પક્ષમાં જકાતના હક યુક્તિથી દાખલ કરાવ્યા. તેણે જણાવ્યું કે, પાલીાતાણાના દરબારે જૈનાને હલકે દરે જગા આપવી અને તેના બદલામાં જેને પાસેથી પેાતાની પ્રજા પાસેથી લેવાતી જકાતના દરે જકાત લેવી. ( તા. ૧૯-૩-૧૮૮૬ ની કલમ ૧૪ માં ) સર વારસને એક તરફથી જૈના ઉપર જકાત નાખી છતાં ખીજી તરફથી સરકારને જણાવ્યું કે, ઠા॰ માનસિંહજી જકાત બંધ કરે છે; એમ જણાવીને તેની ઉદારતાનાં વખાણુ કર્યાં. (કલમ ૧૦મી) એકંદરે જૈના ઉપર જકાત નાખી, જમીનના દર વધ્યા, અને સાથેાસાથ જકાતના પણ દર વધ્યા. જૈનાને ઉપયેાગમાં આવે તેવી દરેક ચીજોના દરમાં વધારા થયા. અને ઠાકેાર માનસિંહનાં પણ વખાણ થયાં. Page #320 -------------------------------------------------------------------------- ________________ ગુમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૨૬૫ આમાં વિચારણીય વસ્તુ એ છે કે, દસ્તાવેજોને અનુસરવું કે એજન્સીના આ લખાણને અનુસરવું? એટલે વચલા ગાળાના દસ્તાવેજોનું હવે સ્થાન જ ન રહ્યું. સને ૧૮૮૫–૧૮૯૬– સૂરતનાં શેઠાણ જસકુંવરે પાલીતાણુમાં ધર્મશાળા બાંધવાનું શરૂ કર્યું તેમાં કડિયા અને મજૂર પાલીતાણાના હતા. એક મજૂરે ભૂલથી કે કેઈની શિખવથી પાસેની રાજ્યની જમીનમાં રહેવા ચાર આનાની કિંમતને એક પથ્થર ઉઠાવી, ધમશાળાના પથ્થર સાથે મૂક્યો. રાયે ચાર આનાની કિંમતને પથ્થર, છે એમ જણાવી શેઠાણીને જ ચેર બનાવી, ચેકીમાં બેસાડી. અને રાજ્યની કોર્ટમાં કેસ ચલાવ્યું. પરિણામે સૂરતવાળાએ મુંબઈ સરકારને અપીલ કરી, જેમાં રૂપિયા ચારથી પાંચ હજાર ખરચાયા. મુંબઈના શેર બજારને માટે વેપારી શેઠ પ્રેમચંદ રાયચંદ શત્રુંજયની યાત્રાએ આવ્યું, તે અને ઠાર માનસિંહજી વચ્ચે સાધારણ વાત ચાલતી હતી, એ વખતે શેઠ મુંબઈને શેર બજારના બે તાજ બાદશાહ મનાતા હતા,શેઠે ઠકેરને જણાવ્યું કે, “આ તીર્થને ઝઘડે કાઢી નાખે.” ઠાકરે જવાબમાં કહ્યું કે, “તમે કહો તે. શત્રુંજય તીર્થ તમને ભેટ આપી દઉં.” શેઠે કહ્યું: “શેઠે અને સોદાગર ભેટ લેવા ઇરછે નહીં, તે તે રાજા-મહારાજાઓનાં માન-સન્માન ઈચ્છે, તે મારે આ ભેટ ન જોઈએ, પણ જેટલી જોઈએ તેટલી રકમ માગે. “રકમ તમારી અને તીર્થ મારું.” આ પ્રમાણે મૈત્રીભાવે વાત ચીત ચાલી, પણ કંઈ નિર્ણય થયો નહીં. શેઠને એકાએક મુંબઈ જવું પડ્યું. અને તે વાત માત્ર વાત રૂપે જ બની રહી, ઠાકોરે પ્રસંગ આવતાં આ ખાનગી વાતચીતને આગળ ધરી સરકારને જણાવ્યું હતું કે, શત્રુંજયને પહાડ (મારે) પોતાને છે. એટલે હું તેને વેચી શકું છું વગેરે. સને ૧૮૯૦-૧૮૯૧-ઠાઠ માનસિંહજી તે પછી બૂટ પહેરી, અથડા જ બાદશાહ મનાતા હતા. એ વખતે કે માનસિક સ્થચ Page #321 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ મુખમાં સળગતી ચિરૂટ રાખી, શત્રુંજય તીર્થ ઉપરની ટૂંકમાં અને દેરાસરમાં ફર્યા. જૈનેએ તેને તેમ કરતાં રોક્યા, પણ તેણે કેઈનું માન્યું નહીં. અને તીર્થ અપવિત્ર બનાવ્યું. જેનેએ આ હકીકત એજન્સીને જણાવી. પ્રથમતે જૈનેને આને ન્યાય લેવા માટે રાજ્યની કોર્ટમાં જવું પડ્યું, તે પછી એજન્સીએ જ આ વાત હાથમાં લીધી, એજન્ટ ટુ ધી ગવર્નર કર્નલ કેનેડીએ આ કૃત્યને વડવાલાયક જાહેર કર્યું, અને એજન્સીના ગેજેટમાં નેટિસ છપાવી જાહેર કર્યું કે, “કેઈએ શત્રુંજય પહાડ ઉપર, ટૂંકમાં કે દેરાસરમાં બીડી પીતાં કે જેડા પહેરીને જવું નહીં.” આ ઝઘડામાં બંને પક્ષેને હજારો રૂપિયાને ખરચ થયે. રાયે મહાદેવનાં પગલાંને કેસ ચલાવ્યું. તેને માત્ર જૈનેની અભંગ માલિકીમાં દખલ કરવી હતી, પરંતુ કિલ્લામાં જેને જ કબજે હતું, શેઠ લાલભાઈ દલપતભાઈ આ નિમિત્તે અંતરવાયણું (અંતર પારણું) કરીને રાજકેટ ગયા, ત્યાં ઉપવાસના દિવસે કેસનું કામ ચાલ્યું. અને ઉપવાસમાં જ રાજકોટથી પાછા વન્યા. તેમણે બીજે દિવસે અમદાવાદ પારણું કર્યું. રાયે જેનેની અભંગ માલિકીમાં દખલ કરવા પીરની જગાની મરામત કરવાના બહાને પહાડ ઉપર જમાદાર, કડિયે, ચૂનો વગેરે મોકલાવ્યાં. જેનેએ આ મરામતમાં વાંધે લીધે. આમાં પણ બંનેને ઘણે ખરચ થયે. રાજયે મહાદેવની દેરી માટે પણ આવી જ તજવીજ ગોઠવી. પહાડ ઉપર જૈનેને દારૂગોળે હતે. જૈનોએ ગવર્નર સર ફિલીસ જેમ્સ ફર્ગ્યુશન, ગવર્નર રીયર્ડ ટેંપલ વગેરેને દારૂગળે ભરી મટી જંજાલી તે પિથી સલામતી આપી હતી. રાજયે મુનિમને કેદ કરી, દારૂગોળે લઈને તેને નાશ કર્યો. આમ રાયે જેના તીર્થ રક્ષણનાં સાધનોનો પણ નાશ કર્યો. આમ અનેકવિધ કનડગતે ચાલુ રહી. પાલીતાણાના બેરેટ Page #322 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૨૬૭ પણ રાજ્યની હુંફથી ધાંધલ કરતા હતા. શેઠ જુવાનમલજીએ બારોટોની આંધળી સત્તાને મર્યાદિત કરી. સને ૧૯૦૫ (સં. ૧૯૬૧)–બારોટ હઠીસિંગના દીકરા દીવાસિંગે તા. ૧૦-૪-૧૯૦૫ (વિસં. ૧૯૬૦ ના ચૈત્ર શુદિ ૬ ને મંગળવારે પાલીતાણાથી તળેટીના રસ્તામાં પંજાબી તાર્કિક મુનિ શ્રી દાનવિજયના શિષ્ય મુનિ દીપવિજયજી કે ધર્મવિજયજી ના મેં ઉપર કામળી ઢાંકી ગળું દબાવ્યું, તેમજ તા. ૧૨-૪-૧૯૦૫ (સં. ૧૯૬૦ ના ચૈત્ર સુદિ ૮) ને ગુરુવારે બારેટ તથા ઠા માનસિંહજીના અમલદારે અને અંગરક્ષક વગેરે ૪૦ જણ દારૂ પી, હાથમાં ધોકા લઈ મુનિ દીપવિજયજીને મારવા માટે પહાડ ચડ્યા, તીર્થના ચોકીદારોએ મેટો દરવાજો બંધ કર્યો છતાં ધાંધલ કરનારે જબરજસ્તી કરી દરવાજે ઉઘડાવ્યો. પૂજ્ય ગુરુદેવ શ્રી ચારિત્રવિજયજીએ દાદાગુરુ આ. વિજય કમલસૂરિ અને પૂ. મ. હંસવિજયજી વગેરેની આજ્ઞા લઈ બારેટોની સામે થઈ બારેટના પડતા ધેકાઓની સામે આડે દાંડે ધરી, પિતાને બચાવ કર્યો. આથી તે ધેકા બારેટેની ઉપર જ પડયા. બારેટની ૨૨ ડાળીઓ ભરાણી, અને પહાડની નીચે ગઈ. ગુરુજીએ મુનિ શ્રી દીપવિજયજીને એ રીતે બચાવી લીધા. ( શ્રી ચારિત્રવિજય, પૃ૦૫૦, ૧૧) ગુરુદેવ દાદાગુરુની આજ્ઞાથી ઘેટીના રસ્તે થઈ સાંજ સુધીમાં બોટાદ જઈ પહોંચ્યા. તે પછી કેસ ચાલ્યું. જેને આ ધાંધલથી બારેટ પ્રત્યે નારાજ થયા અને તેમની અદશા બેઠી. સને ૧૯૦૫–બારોટએ આ ઝઘડાના કારણે આવક ઘટવાથી ગુસ્સે ભરાઈ વિના કારણે આ વિજયવલ્લભસૂરિના શિષ્ય પં. સેહનવિજય જ્યારે તેઓ શહેર બહાર ઠલે ગયા હતા ત્યારે પકડી, હાથ-પગ બાંધી, કાંટાવાળા ખાડામાં ધકેલી દીધા. વિવેકી જેને માને છે કે “શ્રી જૈન સંઘે જૈન મંદિરે આ બારેટેને Page #323 -------------------------------------------------------------------------- ________________ २६८ જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ ગૂજારો ચલાવવા માટે બનાવ્યા નથી.” આજે કોંગ્રેસના લોકશાહી શાસનમાં મહારાજા રાજા જમીનદારે જાગીરદારે શેઠે કે સામુદાયિક લાગા વગેરે કંઈ રહ્યું નથી. અને લોકશાહી તંત્રે શત્રુંજય તીર્થનો રખપાકર પણ માફ કર્યો છે. (પ્રક. ૪૪, પૃ. ૨૭૫, ૨૭૬) તે હવે બારેટોની બાબતમાં પણ આવું સ્વતંત્ર વલણ રાખી, તેઓની સાથે આ વિચિત્ર સંબંધ હટાવી દેવું જોઈએ. અને જૈન સંઘે સદાને માટે સ્વાશ્રયી બની રહેવું જોઈએ. ઠાકર માનસિંહ ભયંકર વ્યાધિ ભગવ્યા પછી તા. ૨૮-૮-૧૯૦૫ માં મરણ પામ્યા. સને ૧૯૦૬-૧૯૦૭–કચ્છમાંથી શાઇ દેવશી પુનશીને યાત્રા સંઘ પાલીતાણું આવ્યું, ત્યારે રાજ્ય તેમને સમજાવી આ૦ ક. ની પેઢી વિરુદ્ધ તૈયાર કર્યા, ભદ્રિક સંઘે રાજ્યની અનુકુળતાની પ્રશંસા કરી અને રાજ્યને માનપાત્ર આપ્યું, અને રાજ્યને રૂા. ૨૦૦-૩૦૦) ભેટ આવ્યા. આ૦ ક. ની પેઢીને વંડાની એક બારી શહેરમાં ભીડ ભંજન મહાદેવની જગામાં પડતી હતી. રાજ્ય “અહીં રાણીઓ દર્શન કરવા આવે છે” એવું બહાનું બતાવી પિતાની સત્તા વાપરી તે બારી બંધ કરી, અને તેની મજૂરીને ખરચ આ૦ ક. ની પેઢીને સગરામ વેચી વસૂલ કર્યો. ર૮–ઠાબહાદુરસિંહજી–ઠામાનસિંહજી સં. ૧૯૬૨ (સને ૧૯૦૫) માં મરણ પામ્યા, ત્યારે નરેશ બહાદુરસિંહની ઉંમર છ વર્ષની હતી. તે સગીર વયના હોવાથી એજન્સીએ પાલીતાણામાં રાજ્ય ચલાવવા માટે પિતાના એજટે મેકલ્યા. (૧) એડમિનિસ્ટ્રેટર ટયૂડર ઓવન–તે રાજ્ય ચલાવવામાં વ્યવહારદક્ષ હતો. (૨) એમિનિસ્ટ્રેટર મેજર એચ. એસ. સ્ટ્રોંગ તે સીધે સાદે, સમજદાર અને લોકપ્રિય અંગ્રેજ અમલદાર હતે. લેકે આ એજટ વિશે એમ કહેતા કે, સેનગઢમાં જે આસી. Page #324 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ પિોટ એજન્ટ મિ. મિકસ છે, તે ઉગ્ર સ્વભાવને અંગ્રેજ છે, જ્યારે પાલીતાણામાં મેજર સ્ટ્રોંગ છે, તે ઠંડા સ્વભાવને અંગ્રેજ છે. તેણે પાલીતાણામાં પાંચ વર્ષ રાજ્ય કર્યું. તેના સમયમાં તા. - -૧૯૧૩ વિ. સં. ૧૯૬૯ ના જેઠ વદિ ૮ ની રાતે પાલીતાણામાં પ્રજાસંહારક જળપ્રલય થયે હતું, તે વખતે જૈન ગુરુકુળ રાજ્યના બહાદુર બિલ્ડીંગમાં હતું. મધ્યરાતે પૂજ્ય ગુરૂદેવ શ્રી ચારિત્રવિજયજી કચ્છીની પ્રેરણાથી ગુરુકુળના કાર્યકરે, અધ્યાપક અને વિદ્યાર્થીઓ વગેરેએ આ હોનારતમાંથી ૪૦૦ માણસે, બીજાં પશુઓ વગેરેના પ્રાણ બચાવ્યા હતા. અને તે સૌની ઉપર માટે ઉપકાર કર્યો હતે. મેજર ટૅગે રાજ્યના પારસી ખાનસાહેબ ડે. હોરમસજી કાવજી જાવરાના ચીફ મેડિકલ ઓફિસરના રિપોર્ટથી “આ મહા ઉપકારની હકીકત” જાણી સવારે ગુરુકુળના મકાનમાં આવી, ગુરુદેવનું ભાવભીનું સ્વાગત કર્યું. તેમણે “ટાઈમ્સ ઓફ ઈન્ડિયા” વગેરે દૈનિક પત્રમાં આ ઉપકારીઓનું વર્ણન પ્રકાશિત કરાવ્યું. અને ગુરુદેવ વગેરેને ફેટે લેવરાવી તેની નકલ રાજા બહાદુરસિંહજીને મેકલી. મેજર ટૅગે થોડા દિવસ પછી ગુરુમહારાજને કહ્યું “આપે પાલીતાણાની પ્રજા ઉપર મેંટે ઉપકાર કર્યો છે. બદલામાં રાજ્ય કંઈ કરવું જોઈએ.” ગુરુમહારાજને જણાવ્યું કે, “ગુરુકુળ માટે યોગ્ય જમીન મળે તો ઠીક રહેશે.” આ વાત પછી મેજર ટૅગે વિલાયતમાં ભણતા બાળરાજા બહાદુરસિંહની સમ્મતિ મેળવી, જેન ગુરુકુળને ઓછી કિંમતથી જમીન આપી. તેમાં મકાન બનાવવા તેણે પોતે આવી સં. ૧૯૭૦ ના વૈ૦ શુ૩ને જ ગુરુકુળના નવા મકાનને પાયે નાખે, અને ગુરુકુળને આબાદ કરવા દરેક પ્રકારે મદદ કરી. પાલીતાણું નરેશ શ્રી બહાદુરસિંહજી કે. સી. આઈ એ સં. ૧૭૭ વૈ૦ ૧૦ ૧૧ તા. ૧૩-૫-૧૦૨૯ના રોજ ગુરુકુળમાં મેટા મેળાવડામાં ગુરુકુળમાં કે ભા. વિદ્યાર્થીગૃહનું ઉદ્દઘાટન કર્યું હતું Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ગુરુદેવની કૃપાથી જૈન સંઘના કામમાં પાલીતાણા રાજ્ય તરફની આ પહેલ વહેલી સહાનુભૂતિ લેખાય છે. બહાદુરસીગળ સને ૧૯૧૯ ના નવેમ્બર મહિનામાં પાલીતાણાની ગાદીએ બેઠા. - પાલીતાણાના નરેશ રપાકરારને ચાલીશ વર્ષ થઈ જવાથી તા. ૧૩–૪–૧૦૬ થી રખેપાની રકમનો પ્રશ્ન ઉઠાવવાના હતા. આથી ભારતના શ્રી જૈન સંઘે સં. ૧૯૮૨ ના પિષ સુદ ૧-૨-૩ ને રોજ અમદાવાદમાં એકત્ર મળી (૧) શેઠ સારાભાઈ ડાહ્યાભાઈની દેરવ મુજબ ૨૧ વર્ષના યુવાન શેઠ કસ્તૂરભાઈ લાલભાઈને શેઠ આ૦ કઇ પઢીના પ્રમુખ પદે નીમ્યા. અને (૨) શત્રુંજય તીર્થના યાત્રા બાબત ઘણા વિચારોના પરિણામે જાહેર જૈન જનતાની જે ભાવના હોય તે મુજબ આગળનું પગલું લેવા નક્કી કર્યું હતું” “પરંતુ ગામે ગામના જૈન સંઘમાં રપા કર હતો તે જ યાત્રાવેરો બન્યા છે. તેને બંધ કરે” એવી ભાવના જોરદાર બની. અને ભારતના જૈન સંઘે એક અવાજે તુરત માટે શત્રુંજયની યાત્રા બંધ કરવા નકકી કર્યું. આ યાત્રા જે દિવસથી બંધ થઈ તે દિવસે મુંબઈ ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ ગુજરાતી અખબારેએ પોતાના પ્રતિનિધિઓને પાલીતાણા મોકલી પુરી તપાસ કરાવી, પિતાના છાપામાં તે યાત્રાના કરેના દળે રજુ કરી, હૃદય દ્રાવક સમાચાર રૂપે વર્ણન આપ્યું હતું. ૧. અમેએ સં. ૧૯૮૧-૮૨માં વઢવાણ કેમ્પથી અમદાવાદ શેઠ આ૦ ક. પેઢીને આ બાબતના લગભગ ૧૮ પત્ર લખ્યા હતા. અમારી પાસે પણ સં. ૧૯૯૧ના ભા. વ. ૮ ગુરુવાર, આ સુદ ૭ ગુવાર, તથા આ. વ. ૧૧ ભમવાર તેમજ સં. ૧૯૮૨ કા. સુ. પ, કા. સુ. ૧૧, અને માગસર સુ. ૩ ગુરુવારના પત્રેની કાચી નકલે છે. બીજા પત્ર અમદાવાદમાં છે. આ૦ કપેઢીના દતરમાં સુરક્ષિત હશે. તથા શેઠ આક. પેઢીએ અમોને અમારા તમામ પત્રોની તા. ૧૫-૧૦૧૯૨૫ તથા તા. ૨૦-૯-૧૯૨૫ (સં. ૧૯૮૧ આ. વ. ૧૩) વગેરે દિવસોએ પહોંચે આપી હતી, તેમજ તા. ૨૦-૯-૧૮૫રનું મેરિયમ પણ કહ્યું હતું. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ભારત જૈન સંઘે આ રીતે સં. ૧૯૮૨માં શત્રુંજય તીર્થની યાત્રા બંધ રાખી હતી. અમારામાંથી મુનિ શ્રી ન્યાયવિજયજીએ આ પ્રસંગે જૈન સંઘ અને પાલીતાણા ઠાકરની જુની મૈત્રી, તથા વિરોધના પ્રસંગેની બાબત જુદા જુદા છાપાઓમાં વિવિધ લેખો આપી ઘણી છણાવટ કરી હતી. જેમાંથી જૈન અજૈન જનતાને ઘણે ઇતિહાસ જાણવા મલ્યા. હતું. જે ઇતિહાસના મુદ્દાઓ ઉપર આવી ગયા છે. તા. ૨૬-૫-૧૯૨૮ ના રોજ સીમલામાં વાયસરોય ઈરવીનની દખલગીરિમાં દરબાર બહાદુરસિંહજી કે. સી. આઈ અને જૈન સંઘના આગેવાને આ૦ કની પેઢી વગેરેએ આપસમાં મળીને શત્રુંજય તીર્થની સમસ્ત બાબતમાં અત્યાર સુધીના પ્રશ્નના ઉકેલ રૂપે કરેલા સમાધાનના કરારો આ પ્રમાણે છે. અમે અહીં વરશાસનમાં પ્રકાશિત થયેલ કરારની અક્ષરશઃ નકલ આપીએ છીએ. શ્રી શત્રુંજયના એગ્રીમેન્ટના (સમાધાન) કરો. તા. ૨૬-૫-૧૯૨૮–સીમલા પાલીતાણ દરબારની વતી પાલીતાણાના નામદાર ઠાકોર સાહેબ અને હીંદુસ્તાનની મૂર્તિપૂજક જૈનવેતાંબર સમુદાયની વતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની વચ્ચે થએલા કરારનું લખાણ બહાર પડયું છે. તે કરારની નીચે મુજબ કલમ છે. ૧. શ્રી શત્રુંજય પર્વત સને ૧૮૭૦ ની ૧૬ મી માર્ચના ઠરાવ નં. ૧૬૪૧ માં નકકી કરવામાં આવેલા જેનેના હક અને તેમાં બાંધેલી હદો અંદર પાલીતાણુ દરબારના રાજ્યમાં છે અને તેને એક ભાગ છે. ૨. ધામિક ઉપગ સારૂ તથા તેવા જ બીજા કામ સારૂ ગઢની અંદર આવેલી બધી જમીન, ઝાડ, મકાન અને બાંધકામને ઉપ ગ અને વહીવટ-ફક્ત પિોલીસના કામ સીવાય પાલીતાણાના દરબારની કોઈ પણ જાતની હકુમત અને દખલગીરી સીવાય જેને કરવાને હકદાર છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૩. જેનેને ગઢની દીવાલે સારી સ્થિતિમાં રાખવાને તથા રીપેર કરવા તથા ફરી બાંધવાને માટે પરવાનગી માંગવાની જરૂર નથી. પણ તેઓએ તેમ કરવામાં હાલની જગ્યા તથા ઉંચાઈ પહોળાઈમાં ફેરફાર કરવાનું નથી પરંતુ તેઓ હાલના હૈયાત દેરાસરના કેઈ પણ ભાગને લગતી ગઢની દીવાલ હોય તે તે દેરાસરની ઉંચાઈમાં ફેરફાર કરતાં, ગઢની દીવાલને બીજી દીવાલ પ્રમાણે ઉપગ કરી શકશે. તેઓને વળી ગઢની દીવાલોના બીજા ભાગે વધારેમાં વધારે પચીસ ફીટની ઉંચાઈ સુધી વધારવાને છુટ છે. ૪. દરબાર તરફની કઈ પણ જાતની દખલગીરી વગર ડુંગર ઉપરના ગઢ બહારના દેવાલને જૈને વહીવટ કરવા હકદાર છે. પ. પગલાં, દેરીઓ અને છત્રીઓ જે ગઢ બહાર ડુંગર ઉપર આવેલાં છે તે અને કુંડ અને વીશામાઓ (છેવટના બે જાહેરના ઉપગ સારૂ વાપરવાની છુટ રાખી) જૈનેની માલીકીના છે અને જેને પરવાનગી મેળવ્યા સીવાય તેનું સમારકામ કરી શકશે. ૬. આ કુંડમાં પાણી આવવાની નીકોને સમાર કામ કરી, સારી હાલતમાં રાખવાનું પાલીતાણા દરબારને કરવાનું છે. ૭. જૈનને કઈબી જાતની પરવાનગી માગ્યા સીવાય જાહેરના ઉપગના સાથે ડુંગરની તલાટીથી તે ગઢ સુધી મોટા રસ્તાને નામે ઓળખાતે રસ્તા અને તેની બાજુની દીવાલે કઈ પણ જાતની પરવાનગી માગ્યા સીવાય જૈને રીપેર કરી શકશે. અને જાહેર પ્રજાને તે રસ્તાને ઉપયોગ કરવાની છુટ રહેશે. ૮ પાલીતાણ દરબારે પિતાના ખર્ચે નીચેના સાત રસ્તાઓ નિભાવવાના છે. (૧) મેટા રસ્તાથી શ્રીપુજની ટુંકે જતા રસ્તે. (૨) ઘેટીની પાયગાનો રસ્તો. (૩) રોહીશાલાની કેડીને રસ્તે. (૪) છ ગાઉના ડુંગરને રસ્તે. (૫) શેત્રુંજી નદીની કેડી. (૬) દેઢ ગાઉના ડુંગરને રસ્તો અને (૭) છ ગાઉ રસ્તાને મળતા શાખા રસ્તાઓ અને બીજા રોહીશાલા રસ્તાથી નીકળી છ ગાઉના ડુંગરને Page #328 -------------------------------------------------------------------------- ________________ ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચ્ચદ્રસૂરિ ૨૭૩ મળતા રસ્તાઓને લગતું સમારકામ કરી સારી હાલતમાં રાખશે અને જૈનાને તે ઉપર અને તે રસ્તે જવા આવવાની સંપૂર્ણ છુટ છે. ૯. મી. કેન્ડીના રીપેા માં દર્શાવ્યા પ્રમાણે જૈનેતર દેવસ્થાનાની હકુમત જેનેાની રહેશે. આની અંદર ઈંગારશાપીરને સમાવેશ કરવામાં આવ્યે છે, અને મહાદેવનું દેવળ બહાર રાખવામાં આવ્યું છે. સદરહુ (દેવળ) સુરજ કુંડ અને ભીમ કુંડને ગઢમાં રાખી, ગઢની દીવાલમાંથી છુટુ પાડવું અને તેના રસ્તા ગઢની બહારથી કાઢવે. ૧૦. ગઢની અંદર આવેલા દેવાલયેા, ટુંકા વિગેરે તેમજ ગઢ બહારના મદિરે જોવા આવનાર ગૃહસ્થાના વર્તાવ માટે, વ્યાજબી નિયમા અને હુકમ કાઢવાના જૈનાને હક રહેશે પણ આ નિયમે અને આ હુકમેા જૈનેતર દિશની વ્યાજખી ને ખરાખર પૂજાને હરકત કર્તા હેાવા જોઈ એ નહી. ૧૧. મેટા રસ્તાની હદ, ડુંગર પરના અને ગઢની બહારના દેવાલયે, પગલાં, દેરીએ, છત્રી, વીશામા, કુડા એક નકશામાં દર્શાવવામાં આવશે. જે નકશા આ કરારના એક ભાગ ગણાશે. અને તે નકશા મન્ને પક્ષ તરફથી કબુલ રાખવામાં આવશે. ૧૨. જૈન દેવાલયમાં મૂર્તિએ ઉપર ચઢાવવા સારૂ શેઠ આણુ દજી કલ્યાણજી તરફથી લાવેલા દાગીના તથા ઝવેરાત ઉપર પાલીતાણા દરબાર કોઈબી જાતનેા કર અથવા લાગે! લેશે નહિં, આ માફી, શેઠ આણંદજી કલ્યાણજીના મુનિમ તરફથી આવેલા એકરારના આધારે આપવામાં આવશે. ૧૩. આ કરારમાં દર્શાવવામાં આવેલા જેનેાના હુક સંબંધમાં અને તે કરારનું આ કરાર અનુસાર પાલન કરાવવામાં કાંઈ વાંધા ઉત્પન્ન થાય તેા તે બાબતમાં જૈન તરફથી પાલીતાણા રાજ્યના હાકેાર સાહેબને અરજ કરેથી પાતે Executive તરીકે તે મામતમાં નીકાલ કરશે, અને જે જૈને એવા નીકાલથી અસતેષ પામે તેા, મહેરબાન ગવર્નર જનરલ એજંટ સાહેબને તે હુકમ સામે અરજ કરવાને હકદાર છે. જે નામદાર, પક્ષકારાને સાંભળીને પેાતાના ફેસલા આપશે, ૩૫ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ ને તે ફેંસલા ઉપર બન્ને પક્ષોને ઉપરી સત્તાઓને અપીલ કરવા હક રહેશે. ૧૪. પાલીતાણા દરબાર લેવાને અને જેને પાંત્રીસ વરસ સુધી દરેક વરસ વાતે પુરી નક્કી કરેલી રૂા. સાઠ હજારની રકમ આપવા કબુલ કરે છે. આને અમલ તા. ૧ જુન ૧૯૨૮ થી શરૂ થશે અને પહેલે હસો તા. ૧ જુન ૧૯૨૯ ને દિવસે અને ત્યારપછી વરસે વરસ ઉપલી તારીખે મુદત સુધી કરે પડશે આ અને ત્યારપછી મળવાની ઉપલી રકમ બદલ દરબાર સાહેબ જેને પાસેથી કઈ પણ પ્રકારને યાત્રાકર અથવા લાગા નહિં નાખવાનું કબુલ કરે છે. આ રકમમાં રખપુ મલણું વિગેરે સવે આવી જાય છે. ૧૫. ઉપર દર્શાવેલી પાંત્રીસ વર્ષની મુદત પુરી થએથી કઈબી પક્ષકારને ઉપર જણાવેલી મુકરર કરેલી રકમમાં ફેરફાર કરવા અરજ કરવાની છુટ છે, અને તે વખતે બન્ને પક્ષોને સાંભળીને એ ફેરફાર મંજુર કરે કે નહિ. એ બ્રિટીશ સરકારની મુનસફી ઉપર રહેશે. આવી દરેક વખતે ચેકકસ રકમ કેટલી ઠરાવવી, અને કેટલી મુદત સારૂ ઠરાવવી તે બ્રિટીશ સરકાર નીયત કરશે. ૧૬. સદરહુ રકમ, મુદત પુરી થએ એક મહિનાની અંદર ભરપાઈ ન થાય તે પાલીતાણ દરબારે તે પછી કેમ વર્તવું તે બાબતમાં નામદાર ગવર્નર જનરલના એજંટ સાહેબ નક્કી કરશે.' આગલા હુકમ રદ. ૧૭. મુંબઈ સરકારના પોલીટીકલ ડીપાર્ટમેન્ટના નં. ૧૮૩ T ટી.ના તા. ૫-૭–૧૯૨૨ ના તથા નંબર ૪૪–૧-૬ના તા. ૨૫-૫-૧૯૨૩માં જણાવેલા મુંબઈ સરકારના હુકમ તથા નામદાર સેક્રેટરી ઓફ ૧. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા વિગેરે વર્તમાન પત્રમાં આ (૧૬ મી) કલમમાંથી “In the event of the said.” શબ્દ પછી નીચે દર્શાવેલ શબ્દ રહી ગયા જણાય છે. તે મૂળ કરારનામામાં તે શબ્દ નીચે પ્રમાણે છે. " Annual payment not being made within a” (તા. ૧-૬-૧૯૨૮ નું જૈન પૃષ્ઠ ૪૧૦) Page #330 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૨૫ સ્ટેટસ ઓફ ઈન્ડીઆના હુકમે જે મુંબઈ સરકારના નંબર ૧૨૮૧ Bના તા. ૯-૧૦-૨૪ના કાગળથી બહાર પાડવામાં આવ્યા હતા, તે આ કરારની વિરૂદ્ધ અથવા મળતા ન હોય તે આખે અથવા તેના તેટલા ભાગને અમલ બંધ પાડવામાં આવ્યા છે. તેને રદ સમજવા) ૧૮. બધી અપીલ તથા અરજીઓ જે પક્ષકાએ આ કરારમાં જણાવેલી બાબત સંબંધી કરી હતી. તેને આ કરારથી નીકાલ કરવામાં આવ્યો છે, તેમ સમજવું. . . ૧૯ દરબાર શબ્દમાં પાલીતાણા રાજ્ય આવી જાય છે, જ્યારે જૈન શબ્દને અર્થ હિંદુસ્તાનના મૂર્તિપૂજક જૈનવેતાંબર જૈનસમુદાય વતી શેઠ આણંદજી કલ્યાણજીના હાલના અને તેમની પછી આવનારા વહીવટદારે થાય છે. ૨૦. આ કરારનામું બન્ને પક્ષેએ રજુ કર્યું છે, અને તે ઉપર તા. ૨૬-૫-૧૯૨૮ ના રોજ હીંદી સરકારે બહાલી આપી છે. સહી. કીકાભાઈ પ્રેમચંદ. (સહી) બહાદુરસીંહજી, , કે. એમ નગરશેઠ. ઠાકોર સાહેબ પાલીતાણું. , માણેકલાલ મનસુખભાઈ સાક્ષીએ. ,, સારાભાઈ ડાહ્યાભાઈ અમારી રૂબરૂ, , અમૃતલાલ કાળીદાસ. પ્રતાપસિંહ મેહલાલભાઈ. (સહી) સી. એચ. સેતલવડ. જૈન કેમને સ્વીકારેલા પ્રતિનિધિઓ. | (સહી) ભુલાભાઈ જે. દેસાઈ તા. ૨૬ મે ૧૯૨૮ ના રોજ સીમલા મુકામે ગવર્નમેન્ટ ઓફ ઈન્ડીઆ તરફથી બહાલ અને મંજુર કરવામાં આવેલું. (સહી) ઈરવીન વાઈસરોય અને ગવર્નર જનરલ. (તા. ૨૬-૫-૨૮) (વિશેષ માટે જૂઓ તા. ૧-૬-૧૯૨૮નું વીરશાસન પૃ. ૫૪૯–૫૫૦ પુ. ૬, અંક ૩૬ મે, તથા તા. ૨-૬-૧૯૨૮નું સાપ્તાહિક “સૌરાષ્ટ્ર પૃ૦ ૧૩૩૫–૧૩૩૬, પુસ્તક ૭ અંક. ૩૪ મે, તથા તા. ૧-૬-૧૯૨૮ નું સાપ્તાહિક “જૈન” પૃ૦ ૪૦૯, ૪૧૦) Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ લોકશાહી સૌરાષ્ટ્રે કરેલ તીર્થકર માફની જાહેરાત પાલીતાણાના નરેશ બહાદરસિંહજી કે. સી. આઈ અને શ્વેતામ્બર જૈન સંઘના આગેવાન ગૃહસ્થાએ તા. ૨૬-૫-૧૯૨૮ને દિવસે સીમલામાં લોડ ઈરવીનની રૂબરૂમાં અને તેની દરમ્યાનગિરિમાં પરસ્પરની વાટાઘાટથી શત્રુંજય તીર્થ બાબત સમજૂતિને ખરડે નકકી કર્યો હતો, તેમાં ૨૦ કલ હતી. જેની નકલ ઉપર આવી ગઈ છે. જેની ૧૪મી કલમમાં એવી વ્યવસ્થા હતી કે જેને તા. ૧-૬-૧૯૨૮થી દરસાલ પાલીતાણાના દરબારને ૬૦ હજાર રૂપીયા આપે. અને દરબાર જેને પાસેથી બીજે કઈ કર લે નહી. અને યાત્રાળુઓના જાનમાલનું રક્ષણ કરે. છેડાએક વર્ષ એમ ચાલ્યું. પછી ભારતદેશ તા. ૧૫-૮-૧૯૪૭ના પ્રાતઃ કાળથી સ્વંતત્ર થયે. અને ભારતનાં દેશી રાજ સને ૧૯૪૮માં સ્વતંત્ર ભારતમાં ભલ્યાં. આ અવસરે પાલીતાણાના દરબારની ભાવના હતી કે જેને આ વિલીનકરણ પહેલાં શત્રુંજયપહાડને વેચાતો લઈ લે. અથવા પાની અમુક રકમ રેકડી આપી દે છે, જેને હંમેશને માટે આ પહાડના કાયમી માલિક બની જાય. પરિણામે હંમેશને માટે રપાકર કે બીજા કરમાંથી મુક્ત બને.” જૈનસંઘના આગેવાનોને દરબારની આ ભાવના માટે દરબાર પ્રત્યે માન ઉપર્યું. પણ વિશેષ વિચાર વિનિમય કરતાં જણાયું કે “સ્વતંત્ર ભારતમાં મેટાં નાનાં રાજ્ય જાગીરદાર, અને જમીનદારેની સલામતી કેટલા પ્રમાણમાં જળવાશે, તેની કલ્પના આજે કરી શકાય નહી. તે આ પરિસ્થિતિમાં જૈન સંઘ દરબાર પાસેથી આ પહાડને ખરીદે, રપાકર બંધ કરાવે. તે સલામતી વાળી યોજના નથી જ. એટલે જેનેએ તેમ કરવામાં સંઘનું હિત જોયું નહીં. અને પહાડ ખરીદવાની કે રપાકર બંધ કરાવવાની યોજનાને જતી કરી. પછીતે સૌરાષ્ટ્રનું લોકશાહી રાજ્ય સ્થપાયું. ત્યારે વેટ Page #332 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૨૭૭ સંઘના આગેવાન શેઠ કસ્તૂરભાઈ વિગેરેએ સૌરાષ્ટ્ર સરકારને મળી, વિનંતિ કરી કે પાલીતાણાનું રાજ્ય શત્રુંજય તીર્થના યાત્રિક પાસેથી જે કર લે છે. તે આ બિન-સાંપ્રદાયિક લેકશાહીમાં સર્વથા બંધ કરવું જોઈએ. આથી સૌરાષ્ટ્રની લેકશાહી સરકારે તા. ૧૯-૩-૧૯૪૮ ને રેજ પાલીતાણું રાજ્ય જેને પાસેથી જે કર લે છે. તે લેવાનું સદાને માટે બંધ કર્યું. અર્થાત્ “લેકશાહી રાજ્યમાં આ કર ન લેવાય” એમ સ્પષ્ટતા કરી લેકશાહી રાજ્ય સ્થપાયું, ત્યારથી કાયમને માટે યાત્રાકર માફ કર્યો. ત્યારબાદ સૌરાષ્ટ્ર રાજ્યના સેક્રેટરીએ રાજકોટના સૌરાષ્ટ્ર સચિવાલય તરફથી આ કર મુક્તિની (૧) જોઈન્ટ સેક્રેટરી નાણાખાતું (૨) એકાઉન્ટ જનરલ યૂનાઈટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્ર (૩) સેક્રેટરી રાજ્ય પ્રમુખ () કલેકટર ગોહિલવાડ જીલે. (૫) શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ અમદાવાદ (૬) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાલીતાણું (૭) સુપરિટેન્ડેન્ટ ગવર્મેન્ટ છાપખાનું છે. જે સૌરાષ્ટ્ર અંગેની બાબત પત્રિકા (ગેઝેટ) છાપે છે. તે સૌને આ કરમુક્તિનાં લખાણની એકેક નકલ મેકલાવી આપી હતી. - સૌરાષ્ટ્રગેઝેટ પત્રિકાએ તા. ૨૬-૮-૧૯૪૯ને રાજ અંગ્રેજીમાં આ કરમુક્તિની જાહેરાત કરી હતી. જેમાં તેણે પાંચ કલમો આપી પૂરી વિગત આપી હતી. આ કરમુક્તિના લખાણની મૂળ નકલ તથા ગેઝેટની નકલ શેઠ આ૦ ક. પેઢી પાસે અમદાવાદમાં સુરક્ષિત છે. નેધ : અમને વિ. સં. ૨૦૧૮ના ભાવ વ. ૭ ગુરુવાર ને તા. ૨૦-૯-૬૨ના રોજ અમદાવાદમાં શેઠ આ૦ ક. ની પેઢીના પ્રધાન મુનિમ શ્રી શિવલાલ કેશવલાલે આ૦ કના ચપરાસી અલીમીયાં સાથે આની અંગ્રેજી નકલ મેકલી હતી. અમે તેના આધારે આ લખ્યું છે. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૨૯ ઠાશિવકુમાર (-પાલીતાણા તાલુકાના હેડમાસ્તર તથા પ્રાથમિક શાળાઓના સુપરવાઈઝર માસ્તર ચાંપશી ગુલાબચંદ શાહે સં૦ ૧૯૮૦ (સને ૧૯૨૪)માં રચેલી પાલીતાણા સંસ્થાનની શાળાપયેગી ભૂગોળ, (આવૃત્તિ: ૫, મી)ને “ઇતિહાસ વર્ણન” વિભાગ. પાનઃ ૨૬ થી ૩૬ના આધારે) ગામ પૂજાપરા; પિ૦ માણસા, એજન્સી મહીકાંઠાના વતની શા ગેપાલદાસ હેમચંદ જે રાજકેટ એજન્સીના દફતરના વ્યવસ્થાપક હતા, તેમણે સને ૧૮૨૦ થી ૧૮૬૩ સુધીની “જૈન સંઘ તથા ઠાકોરની અરજીઓ વગેરેને સંગ્રહ” અને બીજા દફતરના આ બાબતના કાગળો તપાસી, એક સાલવારી સાથેની નેધ તૈયાર કરી હતી. અમે તેના આધારે આ ઇતિહાસમાં શત્રુંજય તીર્થ બાબતનું લખાણ લખ્યું છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : પિસ્તાલીસમું પૂ૦ શ્રતધર આ૦ શ્રી દેવેન્દ્રસૂરિશ્વરજી तेषामुभौ बिनेयौ श्रीमान् देवेन्द्रसरयः । श्री विजयचन्द्रसूरि द्वितीयोऽद्वैतकीर्तिभरः ॥ (ધર્મરત્ન પ્રકરણ ટીકા), TRIઝનિતવવાનાં તેવાં સુવારિત્રિના विनेयाः समजायन्त श्रीदेवेन्द्रसूरयः॥ (સં. ૧૩૨૩ થી ૧૭ર૭ ની પજ્ઞ કર્મગ્રંથ ટીકા, ક્ષેત્ર ૫). सोऽभूद् गुरुः कोऽपि नवः कविस्तुतो मित्रारमाध्यस्थधरो बुधप्रियः । तत्त्वोक्तिभिर्नास्तिकदर्शनं क्षिपन् शिवङ्करो मार्गयुतोऽपि देहिनाम् ॥ (–આ. –મુનિસુંદરસૂરિકૃત “ગુર્નાવલી” શ્લેક૧૧૨) વંશ શેઠ પૂર્ણદેવ પિરવાડના વંશમાં અનુક્રમે ૧. પૂર્ણ દેવ, ૨. વરદેવ, ૩. સાઢલ અને ૪. ધીણુક થયા. ધણાકના બીજા ભાઈ ક્ષેમસિંહ અને ચોથા ભાઈદેવસિંહ આ૦ જગચ્ચદ્રસૂરિ પાસે દીક્ષા લીધી હતી, (–પ્રક-૪૫, પૃ૧૩૦) બંને ભાઈઓ પૈકી દેવસિંહે પહેલાં બચપણમાં જ દીક્ષા લીધી હતી, જે છેવટે આ વૃદ્ધદેવેન્દ્રસૂરિના નામથી ખ્યાતિ પામ્યા. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ૦ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ સ્વભાવ–આ. દેવેન્દ્રસૂરિ શાંત સ્વભાવી, ક્રિયાપ્રવર્તક, સંવેગી વિદ્વાન, પૂર્વકાળના ગીતાર્થોને યાદ કરાવે તેવા જ્ઞાની તથા ચારિત્રનિષ્ઠ, શાંત ઉપદેશક, મેટાગ્રંથકાર. અને શાસનપ્રભાવક હતા. આ જગચ્ચદ્રસૂરિએ કિદ્ધાર કર્યો ત્યારે “આ૦ દેવેન્દ્રસૂરિ અને પં. દેવભદ્રગણિ તેમના સહયેગી હતા.” (પ્રક. ૪૪ પૃ. ૫) સંભવ છે કે, આ દેવેન્દ્રસૂરિને સં૦ ૧૨૮૫માં આચાર્યપદ મળ્યું હોય. તેમના શાંત રસવાળા વાત્સલ્યભર્યા મીઠા ઉપદેશથી જ અંચલગચ્છના ૪૪મા આ૦ મહેન્દ્રસિંહસૂરિએ સં. ૧૩૦૭ લગભગમાં થરાદમાં કિદ્ધાર કરી શુદ્ધમાર્ગ સ્વીકાર્યો હતો. (પ્રક. ૪૦ પૃ૦ પ૨૨) મેવાડને રાણે જૈવસિંહ, રણે તેજસિંહ રાણી જયતલાદેવી રાણે સમરસિંહ વગેરે તેમના અનન્ય રાગી હતા. તેમના ઉપદેશથી રાણીજયતલાએ ચિત્તોડના કિલ્લા પર શામળિયા પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય બંધાવ્યું. (-પ્રક. ૪૪, પૃ. ૨૯ થી ૩૩) રાણા તેજસિહે પણ મેવાડમાં અમારિપાલન કરાવ્યું હતું. આચાર્ય દેવેન્દ્રસૂરિવરે ગુરૂદેવની સાથે શત્રુંજય, ગિરનાર, આબૂ વગેરે યાત્રાઓ કરી હતી. (પૃ. ૩૩) આ દેવેન્દ્રસૂરિ, આ. વિજયચંદ્ર, ઉપાટ દેવભદ્ર સં૦ ૧૩૦૧ના ફાગણ વદિ ૧૩ ને શનિવારે પાલનપુર પધાર્યા. ત્યાં વરહુડિયા આસદેવે પારસૂત્રવૃત્તિ ગ્રં૦ ૧૧૨૮ લખાવી. આ દેવેંદ્રસૂરિએ સં. ૧૩૦૨મા વીજાપુર (ઉજજૈન)માં વહુડિયા કુટુંબના વરહડિયા વિરધવલ તથા ભીમદેવને દીક્ષા આપી, તેઓનાં નામ મુનિ વિદ્યાનંદ, તથા મુનિ ધર્મ કીતિ રાખ્યાં. સં. ૧૩૦૪માં તે બંનેને ગણિપદ આપ્યું. (પ્રક૪૪, પૃ૦ ૧૧) મહુવા-ગ્રંથભંડાર આ દેવેન્દ્રસૂરિ તથા આ. વિજયચંદ્રસૂરિના ઉપદેશથી મહવાના સંઘે સં. ૧૩૦૬માં સરસ્વતી ગ્રંથભંડાર બનાવ્યા. તેઓ ત્યારબાદ સં ૧૩૦૭માં થરાદ પધાર્યા. ત્યાં તેમને આ૦ મહેંદ્રસૂરિ મન્યા. ત્યાર બાદ આ દેવેન્દ્રસૂરિ માળવા તરફ વિહાર કરી ગયા, અને લગભગ ૧૨ વર્ષે ગુજરાતમાં પધાર્યા. Page #336 -------------------------------------------------------------------------- ________________ વિજયચન્દ્રસૂરિ વાસીઓ સાથે પાસસ્થાવાળી પિસ્તાલીસમું ] આ શ્રી દેવેનસરિ. ૨૮૧ આ બાર વર્ષના ગાળામાં આ૦ વિજયચન્દ્રસૂરિ ખંભાતમાં ચૈત્યવાસીઓની પાસસ્થાવાળી “વડીષાળમાં રહ્યા ત્યાં તે ચિત્યવાસીઓ સાથે મીઠસંબંધ, શ્રાવકે પ્રત્યેને ગાઢપ્રેમ અને ઋદ્ધિગારવથી શિથિલાચારી–પ્રમાદી બની ગયા હતા. તેમણે “આ૦ દેવેન્દ્રસૂરિની આજ્ઞા” છેડી, પિતાને સ્વતંત્ર ગછ બનાવ્યું. (પ્રક૪૪ પૃ૦ ૧૨) આ૦ દેવેંદ્રસૂરિ પિતાના સંવેગી પરિવાર સાથે ગૂજરાતમાં આવ્યા. અને સં૦ ૧૩૧૯માં ખંભાત પધાર્યા. આ. વિજયચંદ્રસૂરિએ ગર્વના ઘેનમાં તેમને વિનય–સત્કાર કર્યો નહીં, તેમજ શિથિલાચાર પણ છેડયે નહીં. આ૦ દેવેન્દ્રસૂરિએ “આ શિથિલાચારીઓની વડીપિોષાળમાં ઊતરવાનું ઉચિત ન ધાર્યું. અને બીજા સ્થાનમાં ઊતરવાને વિચાર કર્યો.” આ રીતે સં. ૧૩૧૯માં બે ગુરુભાઈઓ વચ્ચે ખંભાતમાં ભેદ પડ્યો. ઘણા વિચારશીલ શ્રાવકને “આ બંને આચાર્યો વચ્ચે ભેદ પડે” તે ઠીક ન લાગ્યું. સંગ્રામ સેનીને પૂર્વજ “એની સાંગણ ઓસવાલે આ બંને શાખામાં કયી શાખા સાચી છે? તેને નિર્ણય કરવા તપસ્યા કરી, પ્રત્યક્ષપ્રભાવિ જિનપ્રતિમાની સામે ધ્યાન ધર્યું.” શાસનદેવીએ સાંગણ સેનીને જણાવ્યું કે, “આ દેવેન્દ્રસૂરિ યુગેરમ આચાર્યપુંગવ છે. તેમની જ ગચ્છપરંપરા લાંબા કાળ સુધી ચાલશે, માટે તારે તેમની ઉપાસના કરવી.” (—ગુવોવલી લે ૧૩૭–૧૩૮) સં. એની ભીમદેવ ત્યાગ અને સંયમમાર્ગની તરફેણ કરતો હતું. તેણે આ દેવેન્દ્રસૂરિને નાની પિલાળમાં ઉતાર્યા. આથી આ દેવેન્દ્રસૂરિને શિષ્ય પરિવાર સં. ૧૩૧૯ માં ખંભાતમાં લઘુષાળના નામે પ્રસિદ્ધિ પામે “લઘુષિાળ એ વાસ્તવમાં તપાગચ્છનું જ નામાન્તર છે.” ગછભેદ–આ. વિજયચંદ્રસૂરિને શિષ્ય પરિવાર માટી પાષામાં જેમને તેમ શિથિલ બની રહ્યો. આ શિથિલઆચારના Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ કારણે સં૦ ૧૩૧૯ માં ખંભાતમાં જ તપાગચ્છની મૂળ શાખાથી બીજી જૂદી શાખા વડીષાળના નામથી અસ્તિત્વમાં આવી, (પ્રક. ૪૪. પૃ૦ ૧૩) આ સમયે મૂળ શાખાનું બીજું નામ તપાગચ્છ લઘુષાળ, લહુડીષાળ-લેઢી પિન્કાળ પડ્યું. આ દેવેન્દ્રસૂરિના વ્યાખ્યાનમાં સંવેગ, ત્યાગના અમેઘ રસવાળે શાંતરસને પ્રવાહ વહેતું હતું. તેઓ ખંભાતના ચોકમાં રહેલા “કુમારપાલ વિહારના ઉપાશ્રયમાં” ધર્મોપદેશ દેતા હતા. મહામાત્ય વસ્તુપાલ તેમને વંદન કરવા આવ્યા. ત્યારે આચાર્ય મહારાજે ચાર વેદ ઉપર વ્યાખ્યાન આપ્યું. જેમાં જેન અને જેનેતર દર્શન સંબંધી સિદ્ધાંતનું તલસ્પર્શી નિરૂપણ કર્યું. મહામાત્ય વસ્તુપાલે વ્યાખ્યાનમાં સામાયિક લઈને બેઠેલાઓને “મુહપત્તિની પ્રભાવના” કરી. લગભગ ૧૮૦૦ મુહપત્તિઓ ત્યારે તેમણે વહેંચી. (—ગુર્નાવલી-શ્લેક ૧૧૪) પટ્ટધર–આચાર્ય મહારાજ ત્યાંથી વિહાર કરતા પાલનપુર પધાયા. આચાર્ય મહારાજે અહીં સંઘની વિનંતિથી સં. ૧૩૨૨ માં પાલનપુરમાં પલવિયા પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં ઉપાય વિદ્યાનંદગણિને આચાર્યપદ અને પં. ધર્મકીતિને ઉપાધ્યાયપદ આપ્યું. આ સમયે મંદિરના મંડપમાં કેસરની દૈવી વૃષ્ટિ થઈ. લેકમાં આશ્ચર્ય અને આનંદ ફેલાયે. આચાર્યશ્રીએ આ૦ વિદ્યાનંદસૂરિને ગુજરાતમાં વિચરવાની આજ્ઞા આપી. અને પિતે સં૦ ૧૩૨૪ માં વિહાર કરતા કરતા ફરીવાર માળવા પધાર્યા. સંભવ છે કે, તેમણે ઉપાડ ધર્મનીતિને માળવાના વિહારમાં પિતાની સાથે રાખ્યા હોય. સ્વર્ગ–આ. દેવેન્દ્રસૂરિ સં૦ ૧૩ર૭માં માળવામાં (અગર મારવાડના સારમાં) કાળધર્મ પામ્યા. આ સમાચાર મળતાં ભારતના જેન સંઘમાં ભારે ગમગીની ફેલાઈ ખંભાતના સં. ભીમદેવે “તે દિવસથી અન્ન લેવાને ત્યાગ કર્યો. સં૦ ભીમદેવે ૧૨ વર્ષ સુધી અનાજ ખાધું નહીં,” સાથેના Page #338 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ શ્રી દેવેન્દ્રસૂરિ મુનિવરાએ માળવાથી ગૂજરાત તરફ વિહાર કર્યાં. આ દેવેન્દ્રસૂરિએ જેનાં નામ નીચે મુજમ ” ગ્રંથા બનાવ્યા, “દેવેન્દ્ર અંકવાળા જાણવા મળે છે. ――― ૧. ધર્મરત્ન પ્રકરણ−ટીકા. - ૨. સુદ ́સણાચરિય'. ૩, ૪, ૫, ભાષ્યત્રય ગા૦ ૧૫૨, ૬. સિદ્ધ પંચાશિકા ગા૦ ૫૦ ૭. સિદ્ધ પંચાશિકા–વૃત્તિ ૨૦ ૮૭૫૦ ૮. શ્રાદ્ધવિધિ કૃત્ય. ૯. શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રવૃત્તિ (વદારુવૃત્તિ) ૨૦ ૨૭૨૦ ૫. શતક : ગા૦ ૧૦૦ ૧૧. છ ક ગ્રંથ-ટીકા + ૧૨. સાસય જિણથય'. ગાઃ ૨૪ ૧૩. ધારણાય ત્ર. આ ગ્રંથા સિવાય તેમણે સિરિ ઉસહવદ્ધમાણ' વગેરે સ્તવને તથા યુગપ્રધાન સ્વરૂપયંત્રની રચના કરી હતી. * ૨૮૩ ૧૦. પંચનવ્ય કર્મ ગ્રંથ ૧. કમ વિપાક : ગા॰ ૬૧ ૨. કસ્તવઃ ગા૦ ૩૪ ૩. 'ધવિધાન : ગા૦ ૨૫ ૪. ષડશીતિ : ગા ૮૬ શ્રીષાવૃત્તિ પ્રશસ્તિ— - ' इति श्री षड्विध आवश्यकविधिः || एवं प्रन्थानं २७२० ॥ कृतिरियं सुविहितशिरोमणीनां श्रीमद्देवेन्द्रसूरीणाम् ॥ छ ॥ रसस्त्रिलोचनश्चैव कला संपूर्णा વર્તતે ( ૧૬૨૬ ) । ग्रहयोगवियुक्तश्च मधौ च कृष्णपक्षके ॥ १ ॥ बृहद्गणगच्छाधीशाः सूरि श्री शीलदेवाख्याः । तच्छिष्येणैत्र लिखिता भानुप्रभोवृत्तिमिमाम् ॥ २ ॥ प्रवाच्यमानं कृतिभिस्तु नन्द्यात् ॥ शुभं भूयात् ॥ ( શ્રી જૈન સાહિત્યપ્રદર્શન, શ્રી પ્રશસ્તિસ ંગ્રહ, ભા૦૨, પ્ર૦ નં૦ ૧.) નોંધ- જો કે સ`પાદકે આ ગ્રંથ લખવાની સાલ વિ॰ સ૦ ૧૨૩૬ છાપી છે, પરંતુ વાસ્તવમાં તા સ૦ ૧૬૩૬માં જોઈ એ. આ૦ દેવેન્દ્રસૂરિ કે આ૦ શીલદેવમાંથી કાઈ સ’૦ ૧૨૩૬માં થયા નથી. આ શીલદેવ ૧૭ મી સદીમાં થયા છે (પ્રક૦ ૪૧ પૃ૦ ૫૮૯) તેથી આ પાઠ રસામિયાબિતે વર્ષે ચૈતુલજા સમ્પૂ॰ । રાતે ॥ એ પ્રકારે જોઈએ ૫૦ શ્રી કીર્તિસુંદરગણિએ સ૦ ૧૫૧૧ માં વન્દારુવૃત્તિ ને બાલાવબેાધ કર્યાં. * ઉપયુ ક્ત આ દેવેન્દ્રસૂરિના ગ્રંથા પૈકી ૧, ૧૦, ૧૧ ની પ્રશસ્તિમાં Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ તેમની પાટે એક પછી એક (૧) આ વિદ્યાનંદસૂરિ, (૨) આ૦ ધર્મઘોષસૂરિ એમ બે આચાર્યો થયા. આ વિદ્યાનંદસૂરિ ગુરુદેવની જેમ શાંત, સંવેગી, ત્યાગી અને વિદ્વાન હતા. પ્રભાવક મુનિવરે– આ સમયે વેતાંબર જૈન સંઘમાં સમર્થ વિદ્વાન આચાર્યો અને ગ્રંથકારે થયા. આ સમયે આ૦ વિનયમિત્ર યુગપ્રધાન થયા. તે સં૦ ૧૨૭૪માં સ્વર્ગે ગયા. નાગેન્દ્ર ગચ્છના આ વિજયસેનસૂરિ આ૦ ઉદયપ્રભસૂરિ, આ૦ મલ્લેિષેણસૂરિ (પ્રક. ૩૫, પૃ. ૬,૭), મલધાર ગચ્છના આ દેવપ્રભ આ૦ નરચંદ્રસૂરિ, (પ્રક. ૩૮, પૃ. ૩૩૪), આ વાદીદેવસૂરિના શિષ્ય આ રત્નપ્રભસૂરિ પ્રક. ૪૧, ૫૦ ૫૭૮), જગચ્છના આ૦ માણેકચંદ્રસૂરિ થયા, જેમણે કાવ્યપ્રકાશ પર સંકેતટીકા’ સં. ૧૨૭૬માં રચી હતી. (પ્રક. ૩૫, પૃ. ૩૭) આ૦ દેવેન્દ્રસૂરિ લખે છે કે પ૦ વિદ્યાનંદે ધર્મરત્ન પ્રકરણની પહેલી પ્રતિ લખી અને તેને મહ૦ હેમકળશ તેમજ પં. ધર્મકીર્તિએ સંશોધી. (–ધર્મરત્ન પ્રકરણ ટીકા) आ विबुधवर धर्मकीर्ति-श्रीविद्यानंदरिमुख्यः । -પરમાતચૈવ સંશોધિત ચમ્ ૧ (કર્મગ્રંથ ટીકા) આ બંને પ્રશસ્તિઓ ઉપરથી તારવી શકાય છે કે, સં૦ ૧૩૦૪ થી ૧૩૨૩ ના ગાળામાં “ધર્મરત્ન પ્રકરણ ટીકા,” બની હતી. એ સમયે આ૦ વિદ્યાનંદ, તથા આ૦ ધર્મષ પંન્યાસ હતા. આચાર્ય કે ઉપાધ્યાય ન હતા થયા. તેમજ સં. ૧૩૨૩ થી સં. ૧૩૨ષ્ના ગાળામાં “કમગ્રંથ ટીકા” બની. જ્યારે આ વિદ્યાનંદ આચાર્ય હતા. અને આ ધર્મદેવ ઉપાધ્યાય બની ચળ્યા હતા. તેઓ બંને ત્યારે જેને, જેનેતર શાસ્ત્રોના પારગામી બની ચૂક્યા હતા. શ્રી દોલતસિંહ લેઢા અરવિંદ B, A લખે છે કે ગૂર્જરેશ્વર કુમારપાલના સમયે ઠ૦ કટુકરાજ પોરવાડ હતા. તેના પુત્ર સલાક (પત્ની–રાજદેવી)ના પુત્ર શેઠ જગસિંહે સં. ૧૨૨૮ શ્રા. સુ. ૧ સોમવારે પિતાના ન્યાયપાર્જિત દ્રવ્યથી “આ૦ દેવેન્દ્રસૂરિની કર્મવિપાકવૃત્તિ વિગેરે ૩ પ્ર” લખાવ્યા. (પ્રાગવાટ ઈતિહાસ પૃ. ૨૩૧) નેધ–સંભવ છે કે આ સં. ૧૩૨૮ હોય ? Page #340 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસરિ ૨૮૫ રાજગચ્છના આ૦ બાલચંદ્રસૂરિએ સં. ૧૨૮૬, ૧૨૮૭માં “કરુણવજાયુધનાટક” રચ્યું અને સં. ૧૨૯૮માં “વસન્ત-વિલાસ” નામે કાવ્યગ્રંથ બનાવ્યું. (-પ્રક. ૩૫, પૃ. ૩૨) આ૦ જયસિંહ સરિએ હમ્મીરમદમર્દન” નાટકની રચના કરી (પ્રક. ૩૮, પૃ. ૩૬૪). વેણુકૃપાળુ વાયડગચ્છના આ૦ અમરચંદ્રસૂરિએ “બાલ ભારત, કવિકલ્પલતા.” “છન્દ રત્નાવલી–મંજરી–વૃત્તિ, પદ્માનન્દ કાવ્ય વગેરે અનેક ગ્રંથની રચના કરી. (પ્રક. ૪૩ પૃ૦ ૭૫૩) આ૦ શાલિભદ્રસૂરિએ સં૦ ૧૨૪૧માં ગુજરાતી ભાષામાં “ભરતેશ્વર બાહુબલી રાસ” બનાવ્યું. પિપ્પલક ગચ્છમાં આવે શીલભદ્ર થયા. (પ્રક૩૭, પૃ. ર૭૨) આ જિનવલ્લભસૂરિની પરંપરાના મધુકરગચ્છના આ અભય દેવસૂરિ-વાદિસિંહે સં. ૧૨૭૮માં રૂદોલી ગામમાં રુદ્રપલી ગચ્છની સ્થાપના કરી. એ જ પરંપરાના આ૦ કમલપ્રત્યે પ્રાકૃત ભાષામાં “પાશ્વનાથસ્તવન ગાઃ ૭, “જિનપંજર ઑત્ર” ગા૦ ૨૫ રચ્યાં. (પ્રક. ૪૦, પૃ૦ ૪૩૬). ખરતરગચ્છના આ૦ જિનેશ્વરે (સં. ૧૨૭૮–૧૩૩૧)માં ખરતરગચ્છની (૧) ઓસવાલ ગ૭ અને (૨) શ્રીમાલીગછ એમ બે પરંપરા સ્થાપના કરી. (પ્રક. ૪૦, પૃ. ૪૬૧) ઉપા૦ અભયતિલકગણિએ સં. ૧૩૧રમાં પાલનપુરમાં સંસ્કૃત “દ્વયાશ્રય મહાકાવ્ય વૃત્તિ” રચી. (પ્રક. ૪૦, પૃ. ૪૬૨) ઉપાઠ પૂર્ણકળશે સં ૧૩૦૭માં પ્રાકૃત “દ્વયાશ્રય મહાકાવ્ય વૃત્તિ” બનાવી (પ્રકટ ૪૦, પૃ. ૪૬૨, પ્રક. ૪૧ પૃ૦ ૬૩૩). પૂનમિયાગચ્છના આ પરમદેવ સં. ૧૩૦૨માં થયા. મહાદાની જગડુશાહ તેમને શ્રાવક થયે (પ્રક. ૪૦, પૃ. ૪૯૮) અંચલગરછના આ મહેન્દ્રસૂરિ સં. ૧૩૦૭માં થરાદમાં હતા. (પ્રક. ૪૦, પૃ. પર૨) પૂનમિયાગચ્છના ચતુર્દશી પક્ષમાં આઠ દેવેન્દ્રસૂરિ થયા. તેમણે સં. ૧૨૮૬માં તપાઇ ઉ. વિજયચંદ્રમણિને આચાર્યપદ આપ્યું. (પ્રક. ૪૦, પૃ. ૫૪૬, પ્રક. ૪૪, પૃ૦ ૧૦) તેમના પટ્ટધર આ૦ હેમપ્રભસૂરિએ સં. ૧૩૦પમાં લેય પ્રકાશ” નામે તાજિક ગ્રંથ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકર સ૦ ૧૧૬૦ બનાવ્યા. (પ્રક૦ ૪૦, પૃ૦ ૫૪૭) સ. ૧૩૦૮માં કમ્બુલી ગચ્છમાં આ॰ કમલસિંહ થયા (પ્રક૦ ૪૦, પૃ॰ પરર) આ૦ વાદિ દેવસૂરિની પરંપરાના ૪૫મા આ હરિભદ્રસૂરિના ગુરુભાઈ ૫૦ વિદ્યાકરગણિએ સ’૦ ૧૩૬૮માં ‘શબ્દાનુશાસનવૃત્તિ દીપિકા ને ઉદ્ધાર કર્યાં. આ મુનીન્દ્રસૂરિએ સ૦ ૧૩૨૨માં સ’ક્ષિપ્ત ‘શાન્તિ નાથ ચરિત્ર રચ્યું. આ જયાનÈ સ૦ ૧૨૬૮માં જાલેરના જિનાલાયમાં સ્વર્ણ કલશ ચડાવ્યેા. નાગેારીતપા (૪૪ મા) આ॰ ગુણસમુદ્ર સ૦ ૧૩૦૮માં સ્વગે ગયા. (૪૫મા આ૦ જયશેખરે સ૦ ૧૩૦૧માં “ક્રિયાષ્કાર” કર્યો અને નાગારી તપાગચ્છ સ્થાપન કર્યા. (પૃ૦ ૪૧ પૃ૦ ૫૯૨) તેમના જ પટ્ટધર (૪૬ મા) આ૦ વસેનસૂરિ થયા. તેમને બાદશાહ અલ્લાઉદ્દીન ખીલજી બહુ માનના હતા. (પ્રક૦ ૪૧, પૃ૦ ૫૯૨, પ્રક૦ ૪૪, પૃ૦ ૪૭) નાગેન્દ્રગચ્છના આ૦ વષૅ માનસૂરિએ સ૦૧૨૯૯ માં પાટણમાં વાસુપૂજ્ય ચરિત્ર પ્ર૦ ૫૪૯૪ બનાવ્યું. (૫૦ ૩૫, પૃ૦ ૫) ગ્રંથસડારા આ દેવેન્દ્રસૂરિ, આ॰ વિજયચંદ્રસૂરિ અને મહેા. દેવભદ્રગણિ વગેરેના ઉપદેશથી મહુવા, ગુજરાત, પાટણ, વીજાપુર, ખંભાત વગેરે સ્થળામાં મેાટા ગ્રંથભડારા અન્યા,તેમજ વિવિધ આગમગ'થા લખાયા. આ ગ્રંથભંડારાની ગ્રંથપુષ્પિકાએથી એટલું તારવી શકાય છે કે, આ દેવેન્દ્રસુરિ તથા આ॰ વિજયચંદ્રસૂરિએ જૈન આગમેાની રક્ષા અને સુલભ પ્રાપ્તિ બને, એ માટે જૈન સ ંઘા પાસે જાહેર જ્ઞાનભંડારા સ્થાપન કરાવ્યા “આવા જાહેર જ્ઞાનભંડારા સ્થાપન કરનારા ’ આ પહેલ વહેલા આચાર્યાં થયા.૧ 66 ૧. મહુવાના સરસ્વતી ભંડાર સાક્ષી પૂરે છે કે, મહુવા તે સમયે જૈનધર્મનું કેંદ્ર હતું; આથી મહુવામાં ગ્રંથભંડારાની ઘણી અગત્ય હતી. ટીમ વગેરે ગામા એ સમયનાં છે. દુ:સાધ્ય વંશની રાજૂએ સ૦ ૧૪૪૧ માં કાવિ, ટીંબા અને હાથસણીમાં દેરાસર કરાવ્યાં. (પ્રક૦ ૪૫, પૃ૦ ૨૯૦, ૩૦ ૬, તથા પ્રક॰. ૪૫, ૫૪) Page #342 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ॰ શ્રી દેવેન્દ્રસૂરિ ૨૮૭ આ આચાર્યાં પછી ઘણા જૈનાચાર્યાંએ પ્રથભ ડારાની પ્રવૃત્તિને એછા-વધુ પ્રમાણમાં ચાલુ રાખી હતી.૧ મહુવાના શ્રી સરસ્વતી જ્ઞાનભંડાર संवत १३०६ वर्षे महा सु० १ गुरावद्येह श्रीमधुमत्यां प्रभुश्री देवेन्द्रसूरि-प्रभुश्री विजयचन्द्रसूरीणां सदेशनाश्रवणतः संजातशुद्धसंवेगैः श्री श्रमणसंघस्य पठनार्थं श्रीवाग्देवताभांडागारकरणाय धवलक्कवास्तव्य ठ० साहर, द्वीपवास्तव्य ठ० मदन, ठ० आह्नणसीह, ठ० जयंतसीह ठ० जयता, ठ० राजा, ठ० पदमसीह, श्रीमधुमतीवास्तव्य महं० जिणदेव, भा० સૂના, વ્યવ૦ નારાય, ક્ય૦ નાપા, સૌ॰ વચી, સૌ॰ રતન, ૪૦ ર્તન, માં ૦ નસહક, વસાધીળા, ૮૦ છે અતિ, માં આનક, ટિંબાणक वास्तव्य श्रे० दो० सिरिकुमार ठ० आंबड ठ० पाहूण तथा देवपत्तनवास्तव्य सौ० आल्हण ठ० आणंद प्रभृति समस्तश्रावकै र्मिलित्वा मोक्षफलाऽवाप्तये स्वपरोपकाराय श्रीसर्वज्ञागमसूत्र - तथा वृत्ति तथा चूर्णि तथा नियुक्ति - प्रकरण - [ ग्रंथ] - सूत्रवृत्ति - वसुदेवहिं डिप्रभृतिसमस्त कथा . (૧) ખરતરગચ્છના ૫૧મા આ॰ જિનભસૂરિ ( પ્રક૦ ૪૦, પૃ૦ ૪૭૫ ) તપગચ્છના ૫૦ મા આ સામસુ ંદરસૂરિ (પ્રક॰ ૫૦, પૃ ) વૃદ્ધૃતપાગચ્છના ૬૦માં આ૦ લબ્ધિસાગરસૂરિ (પ્રક૦ ૪૪, પૃ૦ ૨૫) વગેરે જૈનાચાર્યાએ વિવિધ નગરામાં મેાટા ગ્રંથભંડારા સ્થાપન કરાવી, આ પ્રવૃત્તિને મેટા વેગ આપ્યા છે. તેમની એ દી દર્શી કૃપાનું અને રક્ષણ પદ્ધતિનું ફળ છે કે, આજે પાટણ, અમદાવાદ, ખંભાત, લીંબડી, બિકાનેર, જેસલમેર, પૂના વગેરે સ્થાન માં જૈન ગ્રંથભંડારા વિદ્યમાન છે. આગમપ્રન આ॰ સાગરાનંદસૂરિએ જૈન આગમેાની રક્ષા અને તેને ચિરકાળ ટકાવી રાખવા માટે આગમાધ્યસમિતિ, શિલાઆગમમંદિર, અને તામ્રાગમ મંદિર સ્થાપન કરાવ્યાં. તે આ વિષયમાં સર્વપ્રથમ પહેલ કરનારા ગણાય છે. આગમપ્રભાકર પૂર્વ મુ॰ મ॰ પુણ્યવિજયજી મહારાજે આ ભંડારાના ગ્રંથેાને લેાકભાગ્ય બનાવવા માટે ભારત સરકારનું ધ્યાન ખેચ્યું છે. આ દિશામાં કાર્ય કરનારા તેઓ પહેલ વહેલા મુનિવર છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૩જે [ પ્રકરણ लक्षण-साहित्य-तर्कादिसमस्त ग्रंथलेखनाय प्रारब्ध पुस्तकानां मध्ये प्रवचनसारोद्धार वृत्तितृतीयखंडपुस्तकम् लिखितं ठ० अरिसीहेन । ज्ञानदानेन जानाति, जन्तुः स्वस्य हिताहितम् । वेत्ति जीवादितत्त्वानि विरतिं च समश्नुते ॥ १॥ ज्ञानदानात् त्ववाप्नोति केवलज्ञानमुज्ज्वलम् ॥ अनुगृह्याखिललोकं लोकाग्रमधिगच्छति ॥२॥ न ज्ञानादानाधिकमत्र किञ्चिद्, दानं भवेद् विश्वकृतोपकारम् । ततो विदध्याद् विबुधः स्वशक्त्या विज्ञानदाने सततप्रवृत्तिम् ॥ ३ ॥ (પાટણ-સંઘવીપાટકાવસ્થિત–ભાસ્કાગાર પુપિકા) એટલે “તપગચ્છના આઠ દેવેન્દ્રસૂરિ તથા આ. વિજયચંદ્રસૂરિના ઉપદેશથી સં. ૧૩૦૬ મહા સુદિ ૧ ને ગુરુવારે મહુવામાં ધૂળકા, દીવબંદર, મહુવા, ટીંબાનક, દેવપત્તન (દેવપાટણ) ના જેનેએ મળી સ્વપરના ઉપકાર માટે અને મોક્ષપ્રાપ્તિ માટે મેટો જ્ઞાનભંડાર” સ્થાપન કર્યો, અને તેમાં જેનાગમે, જેનાગમ પંચાંગી, પ્રાચીન શાસ્ત્રો, ગ્રંથ, વ્યાકરણ, કાવ્ય, ન્યાય, સાહિત્ય, કથા વગેરે વિવિધ વિષયના ગ્રંથ લખાવી મૂકવા નકકી કર્યું. (–જેના પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ, પ્ર. નં. ૧૧૦ આ રીતે સં. ૧૩૦૬માં મહુવામાં સરસ્વતી જ્ઞાનમંદિર બન્યું હતું આ જ્ઞાનભંડાર અત્યારે ત્યાં નથી. (૧) ટીંબા–ટીમાણું જૂનું ગામ છે. તેમાં દોશી શ્રી કુમાર ગુર્જર શ્રીમાલી ઠ૦ આંબડ, ઠ૦ પામ્હણ (પ્રક૪૨, પૃ૦ ૭૨૧), ભીમ કુંડલિયે (પ્રક. ૪૧, પૃ. ૬૮૩), વિક્રમશી ભાવસાર (પ્રક. ૩૪, પૃ૦ ૬૦૨) પ્રક. ૬૭) વગેરે નરરત્નો થયા હતા. પાટણને સરસ્વતી જ્ઞાન ભંડાર પાટણના જૈનસંઘે આ દેવેન્દ્રસૂરિના ઉપદેશથી માટે ગ્રંથભંડાર બનાવ્યું હતું. વિવિધ ગચ્છના આચાર્યોએ જુદાં જુદાં Page #344 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ શ્રી દેવેન્દ્રસૂરિ ૨૫૯ સ્થાનાના જૈને પાસે વિવિધ ગ્રંથ લખાવી, તે ગ્રંથભંડારમાં દાખલ કર્યાં હતા. તેમાંના કેટલાક આ હતા.— (૧) આ૦ દેવેન્દ્રસૂરિના ઉપદેશથી તેમના કુટુંબના શા૦ ધીણાક પારવાડ તથા માતા પારવાડે સં૰૧૨૯૬માં ‘ઉત્તરાધ્યયનસૂત્ર લઘુવૃત્તિ અને આખ્યાનક મણિકેશવૃત્તિ ગ્રંથ લખાવ્યા હતા. (-પ્રક૦ ૪૫, પૂર્ણ દેવ પારવાડના વશ) (૨) આ૦ દેવેન્દ્રસૂરિના પટ્ટધર, આ૦ વિદ્યાન દસૂરિના પટ્ટધર આ ધર્મ ઘાષસૂરિના ઉપદેશથી દયાવટ (દીયાણા)ના શેઠ હાનાક, શેઠ કુમારિસંહ પારવાડ, શેઠ સામાક, શેઠ અરિસિંહ, શેઠ કઠુઆ, શેઠ સાંગેાક, શેઠ ખીસ્વા, શેઠ સુહુડ વગેરે શ્રાવકસ’ઘે ‘શ્રાદ્ધદિનકૃત્યીકા’ લખાવી' પાટણના સરસ્વતી ગ્રન્થભડારમાં આપી હતી. (-શ્રી પ્રશસ્તિસ ંગ્રહ, ભા૦ ૧, પ્ર૦ નં૦ ૪૮, પૃ૦ ૪૩, ૪૪) (૩) મેવાડના મ ંત્રી સેાનગરા સીમ`ધા કુટુંબે સ’૦ ૧૩૫૨ માં ગ્રંથા લખાવ્યા હતા. (–જૈન પુસ્તક પ્રશસ્તિ સ ંગ્રહુ. પ્ર૦ નં. ૩૩) (૪) ઉપકેશગચ્છના આ૦ દેવગુપ્તસૂરિના શિષ્ય ૫૦ પાર્શ્વગણિ ના ઉપદેશથી સ૦ ૧૩૫૨માં શેઠ કુમારસિંહ પારવાડના વ`શજ શેઠ આશાધરે ઉત્તરાધ્યયનસૂત્ર-લઘુવૃત્તિ' લખાવી. (-શ્રી પ્રશસ્તિસ ંગ્રહ ભા॰ ૧, ૫૦ નં૦૩૯ પૃ૦ ૩૧) (૫) શેઠ વીરા પારવાડને (૧) વયા, (૨) સાજન અને (૩) શા॰ જય, એમ ત્રણ પુત્ર હતા. તેમાંનેા શા॰ વયજા પરોપકારી હતા. તેને માકૂ નામની પત્નીથી ૧ તેજા, ૨. ભીમા, ૩. સંપૂરણ, અને ૪. પદ્મમે, એમ ચાર પુત્રા થયા. તથા (૫) રૂપલસુદરી નામે પુત્રી થઈ. શેઠ વીરાના ત્રીજા પુત્ર શા॰ જયકુમારે તપગચ્છના આ સાસતિલકસૂરિ પાસે દીક્ષા લીધી. અને સ૦ ૧૪૨૦ ના ચૈત્ર સુદિ ૧૦ના રોજ પાટણમાં સિંહપલ્લીવાલના ઉત્સવમાં આચાર્ય પદ્ય પ્રાપ્ત કર્યું" તેમનું આ જયાન'દસૂરિ એવું નામ રાખવામાં આવ્યું. (–પ્રક૦ ૩૫, ૪૦ ૬૬ તથા પ્ર૦ ૪૮) ૩૭ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકણુ વયજાની પુત્રી રૂપસુંદરીને બચપણથી જ ધર્મસંસ્કાર મળ્યા હતા. તે દેવગુરુ પ્રત્યે ભક્તિવાળી, દયાળુ અને તપસ્વી હતી. તેણે આ૦ જયાનંદસૂરિના ઉપદેશથી સં. ૧૪૫૮ના પ્રથમ ભાદરવા સુદિ ૮ ના રોજ પાટણમાં ઉમચરિય” (ગ્રં૦ ૧૦૫૦૦) લખાવ્યું અને સં. ૧૪૫૯માં પાટણના સરસ્વતી ગ્રંથભંડારમાં મૂકયું. (-શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્ર. નં. ૯૮, પૃ. ૬૨) (૬) દેલતાબાદના “દુઃસાધ્યવંશના શેઠ જગતસિંહ શ્રીમાલી ના પુત્ર સાધુપદ્મસિંહની પુત્રી રાજૂએ આ દેવસુંદરસૂરિના ઉપદેશથી વિવિધ સ્થાનેમાં જિનાલયે બંધાવ્યાં અને “જબૂદીવ પન્નત્તિીકા ગ્રંથ લખાવ્યો. (–જેના પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્ર૦ નં૦ ૯૬; પ્રક. ૪૫ દુઃસાધ્ય વંશ) (૭) તપાગચ્છીય આ૦ જયાનંદસૂરિના શિષ્ય (ચરણકમલચંચરીક) ગચ્છનાયક (૪મા) ભ૦ દેવમુંદરસૂરિ. આ૦ જ્ઞાનસાગરસૂરિ, આ. કુલમંડનસૂરિ , આ૦ ગુણરત્નસૂરિ મહો. દેવશેખરગણિ, પં. દેવભદ્ર ગણિ, પં. દેવમંગલગણિ, વગેરે પરિ. વારને વ્યાખ્યાનમાં વાંચવા માટે દિયરાના શ્રાવક વીરા આલ્હાના પુત્ર ધર્માત્મા કરણસિંહે સં૦ ૧૪૩૬ ના પિષ સુદિ ૬ ને ગુરુવારના રેજ શ્રી પાર્શ્વનાથચરિત્ર (ગ્રં ૬૦૭૪) લખાવ્યું. અને પાટણના સંઘપતિ સેમપિ તથા શેઠ પ્રથમ વગેરે શ્રી સંઘને અર્પણ કર્યું. ( –શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્રશ૦ નં૦ ૧૧૦, પૃ. ૭૦) (૮) શંખલપુરના મંત્રી ભીમ પિરવાડના, પુત્ર મંત્રી ઠ૦ લીંબાકની પત્ની લુણુંકે આ૦ દેવસુંદરસૂરિના ઉપદેશથી સં. ૧૪૪૧ ના પોષ વદિ ૧૨ ના રોજ ભરૂચમાં શબ્દાનુશાસન–અવસૂરિ લખાવી હતી. આ પ્રતિ પાટણના જ્ઞાનભંડારમાં છે. ( –શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨ પ્રશ૦ નં૦ ૧૬) (૯) પાટણના ઠ૦ પથાની પુત્રી પૂજીએ આ જયાનંદસૂરિના ઉપદેશથી સં૦ ૧૪૪૧ ના ચૈત્ર વદિ ૪ને ગુરુવારે “પ્રશ્નોત્તર રત્નમાલાવૃત્તિ” લખાવી. (શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્ર૦ નં૦ ૧૫) Page #346 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ શ્રી દેવેન્દ્રસૂરિ ૨૯૧ (૧૦) સં૦ ૧૪૪૯ ના કાર્તિક વિ ૧૩ ને શનિવારે પાટણના વીરમપાડાના ઉપાશ્રયમાં શ્રી શબ્દાનુશાસન લખાવ્યું, (શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા૦ ૨, પ્ર૦ નં૦ ૧૭) ,, (૧૧) હડાલાના શેડ ધરમશી પારવાડે આ॰ સામસુંદરસૂરિના ઉપદેશથી પાટણમાં “ માટે! પ્રથભ ડાર સ્થાપન કર્યો. તેના માટે સં ૧૪૭૪ ના માગશર સુદિ ૬ સુધીમાં એક લાખ શ્લોકાત્મક આગમગ્રંથા લખાવ્યા. અને સ૦ ૧૪૮૧ સુધીમાં બે લાખ શ્લેાકાત્મક ગ્રંથા લખાવ્યા. (–જૈન પુસ્તક પ્રશસ્તિસંગ્રહ ભા૦ ૨, પ્રશ ન’૦ ૪૭,૪૮ પ્રક૦ ૫૦ ધરમશી હુડાલિયા, ) (૧૨) શેઠ ગાવિંદ શ્રીમાલીએ સં૰૧૪૭૯ માં સમસ્ત આગમગ્રંથા તાડપત્ર પર લખાવ્યા. (—પ્રક૦ ૪૯, કલમ ૧૧) (૧૩) નાગારના સાધુ હીરા ઓશવાલની પુત્રી તથા સરસ્વતી પાટણના સંગ્રામસિંહ આશવાલની પત્ની દેઉએ તપાગચ્છના ગુરુ આ સામસુંદરના ઉપદેશથી સ૦ ૧૪૮૨ માં પાંચકલ્પસૂત્રની પ્રતિ લખાવી. ( —શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા૦ ૨, પ્ર૦ ન’૦૨૩) (૧૪) માળવાના ખરસદ ( ખાચરાદ ) નગરના તપાગચ્છીય પારવાડ શા॰ નાનુ, તેની પત્ની રાજૂ, તેએના પુત્ર શા॰ પાસડ, શા દેલ્હા, શા॰ પેથા, શા॰ ગાંગા, શા॰ ડૂંગર; તે પૈકીના શા ગાંગાજીની પત્ની સાવિત્રી, તેને પુત્ર શા॰ કસિંહ, તેની પત્ની લાઠી, તેમના પુત્રા વાછા, આલ્હા, તેની પત્ની નાઈ, મેન ટરકૂ વગેરે કુટુંબ પરિવાર સાથે શા॰ કર્માશાહે સ૦ ૧૫૦૯ ના અષાડ સુદિ ૨ ને સેામવારે અણુહિલ ગામમાં તપાગચ્છીય આ॰ સામસુંદરસૂરિના શિષ્ય રત્નહંસગણિને ભણવા માટે ઔદીચ્ચ જ્ઞાતિના ધરણિધર પાસે શ્રી શાન્તિનાથચરિત્ર લખાવ્યું, આ પુસ્તક શા॰ કમસિ'હું પેાતાના પરિવાર સાથે સ૰ ૧૫૧૧ માં ખરસઉદ્યમાં વડગચ્છની શાખા તપગચ્છના ગચ્છનાયકા આ સેામસુંદરસૂરિ, આ॰ મુનિસુંદરસૂરિ, આ॰ શ્રી જયાનંદસૂરિ, આ જિનસુંદરસૂરિની પરપરાના વિદ્યમાન આ॰ શ્રી રત્નશેખરસૂરિ, Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ આ૦ શ્રી ઉદયનંદિસૂરિ, આઠ શ્રી લક્ષ્મીસાગરસૂરિશિષ્ય આઠ શ્રી એમદેવસૂરિશિષ્ય ૫૦ રત્નહંસગણિના ઉપદેશથી પાંચમ તપનું ઉજમણું કર્યું, તે માટે લખાવ્યું. (–શ્રી જૈનસાહિત્ય પ્રદર્શન–શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્રશ૦ નં૦ ૬૩) (૧૫) પાટણના ૧. શેઠ મદન શ્રી માલીના વંશમાં અનુક્રમે ૨. સાધુ દેવરાજ, ૩. સરવણ, ૪. શેઠ સદારંગ અને ૫. શેઠ અમરદત્ત થયા હતા. શેઠ દેવરાજે ઉપર મુજબના પરિવારને સાથે રાખી સં૦ ૧૫ર૭ ના આ વદિ ૭ ને રવિવારે “અંગવિઝા પઈશ્વય” ગ્રંથ લખાવ્યા. તથા સં. ૧૫૩૮ માં તપાગચ્છના (૫૩મા) ભ૦ લક્ષમીસાગરસૂરિ તથા આ૦ સેમ જય ગુરુના ઉપદેશથી માટે ગ્રંથભંડાર બનાવ્યા. (–શ્રી પ્રશસ્તિસંગ્રહ ભા. ૨, પ્રશ૦ નં૦ ૧૩૨, ૧૭૩) (જેન ઈતિ, પ્રક. ૪૫, મદન શ્રીમાલીને વંશ) (૧૬) માંડવગઢમાં ભણશાળી માંડલિક નામે હતો. તે ખરતરગચ્છના પ૫ મા” આ૦ જિનમાણિજ્યસૂરિને ભક્ત શ્રાવક હતો. તેને લીલાદે નામે પત્ની હતી. સં. કીતિપાળ, સં૦ છીમરાજ, સં૦ જાનુ, સં૦ જાનુપુત્ર વિનય વગેરે પુત્ર અને પૌત્રે હતા. તેણે સં. ૧૫૨૮, ૧૫૩૨ વગેરેમાં પિતાની જાતમહેનતથી મેળવેલ-ન્યાયપાર્જિત દ્રવ્યથી વિવિધ ગ્રંથો લખાવ્યા. તેણે ઉપદેશમાલા-દઘટ્ટીવૃત્તિ, દર્શનશુદ્ધિપ્રકરણવૃત્તિ, ખરતરગચ્છસામાચારી વગેરે ગ્રંથ લખાવી, સાધુઓને ભણવા માટે પાટણના જૈન ગ્રંથભંડારમાં મૂક્યા. (–શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભાગ ૨, પ્ર. નં૦ ૧૩૭, ૧૫૦, ૧૫૨) વિજાપુરને સરસ્વતી ગ્રંથભંડાર વિજાપુરના તપગચ્છના આઠ દેવેન્દ્રસૂરિ વગેરેના ઉપાસક શ્રીસંઘ “વિજાપુરની તપગચ્છની જેન પિષાળમાં” આ૦ દેવેન્દ્રસૂરિ, Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩. પિસ્તાલીસમું | આઇ શ્રી દેવેન્દ્રસૂરિ આ. વિજયચંદ્રસૂરિ, ઉ૦ દેવભદ્ર ગણિ, પં, મલયકીર્તિ ગણિ, ૫૦ અજિતપ્રભ ગણિ, પં. દેવકુમાર ગણિ, મુનિનેમિકુમાર વગેરેના ઉપદેશથી મે સરસ્વતી ગ્રંથભંડાર બનાવ્યો હતો અને જેનેએ તેમાં વિવિધ પ્રકારના આગમગ્રંથ તથા પ્રાકૃત-સંસ્કૃત ભાષાના ગ્રંથ લખાવીને મૂક્યા હતા. સં. ૧૨૯૨ ના વૈશાખ સુદિ ૧૩ ના રોજ વિજાપુરના શ્રીસંઘમાં શા ધનપાલ પુત્ર શા રતનપાલ, ઠ, ગજપાલ, તેનો પુત્ર ઠ૦ વિજયપાલ, શેઠ દેલ્હા સુત શેઠ બિહણ મહં૦ જિનપાલ, મહં. વિકલ પુત્ર, ઠ૦ આસપાલ, શેઠ સોલ્હા, ઠ, સહજા, તેને પુત્ર ઠ૦ અરિ સિંહ, શા. રાહડ પુત્ર શા. લાહડ વગેરે આગેવાન જેને હતા. અને (૧) પરમશ્રાવક શા. રતનપાલ, (૨) પરમશ્રાવક શા. વિલ્હણ, (૩) સાધર્મિક વાત્સલ્યમાં તત્પર ઠ૦ આસપાલ, તથા () આગમ અને ઈતર ગ્રંથોની સારસંભાળ લેવામાં નિષ્ણુત શા. લાહણ વગેરે આ ગ્રંથભંડારેના વહીવટદાર હતા. તેઓએ પણ વિવિધ આગમે, ટીકાઓ, પ્રકરણ અને ચરિત્રે વગેરે લખાવ્યાં હતાં. વિજાપુર પરિચય– વિસં. ૯ર૭ માં “વિજાપુર વસ્યું. (-કવિ બહાદૂર પં. દીપવિજયજીને સુધર્માગ૭પટ્ટાવલી રાસ) પાટણના રાજા રત્નાદિત્ય ચાવડાએ અહીં ‘કુંડ કરાવ્યો હતો તથા ગૂજરેશ્વર કુમારપાલે અહી “કિલ્લે બંધાવ્યું હતું. મહામાત્ય વસ્તુપાલે “ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલય જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. બીજો ઉલ્લેખ મળે છે કે, સં૦ ૧૨૫૬માં વિજલદેવ પરમારે વિજાપુર વસાવ્યું. (સંભવ છે કે તે મારવાડ ગેલવાડનું વિજાપુર હોય) - ચંદ્રસિંહ પિરવાડના વંશના શેઠ પેથડે વિજા નામના ક્ષત્રિય સાથે જઈ વિજાપુર વસાવ્યું. ત્યાં જિનાલય બનાવી, તેમાં સં. ૧૩૭૮માં સોનાની જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. (–પ્રક. ૪૫ ચંદ્રસિંહ પરવાડને વંશ) Page #349 -------------------------------------------------------------------------- ________________ ર૯૪ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ તપાગચ્છના પંત અજિતપ્રભગણિવરે સં. ૧૨૯૫માં વિજાપુરમાં “ધર્મરત્નશ્રાવકાચાર બનાવ્યો. (પ્રક. ૪૪ પૃ૦ ૯ ટીપ્પણી) વિજાપુરમાં આજે શ્વેતાંબર તપગચ્છ ઘણાં જેનેનાં ઘર છે. વેતાંબર જૈનમંદિરે ૯ છે. અને હુંબડજ્ઞાતિનું દિવ્ય જૈનમંદિર ૧ છે. તે મંદિરના મૂળનાયકેનાં નામ આ પ્રકારે છે ૧. ચિંતામણિ પાર્શ્વનાથ ભટ નું મંદિર, ૨. શ્રી આદીશ્વર ભ૦ નું પદ્માવતીદેવીવાળું મંદિર ૩. શ્રી મહાવીર સ્વામી ભવનું મંદિર ૪. શ્રી વાસુપૂજ્ય સ્વામી ભવનું મંદિર ૫. શ્રી શાંતિનાથ ભટ નું મંદિર ૬. શ્રી કુંથુનાથ ભવ નું મંદિર ૭. શ્રી કેશરિયા ઋષભનાથ ભ૦નું, પ્રતિષ્ઠા સં. ૧૮૭૩ તથા ૧૮૮૧ ૮. શ્રી અરનાથ ભટ નું મંદિર, પ્રતિષ્ઠા સં. ૧૮૭૩ (જૂઓ પ્રક. ૫૫ સેમશાખાપટ્ટાવલિ ૬૬ મા ભ૦ આનંદસેમસૂરિ) ૯. શ્રી ગેડી પાર્શ્વનાથ ભવનું મંદિર તથા ૧૦ હુંબડજ્ઞાતિનું ૧ દિગબર મંદિર છે તેમજ ૧૧ આ૦ બુદ્ધિસાગરસૂરિનું એક સમાધિમંદિર છે. ઉપર્યુકત મંદિરે પૈકી શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભટ નું મંદિર પ્રાચીન છે. ભ૦ આદીશ્વર, ભ૦ મહાવીરસ્વામીનાં મંદિરની પ્રતિષ્ઠા તપાગચ્છના વિજયનંદસૂરિ શાખાના નં. ૬૦મા ભવ્ય વિજયાનંદસૂરિ અને આ. વિજયરાજરિએ સં. ૧૭૦૬ના જેઠ વદિ ૩ ને ગુરુવારે કરી હતી. ભ૦ આદીશ્વરના મંદિરમાં પદ્માવતી દેવી અને સરસ્વતી દેવીની પ્રતિમાઓ છે. આ સિવાય ઘણું દેવાલયમાં જૈનાચાર્યો, મુનિવરે વગેરેની ચરણ પાદુકાઓ પ્રતિષ્ઠિત છે. તે આ પ્રકારે જણાય છે.– ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં (૧) સં. ૧૯૨૧ની પં વિજયરત્નગણિની પાદુકા, (૨) સં. ૧૮૩૩ના વૈશાખ સુદિ ૧૦ ને શુક્રવારની તપગચ્છના ૫૦ અમરવિજયગણિની પાદુકા છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પિસ્તાલીસમું આઇ શ્રી દેવેન્દસરિ આદીશ્વર ભ૦ ના જિનાલયમાં (૧) સં. ૧૮૭૨ના મહા વદિ ૩ ને ગુરુવારની તપાગચ્છના વિજયાનંદસૂરિ શાખાના ભવ્ય વિજય મહેંદ્રસૂરિની પાદુકા, (૨) મહ૦ કલ્યાણવિજયગણિની પરંપરાના પં. દર્શનવિજયગણિશિષ્ય પં. પ્રેમવિજયગણિના શિષ્ય ૫૦ સર્વવિજયગણિની પાદુકા, (૩) જ0 ગુરુ આ૦ શ્રી હીરવિજયસૂરિની પરંપરાના ૪ ૪ ની સં. ૧૮૬૦ની પાદુકા, (૪) સં. ૧૭૯૧ ના ચૈત્ર વદિ ૭ ને શુક્રવારની આ૦ જિનસાગરસૂરિપ્રતિષ્ઠિત ૫૦ રત્નસાગરગણિની પાદુકા, (૫-૬) સં૧૮૮૬ ના વૈશાખ સુદિ ૭ ને ગુરુવારની તપગચ્છની વૃદ્ધ પિષાળના પં૦ ફતેહસુંદરગણિ તથા પં હિતસુંદરગણિની ચરણ પાદુકા, (૭) સં. ૧૮૬૦ ની ૫૦ રૂપવિજયજી ગણિની ચરણ પાદુકા છે. ગરદેવીના ખેતર પાસેના કુંડની નજીક નૈઋત્ય ખૂણામાં ૧તપગચ્છના ૫૦ પ્રેમવિજયગણિશિષ્ય શ્રી રૂપવિજયજીની પાદુકા છે. જન્મભૂમિ–તપાગચ્છના આ વિદ્યાનંદસૂરિ, આ ધર્મષસૂરિ, (પ્રક. ૪૬) આગમગ૭ના આ૦ આનંદરત્નસૂરિ (સં. ૧૬૭૬, મહા વદિ ૫), અંચલગચ્છના (૪૫ માં) આ૦ સિંહપ્રભસૂરિ (સં. ૧૨૮૩) (પ્ર. ૪૦ પૃ૦ પ૨૩) પિમ્પલકચ્છના આ વિજયસાગરસૂરિ (સં. ૧૫૬૬ ને પિષ વદિ ૧૫ ને સોમવાર) વગેરે વિજાપુરના નર રત્ન થઈ ગયા. આગમગચ્છના (૬૦માં) આ૦ અમરરત્નસૂરિ, (૬૧ મા) આ૦ સેમરત્નસૂરિના ઉપદેશથી સં. ૧૫૭૩ ના ફાગણ સુદિ ૨ ને રવિવારે વિજાપુરમાં “ચતુર્વિશતિપટ્ટ’ બન્યું હતું. શ્રી મણિભદ્ર મહાવીર –(૧) વીજાપુર અને આગલેડની વચ્ચે ૧ કેશ દુર “મસેશ્વર મહાદેવ” ના રસ્તામાં એક ખેતરમાં વૈદ્યવિદ્યાવિશારદ યતિવર કવિરત્ન પં. અમૃતવિજયજીએ મણિભદ્ર મહાવીરની દેરી બનાવી હતી, જે આજે જેનેના વહીવટમાં છે. તથા તેમણે જ બ્રાહ્મણના માઢ પાસે સરસ્વતી દેવીની દેરી બનાવી હતી. (૨) વિજાપુરથી ૫ કેશ દૂર આગલોડમાં તપાગચ્છની લઘુ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પિન્કાળના સમશાખાના આઠ શાંતિસામે સં. ૧૭૩૩માં પ્રતિષ્ઠા કરેલા શ્રી મણિભદ્ર મહાવીરનું સ્થાન છે. - (-જૂઓ પ્રક. ૫૫, મણિભદ્રમહાવીર પરિચય) ખડાયતા અને મહુડી વિજાપુરથી અગ્નિ ખૂણામાં ૪ કેશ દર ૧. જૂનું ખડાયતા, ૨ નવું ખડાયતા અને ૩ મહુડી એમ ત્રણ સ્થાને છે. જૂના ખડાયતામાં ટેકરાઓ વગેરે છે. એક ટેકરા ઉપર અંબિકાદેવીની પ્રતિમા છે, તેની ઉપર પૈસે ખખડાવતાં ધાતુ જે અવાજ થાય છે. તે દેવીની પ્રતિમાની ચારે તરફ “જિનપ્રતિમાઓ તથા દેવી પ્રતિમાઓનાં ખડિત અવશે ” પડેલાં છે. ત્યાંથી આગળ જતાં ભ૦ અજિતનાથની ૩-૪ હાથ ઊંચી “ખડ્રગાસનસ્થ પ્રતિમા” વિદ્યમાન છે. ખડાયતાના વતનીઓ ખડાયતા બ્રાહ્મણ, ખડાયતા વાણિયા વગેરે નામથી ઓળખાય છે, ખડાયતા ગામની પાસે મહુડી નામે ગામ વસેલું છે, જેનાં પ્રાચીન નામે મહિકાવતી અને મધુટી પણ જાણવા મળે છે. ખડાયતા જૈને–ઇતિહાસ કહે છે કે, મુનિ રાહગુપ્ત વીર નિ. સં૫૪૪ (વિ. સં. ૧૩૪) માં અંતરિજિયા નગરીમાં રાશિકમત ચલાવ્યું હતું. ( પ્રક. ૧૨, પૃ. ર૭૫) સંભવ છે કે, તેની બે પરંપરાઓ ચાલી હોય. ૧–રાશિક–રેહગુપ્ત જીવ, અજીવ અને જીવ એમ ત્રણ રાશિની પ્રરૂપણ કરી હતી. આથી તેની શિષ્ય પરંપરા વૈરાશિક તરીકે વિખ્યાત થઈ, આ પરંપરા શિવભૂતિ સાથે જોડાઈ દિગં. બરશાખામાં ભળી ગઈ ( પ્રક. ૧૪, પૃ. ૩૧૫) ૨–ખડાયતન-રાહગુપ્ત વૈશેષિકમત. ચલાવી, તેમાં છ વસ્તુઓને પ્રધાનતા આપી, જેના દર્શનમાં પણ જીવાસ્તિકાય, પગલાસ્તિકાય અને કાળ વગેરે “છ દ્ર ” મનાય છે. આથી તે પરંપરાવાળા “ખડાયતન” તરીકે વિખ્યાત થયા હશે. બાર વર્ષને દુકાળ પડ્યા પછી વીર સં૦ ૬-૬ (વિ. સં. ૧૯૬) માં જેન શ્રમણના નાગૅ, ચંદ્ર, નિવૃતિ અને વિદ્યાધર એમ ચાર કુળ Page #352 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ શ્રી દેવેન્દ્રસિરિ ૨૯૭ કુળ બન્યાં હતાં, એ સમયે ખડાયતા જેને નિવૃતિકુળમાં દાખલ થયા હશે. (નિવૃર્તિકુલમાટે જૂઓ–પ્રક. ૧૪, પૃ. ૩૦૫) જેને પૂર્વ ભારતમાંથી “હજરત” કરી મધ્ય ભારત તથા પશ્ચિમ ભારતમાં આવ્યા. મેવાડ, રાજપૂતાના, લાટ અને સૌરાષ્ટ્રમાં આવી વસ્યા, તેઓ પૂર્વ ભારતનાં તીર્થોની અને મોટા શહેરોની જિનપ્રતિમા એને પિતાની સાથે લઈ આવ્યા, તેમની સાથેની જિનપ્રતિમાઓને તેનાં મૂળ તીર્થોનાં નામ સાથે સુમેળ ખાય, તેવાં નગરે કે તીર્થો વસાવી, તે તે સ્થળે સ્થાપના કરી. આ રીતે મધ્ય ભારત અને પશ્ચિમ ભારતમાં તે તે નામનાં ઘણાં સ્થાપના તીર્થો અસ્તિત્વમાં આવ્યાં. (સ્થાપનાતીર્થ માટે જૂઓ પ્રક. ૨, પૃ૦૪૪–પ્રક. ૩૨, પૃ. ૫૦૨ થી ૫૦૪; પ્રક. ૩૭, પૃ. ૩૦૨, પ્રક. ૪૨, પૃ૦ ૭૪૩, પ્રક. ૫૩) સંભવ છે કે, કેટવર્ષનગરના કે કટિક ગચ્છની ભૂમિ ઉદયગિરિના કે નિવૃતિકુલના જેનેએ સાબરમતી કે હાથમતી નદીના કિનારે વિદ્યાપુર કે ખડાયતા નગર વસાવી, કેટયર્ક તીર્થ બનાવી, તે સ્થળે પિતાની સાથે લાવેલી જિનપ્રતિમાઓને સ્થાપના કરી હોય. આ સમયે મધ્ય ભારતમાં તથા પશ્ચિમ ભારતમાં શત્રુંજય, ગિરનાર, સાંચી કે સાચેર, ખંભાત, ભરૂચ અને મુહરિ (ટીટેઈ) એ જૈન તીર્થો વિદ્યમાન હતા. સંભવ છે કે આ અરસામાં જ “જગચિંતામણિનામનું” ચૈિત્યવંદન” બન્યું હોય, તેમજ વલ્લભીભંગ થતાં ત્યાંની પ્રતિમાઓ કેટામાં લાવી રાખી હોય. આ ખડાયતા નગરનાં જિનાલયે કેઈ અકસ્માતથી નાશ પામ્યાં. ત્યાંની જિનપ્રતિમાઓ જમીનમાં દટાઈ ગઈ. સં. ૧૯૯૫ માં “મહુડી પાસેના જૂના કેટયર્કના મંદિર પાસેથી જમીનમાંથી પરિકરવાળી ચાર જિનપ્રતિમાઓ નીકળી હતી. આમાંની એક જિનપ્રતિમા કેટયર્કના જૂના મંદિરમાં અને ત્રણ જિનપ્રતિમાઓ વડોદરાના મ્યુઝિયમમાં રાખવામાં આવી હતી. આ ચારે જિનપ્રતિમાઓ ગુપ્તસમયની છે. (-૦ ૧૪, પૃ. ૩૩૬) Page #353 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૩ને એ જિનપ્રતિમાઓ હાલ કયાં છે! વડોદરા મ્યુઝિયમમાં રાખેલી એ ત્રણ જિનપ્રતિમાઓ સ્વતંત્ર મુંબઈ પ્રાંત બન્યા, ત્યારે મુંબઈ લઈ જવામાં આવી હતી. પણ હવે ગુજરાત સ્વતંત્ર પ્રાંત બન્યા પછી આ પ્રતિમાએ ગુજરાતમાં પાછી આવવી જોઈએ તેા ગુજરાતમાં આવી, કે નહીં? તે જાણવામાં આવ્યું નથી. ૨૯૮ ખડાયતા જૈના વાસ્તવમાં નિવૃતિકુળમાં દાખલ થયા હતા. રાજગચ્છ” ની પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે, નિવૃતિગચ્છના આ૦ પાસ`ડસૂરિ થયા હતા. આ ગચ્છ વિચ્છેદ પામ્યા. (પ્ર૪૦ ૩૫, પૃ૦ ૪૯) પાસડસૂરિતે સં૦ ૧૩૩૦ માં થયા હતા. સં૦ ૧૩૮૯ ત્યારપછી નિવૃતિગચ્છના સાધુએ અને શ્રાવકેા ખીજા ગચ્છમાં ભળી ગયા હશે. 66 [ પ્રકરણ શિલાલેખા—એક દરે ખડાયતા જૈનેાના તથા તે પ્રદેશમાં વિચરતા ખીજા ગચ્છના મુનિવરોના ઘણા શિલાલેખા અને પ્રતિમાલેખા મળે છે, જે આ પ્રકારે છે. (१) सं० १३३० वर्षे चैत्र वदि ७ शनौ सोखू श्रेयसे सुत खेलाकेन आदिनाथबिंबं कारितं, प्र० श्रीपासंडसूरिभिः || આ ધાતુપ્રતિમા વીજાપુરના પદ્માવતી દેવીવાળા ભ૦ આદીશ્વરના જિનાલયમાં વિરાજમાન છે. (-આ॰ બુદ્ધિસાગરસૂરિ રચિત-વિજાપુર બૃહદ્ વૃત્તાંત. પૃ॰ ૫૦) (२) वि० सं० १३३४ ज्येष्ठ सुदि ३ बुधे खडायताज्ञातीय ठ० सूरज भार्या पद्मिनी.... कृ.... श्री आदिनाथबिंबं कारितं, प्रतिष्ठितं च श्री सुमति - प्रभसूरिणा ॥ આ ધાતુપ્રતિમા વિજાપુરના ડુંબડના જિનાલયમાં બિરાજમાન છે. ( –વિજાપુર બૃહદ્વૃત્તાંત-પૃ૦ ૬૯) સુમતિપ્રભસૂરિ તે નાગૅદ્રગચ્છના સંભવ છે કે, આ “ આ॰ સામપ્રભસૂરિના અથવા જાલીહર–વિદ્યાધર ગચ્છના આ ચંદ્રસિંહસૂરિના ’” બીજા પટ્ટધર હાય (પ્રક૦ ૩૫, ૫૦ ૮, પૃ૦ ૫૫) ,, Page #354 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ॰ શ્રી દેવેન્દ્રસૂરિ ૨૯૯ (३ अ ) संवत् १३७५ वर्षे आषाढ शुदि ६ खडायतिज्ञातीय श्रे ० वनदेवभार्या लाछीपुत्र धीणाकेन श्रीआदिनाथबिंबं कारितं प्रति० सूरिभिः ॥ ( आ ) श्र० धीणाकेन श्रीनमिनाथबिंबं कारितं । (આ॰ બુદ્ધિસાગરસૂરિ સ ંગ્રહિત–જૈનધાતુપ્રતિમા લેખસ ંગ્રહ, ભા૦ ૧, પૃ૦ ૨૪૬) (४) वि० सं० १५४५ महिकांठे महिकावतीनगरे श्रीमसिंह सूरिणा उषड अजितबिंबं कारापितं, मोक्षहेतवे ॥ ( —વિજાપુર બૃહદ્ વૃત્તાંત, પૃ૦ ૨૬) આ અજિતનાથની પ્રતિમા જૂના ખડાયતામાં ટેકરા પાછળના ભાગમાં ઉભી છે. તેની ગાદીના પાટિયા ઉપર ઉપર્યુક્ત લેખ છે. આ લેખમાં મહિકાંઠા મહિકાવતી ’ શબ્દ વપરાયા છે તે સભવ છે કે, મહી નહીં, પણ સાખરમતીના કિનારે રહેલી મહુડી પણ પુરાણુ પ્રસિદ્ધ માહિષ્મતી નગરી હાવાના નિર્દેશ કરતા હાય. આ લેખમાં ‘ ઉષડ' શબ્દ છે તે અશુદ્ધ જણાય છે, તેને બદલે ‘ ઉર્ધ્વ' શબ્દ હાવા જોઈ એ. લેખમાં પ્રતિષ્ઠાપક આ॰ સિંહસૂરિ' ખતાવ્યા છે. વિક્રમની ૧૫ મી-૧૬ મી શતાબ્દીમાં ‘ સિંહ ' શબ્દવાળા આચાર્યો થયા હતા, તે પૈકીના એક હાય, શ્રી ‘સિંહ ’શબ્દવાળા કેટલાક આચાર્ય આ પ્રકારે જાણવામાં આવે છે. ઘણા (૧) તપાગચ્છ વૃદ્ધપેાષાળના ૫૭ મા આ રત્નસિંહરિ (સ’૦ ૧૪૫૨ થી ૧૫૧૮ પ્રક૦ ૪૪, પૃ ૧૬) (૨) આગમગચ્છના ૫૭ મા આ॰ સુનિસિ’હસૂરિ (સ૦ ૧૪૮૫ થી ૧૫૧૩ પ્રક૦ ૪૦ પૃ॰ ૫૪૨) (૩) તપાગચ્છ વૃદ્ધપેાષાળના આ સિ'હદત્ત. (પ્રક૦ ૪૪) (૪) પૂનમિયાગચ્છના ૫૫ આ॰ સિ'હપ્રભસૂરિ (પ્રક૦ ૪૦ પૃ॰ ૫૦૨) (૫) ભાવડારગચ્છના આ વિજયસિ'હસૂરિ, જે સ૦ ૧૫૫૬. માં પ્રાંતીજમાં ” વિચરતા હતા. જેને પ્રતિમાલેખ આ પ્રકારે મળે છે. सं० १५५६ फाल्गुन वदि २ बुधे श्रीभावडारगच्छे उपकेशज्ञातीय Page #355 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાના તિહાસ-ભાગ ૩ને [ પ્રકરણ खारडगोत्रे मंत्री धर्मा भार्या सेतु पुत्र मं० वच्छा भा० पिमु पुत्र मीना रामा मांका, माकांकेन भा० माल्हणदेयुतेन स्वपुण्यार्थ श्रीवासुपूज्यबिंबं का ०, до कालिकाचार्य संताने भ० विजयसिंहसूरिभिः, प्र० प्रांतीजवास्तव्य ॥ આ પ્રતિમા પ્રાંતીજના ધર્મનાથ ભ૦ના જિનાલયમાં વિરાજમાન છે. ૩૦૦ (६) सं० १७७६ वर्षे माघ वदि ५ गुरौ श्रीमाल ज्ञा० श्रे० वीसल भा० मेघू सुत सा० भाभा भा० सेतू सुतमना गणपति महिपति लटूया माणिक डाया रहिया श्रे० लटूया भा० लखमादे भा० राजलदे सुत मांगायुतेन श्रीपद्मप्रभस्वामि चतुर्विंशतिपट्टः का०, श्रीआगमगच्छे श्रीमुनिरत्नसूप श्रीआनन्दरत्नसूरिभिः श्रीषडायत अधुना विजापुरवास्तव्यः ॥ આ ચતુર્વિ’શતિપટ્ટ વિજાપુરના પદ્માવતીદેવીવાળા ભ॰ આદિનાથના જિનાલયમાં વિદ્યમાન છે, (—વિજાપુર ભુવૃત્તાંત, પૃ૦ ૫૧) ખંભાતને સરસ્વતી ભંડાર ( પહેલા ) યુગપ્રધાન યંત્ર આ સામતિલકસૂરિના ॰ હુ સભુવનગણના શિષ્ય ૫૦ કીતિ’ભૂવને સ૦ ૧૪૧૩માં ખંભાતતાં યુગપ્રધાન યંત્ર લખ્યા. (શ્રી પ્રશસ્તિ સ॰ ભા૦ ર્ જે પ્રશન૦ ૮) (૧) શેઠ માલજી એશવાલે આ॰ દેવસુંદરસૂરિના ઉપદેશથી સં૰૧૪૩૭ ના આસે। વિ ૧ ને શનિવારે ખભાતતી માં ૮ ધર્મ સંગ્રહણી ’ગ્રંથ લખાવ્યેા. ( શ્રી પ્રશસ્તિસ`ગ્રહ, પ્ર૦ ૩૯) (૨) શેઠ આભૂના વંશજ સાહા પલ્લીવાલે સ ૧૪૪૨ ના ભાદરવા સુદિ ૨ ને સામવારે ખંભાતમાં આ॰ દેવસુંદરસૂરિના ઉપદેશથી તાડપત્ર ઉપર પચાશકટીકા લખાવી. (–શ્રી॰ પ્ર॰ સં૦ નં૦ ૪૨, પ્રક૦ ૩૫, પૃ૦ ૬૫) (૩) ખંભાતના શ્રીસંઘે આ૦ જયાનંદસૂરિ તથા આ દેવસુંદરસૂરિના ઉપદેશથી સ૦ ૧૪૪૧માં ખંભાતમાં “ ભટ્ટારક સામતિલકસૂરિ ગ્રંથલ'ડાર અનાન્યેા હતેા. "" (-શ્રી પ્ર૦ સં॰ ભા॰ર્જ પ્રશ૦ નં૦ ૯૭) Page #356 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ શ્રી દેવેન્દ્રસૂરિ ૩૦૧ (૪) શેઠ મેાખા પારવાડને મહસિંહ નામે પુત્ર હતેા, તે મહસિહુને ગાની નામે પુત્રી હતી. તેણે તેને સ ંઘપતિ હરિચઢના મેાટા ભાઈ સાથે પરણાવી હતી. એ ગાનીને પારસનામે પુત્ર અને ચીલૂ નામે પુત્રી હતી. હિચંદ માટે સઘપતિ હતા. તેણે તીર્થયાત્રાના સüા કાઢી ઘણી તી યાત્રાએ કરી હતી. પાસ અને ચીલૂ તેના ભાઈનાં સંતાન હતાં. સ- ચિંદ સ૦ ૧૪૪૭ માં પારસ તથા ચીલૂને સાથે લઈ ખંભાત ગયા, અને ત્યાંના મદિરાની યાત્રાના લાભ લીધે. તેમજ સાધ્વી અભયચૂલાને “ પ્રવર્તિનીપદ પ્રતિષ્ઠા ” કરવાના મહેાત્સવ કર્યાં. એન ચીલૂએ મહુ॰ ઠાકરસિંહ પાસે “ સમ્મતિતક ટીકા ’’ લખાવી. અને ખભાતના ‘ ભટ્ટારક સામતિલકસૂરિના ગ્ર'થભ'ડાર’ ને અર્પણ કરી. (-શ્રી પ્ર॰ સ૦ પ્ર॰ ન૦ ૯૭, પૃ૦ ૬૨) (૫) આ૦ દેવસુંદરસૂરિના ઉપદેશથી ૪૦ ભૂભડની પત્ની શ્રીમતી પ્રીમલદેવીએ સ૦ ૧૪૫૪ માં ખંભાતમાં “ સુયગડંગસુત્તટીકા ” લખાવી, તથા મહ॰ આહલાદેવીએ સ૦ ૧૪૫૫ માં ખંભાતમાં “ સટીક-પાંચ ઉપાંગ ’લખાવ્યાં. (જૈન પુ॰ પ્ર॰ સ૦ પ્રશ॰ ન૦ ૪૩, ૪૪) (૬) ખંભાતના ચાંપા શ્રીમાલીના વંશના ક્રસરામની પત્ની પૂરી અને પુત્ર દેવા વગેરેએ સ૦ ૧૫૨૮ માં આ॰ લક્ષ્મીસાગરસૂરિને “ આવશ્યકનિયુ”ક્તિ ” વહેારાવી. (-શ્રી પ્ર॰ સં॰ ભા॰ ૨, પ્રશ॰ ન૦ ૧૨૬) (૭) વૃદ્ધ તપાગચ્છના ભ જ્ઞાનસાગરસૂરિના ઉપદેશથી મહાશ્રાવક આશારે “ સિદ્ધાંત વિષમ પવિવરણ લખાવી ગુરુઓને અધ્યયન નિમિત્તે અર્પણ કર્યું. ,, (શ્રી પ્ર૦ ભા૦ ૨, પ્રશ૦ નં૦ ૧૩૬, ૧૪૫) ખંભાતના સરસ્વતી ભડાર (બીજો) આ બીજા ભંડાર માટે ઉલ્લેખ આ પ્રકારે મળે છે.सं० १४७८ वर्षे वैज्ञानिक शिरोमणि पूज्य पं० शान्तिसुन्दरगणिपादैः ,, Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ सर्व चित्कोषकार्य मञ्जूषसमारचनादिकमकारि । भारुकच्छशालायां । श्री संघस्य शुभं भवतु ॥ श्रीशांतिसुंदरगणिभिः चित्कोषमञ्जूषसमारचनादि कृत्यं विदधे । (-જૈન પુસ્તક પ્ર સં૦ પ્રશ૦ નં૦ ૬ને પાછલે લેખ) એટલે આ૦ સેમસુંદરસૂરિશિષ્ય પં. શાંતિચંદ્રગણિએ સં. ૧૪૭૮માં ખંભાતમાં ભરૂચા પોષાળના ગ્રંથભંડારમાં દાબડા વગેરે બનાવવાની વ્યવસ્થા કરી હતી. (–પ્રક. ૫૦, શાંતિચંદ્રસૂરિને પરિચય) આ ઉપરથી જણાય છે કે, ખંભાતની ભરૂચા પિવાળમાં બીજે ગ્રંથભંડાર બન્યા હતા. બનવા જોગ છે કે, કદાચ આ જ “ભ૦ સોમતિલકસૂરિ ગ્રંથભંડાર પણ હોય. દયાવટ ગ્રંથભંડાર–દયાવટના જેનેએ વિવિધ ગ્રંથ લખાવી, પાટણ ગ્રંથભંડારને અર્પણ કર્યા હતા. (–પ્ર. ૪પ, પૃ૦ ૨૮૯, પાટણને સરસ્વતીભંડાર કલમ ૨) તેમજ દયાવટના તપાગચ્છના સંઘે સં. ૧૩૪હ્ના મહા સુદિ ૧૩ ના રોજ દયાવટમાં ૪૫મા આ ધમષસૂરિના ઉપદેશથી મેટ ગ્રંથભંડાર સ્થાપન કર્યો અને તેમાં ઘણુ ગ્રંથ લખાવીને મૂક્યા. દયાવટ એ દિયાણું તીર્થ છે. (–જેન પુનં. ૩૨, પ્ર. ઈતિ, પ્રક. ૩૫ પૃ૦ ૪૯ પ્રક૩૭ પૃ. ૩૦૨ પ્રક. ૪૨, પૃ. ૭૪૩) સં. પેથડના ગ્રંથભંડારે– સં. પિથડકુમારે દેવગિરિ–દેલતાબાદનો જેન ગ્રંથભંડાર બનાવ્યું અને તે દેવગિરિમાં રાજાની પરવાનગી મેળવી એક જૈન દેરાસર બંધાવ્યું. તેમાં ૩૬ હજાર સોનામહોરો ખરચી. આ પેથડશાહે દેલતાબાદની માફક જૂદા જૂદા નગરમાં મળીને ૭ ગ્રંથભંડારે સ્થાપિત કર્યા હતા. માંડવગઢમાં ગ્રંથલેખન– માંડવગઢના શા) નાથા શ્રીમાલીની પત્ની લાખુએ “દસયાલિયસુત્ત-વૃત્તિ, “ભક્તામર, “અજિતશાંતિસ્તોત્ર વૃત્તિ, ‘નામમાલા, Page #358 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ શ્રી દેવેન્દ્રસૂરિ ૩૦૭ સિન્દર પ્રકર,' “કર્મગ્રંથ,” “વીતરાગતૈત્ર, “ઉપદેશ-રત્નકેશ, શીલ દેશમાલા, “સંગ્રહણી, “વ્યાકરણુસૂત્ર.” વગેરે લખાવ્યાં હતાં. લાખુએ સં. ૧૫ર૫ ના અષાડ શુદિ ૧૫ ને ગુરુવારે માંડવ ગઢમાં પ્રાકૃત “પૃથ્વીચન્દ્રચરિત્ર ટિપનસહ” લખાવી વૃદ્ધ તપાગચ્છના ૫૭મા આ૦ રત્નસિંહસૂરિના શિષ્ય ભવ ઉદયવલ્લભસૂરિ અને આ જ્ઞાનસાગરસૂરિને વાંચવા માટે અર્પણ કર્યું હતું. (–પ્રક. ૪૪ પૃ૦ ૨૫) સં૦ ગુણરાજની પુત્રી ડાબીએ સં. ૧૫૧૧ ના મહા શુદિ ૧ ના રોજ માંડવગઢમાં “શિષ્યહિતા ટીકા' લખાવી, અને ખરતરગચ્છના ઉપા, મહિરાજગણિના શિષ્ય પં. દયાસાગર ગણિને વાંચવા આપી. (ડેકકન કોલેજ પૂના). માંડવગઢમાં શ્રીમાલી ઠકકુર ગેત્રના “સં. જયતાની પત્ની હીમી” નામે હતી. તેને “માંડણ” પુત્ર હતો. તે સં૦ માંડણે સં. ૧૫૧૮ના કાર્તિક માસમાં માંડવગઢના જ્ઞાનભંડારમાં ખરતરગ૭ના ભ૦ જિનચંદ્રસૂરિના રાજ્યમાં ઉપાઠ પદ્મમૂર્તિગણિ શિષ્ય ઉપાટ મેરુ સુંદર ગણિની સહાયથી “વસુદેવહિંડી” નામે ગ્રંથ લખાવીને મૂક્યો. - સં. દેલ્લા પિરવાડની પત્ની સેનાના પુત્ર સં. શ્રીપતિએ ૫૦મા તપાગચ્છના ભ૦ સેમસુંદરગણિના શિષ્ય આ જયચંદ્રસૂરિના ઉપદેશથી સં. ૧૫૫રના “પ્રવચનસારે દ્ધાર” લખાવી, પંક સિદ્ધાંત સુંદરમણિને ભણવા આપ્ટે. (૫૩) ભવ લક્ષમીસાગરસૂરિ શિષ્ય પં. નિધાનગણિ શિષ્ય પં. હીરાનંદગણિએ સં૦ ૧૫૬૫ના ભાદરવા સુદિ ૭ ને ગુરુવારે માંડવગઢમાં “વિદ્યાવિલાસ પવાડે” લખાવ્યું. કવિમંડન કવિધનદે આ૦ જિનભદ્રસૂરિના ઉપદેશથી સં. ૧૫૦૩માં માંડવગઢમાં “સિદ્ધાંતો” લખાવ્યા અને ગ્રંથભંડારો બનાવ્યા. (–પ્ર. ૪૫, આભૂશ્રીમાલીને વંશ) કવીંદ્ર સંગ્રામની ઓસવાળે આ૦ સેમસુંદરસૂરિના ઉપ Page #359 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ને [ પ્રકરણ દેશથી સ૦ ૧૪૭૧માં માંડવગઢમાં ૬૩ હજાર સાનામહાશ ખરચી જૈન આગમ ગ્રંથા લખાવ્યા ગ્રંથભંડાર સ્થાપ્યા. ૩૦૪ (-પ્રક૦ ૪૫, સેાનીસાંગણ-માંગણુ એસવાલય શ) શ્રેષ્ઠીઓ -રાજાઓ, મત્રી, કવિઓ અને દાનવીર રાજા ભીમદેવ સાલકી— તે સ્વભાવે ભાળા હતા. તે ભાગવતમતને ચુસ્ત હિમાયતી હતેા. પણ તેનું સર્વ ધર્મ પ્રત્યે સમાન વલણ રહેતું. તેણે જૈનધર્મના કાર્યોમાં ઉદાર દિલે સહકાર આપ્યા હતા. આબૂ ઉપરના લૂણિગવસહીના જિનપ્રાસાદે તેના રાજ્યકાળ (સ’૦ ૧૨૩૫ થી ૧૨૯૮ )માં બન્યા હતા. (-પ્રક૦ ૩૫, પૃ૦ ૧૩૮ થી ૧૪૪, ૧૮૨ પ્રક૦ ૩૭, પૃ૦ ૨૭૫) પ્રજાપ્રેમી રાજા વીરધવલ વાઘેલા ઃઃ તે “ ગુજરાતના રાજા ભેાળા ભીમદેવના સર્વે સર્વા કા કર્યાં હતા. તે ડાહ્યો વિવેકી અને પ્રજાપ્રિય હતા, તેણે ધેાળકામાં “ વીરધવલ ” ધાન્યેા હતેા, પેાતાના મહામાત્યેા વસ્તુપાલનારાયણ પ્રાસાદ તેજપાલથી તે પ્રભાવિત હતેા. આ મંત્રીઓએ તેને · શાંતિપ’ અને શિવપુરાણ વગેરે ગ્રંથાના ઉદાહરણ અને લેાકેાથી માંસ, શિકાર અને મદિરાથી વિમુખ બનાવ્યેા હતા, અને મલધાચ્છના આ દેવપ્રભસૂરિના ઉપદેશથી તે શુદ્ધધર્મના સાત્ત્વિક પ્રેમી બન્યા હતા. તેને જૈનધર્મ પ્રત્યે ઘણા પ્રેમ હતા. આ વીરધવલ રાજા ઘણા પ્રજાપ્રિય હતા. સ૦૧૨૯૪માં એ મરણ પામ્યા, ત્યારે તેની ચિતામાં પ્રજાના ૧૨૦ માણસે તેની સાથે જ મરણ પામ્યા હતા, બીજા ઘણા એની ચિતા ઉપર ચડવા તૈયાર હતા, પણ મહામાત્યાએ પાકા ચાકી પહેશ મૂકી ઈ, ખીજા સૌને ખચાવી લીધા હતા. (-પ્રક૦ ૩૫, ૫૦ ૧૩૯, ૧૪૩; પ્રક૦ ૩૮ પૃ૦૩૩૪, ૩૬૫) સંઘપતિ પૂનડે નાગારી સ॰ પૂનડ અસલમાં નાગેારના ધનાઢચ વતની હતા. દિલ્હીમાં Page #360 -------------------------------------------------------------------------- ________________ - ૩૦૫ પિસ્તાલીસમું ] આ. શ્રી દેવેન્દ્રસૂરિ રહેતું હતું. બાદશાહ અલ્તમશની પ્રિય બેગમ પ્રેમકલા તેને ધર્મબંધુ માનતી હતી, એટલે તે રાજમાન્ય હતો. તેણે સં૦ ૧૨૭૩માં અને સં૦ ૧૨૮૬માં શત્રુંજય તીર્થના છ'રી પાળતા યાત્રાસંઘે કાઢયા હતા. તેમાં તેની સાથે માંડલિકે પણ હતા. મંત્રી વસ્તુપાલે સંતુ ૧૨૮૬માં માંડલ તથા ળકામાં તેનું ભારે સ્વાગત કર્યું હતું. તેણે સંઘના દરેક યાત્રીઓના ચરણ પખાળ્યા હતા. મંત્રી વસ્તુપાલ તે સંઘ સાથે શત્રુંજય ગયો હતો. તે બંનેનો મૈત્રી સંબંધ બંધાયે. મંત્રી વસ્તુપાલ જ્યારે દિલ્હી ગમે ત્યારે તેણે સં૦ પૂનડ તથા બાદશાહની માતા કુશીદા બેગમની મદદથી બારા અલતમ. (સને ૧૨૧૦ થી ૧૨૩૫) ને પ્રેમ સંપાદન કર્યો, મહામાત્યે બાદશાહને પ્રસન્ન કરી, તેની પાસેથી અભયવચન માગી લઈ, ગુજરાતને દિલ્હીના બાદશાહની ચડાઈથી ભયમુક્ત બનાવ્યું હતું. (પ્રક. ૩૮ પૃ૦ ૩૬૫, પ્રક. ૪૪ પૃ૦ ૪૫) સં. પૂનડ અસલમાં પૂનમિયાગચ્છને ઉપાસક હતા. પરંતુ મંત્રી વસ્તુપાલની મૈત્રી થતાં આ દેવેન્દ્રસૂરિનાં દર્શન કરી તપાગચ્છીય શ્રાવક બન્યો હતો. (–ઉપદેશતરંગિણી તરંગ બી, પ્રબંધ કેશ, પ્રક. ૩૫, પૃ૦ ૧૪૨, પ્રક. ૩૮, પૃ. ૩૬૪) મહામાત્ય વસ્તુપાલ તે વિચક્ષણ પુરુષ હતો, તેની વિદ્વતા માટે તેણે રચેલા ગ્રંથોનો ઉલ્લેખ અમે અગાઉ (પ્રક. ૩૮, પૃ. ૩૭૦ માં) આપ્યો છે. તેના વિશેષ છે માટે અહીં જણાવીએ છીએ.— નરનારાયણાનન્દ મહાકાવ્ય, સર્ગઃ ૧૬. શત્રુંજયમંડન–આદિનાથસ્તોત્ર-મરથમય, ક. ૧૨. ગિરનારમંડન–શ્રીનેમનાથસ્તોત્ર, લે. ૧૦. અંબિકાદેવીસ્તેત્ર, લે૧૦. આરાધના, ૦ ૧૦. મહામાત્યે આ ગ્રંથ રચ્યાનું જાણવામાં આવે છે. મહામાત્યે નરનારાયણાન~મહાકાવ્યમાં અર્જુન તથા કૃષ્ણ વાસુદેવે ગિરનાર ઉપર પરિભ્રમણ કર્યું તેનું વર્ણન કર્યું છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ મહામાત્યે શત્રુંજયમંડન-આદિનાથ તેત્રમાં પિતાના મને આ રીતે વ્યક્ત કર્યા છે.– संसारख्यवहारतो रतिमतिव्यावर्त्य कर्तव्यता वार्तामप्यपहाय चिन्मयतया त्रैलोक्यमालोकयन् । श्रीशत्रुञ्जयशैलगह्वरगुहामध्ये निबद्धस्थितिः श्रीनाभेय ? कदा लभेय गलितज्ञेयाभिमानं मनः ? ॥ ५ ॥ –સંસારવ્યવહારમાંથી પ્રીતિ પાછી ખેંચી લઈને, કામકાજની વાત છેડી દઈને, ચિન્મયપણે ત્રણ લેકનું અવલોકન કરીને શત્રુ જયપર્વતની એકાદ ગુફામાં રહીને, હે નાભિના પુત્ર ઋષભદેવ ભગવાન! મારા મનને હું અભિમાન રહિત ક્યારે બનાવી શકીશ? आस्यं कस्य न वीक्षितं क्व न कृता सेवा ? न के वा स्तुताः ? । तृष्णापुरपराहतेन विहिता केषां न चाभ्यर्थना ॥ तत् त्रातर् ? विमलादिनन्दनवनीकल्पैककल्पद्रुम ? । त्वामासाद्य कदा कदर्थनमिदं भूयोऽपि नाहं सहे ॥ ९ ॥ કોના મુખ સામે નથી જોયું? કયાં સેવા નથી કરી? કોની સ્તુતિ કરી નથી? તૃષ્ણાના પુરમાં અટવાઈને, હે તારક? કેની અભ્યર્થના કરી નથી? હે વિમલાદ્રિ-શત્રુંજય રૂપી નન્દન વનમાં કલ્પવૃક્ષ સમા પ્રત્યે? તને હું કયારે પ્રાપ્ત કરીશ ? અને મારી કદર્થનાને અંત ક્યારે આવશે? यद् दाये द्युतकारस्य, यत् प्रियायां वियोगिनः । यद् राधावेधिनो लक्ष्ये, तद् ध्यानं मेऽस्तु ते मते ॥ –જે રીતે જુગારીનું મન દાવમાં, વિયેગી પુરુષનું મન પ્રિયામાં અને રાધાવેધીનું મન તેના લક્ષ્યમાં હોય છે, તેમ મારું ધ્યાન તારા મત-સિદ્ધાંતમાં થાય. એમ ઈચ્છું છું. મહામાત્ય વસ્તુપાલ “આદિનાથસ્તોત્ર'ના ૧૨ મા શ્લોકમાં Page #362 -------------------------------------------------------------------------- ________________ (પસ્તાલીસમું ] આ શ્રી દેવેન્દ્રસૂરિ તેમજ 'ખિકાસ્તુતિના ૧૦મા શ્લેાકમાં પેાતાને 'ગુજ રચક્રવતી ના અ સચિવ મતાવે છે. મહામાત્ય નેમિનાથને આ રીતે વર્ણવે છે.— " जयत्यसमसंयमः शमितमन्मथप्राभवो भवोदधिमहातरिर्दुरितदावपाथोधरः । तपस्तपनपूर्वदिक् कलुषकर्मवल्लीगजः समुद्रविजयाङ्गजस्त्रिभुवनैकचूडामणिः ॥ १ ॥ " —અસમ સયમવાલા, મન્મથને શાંત કરનાર, ભવાષિ માટે મેટા નાવસમા, પાપરૂપી દાવાનલ માટે મેઘસમા, તપરૂપી સૂર્ય માટે પૂર્વદિશા સમા, અને કલુષિત કલ્લીનેા નાશ કરવા માટે ગજ સમાન, ત્રિભુવનના એક માત્ર ચૂડામણિ, સમુદ્રવિજયરાજાના સંતાન શ્રીનેમિનાથ જય પામે છે. ૩૦૭ મહામાત્ય વસ્તુપાળ નેમિનાથસ્તેાત્રના ૯મા શ્લેાકમાં પેાતાને ‘ શારદાધર્મસૂત્તુ' (સરસ્વતીપુત્ર) બતાવે છે. તેણે “ આરાધના ”માં વૈરાગ્યમય સાદાં કાવ્યેા રજૂ કર્યાં છે. આરાધના ગ્રંથના પ્રારંભમાં જ તે આ રીતે કહે છે.~~ न कृतं सुकृतं किञ्चित् सतां स्मरोचितम् ॥ १॥ ---સજ્જન પુરુષોનાં સ્મરણુને યાગ્ય એવું કાઈ સુકૃત મે કયુ નથી. મહામાત્ય વસ્તુપાલ વિદ્વાનોના પ્રેમી હતા. મેાટા વિદ્વાનાને પેાતાની રાજસભામાં રાખતેા હતેા. આથી બીજા રાજ્યાની વિદ્યુત સભાએમાં પણ ગુજરાતના વિદ્વાનેાની મેાટી કીમત અકાતી. એ જ કારણે ગુજરાત વિદ્યાપ્રેમી મનાતું હતું. મહામાત્ય વસ્તુપાલના વિદ્વદ્ન ડલમાં અનેક ધર્માચાર્યાં, બ્રાહ્મણવિદ્વાને વગેરેનાં નામે મળે છે. તે પૈકીના કેટલાએક જૈનાચાચાના પરિચય અગાઉ છુટા છુટો આવી ગયા છે. તે આ પ્રમાણે— ૧. ચળે મૂગતિષિયઃ શ્રીવસ્તુવા વિઃ ॥ ( અંબિકાસ્તુતિ.) Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ નાગેન્દ્રગચ્છના આચાર્યો –આ. વિજયસેનસૂરિ. આ. વિજય ઉદયપ્રભસૂરિ, આ૦ મલ્લિષેણસૂરિ, આ જિનભદ્રસૂરિ. (–પ્રક. ૩૫ પૃ. ૬, ૭) આ૦ મલવાદી. (–પ્રક. ૨૩ પૃ૦ ૩૮૦) આ૦ વર્ધમાન (–પ્રક. ૩૫ પૃ. ૫) મલબાર ગચ્છના આ દેવભદ્રસૂરિ નરચંદ્રસૂરિ નરેન્દ્રપ્રભસૂરિ ૫૦ ગુણવલભ. (–પ્રક. ૩૮ પૃ. ૩૩૪ થી ૩૩૬) ચંદ્રગછના આ૦ જયસિંહસૂરિ (–પ્રક. ૩૮ પૃ. ૩૭૪, પ્રક. ૪૩ પૃ૦ ૭૫૬) આ ભદ્રેશ્વરસૂરિ. રાજગરછના આ૦ બાલચંદ્રસૂરિ આ માણેકચંદ્ર. (-પ્રક. ૩૫ પૃ૦ ૩૨, ૩૭) વાયડગચ્છના વેણપણ આ૦ અમરચંદ્ર. ( – પ્રક. ૩૪, પૃ. ૫૪૬, પ્ર. ૪૩ પૃ૦ ૭૫૨) તપગચ્છના આ જગચંદ્રસૂરિ, આ૦ દેવેન્દ્રસૂરિ, આ વિજયચંદ્રસૂરિ, ઉ૦ દેવભદ્રગણિ, આ૦ ક્ષેમકીર્તિસૂરિ. (–પ્રક. ૪૪, પૃ. ૩-૮-૧૩. પ્રક. ૪પ, પૃ. ૨૭૯) મંત્રી વસ્તુપાલના વિદ્યામંડળમાં જૈનાચાર્યો ઉપરાંત પુરોહિત સેમેશ્વર વગેરે ઘણુ પંડિતે હતા; જેમના નામે અને પરીચય ટૂંકમાં નીચે મુજબ છે.– પુરોહિત સેમેર–ઇતિહાસમાં ગુજરાતના સોલંકી વંશ અને વાઘેલવંશની સાથે સાથે મંત્રી વંશ અને પુરોહિતવંશ પણ વ્યવસ્થિત રીતે મળી આવે છે. અમે મંત્રીવંશ વિશે અગાઉ (પ્રક. ૩૮, પૃ૦ ૩૫૫)માં વર્ણન આપ્યું છે. હવે અહીં પુરોહિતવંશ વિશે જણાવીએ-- પુરોહિતવંશ-રાજા મૂળરાજને પુરોહિત વડનગરના ગુલેચા શાખાને વિદ્વાન બ્રાહ્મણ સેમ નામે હતે. તેના વશમાં અનુક્રમે ૧. શ્વેતાંબર જૈનેનની ઓશવાલ જ્ઞાતિમાં ગોલેચા–ગોલેછા નામે એક ગેત્ર પણ છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ ૩૦૯ ચામુંડરાયને લલ્લશર્મા, દુર્લભરાજને મુંજ, ભીમદેવને સમશર્મા, કર્ણ દેવનો વર્ધમાન, સિદ્ધરાજને કુમાર શર્મા તથા સર્વદેવ, કુમારપાલને આમિગ, અજયપાલને સર્વદેવ, ભીમદેવને કુમાર શર્મા (સર્વ દેવને નાને ભાઈ) તથા મહાદેવ, અને વીરધવલ તેમજ વિસલદેવના પંસોમેશ્વર તથા ભલ્લશર્મા નામે પુરોહિત થયા. કુમાર શર્મા પ્રજાવત્સલ હતો. તેને મહાદેવ, સેમેશ્વર અને વિજય એમ ત્રણ પુત્ર હતા. તે પૈકી સેમેશ્વરે ઇતિહાસમાં “અમર નામ નોંધાવી છે. તેને મહામાત્ય વસ્તુપાલ સાથે “ગાઢ મિત્રી” હતી. તેણે મંત્રીના આશ્રયમાં વિકાસ સાધ્ય. અને રાજાના મામા સિંહ જેઠવાની ખટપટમાં મંત્રીને બચાવી લીધે. આ બંનેની એકતાથી ગુજરાતે સંસ્કૃતિનાં ઊંચાં શિખરો સર કર્યા. તેણે કીર્તિકૌમુદી' “સ”; “સુરથોત્સવ, સર્ગઃ ૧૫, “ઉલલાસરાઘવ,” રામશતક, લુણિશવસહિ-પ્રશસ્તિ, ‘ગિરનારમંદિર પ્રશસ્તિ, ધૂળકાના “વીરધવલ નારાયણ પ્રાસાદની પ્રશસ્તિ” લે૧૦૮ નાટક, પ્રશંસા કાવ્ય, અને પ્રાસંગિક કાવ્યો રચ્યાં હતાં. (–પ્રક. ૩૮, પૃ. ૩૬૦ વસ્તુપાલ) આ ગ્રંથો પૈકી “કીર્તિકૌમુદી'માં સં. ૧૨૮૭ સુધીનું ઐતિહાસિક વર્ણન છે. “સુરત્સવમાં દેવીપુરાણુના સુરથ રાજાનું વર્ણન છે. અને સાથે સાથે ગુજરાતના ડગમગતા શાસનને સ્થિર કરવાનું માર્મિક સૂચન પણ છે, એટલે રાજા વીરધવલ અને મંત્રી વસ્તુપાલની અન્યક્તિ દ્વારા પ્રશંસા કરી છે. ૧. જેમ ઈવી ની સાતમીથી નવમી સદીના કવિ મુરારિએ “અનર્થરાઘવ સપ્તાંકી નાટક રચ્યું, માથુરાજે “ઉદાત્તરાઘવ રચ્યું, જયદેવ કવિએ “પ્રસન્નરાઘવ રયું, અને કવિ ભાસ્કરે “ઉન્મત્તરાઘવ” રચ્યું તેમ ગૂજરાતના કવિ ૫૦ સેમેશ્વરે “ઉલ્લાસરાઘવની રચના કરી હતી. જનસમુદાય સમક્ષ નાટક ભજવવાની પરંપરા ગૂજરાતમાં ઓછામાં ઓછી ૧૫ મા સૈકા સુધી ચાલુ રહી જ હતી, સને ૧૪૪૯ ના અરસામાં ચાંપાનેરમાં મહાકાલના મંદિરના પટાંગણમાં “ગંગદાસ પ્રતાપવિલાસ” ભજવાયું હતું. (–ડે. ભો. જો સાંડેસરાને, “જૈનયુગમાં લેખ, નવું વર્ષ: ૨, અંકઃ૯) Page #365 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ કવિ હરિહર—તે ગૌડદેશથી આવ્યા હતા. ‘નૈષધ' કાર ૫૦ હુના વંશના હતા. ધાળકામાં આવતાં જ ૫૦ સામેશ્વર સાથે તેણે શાકચ જેવું વર્તન રાખ્યું. અને વચ્ચે મોટા સંઘર્ષ ચાલ્યા, મંત્રી વસ્તુપાલે વચ્ચે પડી, બંનેને સમજાવી શાંત કર્યા. અને બંને વચ્ચે મૈત્રી કરાવી. મંત્રીએ ૫૦ હરિહર પાસેથી વાંચવા માટે લાવીને રાતેારાત નકલ કરાવી લીધી, અને એ સમયથી નૈષધકાવ્ય ’ને પ્રચાર શરૂ થયા. ૫૦ હરિહર ગર્ભશ્રીમંત હતેા. માત્ર મંત્રીને વિદ્યાપ્રેમ સાંભળીને અહિં માન્યા હતા. તેણે સ૦ ૧૩૨૦ માં વંશના મંત્રી સામ સિહે કરાવેલા રેવતી કુંડના જીર્ણોદ્ધારની પ્રશસ્તિ ’ રચી હતી. ઉદયનના 6 (–ગૂજરાતના ઐતિહાસિકલેખા, ભા૦ ૩ લેખાંક : ૨૧૬; પ્રક૦ ૪૧, પૃ૦ ૬૬૧) ૩૧૦ મદન—તે અજમેરના રહેવાસી હતા. મહાકવિ હતા. ૫૦ હરિહર અને ૫૦ મદન વચ્ચે પણ ‘સાક્ષરઃ સાક્ષર Ðવા. ’ જેવી ખૂબ રસાકસી ચાલી હતી. અને મળે કે, તરત જ લડી પડતા. એવી સ્થિતિ હતી. મંત્રી વસ્તુપાલે તે તેને સમજાવી, મૈત્રી કરાવી હતી; અને બંનેને સત્કાર કર્યો હતા. " સુભટ—તેણે ત્રિભુવનપાલના રાજ્યમાં ‘ફ્તાંગદનાટક ' રચ્યું હતું. ૫૦ સામેશ્વરે ‘ સુરથેાત્સવ ’ ની પ્રશસ્તિમાં તેના સત્કાર કર્યો છે. નાનાક—તે વડનગરને નાગર બ્રાહ્મણ હતા. વિદ્વાન હતા. વેદ, શ્રુતિ અને સ્મૃતિના જાણુ હતા, તેણે મત્રી વસ્તુપાલનાં સ્તુતિકાવ્યેા. રચ્યાં હતાં. વિસલદેવની પ ંડિતસભાના તે વડેા હતેા. તેણે આ॰ અમચંદ્રસૂરિની કવિત્વશક્તિની પરીક્ષા કરી હતી. (-પ્રક૦ ૪૩ પૃ૦ ૭૫૧) ૫૦ અરિસિહ તે ૪૦ લાવણ્યસંહના પુત્ર હતા. પૈસેટકે સુખી હતા. વાયડગચ્છના આ॰ જીવદેવસૂરિના ભક્ત શ્રાવક હતે. (-પ્રક૦ ૩૪, પૃ॰ ૫૪૬) Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ પિસ્તાલીસમું ] આ શ્રી દેવેન્દ્રસૂરિ તેમના શિષ્ય વેણીકપાણ આ૦ અમરચંદ્રસૂરિને કલાગુરુ હતે, તેણે મંત્રી વસ્તુપાલ વિશે “સુકૃતસંકીર્તન મહાકાવ્ય” સર્ગઃ ૧૧ રચ્યું હતું. (-પ્રક. ૪૩, પૃ૦ ૭પર) - કવિ અરિસિંહે તેમાં ચાવડા, સોલંકી, અને વાઘેલાવંશને ઈતિહાસ રજૂ કર્યો છે. તેણે “કવિ રહસ્ય” નામે ગ્રંથ પણ રચે છે. આ૦ અમરચંદ્રસૂરિએ રચેલી “કવિકલપલતા અને તેમની કવિશિક્ષાવૃત્તિમાં પં. અરિસિંહે મદદ કરી હતી. કવિ જલ્ડણ મેઢે પિતાની સૂક્તમુક્તાવલીમાં આરસી (અરિસિંહ) નામથી તેનું સ્મરણ કર્યું છે. કવિ પાહણ–તેણે સં૦ માં આંબૂરાસની રચના કરી છે. દાનવીર જગqશાહ–તે કચછ ભદ્રાવતી નગરીને વરણાગ વંશને શ્રીમાળી જૈન હતો. સં. ૧૩૧૩, ૧૩૧૪, ૧૩૧૫ની સાલમાં ભારતવર્ષના ઘણા વિભાગમાં ત્રણ વર્ષનો દુકાળ પડ્યો હતો. મનુષ્ય, પશુ-પક્ષીઓ ટપોટપ મરવા લાગ્યા, ત્યારે જગડુશાહે સર્વસાધારણ જનતા માટે ૧૧૨ દાનશાળાઓ સ્થાપિત કરી, પાણીની પર બેસાડી, સૌને અનાજ–પાણી પૂરાં પાડયાં હતાં. એ સમયના બાદશાહ, રાજા-મહારાજાઓ પાસે પણ અનાજની મોટી તંગી હતી. જગડુશાહે તેઓને પણ અનાજને મેટો પૂરવઠે પુરે પાડો. જગદ્ગશાહે આ રીતે સૌને મદદ આપી બચાવી લીધા. આથી તેની જગજીવનદાર જગહૂ” તરીકેની નામના પ્રસિદ્ધિ પામી આજે પણ સાધારણ જનતા મોટા દાનવીર પુરુષને “જગડુની ઉપમા આપે છે. જગશાહ જેન આ દાનવીર હતે. (પ્રક૩૮, પૃ. ૩૭૭) ૧. 30 બુહલરે સને ૧૮૮૭ માં વિયેનાની ઈમ્પીરિયલ એકેડેમી એફ સાયંસીઝમાં સીટ જુન બેરીશના વોલ્યુમ ૧૧૯ માં “ડાશ સુકૃતસંકીર્તન” શીર્ષક લેખ લખ્યું છે. અને તેનું અંગ્રેજી ભાષાંતર “ઈડિયન રીકવેરી” ના વે લ્યુમઃ ૩૧ ના પૃ. ૪૭૩ થી ૪૫ માં છપાયું છે. આ છવદેવસૂરિ અને આ૦ અમરચંદ્રસૂરિ માટે જૂઓ (પ્રક. ૩૪ પૃ. ૫૪૬, પ્રક ૩૯ પૃ. ૪૧૯, પ્રક. ૪૩ પૃ. ૭૫૧) Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પંદરિયે દુકાળ – હિંદુસ્તાનમાં અવારનવાર દુકાળ પડયા જ કરે છે. તે સૌમાં પંદરિયે દુકાળ વધુ ભયંકર મનાયે હો, વિ. સં. ૧૩૧૩. ૧૩૧૪ તથા ૧૩૧૫ની સાલમાં એકી સાથે ત્રણ વર્ષ સુધી “ત્રિવથી દુકાળ પડ્યો. ત્રણ વર્ષો થવાથી છેલ્લી સાલ સૌને માટે વધુ ભયંકર હતી, ભારે સંહારકારી હતી. આથી આ દુકાળ પંદરિયે દુકાળ” તરીકે વિખ્યાત થયો હતે. ભદ્રાવતી નગરીના જગજીવનહાર જગડૂશાહ શ્રીમાલી જેને આ સમયે સૌનું પાલન કર્યું. આ સમયે તપગચ્છના આઠ દેવેન્દ્રસૂરિ પિતાના શિષ્ય પરિવાર સાથે માળવામાં વિચરતા હતા. “જીવલેણ દુકાળ ચારે તરફ હતું, પણ માળ તેનાથી બચી ગયા હતે.” છતાં જગડૂશાહ તરફથી માળવાની પ્રજાને મેટી મદદ મળી હતી. (-પ્રક. ૪પ, પૃ. ૨૭૯) જનતાએ માની લીધું કે, “આ યુગપ્રધાન આચાર્યવરના ચરણકમળના સ્પર્શથી માળવા દેશ જીવલેણ દુકાળમાંથી બચી ગયે છે” સંભવ છે કે, આવા આકસ્મિક સંગેમાં એવી લેકવાયકા ચાલી હાય કે, “દુકાળ સૌ દેશમાં પડે, પણ માળવામાં ન પડે.” આજે વૃદ્ધો પણ એવું માને છે કે, “માળવામાં દુકાળ ન હોય.” સંદેદાશાહને વંશ ૧. સં. દેદા વંશશત્રુંજય મહાતીર્થમાં નવા આદીશ્વર ભ૦ ની ડાબી બાજુએ ભ૦ અભિનંદન સ્વામીની ૪૮” ઈંચ ઊંચી ખગાસની પ્રતિમા છે, તેના પરના શિલાલેખના આધારે નક્કી થાય છે કે, ઠ૦ દેદા તે પહેલીવાલ જ્ઞાતિને અને આહિલવંશને હતું. તેને સં૦ પૃથવીધર (પેથડ) અને સં૦ ગુણધર નામે પુત્ર હતા. (–ધર્મરત્ન માસિક ક. ૧૧) ઇતિહાસના આધારે જાણવા મળે છે કે, દેદાશાહ નિમાડ પ્રદેશના નંદુરી ગામને વતની હતો. તેને વિમલાદેવી નામે પની હતી. તેને “સુવર્ણસિદ્ધિ” મળવાથી તે ધનાઢ્ય બન્યું હતું. રજવાડાની હેરાનગતિથી નંદુરી છેડીને તે વિજાપુર (ગુજરાત) આવીને વસ્યા હતા. Page #368 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ ૩૧૩ ઠદેદા કઈ કામ માટે દેવગિરિ દોલતાબાદ ગયો. ત્યાં તે ઉપાશ્રયે ગુરુમહારાજને વંદન કરવા ગયે, ત્યારે ત્યાંને સ્થાનિક સંઘ ત્યાં એકત્રિત થયે હતો. અને તેમાં ત્યાં પાળ બંધાવવાને વિચાર થઈ રહ્યો હતો. એ સમયે દેદા શેઠે ત્યાં પિતે પોષાળ બનાવી દેવાને પ્રસ્તાવ રજૂ કર્યો, અને સંઘને આદેશ મા. સંઘે જણાવ્યું કે, “જો એક જ ભાઈને ઉપાશ્રય કરવા સંઘ આદેશ આપે છે, અહીં જ એવા ભાઈઓ છે કે, જે મોટી પિષાળ બંધાવી શકે. તેથી આ લાભ બહારગામવાળાને આપવાનો નથી જ. બીજું એ કે “ગુરુ મહારાજ હોય ત્યારે પિપાળ બંધાવી આપનાર એક વ્યક્તિનું ઘર શય્યાતર થતાં તે શ્રાવકને દાનાંતરાય પડે.” માટે સંઘે મળીને જ પિષાળ બંધાવવાની છે. આથી સૌને લાભ મળી શકે. કુંકુમલાષાળ આમ છતાં શેઠ દેદાએ પિષાળ બંધાવવાને વિશેષ આગ્રહ કર્યો. એટલે એક ભાઈએ કહ્યું કે, “તમે નાહકની જીદ કરે છે, તેમ છતાં તમારે પાષાળ બંધાવવી હોય તો તે સોનાની ઈટોથી બંધાવી આપે, તો સંઘ આદેશ આપશે. શેઠ દેદાએ તરત જ તે વાતનો સ્વીકાર કર્યો. પરંતુ એમ કરવા જતાં સેનાની ઈટેની પિન્કાળ તરતમાં નાશ પામી જવાનો ભય હતો જ, એટલે આચાર્ય મહારાજ તથા શ્રીસંઘે તેવી પિષાળ બંધાવવાની ના પાડી. પછી તે શેઠે એટલી રકમનું કેશર ચૂનામાં ઘુટાવીને પિષાળ બંધાવી, જે કંકું મરેલા શાળા નામથી પ્રસિદ્ધિ પામી, તે શેઠ અને શેઠાણું મરણ પામતાં ધન પણ નાશ પામ્યું, એટલે તેમના પુત્ર નિર્ધન સ્થિતિમાં મુકાયા. જ્ઞાતિ – ચરિત્રગ્રંથોમાં તેમને વંશ ઓશવાલ બતાવ્યું છે, પણ ૧. કઈ કઈ ઉલ્લેખમાં જે દેદાશાહને ઓશવાલ બતાવ્યું છે તેની વંશાવલી આ પ્રકારે જાણવા મળે છે– (ગ) (૧) વાછાક એશવાળ, Page #369 -------------------------------------------------------------------------- ________________ 7 ૩૧૪ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩બે [ પ્રકરણ એશવાલેા માટે ઠકુર” શબ્દ વપરાતા નથી. જ્યારે શિલાલેખેામાં ૪૦ આહિલ તથા ૪૦ દેદા લખાયેલું મળે છે. તેથી તેમને વશ પલ્લીવાલ હાય તે વધુ તર્કસંગત” વાત છે. (-ઉપદેશ તરંગિણી, તરગ બીજો; ધ રત્ન” માસિક કૅ૦ ૧૧) ૨. મંત્રી પેથડ—— તે દેઢાશાહના પુત્ર હતા. માતા-પિતાના મરણ પછી લક્ષ્મી ચાલી જતાં પેથડ નિન બની ગયા. તેણે વિજાપુરમાં ૪૬ મા આ ધમ ઘાષસૂરિદાદા ( સ’૦ ૧૩૨૭ થી ૧૩૫૭) પાસે “ નાનું પરિગ્રહ પરિમાણ વ્રત માગ્યું. ગુરુદેવે તેનું ચમકતુ ભાગ્ય જોઈ તેને · પાંચ લાખ ટકા'નું પિરમાણુ વ્રત આપ્યું. "" 6 તે માંડવગઢ ગયેા. ત્યાં તેને ઘીના વેપાર કરતાં ચિત્રાવેલી મળી. આથી તે ઘણું ધન કમાયા. એક વાર તેના પુત્ર ઝાંઝણે રાજાની દાસીનું અપમાન કર્યું હતું. પણ નસીબના જોરે તેના પાસે સીધે પડયો. અને પેથડ માંડવગઢના મહારાજા જયસિંહ પરમાર (સ’૦ ૧૩૧૯ થી ૧૩૩૭)ના મંત્રી બન્યા હતા. મંત્રી પેથડે જીરાવલાજી અને આબૂ તીર્થોની યાત્રા કરી. અહીંથી તેને “ રસસિદ્ધિ ” મળી આવી. તેણે આ॰ ધઘાષસૂરિને ઉજ્જૈનથી લાવીને માંડવગઢમાં ૩૬ હજાર ટકા ખરચીને પધરાવ્યા. (૨) સાધુ નરસિંહપત્ની સાહી, સાત પુત્ર- ૧. સાંગણુ, ૨. ચિતાક, ૩. ત્રિભુવન, ૪. લાખાક, ૫. રાણક, ૬. દેઢાક અને છ. ધણાક. (૩) દેઢાક-પત્ની દેવશ્રી (૪) સામ–દેદાકે સામના શ્રેય માટે વ્યવહારજૂનિ લખાવી હતી. ( –જૈન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ પ્રશ॰ નં. ૧૦૫) શેઠ દેઢાશાહ ઓશવાલ વ્યવહારીની બીજી પત્ની, અને કરાગામના શાહ વિજેસીની પુત્રી શેઠાણી લખિકાએ તપાગચ્છીય આ॰ સામસુંદરસૂરિના ઉપદેશથી સ૦ ૧૯૭૦ના અષાડ વિદે ૧૭ના રાજ રા નુરાસનની પ્રતિ લખવી. ( જૈન પુ॰ પ્રશ॰ સ॰ પ્ર॰ નં. ૯૮૭, ધૃતિ પ્રક૦૩૫ પૃ૦ ૧૫) (આ) વીશલશાહ એશવાલને પણ દે નામે પુત્ર હતા તેને મેટા વંશ ચાલ્યા છે. ( -૪૦ ૪૫ ) - Page #370 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ. શ્રી દેવેન્દ્રસૂરિ ૩૧૫ તેણે અહીં સં૦ ૧૩૩૦ લગભગમાં ૧૮ લાખ ખરચીને તેર દેરીઓવાળે જિનપ્રાસાદ બંધાવ્યું. અને જુદા જુદા સ્થાનમાં બીજા ૮૪ જિનમંદિર બંધાવ્યાં. અને તેમાં આ૦ સોમપ્રભસૂરિના હાથે જિનપ્રતિષ્ઠા કરાવી, જેની યાદી આ મતિલકસૂરિએ રચેલા તેત્રમાં અને આ૦ મુનિસુંદરસૂરિએ રચેલી ગુર્નાવલીમાં મળે છે. (–પ્રક. ૪૭) ઓંકારનગર, દેવગિરિ સ્થાનેમાં બ્રાહ્મણનું ભારે જોર હતું. તેઓ ત્યાં જૈન દેરાસર બંધાવવાને ભારે વિરોધ કરતા હતા, તેથી મંત્રી પેથડે તેઓને ખુશ કરી, ત્યાં પણ જૈન દેરાસર દેવગિરિના રાજા વીરમદેવના પ્રધાન હેમરાજના નામની ત્રણ વર્ષો સુધી દાનશાળા કારનગરમાં સ્થાપીને તેને ખુશ કર્યો. અને તેની મારફત રાજાની પરવાનગી મેળવીને દેવગિરિમાં પેથડવિહાર નામે દેરાસર બંધાવ્યું. તેણે ૩૬ હજાર સોનામહોર ખરચીને મેટા ગ્રંથભંડારોની સ્થાપના કરી હતી. મંત્રી પેથડે ૭૦૦ ઉપાશ્રયે બંધાવ્યા હતા. ચમત્કાર– ખંભાતના સંઘપતિ ભીમાશાહે સત્પાત્રદાનને લાભ લેવા ભારતના ચતુર્થવ્રતધારીઓને, એક રેશમી સાડી, અને પાંચ પાંચ હીરાગર એમ છ વસ્ત્રો મેકલાવ્યાં. એ કપડાં કુલ ૭૦૦ સ્થાનમાં પહોંચાડ્યાં હતાં. તેમાંની એક જોડી મંત્રી પેથડને પણ સાધર્મિક જાણીને મોકલી હતી. મંત્રીએ તે લઈને રાખી મૂકી, તેને પમિણી એટલે પ્રથમિણ નામે પત્ની હતી. મંત્રી પેથડે તેને સમજાવી, ૩૨ વર્ષની ભરયુવાનીમાં સજોડે ચતુર્થવ્રત સ્વીકારી, એ કપડાંની જોડી પહેરી. અને પ્રભુની પૂજા કરી. બ્રહ્મચર્યના પ્રતાપે તેની આંતરિક શક્તિઓમાં ઘણે વિકાસ થશે. એક વાર રાજાની રાણું લીલાવતીને કાલવર ચડ્યો હતો, તે પેથડશાહનું આ કપડું પહેરવાથી ઊતરી ગયે. રાજાને “રણુરંગ નામે પટ્ટહસ્તી” ગાંડો થયો ત્યારે તે પણ મંત્રીનું આ કપડું ઓઢવાથી ડાહ્યો થયે હતે. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ - આ કારણે રાજા અને પ્રજામાં મંત્રીને પ્રભાવ વધવા લાગે. સૌ કેઈ બ્રહ્મચર્યની શક્તિનાં ગુણગાન ગાવા લાગ્યાં. જો કે રાણુએ મંત્રીનું કપડું પહેરવાથી રાજાને તે મંત્રીના ઉપર રેષ હતું પરંતુ મંત્રીના એ કપડાને એ ચમત્કાર જાણીને તે પણ શાંત બની ગયો. રાજાએ મંત્રીના કહેવાથી રાજ્યમાં અમારિપટ વગડાવ્યું. શિકાર, દારૂ વગેરે વ્યસને દૂર કરાવ્યાં. મંત્રી પેથડે સાત લાખ મનુષ્યોને સાથે લઈ છ'રી પાળતો યાત્રા સંઘ કાઢયો. શત્રુંજય તીર્થમાં ભ૦ આદીશ્વરના મેટા દેરાસરના શિખર ઉપર ૨૧ ધડીને સેનાને કળશ બનાવી ચડાવ્ય, અથવા જિનપ્રાસાદને સુવર્ણપત્રથી મઢયો. તેણે શત્રુંજય તથા ગિરનાર તીર્થમાં તથા રસ્તાના ગામનાં જિનાલમાં સેનાના ધ્વજ ચડાવ્યા. ઇકમાલ– જ્યારે તે ગિરનારતીર્થની યાત્રા કરવા ગયો, ત્યારે બાદશાહ અલાઉદ્દીનને માનીતે શેઠ પૂર્ણ શાહ પણ દિલ્હીથી દિગંબર જેનેને સંઘ લઈને ગિરનાર આવ્યું હતું. આથી બંને સંઘ વચ્ચે સ્પર્ધા ચાલી. બંને સંઘપતિએ ઇંદ્રમાળની બેલીમાં ચડાવે બાલવા લાગ્યા અંતે મંત્રી પેથડે પ૬ ધડી સેનાની બેલીમાં “આદેશ પામી ઇંદ્રમાળ પહેરી. આ પ્રસંગે તેણે યાચકે, ભેજકે તથા ભાટ-ચારણે વગેરેને ૧૪ ધડી સેનાનું દાન કર્યું અને ગિરનાર તીર્થ તાંબાનું તીથ બન્યું. આ વર્ષોમાં સંઘવી પેથડનો ભાઈ સાધુ ગુણધર મરણ પામ્યા. મંત્રી પિથડે તેના સ્મરણ માટે ભ૦ અભિનંદન સ્વામીની ખડૂગાસનસ્થ પ્રતિમા ભરાવી. તેની સં. ૧૩૪૩ના પિષ વદિ ૩ (૯)ને બુધવારે રાજગચ્છના ૧૨મા આ૦ રત્નાકરસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી, જે પ્રતિમા આજે પણ “શત્રુંજય તીર્થમાં નવા આદીશ્વરની પ્રતિમાની ડાબી બાજુએ બિરાજમાન છે. ( –પ્રક. ૩૫–પૃ. ૩૬) મંત્રી પેથડે ૧૧ લાખ સેનામહોર ખરચી વિવિધ ધર્મકાર્ય કર્યા. Page #372 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ ૩૧૭ સંઇ પેથડનું મરણ થયું અને તે જોતિષ દેવકમાં દેવપણે ઉત્પન્ન થયે. મંત્રી પેથડકુમાર – પાલીથી નીકળ્યા તે પલ્લીવાલ કહેવાયા. ડીસાથી નીકળ્યા તે ડીસાવાલ કહેવાયા. વડનગરથી નીકળ્યા તે નાગર કહેવાયા, અને ઉગ્રસેનથી નીકળ્યા તે અગ્રવાલ કહેવાયા, પણ પેથડશાહ અને તેના પૂર્વજો અસલમાં એસવાલ, પિરવાડ, અગ્રવાલ, શ્રીમાલ કે કેણુ હતા ? તેને સ્પષ્ટ ઉલ્લેખ મળતું નથી, આથી કઈ કઈ લેખક તેને પલ્લીવાલની જ્ઞાતિને બતાવવામાં ભળતી કલપના કરે છે. જેમકે, તપગચ્છના આ વિદ્યાનંદસૂરિ તથા આ૦ ધર્મષસૂરિ વિજાપુરના પલ્લીવાલ હતા. (–પ્રક. ૩૮, પૃ. ૩°, પ્રક. ૪૬, ૪૭) છતાં વીરવંશાલીકાર વિદ્વાન તેને ખંડેલવાલ તથા ઉજજેનને વતની બતાવે છે. ( વીરવંશાવલી, પૃ. ૨૦૭) તે જ ગ્રંથકાર પ્રસિદ્ધ જેન મંત્રી પેથડકુમારના પરિચયમાં જૂદી જૂદી બે જ્ઞાતિના બે પેથડકુમાર હોવાનો નિર્દેશ કરે છે. (૧) વિજાપુરમાં વીશા શ્રીમાલી જ્ઞાતિને પેથડકુમાર હતે. તેણે આ ધર્મષસૂરિ પાસે પ૦૦ રુકમાનું પરિગ્રહ પરિમાણ વ્રત માગ્યું, પણ ગુરુ મહારાજે તેને વધુ પુણ્યોદય જાણી, તેને સમજાવીને પ૦૦૦)નું પરિમાણવ્રત આપ્યું. ત્યારે ગુજરાત પાટણમાં સારંગદેવ વાઘેલે (સં. ૧૩૩૧ થી ૧૩પ૩) રાજા હતો. તેણે પેથડકુમારને પિતાને કામદાર બનાવ્યું. (–પ્રક૩૫, પૃ. ૧૪૪) તેના પુત્ર ઝાંઝણનું પાટણ પાસેના વડાલીમાં લગ્ન થયું ત્યારે ૧. પેથડ ઘણું થાય છે. તે આ પ્રકારે જાણવા મળે છે–(૧) પૃથ્વીધર, પેથડ (૨) આભૂ પિોરવાડને વંશજ સોની (૩) પ્રથમસિહ મંત્રી (4) નીનાને વંશજ પૃથ્વીપાલ. (–પ્રક. ૩૫, પૃ. ૧૮૫; પ્રક. ૩૭, પૃ. ૨૮૨, પ્રક. ૪૫ પૃ. ૩૨૬) ૨. સારંગદેવ માટે એક પ્રક. ૩૭, પૃ. ૨૭રની ટિપણું. તથા પ્રક. ૪૫, પૃ. ૩૨ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ વાઘેલારાજાએ વડાલીની કન્યાને કાપડામાં પિતાના દેશ, નગર અને ગામના મનુષ્ય દીઠ એકેક ગદિયાણ આપે. ધીમે ધીમે તેની પાસે પરિમાણ કરતાં વધુ ધન થયું. એટલે તેણે આ ધર્મષસૂરિને પધરાવી, ચૈત્યપરિપાટીમાં ૭૨ હજાર રુકમા ખરચી, સંઘને પહેરામણ કરી. મંત્રી પિથડે આચાર્ય મહારાજના ઉપદેશ શત્રુંજયતીર્થમાં બાવન દેરીઓવાળે “કોડાકેડી જિનપ્રાસાદ બંધાવ્યું. બીજા પણ ૮૪ જિનપ્રસાદે બંધાવ્યા. સેંકડે જિનપ્રાસાદેના જીર્ણોદ્ધાર કરાવ્યા. પાટણમાં ચાર જ્ઞાનભંડારે સ્થાપન કર્યા. ૩૦૦ જિનાલનાં શિખર ઉપર સેનાના કળશે ચડાવ્યા. ૧. શત્રુંજય, ૨ તારંગા, ૩ વિદ્યાનગર, ૪ પિસીના તીર્થ તથા ૫ ઈડરગઢ, એ પાંચ તીર્થોના છ'રી પાળતા યાત્રાસંઘે કાઢયા અને સંઘપતિપદ મેળવ્યું. શત્રુંજય મહાતીર્થમાં પદ ધડી સેનું વાપરી ઈન્દ્રમાળા પહેરી, “મૂળગભારાને ૨૧ ધડી સોનું ખરચી ૩ અંગુલ જાડા” સોનાના પતરાથી મઢાવ્યું”. સ. ઝાંઝણે ૧૮ ભાર સોનું ખરચી ઘણો લાભ લીધા. (૨) આવ ધર્મષસૂરિ ગોધરાથી વિહાર કરી માંડવગઢ પધાર્યા, ત્યારે ત્યાં વીશા પોરવાડ જ્ઞાતિના પેથડે ૪૨ ધડી સેનું વાપરી માંડવગઢ તથા ધાર વગેરે સ્થાનોમાં બનાવેલા ૨૧ જિનપ્રાસાદમાં સાત જાતની ધાતુથી બનાવેલી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. (-વીરવંશાવળી, વિવિધ છીયપટ્ટાવલી; પૃ. ૨૦૯) મંત્રી ઝાંઝણુ – મંત્રી પેથડને તે પુત્ર હતો. દિલ્હીના શેઠ ભીમસિંહની પુત્રી સૌભાગ્યદેવીને તે પરણ્યો. માંડવગઢને તે મંત્રી બન્યા. તે બુદ્ધિશાળી અને ચતુર હતો. જા હંમેશાં ભેજન વખતે તેને ત્યાંથી તાજું ઘી મંગાવતે. ઝાંઝણને રાજાની આ રીત પસંદ ન પડી. આથી તેણે એક દિવસે રાજદાસીનું ભયંકર અપમાન કર્યું Page #374 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ. શ્રી દેવેન્દ્રસૂરિ અને ઘી આપ્યું નહીં. રાજાએ તેને ખુલાસે માગે. ઝાંઝણે બનાવટી ઉત્તર આપી, રાજાને ખુશ કર્યો અને રાજા કાયમને માટે ઘીને સંગ્રહ કરી રાખે એવી સ્થિતિ ઊભી કરી. કહેવાય છે કે, આ મંત્રી ચોરને પકડવામાં ભારે કુશળ હતે. મંત્રી ઝાંઝણે સં. ૧૩૪ના મહા સુદિ ૫ ના રોજ છરી પાળ માટે યાત્રા સંઘ કાઢયો. અને નાનાં-મોટાં ઘણાં તીર્થોની યાત્રા કરી. (–પં. રત્નમંડનગણિને “સુકૃતસાગરગ્રંથ) સાધુ ઝાંઝણે શત્રુંજય અને ગિરનારની વચ્ચેનાં જિનાલમાં કપડાંના ધ્વજે ચડાવ્યા. (-શ્રાદ્ધવિધિ કૌમુદી પ્રકાશ પામે) (જૂઓ પ્રક પૃ૦ જાવડશાહે (૧) સં. જાવડશાહ–તે મહુવાના શેઠ આભડશાહને પત્ર હતું. તેણે આ વાસ્વામી તથા આ૦ વાસેનસૂરિના ઉપદેશથી વિ. સં૧૫૦ માં ગિરનારનો અને વિ. સં. ૧૬૦ માં શત્રુંજયને ઉદ્ધાર કરાવી, તેમના હાથે પ્રતિષ્ઠા કરાવી. (૨) સંજાવડ–માળવાના સં. જાકુટીએ ગિરનારતીર્થમાં લકડાના જુના જિનપ્રાસાદને સ્થાને પાષાણુને ન પ્રાસાદ બનાવ શરૂ કર્યો. પણ તેનું અચાનક મરણ થયું. આથી ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહે નિમેલા સોરઠના દંડનાયક મંત્રી સજજને સેરઠની ૩ વર્ષની રાજ્યની આવક ખરચીને ર૭ લાખનો પાષાણને પૃથ્વી જય જિનપ્રાસાદ તિયાર કરાવ્યો. રાજાએ સં૦ ૧૧૮પમાં આ જિનપ્રાસાદ જોઈ તેને ખર્ચ માંડી વાળે. અને તેની પૂજા માટે ૧૨ ગામ ભેટ આપ્યાં. (શ્રાદ્ધવિધિ કૌમુદી પ્રકાશ-૬, પૃ. ૩૬, પ્રક. ૩૫ પૃ. ૯૪, પ્ર. ૪૧ પૃ૦ ૬૬૪) (૩) લઘુશાલિભદ્ર સં૦ જાવડ શ્રીમાળી– (મ) અમે પ્રકરણ ૪૧ પૃ. ૬૪૯માં મહામાત્ય ઉદાયન શ્રીમાળીને વંશ આપ્યો હતો. Page #375 -------------------------------------------------------------------------- ________________ ક૨૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ (ગા) બીજે એની માંડણના વંશજ સંછ ઉદયન શ્રીમાળીને વંશ આ પ્રમાણે મળે છે. (૧) સં૦ ઉદે શ્રીમાળી (ભાવ હર્ષ) (૨) સં૦ ખીમે (ભાપંજી) (૩) જગશી (ભાવ માઊ) (૪) સં- ગેહા શ્રીમાળી (ભાઇ સાયા) (૫) મે (૬) પુત્ર (૧) કરણ તથા (૨) રાજા (૭) સં. રાજમલ (ભા માંગૂ) (૮) સં- જાવડ શ્રીમાળી (ભાગ ધનાદે, જવાદે, સુણદે, સત્તાદે,) (૯) હરે (ભાગ રમાઈ) (૧૦) લાલ વગેરે. (૩) જાવડ શ્રીમાળી–ઉપર લખેલ બેમાંથી એક ઉદયન શ્રીમાળીના વંશમાં સં૦ ગેહા નામે થયે. તે ગેલ્લા શ્રીમાળીના વંશમાં સં. રાજમલ થયે. તે માંડવગઢમાં રહેતું હતું. કવિ ચક્રવતી શ્રી સર્વરાજગણિએ જાવડની પ્રેરણાથી “આનંદ -સુંદરકાવ્ય”રચ્યું છે. તેની પ્રશસ્તિમાં જણાવ્યું છે કે–પ૩મા ભ૦ લમીસાગરસૂરિ માંડવગઢ પધાર્યા ત્યારે, જાવડના પિતા શાહ રાજમલે ૬૦ હજાર ટકા ખચીને તે આચાર્ય મહારાજને “પ્રવેશ મહત્સવ” કર્યો હતે. તે રાજમલ શ્રીમાળીને જાવડ નામે પુત્ર હતું. અને જાવડને ૧ જીવાદે ૨ સુહાગદે, ૩ શકરી સત્તાદે અને ૪ ધનાદે એમ ચાર પનીઓ હતી. ધન્નાદેને હીરજી નામે પુત્ર હતો. સં૦ હીરજીને રમાઈ નામે પત્ની હતી. તેનાથી તેને લાલજી નામે પુત્ર થયે. - સં૦ જાવડશા–તે માળવાના માંડવગઢના બા૦ ગ્યાસુદ્દીન ખીલજી (સં. ૧પ૨૫ થી ૧૫૫૮)ને ગંજાધિકારી વ્યવહારી” હતે. તેને “શ્રીમાલ ભૂપાલ” લઘુ શાલિભદ્રનું બિરૂદ હતું. તે સંઘપતિ હતે (૫૩) ભ૦ લહમીસાગરસૂરિના પટ્ટધર (૫૪) ભ. સુમતિ Page #376 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ શ્રી દેવેન્દ્રસૂરિ ૩૨૧ સાધુસૂરિના શ્રાવક હતા. જૈન હતો. તેણે સ૦ ૧૫૫૧માં વિનતિ કરી આ॰ સુમતિસાધુસૂરિના ચક્રવર્તિ ૫૦ સર્વવિજયગણિ પાસે આનદસુંદર પ્ર” અનાવ્યા, જેમાં ભ૦ મહાવીરસ્વામિના ૧૦ શ્રાવકાનું વર્ણન છે. 66 સ॰ જાવડે સં૦ ૧૫૪૭ના મહા વિદ્વ ૧૩ ને રવિવારે માંડવગઢમાં ભ॰ શાન્તિનાથ વગેરે ૧૦૪ પચતીથી પ્રતિમા ભરાવી, ભ સુમતિસાધુસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી હતી. (–પ્રક॰ ૫૪ > (અ) આ પ્રતિમાઓ પૈકીની ભ॰ શાન્તિનાથની પ્રતિમા વિજાપુરના “ ચિંતામણીપાર્શ્વનાથ જિનાલયમાં વિદ્યમાન છે. (વિજાપુર બૃહદ્ વૃત્તાન્ત પૃ૦ ૪૫) '' (આ) ઞીજી ભ॰ કુંથુનાથજીની પ્રતિમા આગરામાં મેતિ કટરાના ભ॰ સૂપ્રભસ્વામિના જિનાલયમાં ” વિદ્યમાન છે. ર ( –જૂએ ઈન્દોરની જૈન શ્વેતામ્બર સધની પેઢીથી પ્રકાશિત “ શ્રી માંડવગઢની તી પુસ્તિકા પૃ॰ ૪૬) ભ॰ કુંથુનાથની પ્રતિમાના લેખમાં પત્ની શકરીને બદલે સત્તા નામ આપ્યું છે. અને હીરજીને ધનાદેના પુત્ર બતાવ્યા છે. ભ॰ કુંથુનાથના પ્રતિમાલેખમાં સ૦ ૧૫૯૭ છપાયું છે. સભવ છે કે-તે લેખ એકાળજીથી લેવાયેલા છે. કેમકે ભ॰ સુમતિસાધુસૂરિએ સ’૦ ૧૫૫૧ પછી ગચ્છના ભાર પેાતાના ૫૫ મા પટ્ટધર આ૦ હેમવિમલસૂરિને સોંપ્યા હતેા. અને ભ॰ સુમતિસાધુસૂરિનું સ્વ ગમન સ૦ ૧૫૮૧ માં થયું હતું. સં॰ જાવડે ભ॰ સુમતિસાધુસૂરિના ઉપદેશથી ૧ લાખ ચાખડા રૂપૈયા ખરચી, અગ્યાર શેર સેાનાની એક અને માવીશ શેર રૂપાની બીજી એક. એમ એ જિન પ્રતિમાઓ ભરાવી. અને તે વગેરે જિન પ્રતિમાઓની તે આચાર્યશ્રીના હાથે પ્રતિષ્ઠા કરાવી. સ॰ જાવડે આ ઉત્સવમાં ૧૧ લાખ રૂપૈયા વાપર્યાં હતા. (–૦ સામવિમલસૂરિની સામશાખા પટ્ટાલી કડી ૩૬ થી ૩૯) Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ સં૦ જાવડે ભ૦ સુમતિસાધુસૂરિના નગરપ્રવેશમાં ૮૪ હજાર ચેકડા ખરચ્યા. અને પ્રતિષ્ઠામાં પાંચ લાખ રોકડા ખરચ્યા હતા. (–પં. શ્રી વિમલગણિી “તપાગચ્છ પટ્ટનુક્રમ પટ્ટા સમુ. ભાગ ૨ પૃ૦ ૧૪૨) આ૦ સુમતિસાધુસૂરિના શિષ્ય કવિ ચકવતી શ્રી સર્વરાજગણિએ આ સં૦ જાવડની પ્રેરણાથી સં. ૧૫૫૧માં “આનંદ સુંદરકાવ્ય ગ્રંથ” બનાવ્યું. જેમાં ભ૦ મહાવીર સ્વામીના ૧૦ શ્રાવકેનું વર્ણન છે. (૪) શેઠ જાવડશાહ ગંધારના શેઠ જાવડશાહ પિરવાડના પુત્ર શાક સીપા (શ્રીપાલ)ની ભાર્યા ગીસૂના પુત્ર (૧) સં-જીવંત (૨) સં૦ કાઉજી અને (૩) સં- આહૂએ સં. ૧૬૨૦ વૈ૦ સુત્ર ૫ ગુરુવારે શત્રુંજય તીર્થની મેટી ટૂંકમાં તપગચ્છના (૫૭) મા ભવ્ય વિજયદાનસૂરિ તથા (૫૮) જગદગુરૂ વિજયહીરસૂરિના હાથે ભગવાન પાર્શ્વનાથની દેરીની પ્રતિષ્ઠા કરાવી. (શત્રુંજય તીર્થને ફરમે મેટું વર્ણન) (પ્રક. ૫૭ શત્રુંજય તીર્થમાં જિનપ્રતિમાઓ.) (૫) શેઠ જાઉજી માંડવગઢના શેઠ જાઉજીએ સં૦ ૧૬૬રમાં એના ચાંદીના ૧૦૪ વીશવટા અને બીજી જિનપ્રતિમાઓ બનાવી પ્રતિષ્ઠા કરાવી હતી. (ઉપદેશસાર, ઉપદેશ. ૨૭ મે) સાધુ સારંગ—નમસ્કાર મંત્ર બેલનારને ક્રમે ક્રમે-એક પછી એક તે એકેક સેનો આપતે હતો. એક ચારણને તે ફરી ફરી વાર નમસ્કાર મંત્ર બોલાવીને તેણે ૯ સોનૈયા આપ્યા હતા. સારંગદેવ ઘણા થયા છે. તેમાંના નીચે પ્રકારે જાણવા મળે છે – (૧) સારંગદેવ વાઘેલે રાજા (સં. ૧૩૩૧ થી ૧૩૬૦) (પ્રક. ૩પ, પૃ૦ ૧૪૪) (૨) સારંગદેવ ગોહેલ સં. ૧૫૩૧, (પ્રક. ૩૭ પૃ૦ ૨૭૨) (૩-૪) સારંગદેવ ગોહેલ (પ્રક. ૪૪ પૃ. ૨૩૧, પૃ. ૨૩૩) Page #378 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું | આઇ શ્રી દેવેન્દ્રસૂરિ (૫) કવિસારંગ સં. ૧૬૩૮ થી ૭૮ (પ્રક. ૩૭ પૃ. ૨૬૮) (૬) સમરાશાહ એશવાલને ભત્રીજે. (પ્રક. ૩૫ પૃ૦ ૧૯) (૭) મહમદ બેગડાને માનીતે તથા બા૦ મુજફરશાહ (૧૫૬૭ થી ૧૫૮૩)ને રાજવહીવટ ચલાવનાર કિંવાઉલ સારંગ (પ્રક. ૪૪ પૃ. ૨૦૦ પૃ. ૨૧૨) મંત્રી આભૂ શ્રીમાળીને વંશ – ૧. આભૂ–તે જાલોરને શ્રીમાળી હતે. સ્વર્ણગિરિને હોવાથી તે નગરા શ્રીમાળી તરીકે પ્રસિદ્ધ હતે. બુદ્ધિને ભંડાર હતે. રાજા સેમેશ્વર ચૌહાણ (સં. ૧૨૨૬ થી ૧૨૩૬)ને મંત્રી હતા. સંભવતઃ તે ચૌહાણ અજમેર રાજા હતા, જેને (૧) પૃથ્વીરાજ, (૨) હરિજ અને (૩) આનંદરાજ નામે પુત્રો હતા. ૨. અભયડ–તે રાજા આણંદરાજને મંત્રી હતે. ૩. આંબડ–તેણે જાલેરના કિલ્લામાં ગણપતિની સ્થાપના કરી હતી. ૪. સહપાળ–તે બા. મેઈઝુદ્દીન બહેરામ (સને ૧૨૩થી ૪૧) પ્રધાન હતો (પ્રક. ૪૪ પૃ. ૪૬) મેજુદ્દીને કચ્છદેશને જીતી લીધે, પણ સહણપાળે બાદશાહને સમજાવી તે દેશ છૂટે કરાવ્યું અને બાદશાહે તેને ઈનામમાં ૧૦૧ ઘડા તેમજ સેના મહારે આપી. ૫. ને –તે અલાઉદ્દીનના પિતા બાજલાલુદ્દીન ખીલજી (સને ૧૨૮૦ થી ૧૨૫) ને સર્વસત્તાધારી વડા પ્રધાન હતું. તેણે ખરતરગચ્છના આ૦ જિનચંદ્રસૂરિના ઉપદેશથી શત્રુંજયતીર્થ તથા ગિરનારતીર્થને છરી પાળતે યાત્રા સંઘ કાઢયો હતે. ૬. દસાજી–તે “ચંડાવલ (માંડવગઢ પાસે ચંડાઉલી ચંડાવલ અથવા ચંદ્રાવતી) રાજ્યમાં” વડે પ્રધાન હતા. ૧૯ત્મા બાદશાહ ગ્યાસુદ્દીન તઘલુકે તેને મેવાડ કે મેરવાડાને સૂબો બનાવ્યું હતું. Page #379 -------------------------------------------------------------------------- ________________ ક૨૪ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ ૭. વીકે–તેણે સાત રાજાઓને અધિકાર છીનવી લીધે, તેથી બાદશાહે તેને ઘણું માન આપ્યું હતું. ૮, ઝાંઝણો રાજા ગોપીનાથને મુખ્ય મંત્રી હતા. બહુ ધર્મપ્રેમી હતો. તેણે સં. ૧૫૦૩ લગભગમાં પાલનપુરમાં ભ૦ શાંતિનાથને જિનપ્રાસાદ કરાવ્યું, યાત્રાસંઘે કાઢયા, ઉજમણું કર્યા, ધર્મશાળા, ઉપાશ્રયે અને દાનશાળા બંધાવ્યાં. તે માંડવગઢ જઈને વસ્યું. તેને ૧. સં. ચાહડ, ૨, સં૦ બાહણ, ૩. સં. દેહડ, ૪. પવ, પ. સં૦ આલ્હા અને ૬. સં૦ પાહુ એમ છે પુત્રો હતા. આ સૌ ભાઈઓ માંડવગઢમાં બાદશાહ આલમ શાહના દિવાન બન્યા, તે સૌએ જીરાવલા પાર્શ્વનાથ, આબૂતીર્થ વગેરેના જૂદા જૂદા યાત્રાસ ઘ કાઢયા હતા. એ રીતે સંઘપતિ બન્યા હતા. તેઓએ “કલભક્ષ રાજા” પાસેથી લોકોને છોડાવ્યા. અલાઉદ્દીન (સને ૧૨૯૮ થી ૧૩૧૬) માંડવગઢ જીતી લઈ સં. પદ્યને ત્યને “દિવાન” બનાવ્યું અને મલિક કાફરને “ માળવાને સૂ ” બનાવ્યું. - (પ્રક. ૪૪, પૃ. ૪૭) ૯. સં. બાહડ–તે ઝાંઝણને બીજો પુત્ર થયું હતું. તેણે જીરાવાલા તથા આબૂતીર્થને છરી પાળ યાત્રાસંઘ કાઢયે હતે. તેને મંત્રી ૧ સમધર, અને ૨ સંવમંડન એમ બે પુત્રો હતા. ૧૦. સં. કવિવરમંડન–તે સં૦ બાહડને નાનો પુત્ર હતો. તે બુદ્ધિમાન, ધનવાન, વિદ્વાન, હ. તેણે “મંડનાંક’ ઘણું ગ્રંથ રચ્યા છે. તે આ પ્રકારે જાણવા મળે છે.– ૧. સારસ્વતમંડન, ૨. કાવ્યમંડન, ૩. ચંપૂમંડન, ૪. કાદંબરીમંડન, પરિ૦ ૪, ૫. ચંદ્રવિજય ૧૪૧, ૬. અંલકારમંડન, ૭. શૃંગારમંડન કલોક, ૧૦૮, ૮, સંગીતમંડન, ૯ ઉપસર્ગમંડન, અને ૧૦. કવિકલ્પદ્રુમ વગેરે. ૧. સંભવ છે કે, તે મેવાડને મહામાત્ય હેય, તેના કુટુંબે આવે ધમષના ઉપદેશથી ગ્રંથ લખાવ્યા હતા. (પ્રક. ૪૫ પૃ. ૨૮૯) Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ પિસ્તાલીસમું ] આ શ્રી દેવેન્દ્રસૂરિ કવિમંડનને ૧. સં. પૂજે, ૨. સં. જીજી, ૩. સંત્ર સંગ્રામ ૪. સં. શ્રીમાલી એમ ચાર પુત્રો હતા. કવિ મંડન અને કવિ ધનદ તેમજ તેમના પુત્રએ સં. ૧૫૩માં માંડવગઢમાં ખરતરગચ્છના ૫૧મા આ૦ જિનભદ્રસૂરિ (સં. ૧૪૭૫ થી સં. ૧૫૧૪)ના ઉપદેશથી સર્વ સિદ્ધાંતે લખાવ્યા હતા. (૮) સં. ઝાંઝણને ત્રીજો પુત્ર (૯) સં- દેહઠ, જે ભેજદેવ પરમાર (સં. ૧૩૩૭ થી ૧૩૬૭)ને તથા માંડવગઢના બાદશાહ આલમશાહને દિવાન હતો. તેણે આબૂતીર્થને છરી પાળા યાત્રા સંઘ કાઢયે હતું. તેના પુત્ર કવિ ધનદે સં. ૧૪૦ના વૈશાખ સુદિ ૧ ને ગુરુવારે માંડવગઢમાં ૧. શૃંગાર ધનદ, ૨. નીતિધનદ અને ૩ વૈરાગ્યધનદ એમ શતકત્રયી બનાવી છે. (–કવિ મહેશ્વર કૃત “કાવ્યમને હર સર્ગઃ ૧-૨, કવિતંડનકૃત કાદંબરી મંડન, કાવ્યમંડન, ધનદશતક, તથા આગમથેની પ્રશસ્તિઓ, પુપિકાઓ) શેઠ આભૂ પલ્લીવાલનો વંશ ૧. આભૂ-તે પલીવાલ હતો. સમય જતાં તેના વંશ સેની એડકના બન્યા. (તે સેના ચાંદીના વેપારી હતા) - ૨. વીરાક –તેને ૧ મહણસિંહ અને ૨ બીજે નામે બે પુત્ર હતો. ૩. બીજે–તેને શ્રી નામે પત્ની હતી, તથા (૧) કુમારપાળ, (૨) ભીમ અને (૩) મદન નામે પુત્ર હતા. તેઓને અનુક્રમે મહણદેવી, કપૂરેદેવી, અને સરસ્વતી નામે પત્નીઓ હતી. પહેલા કુમાર પાલની વંશપરંપરા લાંબી ચાલી. અને ત્રીજા મદનને દેપાળ નામે પુત્ર હતે. ૪. ભીમ–તેને કરદેવી નામે પત્ની હતી. તથા (૧) પદ્ધ, (૨) સાહણ, (૩) સામંત અને (૪) સૂર નામે પુત્ર હતા. પહેલા પદ્યને ધીધે પુત્ર અને પૂને નામે પત્ર હતા. પૂને સં૦ ૧૪૪૨ માં Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ જૈન પરપરાના ઇતિહાસ-ભાગ ૩ો [ પ્રકરણ વિદ્યમાન હતા. ખીજા સાહુણના પૌત્ર કડવા પણ સં૦ ૧૪૪ર મા વિદ્યમાન હતેા. ૫. સૂર—તેને સૂહવદેવી નામે પત્ની હતી. સૂર નીતિમાન્ અને ચારિત્રશીલ હતેા. તેણે સાનીના ધંધામાં ભારે નામના મેળવી હતી. તેને ૧ પ્રથિમસિહ, અને ૨ પાલ્હેણસિહ એમ બે પુત્રો હતા. બીજા પાલ્તુસિંહને પાલ્હેણદેવીથી (૧) લીંબે... અને (૨) આંખો, નામે પુત્રો થયા, જે સ૦ ૧૪૪૨ માં હયાત હતા. ૬. પ્રથિમસિ'હુ—તે સનીએમાં વડા હતા. તેને પ્રીમલ દેવી નામે પત્ની તથા ૧ સેામ, ૨. રતન, ૩. સિંહાક, ૪. સાલ્હા અને પ. ડુગર એમ પાંચ પુત્ર હતા. તેમાંના પહેલા સામ શાંત સ્વભાવી હતા. તેને સાજણદેવી પત્નીથી ૧ નારાયણ, ૨ વાછા ૩ ગાધે, અને ૪ રાઘવ એમ ચાર પુત્રા હતા, જે સ૦ ૧૪૪૨ માં વિદ્યમાન હતા. 77 ખીન્ન સં॰ રતનસિંહે સિંહાકના સહયાગથી શત્રુંજય વગેરે તીર્થાના છ'રી પાળતા યાત્રાસંઘ કાઢ્યો હતા. અને ઘણું દાન કર્યું" હતું. તેને રત્નાદેવી નામે પત્નીથી ૧ ધન, ૨ સાયર, અને ૩ સહદેવ નામે પુત્રો થયા. ધનરાજ તથા સહદેવે “ કાકા સિહાકની આજ્ઞાથી સં૰૧૪૪૧ માં તમાલીનીમાં સ્તંભનક પાર્શ્વનાથના જિનપ્રાસાદમાં જ્ઞાનસાગરસૂરિના આચાય પદ મહેાત્સવ કર્યાં શ્રીને સિ'હાક સૌના માનીતા હતા. રૂપાળા અને પ્રતિભાશાળી હતા. તેણે સ૦ ૧૪૨૦ ના ચૈત્ર સુદિ ૧૦ ના રાજ પાટણમાં આ જયાન દસૂરિ તથા આ॰ દેવસુંદરસૂરિના આચાર્યપદના મહેાત્સવ કર્યાં. તેને સેાખલદેવી, દુલ્હેણદેવી અને પૂજી એમ ત્રણ પત્નીએ હતી. દુલ્હાદેવીને આશાધર અને પૂજીને નાગરાજ નામે પુત્રો થયા. આ શેઠ આભૂના પૌત્ર (૩) ખીજાના પહેલા પુત્ર (૪) કુમારપાળના વંશમાં થયેલા શા॰ નિરય અને તેની ભાર્યાં નાગલદેવીના પુત્રા ૧ લખસિહ, ૨ રામસિંહ અને ર્ ગેાવલ નામે હતા, તે પૈકીના Page #382 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ ૩૨૭ ગેવલે સં. ૧૪૪૨ માં ઉપાટ કુલમંડન તથા ઉપા૦ ગુણરત્નની આચાર્યપદવીને મહત્સવ” કર્યો હતો. ૭. શેઠ સાહા–તેને હીરાદેવી નામે પત્ની તથા ૧ દેવરાજ, ૨ શિવરાજ, ૩ હેમરાજ, ૪ ખીમરાજ, ૫ ભેજરાજ, ૬ ગુણરાજ અને વનરાજ એમ સાત પુત્ર થયા. ચોથા શેઠ સાહાએ સં. ૧૪૪૨ ના ભાદરવા સુદિ ૨ ને સેમવારે ખંભાતમાં તાડપત્ર ઉપર “પંચાશકવૃત્તિ” લખાવી. સેની સાલ્હાશાહ પલ્લીવાલના કુટુંબમાંથી ઘણાએ શત્રુંજય તીર્થ વગેરેના છરી પાળતા યાત્રા કાઢયા હતા. આ કુટુંબ તપાગચ્છીય આચાર્યોનું ભક્ત હતું. એટલે સ્પષ્ટ છે કે-પલ્લીવાલે તપાગછને વિશેષ માનતા હતા (જેન પુસ્તક પ્રશસ્તિ સં. પ્ર. નં૦ ૪૦) સેહી પલ્લીવાલ અને વરહડિયા પલીવાલ વંશે માટે જૂઓ. (પ્ર૦ ૩૮ પૃ૦ ૩૮૯ ૩૯૦) શાહ ભીમાશાહ ( ૧ થી ૧૪) અમે નં. ૧ થી ૫ ભીમાશાહને પરિચય પહેલાં (પ્ર. ૪૧ પૃ. ૬૮૩માં આવે છે. અને તે પૈકીના નં. ૨, ૩, સંવ ભીમજી સોની શ્રીમાળીને વિશેષ પરિચય નીચે પ્રમાણે જણાવો. સંઘપતિ ભીમજી – તે ખંભાતને વતની હતો. તે સની ઓડકનો શ્રીમાલી વંશને હતો. ધનાઢચ અને માટે વેપારી હતો. “તપગચ્છના આ દેવેન્દ્રસૂરિ માળવામાંથી વિહાર કરી, ગુજરાત પધાર્યા. તે ૧. સાલહાશાહ ઘણું થયા છે. સમરાશા ઓસવાલને મોટો પુત્ર સાલહાશાહ હતો. (પ્ર. પ૭ પૃ ૧૯૭) મેવાડમાં ડુંગરપુરથી ૩ કાશ દૂર થાણું ગામ હતું. તેમાં ભાભર એસવાળને પુત્રો ૧ ભાહશાહ અને સાલહાશાહ વગેરે ક પુત્ર હતા. તે આ૦ લક્ષ્મીસાગરસૂરિ (વિ.સં. ૧૫૧૮ વૈ૦ સુ. ૪)ના ભક્ત શ્રાવકે હતા. મંત્રી આભૂ શ્રીમાળીને વંશમાં શેઠ ઝાંઝણને ૬ પુત્રો હતા. તેમાં પાંચમો પુત્ર સાહા નહીં પણ આલ્હા હતો. (જૂઓ પ્રત્ર ૫ પૃ. ૩૨૪) Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ દરમિયાન તેમના ગુરુભાઈ ઉપા. વિજયચંદ્રગણિ ખંભાતમાં આચાર્ય બન્યા, અને તેમણે સ્વતંત્ર પિલાળ જમાવી, તેમાં સ્થિરવાસ કરી બેઠા. છેવટે શિથિલાચારી બની ગયા.” આ૦ દેવેન્દ્રસૂરિને આ વર્તાવ ગમ્યું નહીં. તેથી તે એ પિલાળમાં ન ઉતર્યા, તે વખતે ખંભાતના આગેવાને સંગ્રામસિંહ સેનીના પૂર્વજ સેની માંગણ તથા સેની સંઘપતિ ભીમજી વગેરેને તપાગચ્છમાં આ પ્રકારે ગ૭ભેદ” થતે જોઈ, ઘણું દુઃખ થયું. તેઓએ આ દેવેન્દ્રસૂરિની સાચી ત્યાગ ભાવના જોઈ, તેમની શિષ્ય પરંપરા લાંબા કાળ સુધી ચાલુ રહેશે. એવી ખાતરી કર્યા પછી, તેમને પિતાના કબજાના સાધ્વીઓવાળા જૂદા શુદ્ધ “ઉપાશ્રયમાં” ઉતાર્યા. અને તેમને તથા તેમના પરિવારને વસતિ, આહારપાણી, સગવડ તથા શિષ્ય વગેરે આપી ઘણી ભક્તિ કરી. આથી તે આચાર્યની શ્રમણ પરંપરા “તપગચ્છ લઘુષિાળ” એવા નામથી પ્રસિદ્ધ થઈ. –ગુર્નાવલી, ૦ ૧૩૭ થી ૧૩૯) એટલે કે, સં. ભીમજી શાહ આ૦ દેવેન્દ્રસૂરિને માટે ભક્ત હતા. (જૂઓ પ્રક. ૪પ, પૃ. ૨૮૧) સત્યની કસોટી – એક દિવસે સંવ ભીમજીએ સંસારને અસાર સમજી આત્મ કલ્યાણની ભાવનાથી આ૦ દેવેન્દ્રસૂરિને વિનંતી કરી કે ગુરુદેવ અમારે ધંધે પાપવાળે છે કૃપા કરી એક એવી પ્રતિજ્ઞા આપે કે, મારે જલદી ભવનિસ્તાર થાય.” ગુરુદેવે જણાવ્યું કે મહાનુભાવ ! હમેશાં સત્ય બોલવાની પ્રતિજ્ઞા પાળશે તે તમારું જલદી કલ્યાણ થશે.” શેઠ ભીમજીએ ગુરુદેવની આ આજ્ઞા માથે ચડાવી, અને પ્રતિજ્ઞા લીધી કે, “હું કદાપિ જૂઠું બેલીશ.” નહીં અને ગમે તેવી સ્થિતિમાં સત્ય બલવાની પ્રતિજ્ઞા પાળીશ કેટલાક દિવસ પછી આ પ્રતિજ્ઞાની આકરી કસેટી થવાને પ્રસંગ બને. એક દિવસે “મહીનદીના કાંઠે” વસતા એક પલ્લીપતિ લુટારું ભીલે તે સોનીને પકડીને પૂછયું કે, બેલ, તારા ઘરમાં કેટલું ધન છે?” Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩ર પિસ્તાલીસમું ] આ શ્રી દેવેન્દ્રસૂરિ ૩૨૯ ભીમજીએ સાચું જણાવ્યું કે, “મેં ઘરમાં ઘરખર્ચના રૂા.૪૦૦૦ રાખેલા છે.” પલ્લીપતિ ભલે સોનીને ગુણસ્થાનમાં સંતાડી રાખી, તેના પુત્રને કહેવડાવ્યું કે, “બાનના ચાર હજાર રૂપિયા આપીને તમારા પિતાને છોડાવી જાઓ.” પુત્રે બનાવટી સિક્કા લાવી ભીલને આપ્યા, ત્યારે ભલે તે સિકકા સાચા છે કે બેટા ? તે પરખવા માટે “ભીમજી સોની જ સાચા બોલે છે.” એમ જાણી તેની આગળ એ ચાર હજાર રૂપિયા લાવીને મૂક્યા. અને પૂછ્યું કે, “આ રૂપિયા સાચા છે કે બેટા?” સોની ભીમજીએ તરત જવાબ આવ્યું કે, “આ સિક્કા બનાવટી છે, તદ્દન નકલી અને બેટા છે.” ભીલને વિચાર આવ્યો કે, શેઠ બાનમાં નજર કેદ છે અને તેને પુત્ર રૂપિયા આપે તે જ છૂટી શકે તેમ છે. છતાં તે પિતાના દીકરાને જૂઠ્ઠો બતાવે છે. અને રૂપિયા બેટા હોવાનું જણાવે છે. એ રીતે આ શેઠ ભીમજી ખરે સત્યવાદી છે. એ વાત ખરી છે. મારે ધંધે લૂંટવાને છે. પણ આવા ધર્માત્માઓને સતાવવાથી પ્રભુ વધુ નારાજ થશે, માટે આ શેઠને એમને એમ છેડી દેવું જોઈએ. આમ વિચારી બધા ભીલેએ ભીમજીને છેડી મૂક્યો, એટલું જ નહીં પણ તેમને પાંચ વસ્ત્રો આપી, પોતાના ગામના કામદાર બનાવ્યા. લકોએ આ ઘટના જાણી, અને આ દેવેન્દ્રસૂરિને તેમજ એની ભીમજીને યશ ખૂબ ફેલાયે. સૌ લેકોએ તેના સાચાબેલાપણાની પ્રશંસા કરી. (–વીર વંશાવલી, વિવિધ ગચ્છીય પટ્ટાવલી સંગ્રહ, પૃ. ૨૦૮) અસત્યાગ આ દેવેન્દ્રસૂરિ સં. ૧૩ર૭ માં માલવામાં સ્વર્ગસ્થ થયા. તે પછી છ મહિના વીતતાં તેમના જ પટ્ટધર આ વિદ્યાનંદસૂરિને પણ વિજાપુરમાં સ્વર્ગવાસ થયો. (તપગચ્છપટ્ટાવલી) ૪૨ Page #385 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ સ॰ ભીમજીએ આ ગુરુદેવાના સ્વગમનના શાકથી ૧૨વર્ષ સુધી અનાજ લીધું નહીં. ૩૩૦ લહાણી-તેણે ભારતવમાં જે જે ચતુર્થ વ્રતધારી સ્ત્રી પુરુષા હાય તે સૌને ૧ રેશમી સાડી અને ૫ હીરાગલ વસ્ત્રો એમ છ વસ્ત્રોની લહાણી કરી, તેને મહેતે ગામે ગામ ફરીને લહાણી કરતા હતા. મહેતાએ સંઘપતિની આજ્ઞાથી માંડવગઢના મંત્રી પેથડશાહ તથા તેની પત્ની પદ્મિનીને પણ આ લહાણી આપી. તે બન્નેએ આ લહાણીના મૂળ ઉદ્દેશ જાણી ૩૨ વર્ષની વયમાં જ સજોડે બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચરી આ વસ્ત્રો પહેરી જિનપૂજા કરી. (-૫૦ ૪૫, પૃ૦૩૧૫ મ॰ દેદાશાહ વંશ, તપગચ્છપટ્ટાવલી, ) ઉપાશ્રય ફળ-તેણે ખંભાત નગરમાં જગા ન મળવાથી શહેરની મહાર સૈાટી પાષાળ બનાવી. તેમાં હાથીદાંતનુ કામ કરાવ્યું હતું. હાથીદાંતને આ ભવ્ય અને દર્શનીય ઉપાશ્રય બન્યા હતા. ઉપાશ્રય જોઈ સૌ કોઈ ખુશ થયા. એક અહુ બેલા શ્રાવકે સં॰ ભીમજીને કહ્યું : શેઠ ! ઉપાશ્રય તેા ભન્ય બન્યા, પણ પૈસા પાણીમાં ગયા.' કેમકે આ જંગલમાં આવીને કણ ઊતરશે ? આમાં તે ચાર-લૂટારા, ભિખારી આવી વસશે. સ૦ ભીમજીએ હસીને ઉત્તર આપ્યા કે, ભાઈ! તમે કહેા છે! એ વાત સાચી છે, પણ કાપડના પાટલીઓ વેપારી એકાદ જૈન પણ અહીં ઊતરીને માત્ર એક જ સામાયિક કરશે અથવા એક જ નવકારમંત્ર ગણુરો તા મારા પૈસા સાર્થક છે, એમ હું માનુ છુ.” આવેા પ્રત્યુત્તર સાંભળી તે ખુશ થયા અને શેઠની સામાયિક તેમજ નવકારમંત્ર ઉપર આવી દૃઢશ્રદ્ધા જોઈ શેઠની પ્રશ'સા કરવા લાગ્યા. આ પાષાળ ન્યાયસંપન્ન પૈસાથી બની હતી, તેથી એમ થયું કે, તે દિશામાં ખંભાતની જનતાને વસવાટ વધ્યા. અને પાષાળની " Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૧ પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ ૩૧ ચારે બાજુ ઘરે બની ગયાં એટલે તે પિલાળ નગરની અંદર આવી ગઈ (ઉપદેશતરંગીણું) (–ભીમાશાહ માટે જુઓ, પ્રક. ૪૧, પૃ. ૬૮૪) શાહ ભીમાશાહ-નં૦ ૧ થી ૫ નંબર વાળાને પરિચય પ્રકટ ૪૧ પૃ૦ ૬૮૩માં આવી ગયું છે. તે પૈકીને નં ૨-૩ને વિશેષ પરિચય ઉપર પ્રમાણે જાણુ ૬ થી ૧૪ બીજા પણ ઘણા ભીમાશાહ થયા હતા. તે આ પ્રમાણે – (૬) વરહડિયા ગેત્રને ભીમ તે આ ધર્મષસૂરિ (પ્રક. ૪૬) (૭) સં. ભીમાશાહ:-તેણે સં. ૧૫૧૮ પહેલાં આબૂ તીર્થમાં દેલવાડામાં “પિતલહર જિનપ્રાસાદ” બનાવ્યું. (-પ્રક. ૩૭ પૃ૦૨૮૮) (૮) ભીમે-પાટણના સરસ્વતી ગ્રંથ ભંડારની કલમ પાંચમીમાં બતાવેલ શેઠ વીરા પોરવાડને બીજે પૌત્ર. ( – પ્રક. ૪પ, પૃ. ૨૮૯) (૯) મંત્રી ભીમે-પાટણના સરસ્વતી ગ્રંથ ભંડારની કલમ આઠમીમાં બતાવેલ શંખલપુરને પોરવાડ (—પ્રકટ ૪૫, પૃ. ૨૯૦) (૧૦) ની ભીમે-તે આભૂ પલ્લીવાલને વંશજ હતા. (–પ્રકo, ૪૫, પૃ૦ ૩૨૫) (૧૧) અડાલજના વાઘેલા મૂલરાજને કામદાર મહં. ભીમે, તેના પુત્ર મહી સં. ૧૫૫૫ મ. સુવ પ ને રેજ અડાલજમાં રૂડકી રાણું વતી રૂડકીવાવ બનાવી (–પ્રક. ૪૪ પૃ. ૧૯૨, ૧૯૩) (૧૨) ભીમ પારેખ-પારેખ આહણશી શ્રીમાલીના વંશને ખંભાતનો વતની ભીમ. વિજયા રાજિયા પારેખ તેના પૌત્રો હતા. (—પ્રકટ કપ) (૧૩) ભીમસિંહ પરવાડ-શેઠ આજડશાહના વંશના પિસીના તીર્થના શેઠ હાપા પિરવાડને પૌત્ર ( – પ્રક. ૪૫) (૧૪) ભીમ-શેઠ જેલ્હાના વંશના સં૦ દેશલ અને સં૦ ગમતીદેવીને પુત્ર વિ. સં. ૧૩૭૯ (-પ્રક૪૫). Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ એની સાંગણ એસવાલને વશ – ૧. સોની સાંગણ–ઓશવાલ વંશને એ શણગાર હતે. અને સુશ્રાવક હતે. સંભવ છે કે, આ દેવેન્દ્રસૂરિ અને આ વિજયચંદ્રસૂરિ વચ્ચે સં૦ ૧૩૧૯ માં ખંભાતમાં ગચ્છભેદ પડ્યો. ત્યારે શેઠ સાંગણે આ બંનેની શ્રમણ શાખાઓમાં કયી સાચી છે? તે જાણવા માટે સ્થભણુ પાર્શ્વનાથની પ્રતિમા સામે બેસી, અઠ્ઠમ તપ કરી, ધ્યાન કર્યું હતું. એ સમયે શાસન દેવીએ આવી જણાવ્યું કે, “સાંગણ! આ દેવેન્દ્રસૂરિ યુગેત્તમ આચાર્ય છે. અને તેમને ગ૭ લાંબા કાળ સુધી ચાલવાને છે, તેથી તમારે તેમની ઉપાસના કરવી.” પછી તેણે આ દેવેન્દ્રસૂરિના મુનિ પરિવારને રહેવા માટે શુદ્ધ વસતિ તથા શિ વગેરે આપ્યા. (-ગુર્નાવલી, ૦ ૧૩૭–૧૩૯) ત્યારથી આ દેવેન્દ્રસૂરિની શિષ્ય પરંપરા તપાગચ્છની લઘુપાષાણ શાખા એવા નામથી પ્રસિદ્ધિ પામી. (-પ્રક૪૫, પૃ. ૨૮૧, ૩૨૮) એની સાંગણ માટે યશસ્વી અને ધનાઢ્યું હતું. તે સં૦ ૧૩૫૪ લગભગમાં અલ્લાઉદ્દીન ખીલજીના સમયે “માંડવગઢમાં” આવી વસ્યા. ૨. સેની પઘરાજ–ગુણવાન હતે. ૩. સે. સૂર ૪. સે. ધર્મા પ. સે. વરસિંઘ-તે માટે સત્યવાદી અને પરોપકારી હતું, તેને મનકુ નામે પત્ની હતી. અને નરદેવ તેમજ ધનદેવ નામે પુત્રે હતા. બંને પુત્રે દયાળુ અને પરોપકારી હતા. ગરીબોના બેલી હતા. ૬. સોની નરેદેવ-તેને સેનાઈ નામે પત્ની હતી. તેણે માંડવગઢમાં સત્રાગાર સ્થાપન કર્યું, તેમાં સૌને સર્વ વસ્તુ અપાતી. તેને બાદશાહ હુસંગસેનની સભામાં ભારે પ્રભાવ હતે. તે માટે દાની હતો. તેને સર્વત્ર યશ ફેલાયે હતો. એના વિશે એક ઉલ્લેખ મળે છે. કે Page #388 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ શ્રી દેવેન્દ્રસૂરિ ખંભાતના વતની સેાની નિયા એશવાલના પુત્ર પદ્મસિદ્ધ ની પત્ની આહણુદેવીએ સ૦ ૧૪૮૩ના ભાદરવા વિદે છને ગુરુવારે તપાગચ્છના ભ॰ દેવસુંદરસૂરિ, તેમના પટ્ટધર આ॰ સેામસુંદરસૂરિ, આ॰ મુનિસુંદરસૂરિ, આ॰ જયચંદ્રસૂરિ અને આ જીવનસુંદરસૂરિના ઉપદેશથી “ જીરાવલામાં શ્રીજીરાવલા પાર્શ્વનાથ ભ૦ના જિનપ્રાસાદની ચાકીનું શિખર ” કરાવ્યું. (—ત્રિસ્તુતિક આ॰ વિજયયતીન્દ્રસૂરિ સંગ્રહિત જિનપ્રતિમા લેખસગ્રહ' લેખાંક : ૩૦૮) તે મેટા ભંડારી હતા. દાની, પરાપકારી અને પરસ્ત્રીસહૈાદર મનાતા હતા. તેના દેહને વાન રુપાળા હતા. * ૬. ધનદેવ-તે “ નરદેવને નાના ભાઈ ” હતા. “તેણે” મેટી રકમ આપી, ચંદ્રપુરીમાં (ચ’ડાઉલીમાં)મુસલમાન રાજાઓના ત્રાસમાંથી હજારો હિંદુઓને છેડાવ્યા હતા.” ૭. ક્વીન્દ્ર સેાની સંગ્રામસિંહ ભડારી-તે સેાની નરદેવનેપુત્ર હતા. તેને પરિચય તેના પેાતાના શબ્દોમાં આ રીતે મળે છે. ૩૩૩ દિલ્હીના બાદશાહ અલ્લાઉદ્દીન (સને સ૦ ૧૨૯૮ થી ૧૩૧૬) (સ’૦ ૧૩૫૩ થી ૧૩૭૧)ના સમયે સેાની સાંગણુ ઓશવાલ થયા. તેના વંશમાં ” મહાદાની સા॰ નરદેવ”ના પુત્ર સંગ્રામસિ'હ ” નામે થયા. (બુદ્ધિસાગર' તરંગ : ૪, શ્લાક ૧૩૯ થી ૧૪૫) તે સ૦ ૧૫૨૦ માં માળવાના બાદશાહ મહમ્મુદ ખીલજીને “ માટે ભડારી ” હતેા. તે તેના વિશ્વાસપાત્ર હતા. તેને સ્ત્રી-પુત્ર વગેરે માટે પરિવાર હતેા. (-તરંગ : ૧, શ્લા૦ ૫, ૬, ૭ તથા તરગ ૪, શ્લા॰ ૧૪૦) '' લબ્ધિ-તેને “ ગૌતમસ્વામીની લબ્ધિ”નું વરદાન હતું તેના ઉપર સરસ્વતીદેવી પ્રસન્ન હતી. તે અભયકુમાર જેવા બુદ્ધિશાળી હતા. (તરંગ : ૧, àા૦-૫,૬,૭.) તે તપાગચ્છની વૃદ્ધ પેાષાળના આ૦ વિજયરત્નસિંહસૂરિના પટ્ટઘર Page #389 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના ઇતિહાસ—ભાગ ૩જો ૫૭ મા ભટ્ટા॰ ઉદયવલ્લભસૂરિના શ્રાવક હતા. (તરંગ ૧, શ્ર્લા૦ ૪ થા, ઈતિ પ્રક૦ ૪૪ પૃ૦ ૨૫) તે કવિકલ્પતરુ હતા. સ્વદેશી કવિએ માટે તે ગૌરવ અનુભવતા. દુજના પ્રત્યે પણ દયાળુ હતા. સૌમાં હિતબુદ્ધિવાળા અને પાપકારી રચના કરનાર હતે. ( તરંગ : ૩, શ્લે૦ ૨ થી ૮) ૩૩૪ તે પરસ્ત્રી સહાદર હતા. તેની વાણી સપ્રિય અને મનેહર હતી. તેની પાસે રૂપાળી દુધાળી ગાય હતી. તેની પત્ની વિવેકી હતી. ( ચારે તરગના છેલ્લા શ્લેાકેા) [ પ્રકરણ તે યાચકાને લાખોનું દાન દેતા, પિતા અને પુત્રમાં યાવૃત્તિ, પરોપકાર, શત્રુતાના અભાવ, પરસ્ત્રી સહેાદરતા, પરધનની ઇચ્છા રહિતતા યશસ્વિતા, વિજય વગેરે ગુણા હતા. ( તરંગ, ૪, શ્લા૦ ૪૪, ૪૫) સેાની સંગ્રામસિંહ જેવા ધની હતેા તેવે જ દાની પણ હતા. પેાતે કવીન્દ્ર હતે. અને યુદ્ધ વીર લડવૈયા પણ હતા. માળવાના બાદશાહ મહમૂદે દક્ષિણના “ બાદશાહ નિઝામશાહ ”ને જીતવા માટે, સ૦ ૧૫૨૦ (શાકે ઃ ૧૩૮૫)ના ચૈત્ર સુઢિ ૬ ને શુક્રવારે ધનુષ્યલગ્નમાં ગ્રહુ ખલ હતું. ત્યારે માંડવગઢમાંથી પ્રયાણુ કર્યું. સેાની સંગ્રામસિંહ આ સેનામાં સાથે ગયા હતા. અને બાદશાહ વિજય મેળવી, “ ગેાદાવરીના કિનારે ” પેણુમાં આવ્યે. ઇતિહાસ કહે કે, “ માળવાને ભાજ પરમાર સ૦ ૧૦૨માં મન્નાડ શહેર ભાંગી, પાછા આવતા હતા. ત્યારે, રસ્તામાં એક સ્થાને મહાકવિ ધનપાલે “ પાઈયલચ્છી નામમાલા ગાથાઃ ૨૭૫ ગ્રંથ" બનાવ્યા (–પ્રક૦ ૩૮, પૃ૦ ૩૫૦) કવીન્દ્ર સ’ગ્રામસિંહે પણ એમ જ કર્યું. તેણે સ૦ ૧૫૨૦માં પૈઠણુનગરના જિનપ્રાસાદમાં જિનેશ્વરનાં દર્શન કરી, “ બુદ્ધિસાગર ગંથ તરંગ-૪, ા ૪૧૪ની ’ રચના કરી. ( −‘ બુદ્ધિસાગર’ ગ્રંથ ) ગ્રંથપરિચય-સાની સંગ્રામસિ'હે બનાવેલ બુદ્ધિસાગરના અંતરંગમાં આ પ્રકારે વિષયે, વર્ગીકરણ પૂર્વક આપ્યા છે. Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ ૧. ધર્મશુદ્ધિતરંગ – ૧ થી ૮૭. ધર્મ (લે. ૨૦), દયા (૨૧ થી ૨૬), સત્ય (૨૭ થી ૩૩), અસ્તેય (૩૪ થી ૩૭), પરસ્ત્રીત્યાગ (૩૮ થી ૪૨), પરિગ્રહ (૪૩ થી ૪૫), ગૃહી (૪૬ થી ૪૯) બ્રહ્મચારી (૫૦-૫૧), સુસાધુકુસાધુ ( ર થી પ૪), ઈંદ્રિયજય (પપ થી ૬૦), ગુરુ (૬૧, ૬૨), ઉપાસક (૬૩ થી ૬૬) શિષ્ય (૬૭ થી ૭૪), માતાપિતાની આણુ (૭૫ થી ૮૬) કવિવાણું વર્ણન (૮૭) ૨. નયતરંગ - ૧ થી ૧૦૭ કર્તા કવિકલ્પતરુ સંગ્રામસિંહ (૨), સ્વદેશી કવિઓની પ્રશંસા (જ), રાજવી ચર્યા (૧૦ થી ૪૦) રાણું (૪૧ થી ૪૩), કુમાર (૪૪ થી ૪૮), મંત્રી (૪૯ થી ૬૩), અધિકારી (૬૪ થી ૭૦), પ્રજાસેવક (૭૧ થી ૮૩), સૌને ઉપદેશ (૮૪ થી ૯૦), અશ્વલક્ષણ (૧ થી ૯૬), ગજલક્ષણ (૯૭ થી ૧૦૬), કવિવાણું વર્ણન (૧૦૭). ૩. વ્યવહારતરંગ - ૧ થી ૭૦ વિશ્વાસ (૧ થી ૬), ધનપ્રશંસા (૧૨ થી ૧૬), શયન (૩૯), સ્ત્રીઅવિશ્વાસ (૪૫), સ્ત્રી પ્રશંસા (૫૦ થી ૧૫), વાસ્તુલક્ષણ (પ૬ થી ૬૮), વ્યવહાર (૬૯) કવિવાનું વર્ણન (૭૦). ૪. પ્રકીર્ણક તરંગ - ૧ થી ૧૫૦ દેહરક્ષા (૩), વૈદ્યસાર (૩ થી ૩૯) ગર્ભમાં દેહરચના (૬ થી ૧૪), છ ઋતુની કુચર્યા–સુચર્યા. (કુપથ્ય, સુપથ્ય) (૨૨ થી ૨૭), ઉષાપાન (૩૧ થી ૩૨) હરડે (૩૩ થી ૩૪) પાણીના ત્રણ પગે (૩૬), તિસાર (૪૦ થી ૬૨), શકુનસાર (૬૩ થી ૬૯), સામુદ્રિકસાર (૭૦ થી ૭૮) સ્ત્રી સામુદ્રિક (૭૯ થી ૮૩), રત્ન–મેતિ પારાગ-નાગમણિ વગેરેની પરીક્ષા (૮૪ થી ૧૦૩), વૈરાગ્ય (૧૦૪ થી ૧૧૪), ચાર ધ્યાન (૧૧૫ થી ૧૨૧), ચાર યોગ (૧૨૩ થી ૧૩૮), નવચક (૧૨૬ થી ૧૨૯), કુંડળી Page #391 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ (૧૩૦ થી ૧૩૩), હ ગ (૧૩૪ થી ૧૩૬), યમ-નિયમ આદિ (૧૩૫ થી ૧૩૮), સેનીવંશ-પ્રશસ્તિ (૧૩૯ થી ૧૪૫), સં ૧૫રમાં ગ્રંથ રચના-પ્રશસ્તિ. (૧૪૬ થી ૧૪૯), કવિ વાણી વર્ણન (૧૫). વિશેષ પરિચય-સંગ્રામસિંહ બાર વ્રતધારી સમકિતી શ્રાવક હતે. તે એ સદાચારી હતું કે “પરસ્ત્રીને માતા સમાન” માનતે. તે માળવાના માંડવગઢના બાદશાહ મહમૂદ ખીલજી (સં. ૧૪૯૨ થી ૧૫૨૫)ને માટે ખજાનચી હતે. દિવાનપદ ઉપર પણ તે આવ્યું હતું. અને માંડવગઢમાં અલંકાર સમાન મનાતે. તેણે ઘણું બંદીખાનને છેડાવ્યા હતા. બાદશાહે તેને નકદ-ઉલ-સુલક (નગદલમલિક)ની પદવી આપી, તે ઉપરાંત “જગત વિશ્રામ”નું બિરુદ પણ આપવામાં આવેલું. તેને ગુરાઈ અને રત્નાઈ નામે બે પત્નીઓ હતી, તથા પુત્ર પરિવાર પણ માર્યો હતો. જિનપ્રતિષ્ઠા–તેણે સં. ૧૫૧૮ના જેઠ સુદિ ૧૫ ને ગુરુવારે ભ૦ અજિતનાથની પરિકરવાળી જિનપ્રતિમા ભરાવી અને તેની વૃદ્ધ તપાગચ્છના આ૦ રત્નસિંહસૂરિના પટ્ટધર ૫૭મા આવે ઉદયવલભસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રતિષ્ઠાવિધિની ક્રિયા પં. ઉદયમે કરાવી હતી. ભ૦ અજિતનાથની પ્રતિમા નીચે લંગોટ છે. અને તેની નીચે “સેટ સંગ્રામ' નામ કોતરેલું છે–મૂળનાયકની બંને બાજુએ ભ૦ અજિતનાથની પ્રતિમાઓ છે. નોંધ: ઉજજૈનમાં દેરા ખડકી મહોલ્લામાં ભ૦ ચંદ્રપ્રભુનું . જેન મંદિર છે. તેમાં ભ૦ અજિતનાથની સફેદ રંગની પાષાણુ પ્રતિમા બિરાજમાન છે તેની ગાદીમાં પાછલા ભાગમાં ઉપરના આશયને લેખ છે.? ગ્રંથ–સની સંગ્રામસિંહ વિદ્વાન હતા, મેટે કવિ હતું, તેણે સં. ૧૫૨૦માં “બુદ્ધિસાગર” લેક ૪૧૪ નામનો ગ્રંથ રચે. ૧૦ “સં. ૧૫૧૮ જે. સુ. ૧૫ ગુરુવાર મક્ષીજી પાર્શ્વનાથનો પ્રતિષ્ઠાદિન છે. Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ ગ્રંથભંડાર–સોની સંગ્રામસિંહે સં૧૪૭૦માં તપગચ્છના ૫૦માં આ૦ સેમસુંદરસૂરિને માંડવગઢમાં પધરાવી, ચોમાસું કરાવ્યું હતું. અને તેમની પાસે “ભગવતી સૂત્ર-ટીકા”નું વ્યાખ્યાન સાંભળ્યું હતું સંગ્રામ સોનીએ “ભગવતી સૂત્ર” સાંભળતાં “ગેયમા” શબ્દ દીઠ એકેક સેના મહાર, તેની માતાએ અડધી અડધી સેના મહેર, અને તેની પત્નીએ પા પા સેના મહોર મૂકી હતી. એમ ત્રણે મળીને ૩૬+૧૮+૯=કુલ ૬૩૦૦૦ સોના મહેરો મૂકી હતી. સનીએ આ રકમ આચાર્યશ્રીના ચરણમાં લાવી મૂકી. એટલે આચાર્યશ્રીએ “સાધુપરિગ્રહ રાખે નહીં” એમ કહી સોનીને આગમગ્રંથો લખાવવાને ઉપદેશ આપ્યો. આથી તેણે સં૦ ૧૪૭૧માં આ ધન વાપરી, સેના રૂપાની શાહીથી ૧ સચિત્ર-કુલપસૂત્ર. તથા ૨ કાલિકાચાર્યકથાની ઘણું પ્રતે લખાવી હતી. તેની એકેક પ્રતિ આચાર્ય મહારાજની સાથેના દરેક મુનિવરોને વહરાવી. અને ઘણી પ્રતિ સંઘના ગ્રંથભંડારમાં પણ મૂકી. આ૦ મુનિસુંદરસૂરિ તથા ઉપાય ધર્મસાગર ગણિવર સોની સંગ્રામસિંહ” વિશે ઉલ્લેખ છે તે ઉપરથી જણાય છે કે, સની સંગ્રામસિંહના પૂર્વજો ખંભાતના વતની હતા. તે સંગ્રામસિંહના પૂર્વજોએ તેમજ સેટ ભીમજી વગેરેએ આ દેવેન્દ્રસૂરિના પરિવારને રહેવા માટે વસતી તથા - શિષ્યો વગેરે આપ્યા હતા. (–ગુર્નાવલી, લેટ ૧૩૭ થી ૧૩૯, તપાગચ્છ પટ્ટાવલી પ્રા. ગાઢ ૧૫, તેની વૃત્તિ, પટ્ટાવલી સમુચ્ચય ભા. ૧, પૃ૦ પ૯ પ્રક. ૪પ, પૃ. ૨૮૧, ૩૨૮) ૧. માંડવગઢમાં સં. ૧૫૪૩ના મહા સુદિ ૧૩ને રવિવારે સેની માંડણ, સો. શેઠ અર્જુન, સેવ ગોપાલ, સો ટોડરમલ અને સોકૃષ્ણદાસ વગેરે “સેની કુટુંબ”ને જૈને હતા. સં. ૧૫૫૫ના જેઠ સુદિ ને સોમવારે માંડવગઢમાં સેર માંડણ સે નાગરાજ, સેવ વર્ધમાન, સેવ પાસદત્ત અને સે જિનદાસ વગેરે જૈન હતા. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ સની સંગ્રામસિંહ વિશે વીરવંશાવલીમાં આ પ્રકારે વિશેષ વર્ણન મળે છે.– “સોની સંગ્રામસિંહ ગૂજરાતમાં વઢિયારના લોલાડા ગામને વતની હતે. સુશીલ હતું. તે ત્યાંથી નીકળી, પિતાની માતા દેવા, પત્ની તેજા તથા પુત્રી હાંસીને સાથે લઈ માંડવગઢ ગયે. ત્યાં તેણે દરવાજામાં પેસતાં જ સાપની ફણું ઉપર બેસી હર્ષને શબ્દ કરતી દુર્ગા દેખી. સંગ્રામ આ શકુન જેઈવિચારમાં પડયો. નજીકમાં ઊભેલા આહેડીએ કહ્યું: “શેઠ! શહેરમાં નિઃશંકપણે પ્રવેશ કરે. આ શકુન લઈ શહેરમાં પ્રવેશ કરનારે માટે ધનવાન બને છે. સની સંગ્રામે આ શકુનફળ સાંભળી તુરત શહેરમાં પ્રવેશ કર્યો. એક દિવસ બાદશાહ ગ્યાસુદ્દીન ( ) ગરમીની મેસમમાં રાજવાડીએ ગયે. તે એક ઘટાદાર આંબા નીચે જઈ બેઠે. તેને વિશ્રાંતિ મળી. પણ તેણે જોયું કે, આંબે વાંઝિયે છે? એટલે તેણે માળીને હુકમ કર્યો કે, “આ વાંઝિયા આંબાને કાપી નાખજે ? સંગ્રામસિંહ ત્યાં ઊભો હતો તેણે પાસે આવી હાથ જોડી કહ્યું “બાદશાહ સલામત ! આ આંબે જન્મથી જ વાંઝિયે છે. તો મહેરબાની કરી તે મને આપે તેને અભયદાન આપે. બાદશાહની મહેરબાની હશે અને જીવતે રહેશે તે આવતા જેઠ મહિનામાં તે વાંઝિયે મટી જઈ. ફળવાળે બની જશે.” બાદશાહે કહ્યું : “જો આ આંબાને આવતા જેઠમાં ફળ નહીં. આવે તે જેવા એના હાલ હવાલ થવાના હતા તારા પણ તેવા હાલહવાલ થશે.” સોની સંગ્રામે બાદશાહની તે વાત સ્વીકારી. સોનીએ તે આંબાની નીચે સ્નાત્ર પૂજા ભણાવી, તે આંબાની ચંદન ધૂપ, દીપ, અને ફળ વગેરેથી પૂજા કરી. આથી તે આંબાને અધિષ્ઠાયક દેવ પ્રસન્ન થઈને બલ્ય : સંગ્રામ ! હું પૂર્વભવમાં વાંઝિયે હતું અને આ ભવમાં પણ વાંઝિયે બન્યું છું. તે અભયદાન આપ્યું છે, તેથી ખુશી થયે છું. આ ઝાડની નીચે મૂળમાં અમૂક Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૩ પિસ્તાલીસમું ] આઇ શ્રી દેવેન્દ્રસૂરિ સ્થળે ધન છે. તે તારા ભાગ્યનું છે તેને તું લઈ જજે.” સેની સંગ્રામ આ વાત જાણુને ધન લઈ ગયે અને બીજે વર્ષે તે આંબાને સુંદર કેરીઓ આવી. આથી સોની સંગ્રામ આ આંબાની કેરીઓને ચાંદીના થાળમાં ગોઠવી, તેના ઉપર રૂમાલ ઓઢાડી, સધવા સ્ત્રીના માથે મુકાવી, વાજતે ગાજતે બાદશાહ પાસે લઈ ગયે અને તે કેરીઓ બાદશાહને ભેટ આપી. આથી બાદશાહે ખુશ થઈ, તેને પાંચ વસ્ત્રો ઈનામમાં આપ્યાં અને તેને પિતાના ઘરને કામદાર બનાવ્યું. સેની સંગ્રામ આ રીતે ધનવાન બન્યું. તેણે આ૦ સેમસુંદરસૂરિને માંડવગઢમાં માસુ રાખ્યા, અને તેમની પાસે ભગવતીસૂત્રની ટીકા” વંચાવી, તેમાં આવતા ૩૬૦૦૦ ગાયમાં શબ્દ દીઠ પતે, તેની માતા અને પત્ની તરફથી ૬૩૦૦૦ સેનૈયા ચડાવ્યા અને ગુરુના ઉપદેશથી, આ રકમમાંથી સેનેરી તેમજ રૂપેરી શાહીની અને ચિત્રવાળી “કલ્પસૂત્ર” તેમજ “કાલિકાચાર્યની ઘણી પ્રતિએ લખાવી, તેમાંથી ત્યાં ચોમાસુ રહેલા દરેક મુનિવરને એકેક પ્રતિ વહેરાવી, અને સંઘના ભંડારેમાં પણ ઘણું પ્રતિએ મૂકી. જિન પ્રાસાદે સની સંગ્રામસિંહે આચાર્યદેવના ઉપદેશથી સં. ૧૮૭૨માં ભ૦ સુપાર્શ્વનાથને જિનપ્રાસાદ બંધાવ્યું–મક્ષીજીમાં મક્ષી પાર્શ્વનાથને જિન પ્રસાદ બંધાવ્યું તે સિવાય ભેઈ, મંદસોર, બ્રહ્મમંડલ, સામલીઆ, ધાર, નગર, ખેડી, ચંડાલી વગેરે ૧૭ સ્થાનોમાં ૧૭ મેટાં જિનમંદિર બંધાવ્યાં, પ૧ સ્થાનમાં ૫૧ જિનપ્રાસાદના જીર્ણોદ્ધાર કરાવ્યા, વગેરે અનેક ધર્મકાર્યો કર્યા. (— વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહ, પૃ. ૨૧૩ થી ૨૧૫) સેની આભૂ એશવાલને વંશ ૧. આભૂ–તે એશિવાલ હતો, તેની સાની અટક હતી. તેને પડ્યા નામે પત્ની હતી. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૨. શિવરાજ–તે માટે સોની હતું, અને મહાપુણ્યશાળી હતો. ૩. સીધર ૪. પર્વત ૫. કાળે ૬. વાઘજી–તેને રજાઈનામે પત્ની હતી. ૭. વળી –તેને ૧ “સુહાસિની, અને ૨ પદ્મા”, નામે પત્નીઓ હતી. શેઠ વછીઆ અને પદ્માદેવીને સોની કુંવરજી નામે પુત્ર હતો. તેણે શત્રુંજય ઉપર અષ્ટાપદાવતાર જિનપ્રાસાદ બંધાવી, તેની સં૦ ૧૬૫૦ માં જ ગુ. આ. વિજયહીરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. ૮. સેની તેજપાલ–તે “શેઠ વછીઆઅને “સુહાસિની દેવીને પુત્ર હતો. તેને તેજલદે નામે પત્ની હતી. બંને જણ આ૦ વિજયસેનસૂરિના ભક્ત હતા તેની તેજપાલે આ. વિજયસેનસૂરિના ઉપદેશથી સં. ૧૬૪૬માં ખંભાતમાં (૧) ભ૦ સુપાર્શ્વનાથ અને (૨) ભ૦ અનંતનાથનાં જિનાલો બનાવ્યાં, ચિત્તોડના દેશી કર્માશાહે ભ૦ આણંદવિમલસૂરિના ઉપદેશથી સં. ૧૫૮૭માં શત્રુંજય મહાતીર્થને મેટ સેળ ઉદ્ધાર કરાવ્યો હતો. તે પછી પણ તે જિનપ્રાસાદ જીર્ણ થઈ જતાં જ0 ગુરુ આ૦ હીરવિજયસૂરિ અને આ૦ વિજયસેનસૂરિના ઉપદેશથી સોની તેજપાલે શત્રુંજયતીર્થના તે મૂળ જિનપ્રાસાદને બે લાખ લ્યાહરી ખરચીને મેટે જીર્ણોદ્ધાર ” કરાવ્યું. તેમાં ૭૪ થાંભલા કરાવ્યા, બાવન હાથ ઊંચા મુખ્ય શિખર ઉપર “ઊંચે સ્વર્ણકળશ” મુકાવ્યો. બીજા “નાના-મોટા ૧૨૪૫ કળશે” બનાવ્યા અને તે જિનપ્રાસાદનું નામ નંદિવર્ધન જિનપ્રાસાદ રાખવામાં આવ્યું. આ સિવાય ત્યાં ચારે બાજુએ ચાર ગેખ બનાવ્યા, “૪ મુનિવરની આકૃતિઓ” બનાવી, અને ૭૨ દેરીઓ બનાવી. - તથા તેના સાવકાભાઈ કુંઅરજી સનીએ ઠ૦ જસુની મદદથી - સં. ૧૬૪૯માં આઠ પગથિયાંવાળે “અષ્ટાપદાવતાર નામને Page #396 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ શ્રી દેવેન્દ્રસૂરિ ૩૪૧ ને વિશાળ જિનપ્રાસાદ” બનાવ્યું. તેમજ શેઠ રામજી ગંધારિયાએ આ મૂળ પ્રાસાદમાં ઠ૦ જસુની મદદથી બીજે ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યા. શા. કુંઅરજીએ ત્રીજે જિનપ્રાસાદ અને શેઠ મૂળજીએ ચોથે જિનપ્રાસાદ બંધાવ્યું. તે બધામાં “વાસ્તા” નામના શિલ્પીએ ભવ્ય શિપકામ કર્યું હતું. જગદ્ગુરુ આ૦ હીરવિજયસૂરિએ સં. ૧૬૪૯માં પાટણમાં ચોમાસુ કર્યું, અને પછી તેમણે ત્યાંથી છ’રી પાળતા યાત્રા સંઘ સાથે શત્રુંજય તીર્થની યાત્રા માટે વિહાર કર્યો. તે અમદાવાદ થઈ ધોળકા પધાર્યા. ભારતના ઘણા દેશમાંથી છરી પાળતા ઘણું યાત્રાસંઘે અહીં તેમની પાસે આવી માન્યા. સંઘવી એની તેજપાલ અને તેની પત્ની સંઘવણ તેજલદે પણ ખંભાતથી નીકળી, ત્યાં આવી પહોંચ્યાં. તે વખતે તેની સાથે ત્યાં ૩૬ સુખપાળે હતા. બીજા ઘણુ મનુષ્ય, હાથી, ઘેડા, ગાડીઓ વગેરે હતા. તે બધા સંઘે પાલીતાણા પહોંચ્યા. સંઘોએ સરોવરના કાંઠે પડાવ નાખે. સંઘમાં પ્રતિદિન “શત્રુંજય માહાસ્ય” વિશે વ્યાખ્યાને ચાલુ હતાં. સેની તેજપાલે “નંદિવર્ધન પ્રાસાદની પ્રતિષ્ઠા “કરવાને નિર્ણય કર્યો અને બહારથી બીજા જેનેને આમંત્રણ આપી લાવ્યા. આ પ્રતિષ્ઠા ઉત્સવમાં દેશ-પરદેશથી ગંધાર વગેરેના “૭૨ યાત્રાસંઘે” આવ્યા હતા. માણસની સંખ્યા અગણિત હતી. રહેવાની જગા નાની હોવાથી યાત્રાળુઓ તળાવના કાંઠે ખુલ્લામાં બેસીને રસેઈ કરતા હતા. સંઘભક્તિ મહેર રામવિજય ગણિવરે એકવાર કુદરતી હાજતે જતાં– આવતાં આ દશ્ય જોયું, તેમણે સોની તેજપાલ અને સં. તેજલદેને બોલાવી, તેઓનું આ તરફ ધ્યાન ખેંચ્યું. તેમના ઉપદેશથી સોની તેજપાલે “સઘળા સંઘને પિતાના રસોડે જમવા વિનંતિ કરી, હંમેશને માટે સાધર્મિક વાત્સલ્ય ચાલુ રાખ્યું.” સંઘમાંના સૌએ એની તેજપાલની આ પ્રકારની ભક્તિની ખૂબ પ્રશંસા કરી. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ જ0 ગુરુ આ૦ વિજયહીરસૂરિવરે સં. ૧૬૫૦ (ના પ્રથમ ચૈત્રમાં) નંદિવર્ધન જિનપ્રાસાદ વગેરે પ્રાસાદની પ્રતિષ્ઠા કરી. (મહાકવિ ઋષભદાસનો હીરવિજયસૂરિરાસ) સોની તેજપાલે ઉદ્ધાર કરેલ વિમલાચલમંડન આદીશ્વર જિનપ્રાસાદની પ્રશસ્તિ ૫૦ કમળવિજયજગણિના શિષ્ય આશુ-કવિ પં. હેમવિજયગણિએ રચી. પં૦ મહાસહજસાગરના વિદ્વાન શિષ્ય પં. (ઉ) જયસાગરે તેને પથ્થર પર અક્ષરરૂપે લખી. અને સલાટ “માધવ” તથા નાનાએ તેને કેતરી આ પ્રશસ્તિ ૧ થી ૬૮ શ્લોકની છે. - ખંભાતમાં જિનાલય–સોની તેજપાલની પત્ની સંઘવણ તેજલદેએ પતિની આજ્ઞાથી ખંભાતમાં “ભેંયરાવાળું જિનાલય” બનાવી, તેની સં૦ ૧૬૬૧ના વૈશાખ વદિ ૭ના રોજ ઘણું ધન વાપરી, આ. વિજયસેનસૂરિના કરકમલથી પ્રતિષ્ઠા કરાવી. (–પ્રાચીન જૈન લેખસંગ્રહ, ભા. ૨, લેખાંક : ૧૨) (૧) શાહ દેધરને વંશ- (પહેલે). ૧. શાહ દેધર–તે શ્રીમાલી હતો. તેનું બીજું નામ દેવ ધર પણ મળે છે. ૨. ઠા, આહણસી-(-જૂઓ પારેખ આહસીને વંશ) ૩. ઠા, પાહણુસી. ૪. જીતે. ૫. રાઉલ–પત્ની મચકુ. ૬. શ્રીધર-તેની પત્નીનું નામ હી હતું. તેઓને ૧ કે, ૨. મે. ૩-ભાવડ, ૪–૪૪, અને ૫ પાંચે એમ પાંચ પુત્ર હતા. ૭. સં. જૂઠે–તેની પત્નીનું નામ જસમાદે હતું તે સંઘપતિ હતું. તેને ૧ મહીપતિ-પત્ની પદ્માઈ ૨ રૂપિ–પત્ની બીબી, ૩. હર્ષ ૪–૨ઉથ-પત્ની મહાઈ અને પ–સહસા એમ પાંચ પુત્રો હતા. આ પુત્રો પૈકી (૮) મહીપતિને (૯) ડાહ્યો નામે પુત્ર–તેની પત્ની ગ૬ પૌત્ર (૧૦) જીવરાજ સં. ૧૫૬૮માં વિદ્યમાન હતા. Page #398 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ ૩૪૩ ૮, સાધુ ચઉ–તેની પત્નીનું નામ મહાઈ હતું. તેને ૧ તેજપાલ અને ૨ કમી એમ બે પુત્રો હતા, સં૦ ચઉથાએ સાધર્મિક વાત્સલ્ય, મેટી તીર્થયાત્રાઓ, સંઘપૂજા, જ્ઞાન ભક્તિ, અને પરોપકારનાં અનેક કાર્યો કર્યા. તે બહુ યશસ્વી હતો. તેણે વૃદ્ધતપાગચ્છના ૬૦ મા આ૦ લધિસાગરસૂરિના ઉપદેશથી સં. ૧૫૬૯ના કાતિક સુદિ ૧૨ ને રવિવારે ૪૫ જિનાગમે લખાવ્યાં. . (–પ્રક. ૪૪ પૃ૦ ૨૬) ૯ તેજપાલ તથા કમરશી-(-જેન સત્યપ્રકાશ, ક્રમાંકઃ ૧૧૫ ૧૩૦, ૧૩૧ ) (૨) શાહ દેધર શ્રીમાળીને વંશ બીજે ૬. શ્રીધર–તેને પાંચ પુત્રો હતા– ૭. સં૦ મે –તે અમદાવાદમાં રહેતું હતું. તેને લાડિકા પુત્રી હતી. તે માટે દાની હતો સંઘવી, મંત્રી, તપાગચ્છને શ્રાવક હતો. તેણે સં. ૧૫૩૯ શ્રા. વ. ૯ બુધવારે અમદાવાદમાં વડ– ગચ્છના ૩૮મા આ૦ નેમિચંદ્રસૂરિના “પ્રવચનસારોદ્ધારનું ” રાજગચ્છના ૧૩મા આ ઉદયપ્રભસૂરિએ બનાવેલ ટિપ્પણ– “વિષમ પદાર્થાવબોધ” પ્રહ ૩૨૦૩ની પિતાના હાથે પ્રત લખી હતી, આ પ્રત અમદાવાદમાં શ્રી જૈનપ્રાચ્યવિદ્યાભવનના “શ્રી ચારિત્ર વિજયજી જૈન જ્ઞાનમંદિરમાં સુરક્ષિત છે. (–પ્રક. ૩૫ પૃ. ૪૫ –પ્રક. ૩૯ પૃ. ૪૧૭) સં. મેઘાની પુત્રી લાડકીના પુત્ર સેનપાલે સં૦ (૧૫૬૮) કા. શુ ૫ રવિવારે વૃદ્ધ તપાગચ્છના ભ૦ લબ્ધિસાગરસૂરિના ઉપદેશથી તથા ૫૦ ગુણસાગરગણિ અને ૫૦ ચારિત્રસાગરની પ્રેરણાથી પિતાના પિતાની ઈચ્છા મુજબ તેમના જ પુણ્ય માટે ગ્રંથભંડાર બનાવ્યું. જેમાં સુવર્ણાક્ષરી પ્રતો પણ લખાવી. શ્રી સેનપાલે અમદાવાદમાં રંગમંડપવાળું મેટું દેરાસર બનાવી તેની પ્રતિષ્ઠા કરાવી, શત્રુંજયતીર્થ અને ગિરનાર તીર્થના યાત્રા સંઘે કાઢયા. આબૂતીર્થની યાત્રા કરી ઘણું માન મેળવ્યું. (–જેન સત્ય પ્રકાશ ક. ૧૧૫, જૈન ઇતિપ્ર. ૪૪, પૃ. ૨૬, ૨૦૩) Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ જેન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૮ સં. ચાંપો. સં. ઘેલો. ૧૦ સં૦ + + + તેને (૧) સં. જેઠે (૧) સં- અરપાલ. સં. (૩) સુહિજપાલ એમ ત્રણ પુત્રો હતા. સં. જેઠાના નામને શત્રુંજય તીર્થના પહાડના ચડાવમાં મકાખાડી ઉપર ચિતરે બનેલું છે. - ૧૧. સં. સહજપાલ–તે માટે પુણ્યશાલી હતું. તેને મંગુ નામે પત્ની હતી. જે સતીશિરામણ હતી. ૧૨. સં. કંઅરજી–તેને પન્ના નામે પત્ની હતી, જે સતી શિરામણ પતિવ્રતા હતી. સૌભાગ્યશાલિની હતી, તેને (૧૩) વિમલદાસ નામે પુત્ર હતું. સંઘવણ પદ્માને (અ) મે, શુભરાજ, લખરાજ વગેરે ભાઈઓ હતા. (આ) સં- કુઅરજીના મસાલમાં સં૦ સીની તેની ભાર્યા ખીમી (અમરી) વિગેરે હતાં, (ઈ) સં- કુઅરજીને વસી નામે માણી હતી. તેને આ પ્રમાણે પરિવાર હતો. સં૦ કુંઅરજીએ સં. ૧૬૧૫ શ્રા, સુઇ રને રોજ શત્રુંજય તીર્થમાં મેટી ટૂંકમાં મેટા જિનપ્રાસાદની જમણી બાજુ ભ૦ શાન્તિનાથના જિનપ્રાસાદની જમણી બાજુને માટે જિન પ્રાસાદ બનાવ્યું, અને પછી શત્રુંજય તીર્થનો યાત્રા સંઘ લઈ જઈ સં. ૧૬૨૦ ભ૦ વિજય દાનસૂરિ તથા આ. વિજયહીરસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી (હસ્તલિખિત શત્રુંજય તીર્થનું વિસ્તૃત વર્ણન, –પ્ર. પ૭-શત્રુંજય, તીર્થમાં જિન પ્રતિષ્ઠાઓ.) ૧ જેઠાશાહ બે થયા હતા. (૧) દેધર શ્રીમાળીના વંશમા સં. ઘેલાશાહના પૌત્ર (પ્રક. ૪૫ ૫૦ ૩૪૪) (૨) અમદાવાદના નગર શેઠ શાન્તિદાસ ઝવેરીના વંશના નગરશેઠ ખુશાલચંદને પુત્ર શેઠ જેઠમલ (પ્રક. ૫૮, ૧૯, નગરશેઠ વંશ) જેઠાશાહને ચેતરો-મકાખાડી (શત્રુતીર્થના ચડાવમાં) ઉપર છે, ત્યાં જઈને ઉભા રહેતાં ઉપરનાં નવે ટૂંકોનાં જિનાલયનાં શિખરનાં ભવ્ય દર્શન થાય છે. ત્યાંથી આગળ ચાલીને “હનુમાનને હડે” જવાય છે. Page #400 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ શ્રી દેવેન્દ્રસૂરિ ૩૪૫ સં૦ કુઅરજી બચપણથી જ પુણ્યાત્મા હતા. નિરંતર ધર્મકિયા કરતું હતું, તે સાતે ક્ષેત્રમાં દાન દેતે હતો. તેણે ભવ્ય વિજયદાનસૂરિના વરદ હાથે ઘણી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી, અને “મટી પ્રતિષ્ઠા ” મેળવી હતી. તેણે દેવવિમાન જેવો જિનપ્રાસાદ બનાવ્યું. આ વિજયદાનસૂરિના ઉપદેશથી સંઘપતિ બની, શત્રુંજયતીર્થને છરી પાળતો યાત્રાસંઘ કાઢવ્યો હતો. આથી તે સંઘપતિ કહેવાયો હતો. તેણે (૧) શત્રુંજય મહાતીર્થમાં દેવવિમાન જે જિન પ્રાસાદ બનાવ્યું હતું. દેરી કરાવી હતી (૨, ૩,) તાલધ્વજ તીર્થ તથા ગિરનાર તીર્થમાં જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. તેને પડ્યા નામે પત્ની હતી. અને વિમલદાસ નામે પુત્ર હતા. લાડકી નામે પુત્રી હતી, તે સૌએ (૪) ગુરુદેવના ઉપદેશથી જ્ઞાનાવરણીય ક્રમના ક્ષય માટે “ કલપસૂત્રની ટીકા –કપકિરણવલિની સેંકડો પ્રતિ લખાવી હતી. ૧૩. વિમલદાસ–તેણે ગુરૂદેવોના ઉપદેશથી કલ્પરિણાવલિની પ્રત લખાવી હતી. (જૂઓ-કપરિણાવલિ પ્રશસ્તિ શ્લેક–૧૫ થી ૨૪) (પ્રક. ૫૫ મહ૦ ધર્મસાગરગણિવરગ્રંથ, પ્રક. ૫૭ શત્રુંજય તીર્થમાં પ્રતિષ્ઠાઓ પ્રક૫૯ કુંઅરજી) ૩. શાહ દેધરને વંશ ત્રીજે – ૬. શ્રીધર–તેને પાંચ પુત્ર હતા. ૭. સંમે–તેની પુત્રીનું નામ લાડિકા હતું. ૮. પુત્રી લાડકા ૯ સેનપાલ-તેણે વૃદ્ધ તપાગચ્છના ૬૦મા આ૦ લબ્ધિ સાગરસૂરિના ઉપદેશથી અને પંગુણસાગર તથા પં. ચારિત્ર સાગરગણિના પ્રયત્નથી સં. ૧૫૬૮ના કાર્તિક સુદિ ૧ ને રવિવારે પિતાના (માતામહ)ની ભાવના મુજબ તેમના પુણ્ય માટે, અમદાવાદમાં ૧. વિષમ પદાર્થવિધ ટિપ્પનની પુપિકા– संवत १५३९ वर्षे श्रावण वदि ९ बुधे श्री तपागच्छे महं मेघालिखितं (પ્રક. ૪૫ પૃ૦ ૩૪૪) Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ મેટે સિદ્ધાંત ભંડાર લખાવ્યો, જેમાં સુવર્ણાક્ષરી પ્રતિઓ પણ લખાવી હતી. અમદાવાદમાં રંગમંડપવાળું મેટું દેરાસર બનાવી પ્રતિષ્ઠા કરાવી. શત્રુંજય તીર્થ, ગિરનાર તીર્થના છરી પાળતા યાત્રાસંઘે કાઢયા. આબૂતીર્થની યાત્રા કરી ઘણું માન મેળવ્યું. (-પ્ર. ૪૪ પૃ. ૨૬, ૨૦૩ પ્ર. ૪૫ પૃ. ૨૪૩ – જૈન સત્ય પ્રકાશ, ક્ર. ૧૧૫) (૧) પારેખ આહસી શ્રીમાલીનો વંશ પહેલે– (દેધર શ્રીમાલીને વંશ ૪થે.) ૧. આલહસી–તે વીશા શ્રીમાલી હતો. ગંધારને રહેવાસી હતે. સંભવ છે કે, તેના પિતાનું નામ દેધર શ્રીમાલી હેય. (જૂઓ પ્રક. ૪૫ દેધર શ્રીમાલીને ૧, ૨, ૩, પૃ. ૩૪૨, ૩૪૩) ૨. હસી ૩. ધનરાજ ૪. ઉલહસી –તેનું બીજું નામ “મુહશી” પણ મળે છે. તે ઉદાર હતે. ૫. સમરશી ૬. અર્જુન ૭. ભીમ-તેની પત્નીનું નામ લાલુ હતું. ૮. જસિયા–તેનું બીજું નામ જય પણ મળે છે. તેને જસમદે નામે પત્ની હતી. તથા ૧ વજિયા, અને ૨ રાજિયા, એમ બે પુત્ર હતા. ૯વજિયા પારેખ–તેને “વિમલાદેવી” નામે પત્ની હતી. અને ૧. ગંધારના શ્રીમાલી પરી દેવજી, તેની પત્ની કમલાદેવી, તેને પુત્ર પરી મથા, તથા ગૂર્જર દોશી શ્રીકરણની પત્ની અને પુત્ર દો હંસરાજ તથા શેઠ વર્ધમાન, રામજી શ્રીમાલી, સં૦ જીવંત પોરવાડ વ્ય) વઈયા પોરવાડ દો. પચાણ વગેરેએ શત્રુંજયતીર્થમાં ભ૦ આદિનાથ વગેરેની દેરીઓ બનાવી, તેની સં. ૧૬૨૦ના વૈશાખ સુદિપ ને ગુરુવારે તપાગચ્છના ભ. શ્રી વિજયદાનસૂરિ તથા આ૦ શ્રીહીરવિજયસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. (જિન. પ્રલે. સં૦ ભાવ ૨, પ્ર. ૫૭) Page #402 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ ૩૪૭ ૧૦. મેઘજી તે નામે પુત્ર હતો. મેઘજીને “મયગલ્લ” નામે પત્ની હતી. સં. વજિયા-રાજિયાનાં ધર્મકાર્યો – આ પારેખકુટુંબ જગદ્ગુરુ આ. વિજયહીરસૂરિ, આ૦ વિજયસેનસૂરિ, આ. વિજયતિલકસૂરિ અને આ. વિજયાનંદસૂરિનું ઉપાસક હતું. ધર્મપ્રેમી હતું. વજિયા-રાજિયા બંને ભાઈઓ ગંધારના વતની હતા. તે ખંભાત જઈ વસ્યા. ત્યાં તેઓને વેપારમાં ઘણું ધન મળ્યું, ત્યાં તેઓએ ઘણું દાન કર્યું. તેઓએ ગાવામાં દુકાન કરી, ત્યાં તેઓને મેટો વેપાર ચાલ્ય. તેઓ ગંધાર, ખંભાત અને ગાવામાં રહેતા હતા. બાદશાહ અકબર, ખંભાતને નવાબ, અને ગોવાને મલેક ફિરંગી પરત કાલય શાહ બંને ભાઈઓને બહુમાન આપતા. તે સૌએ તેઓના યાત્રા સંઘના કરે માફ કર્યા હતા. તેઓ આબૂ , રાણકપુર, ગેડી પાર્શ્વનાથ, વગેરે તીર્થોને છરી પાળતા યાત્રા સંઘ કાઢી સંઘપતિ બન્યા હતા. ખંભાત સરકારે તેમની વિનંતિથી દીવબેટ પાસેના ઘેઘલા ગામની હિંસા બંધ કરાવી હતી. જિનપ્રતિષ્ઠાએ –તેઓ ખંભાતમાં હતા, ત્યારે તેઓએ આ૦ વિજયસેનસૂરિને ખંભાતમાં પધરાવી, વિ. સં. ૧૬૪પના જેઠ સુદિ ૧૨ ને સોમવારે સાગરવટપાડામાં ચિંતામણિના મંદિરમાં તેમના વરદહસ્તે મોટી જિનપ્રતિષ્ઠા કરાવી. (૧) તેમાં ખંભાતમાં– ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથને જિનપ્રાસાદ, ૨) ખંભાતમાં–ભ૦ મહાવીરસ્વામીને જિનપ્રાસાદ, (૩) ખંભાતથી ૧ કેશ દૂર નેજા ગામમાં ભ૦ કષભદેવને જિનપ્રાસાદ, (૪) ગધારમાં નવપલ્લવિયા પાર્શ્વનાથને જિનપ્રાસાદ, અને (૫) કાવીના સર્વ જિનપ્રાસાદ માટે ભ૦ મહાવીરસ્વામીની જિનપ્રતિમા, (૬) વરડેલામાં “કરેડા પાર્શ્વ. નાથને જિનપ્રાસાદ” તથા (૭) વરડેલામાં ગામના જિનાલય માટે * દીવ, દમણ, ગોવા, પીરમબેટ, અને ઘોઘા માટે (જૂઓ પ્રક. ૩૮, પૃ૦ ૪૧૪, ૭૭૦, પ્રક. ૪૪, પૃ. ૨૧૫, ૨૩૦ ). Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ભ૦ નેમિનાથની પ્રતિમા વગેરેની તેમજ ખંભાતમાં! જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓએ ખંભાતના ચિતામણિ પાર્શ્વનાથના જિનપ્રાસાદમાં (૧) ઉપરનો ભાગ અને (૨) નીચે ભોંયરું બનાવ્યું હતું, તે ભેંયરું ખંડું તથા દશ હાથ ઊંચું હતું. ભેંયરામાં ઊતરવા માટે રપ પગથિયાંવાળી નિસરણી હતી, ભેાંયરામાં ૧૨ થાંભલા મુકાવ્યા હતા. ૬ દરવાજા બનાવ્યા હતા. તથા ૨૦ દ્વારપાળની આકૃતિઓ મૂકેલી હતી. છ દેરીઓ બનાવી હતી અને ૨૫ જિનપ્રતિમાઓ બિરાજમાન કરી હતી, ભેંયરાના દરવાજા ઉપર ગણેશ અથવા પાશ્વયક્ષની પ્રતિમા હતી. પાંચ પ્રતિહારોની આકૃતિઓ હતી. એક ધ્વજાદંડ પણ મૂક્યું હતું. જ્યારે ભેંયરાના ઉપરના ભાગમાં ભચિંતામણિ પાર્શ્વનાથની ૪૧ આંગળી ઊંચી પ્રતિમા બિરાજમાન કરી હતી. તેને “સાત નાગફણાઓ હતી. તેની બંને બાજુએ “ધરણેન્દ્ર” અને પદ્માવતીની પ્રતિમાઓ” બેસાડેલી હતી. વળી, બીજી પ્રતિમા ભ૦ શાંતિનાથની ૨૭ આંગળની નવી બનાવીને પધરાવી હતી તેઓએ ભેંયરામાં ત્યારબાદ સં. ૧૬પ૭માં અમદાવાદની કોઠારીપિળમાં શા. ઠાકરશીના ભ૦ સંભવનાથની પ્રતિષ્ઠામાં ભરાવેલી ભાષભદેવની ૩૭ આંગળની પ્રતિમા પણ પધરાવી હતી. (ઈતિ, પ્રક. ૫૯) ભર વિજયસેનસૂરિએ સં. ૧૬૪પના જેઠ શુદિ ૧૨ ને સેમવારે ખંભાતના સાગરવાડામાં આ જિનપ્રાસાદે તથા ભ૦ શાંતિનાથ, ભ૦ ઋષભદેવ વગેરેની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. પ્રશસ્તિ આ ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયની ૭૨ શ્લોકની “પ્રશસ્તિ” પં. કમલવિજયજીગણિવરના શિષ્ય મહાકવિ પં. હેમવિજય ગણિએ રચી હતી, અને તેને પં૦ લાભવિજયગણિવરે સંશથી હતી. તેમના ગુરુભાઈ (મહ૦ કીર્તિવિજયગણિવરના શિષ્ય) પં. કાંતિવિજયગણિએ આરસની શિલા ઉપર લખી હતી, અને Page #404 -------------------------------------------------------------------------- ________________ ३४ પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ ૩૪૯ શિલ્પી શ્રીધરે ઉત્કીર્ણ કરી હતી. (ઇતિ–પ્રક. ૫૬ ખંભાત-ચિંતામણિપાર્શ્વનાથ પ્રાસાદ) ગંધાર તીર્થ– તેઓએ વિસં. ૧૬૪૫ જે. સુલ ૧રને સવારે ખંભાતના સાગરવટપાડાના “ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથને જિનપ્રાસાદ” વગેરેની પ્રતિષ્ઠા તથા વિવિધ જિનપ્રતિમાઓની અંજનશલાકા ભ૦ વિજયસેનસૂરિના વરદ હાથે કરાવી. તેમાં ગંધાર માટે “નવ પલવિયા પાર્શ્વનાથની પ્રતિમાની” અંજનશલાકા કરાવી હતી. પછી તેઓએ ભવ્ય વિજયસેનસૂરિને ગંધાર લઈ જઈ તેમના વરદ હસ્તે ત્યાં પિતે બનાવેલા નવા જિનપ્રાસાદની તથા નવપલ્લવિયા પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. અને તેમનું સં. ૧૬૪૫નું ચોમાસું ગધારમાં કરાવ્યું. ત્યારથી ગંધાર જૈનતીર્થ ખ્યાતિ પામ્યું છે. તે પછી આ વિજયસેનસૂરિએ ઈલાહી સંવત ૪૮ સં. ૧૬૫૯ (અથવા સં૦ ૧૬૬૨)ને વૈશાખ વદિ ને ગુરુવારે ગંધારમાં અમીઝરા પાર્શ્વનાથ જિનપ્રતિમા તથા બીજી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. (–પ્રક૫૯, ગંધાર તીર્થ, વિજયસેનસૂરિ અમારે જેન તીર્થોને ઈતિ, પૃ. ૨૨) દુકાવી– - સં. ૧૯૬૧માં ગુજરાતમાં ભયંકર દુકાળ હતું. ત્યારે શેઠ વજિયા-રાજિયાએ ચાર હજાર મણ અનાજ આપી, ઘણું કુટુંબને મોતમાંથી બચાવ્યાં હતાં. તેમણે ઘણા કેદીઓને છોડાવ્યા હતા. અને ઘણુ જીવેને જીવિતદાન અપાવ્યું હતું. ગચ્છભેદ– આ. વિજયસેનસૂરિના સ્વર્ગગમન પછી તપાગચ્છમાં (૧) વિજયદેવસૂરિસંઘ અને (૨) વિજયાનંદસૂરિસંઘ એમ બે શાખાઓ બની હતી. ૧. ગંધારતીર્થ માટે જુઓ પ્રક. ૫૯, - કાવતીર્થ માટે જૂઓ પ્રક. ૪૫, પૃ. ૨૮૬, તથા પ્રક. ૧૯ Page #405 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ કવિ બહાદુર ૫' દીપવિજયજી જણાવે છે કે, આ ગચ્છ ભેદમાં અમદાવાદના સાસકણુ મનિયા શ્રીમાળી અને ખંભાતના પારેખ રાજિયાની શ્રીમાલીની માટી મઇ હતી. એટલે કે તેએ આણુ સૂમ્સ ઘમાં ભળ્યા હતા. ( -સાહમકુલપટ્ટાવલી, ઢાળ: ૪૮, કડી: ૮, પટ્ટાવલી સમુચ્ચય ભા॰ ૨, પૃ૦ ૯૭) ૩૫૦ પદવીપ્રદાન ભ॰ વિજયાન દસૂરિએ સ૦ ૧૭૦૬ ના અષાડ વિષે ૧૩ ના રાજ ખંભાતના અકખરપરામાં ભ॰ વિજયરાજસૂરિને આચાર્ય પદ તથા ભટ્ટાર્કૅપદ આપ્યાં હતાં. આ પઢવીના ઉત્સવ શેઠ જિયારાજિયાએ કર્યાં હતા. તેમણે આ ઉત્સવમાં સૌને “ પરવાળાની માળા” આપી હતી. (−પટ્ટાવલી સમુચ્ચય ભા૦ ૨, પુરવણી, પૃ॰ ૨૬૫) તે પછી સ`૦ ૧૭૦૭માં ખભાતના અકબરપરામાં ભ॰ વિજય રાજસૂરિનું ચામાસુ થયું. શેઠે વજિયાએ આ ચામાસામાં ગુરુભક્તિને ભારે લાભ લીધા હતા. ( -પ્રક૦ ૫૮ આનંદસૂર શાખા પર પરા) કર્માદાન ભ॰ વિજયાન'દસૂરિ અમદાવાદ તરફ વિહાર કરી સ. ૧૭૧૧માં ફરીવાર ખંભાત પધાર્યાં. ત્યાં તેમણે ચામાસું કર્યું. પારેખ વર્જિયા રાજિયા સમુદ્રમાં વહાણવટુ કરતા હતા, એક દિવસે વ્યાખ્યાન સમયે ભટ્ટારક ધર્મોપદેશ દેતા હતા. ત્યારે મહેતાએ આવીને પારેખ જિયા–રાજિયાને ખબર આપી કે, તમારાં વહાણા લાઢું ભરીને આવી ગયાં છે, તેમાંના સામાન જલદી ઉતારી લેવા જોઈએ, આથી આપણને ઘણા લાભ થશે. ભટ્ટાર્કજીએ વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે, “ શ્રાવકેાએ લેાઢાના વેપાર કરવા ન જોઈએ. ” કેમકે લેાઢામાંથી તરવાર, તીર, ભાલા, કેશ, કેાદાળી દાતરડી છરા વગેરે અને છે. આ બધી વસ્તુઓને પ્રાણીઓના ઘાત કરવામાં જ ઉપયાગ થાય છે, તેથી તે અધિકર મનાય છે. લેાઢાના વેપાર કરવાથી ચીકાણાં કમ બંધાય છે. Page #406 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ ૩૫૧ અને ભારે પાપબંધન થાય છે, માટે આ વેપારને ત્યાગ કરે જ જોઈએ. વગેરે વગેરે પ્રાયશ્ચિત્ત– - પારેખે આ ઉપદેશ સાંભળી “લેઢાને વેપાર ન કરે, એ સંકલ્પ કર્યો” અને વહાણમાં જે લેતું આવ્યું હતું. તેને સમુદ્રમાં જ દૂર નખાવી દીધું, તેમણે ભટ્ટારકજી સામે ઊભા થઈને પ્રતિજ્ઞા કરી કે, હવે હું આજથી લેઢાને વેપાર કરીશ નહીં” એમ કહી, ભટ્ટારક જીની પાસે આજ સુધી કરેલા વેપારનું પ્રાયશ્ચિત્ત સ્વીકાર્યું અને સાથે સાથે જાહેર કર્યું કે, “હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી નવકારમંત્ર જાપ કરનાર દરેક સ્ત્રીપુરુષને એકેક પરવાળાની માળા આપીશ કે જેથી મને લાભ થાય. મારા પાપની શુદ્ધિ થાય. શેઠ વજિયાએ ઉપર પ્રમાણે લેઢાના વેપારનો ત્યાગ કર્યો અને ગુરુ મહારાજ પાસે શ્રાવકનાં બાર વ્રત સ્વીકાર્યા. (–વીર વંશાવલી, વિવિધ ગચ્છીય પટ્ટાવલી પૃ. ૨૨૫, ૨૨૬ પટ્ટાવલી સમુચ્ચય ભા૨ જે પુરવણે પૃ. ૨૨૫, ૨૨૬) (૨) પારેખ આહણસી શ્રીમાલીને વંશ બીજે – દેધર શ્રીમાલીને વંશ પ મે ઈતિહાસ પ્રેમી પૂ. મુનિ મ. શ્રી જયન્તવિજયજી મે. લખે છે કે–આબૂગિરિરાજની પ્રદક્ષિણામાં શિરોહી રાજ્યના મઢાર ગામથી દક્ષિણમાં પાંથાવાડાને રસ્તે ૧ ગાઉ ઉપર સાથસણ ગામ છે. પહેલાં આ ગામ શિરોહી રાજ્યમાં હતું. હવે પાલનપુર રાજયમાં છે. અહીં જેનેનાં ઘર નથી. લેકવાયકા એવી છે કે–એક વાર અહીં જેનોનાં ૨૦૦ ઘર હતાં. તેઓએ અહીં નવું જિનાલય બનાવવા નક્કી કર્યું. પાસેના જૂના સાથસેનના જીણું જિનાલયને સામાન લાવી બંધાવવાને પ્રારંભ કર્યો. પણ ગામના જાગીરદાર સાથે તકરાર થઈ. આથી જેને અહીં ગધેયે પાળી ઘાલી. બીજે ગામ ચાલ્યા ગયા. પછી બીજે કઈ જૈન અહીં આવી વસ્યો જ નહીં. આથી Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ અધુરું જિનાલય રહ્યું, તેમાં બહારના જેનેએ સં. ૧૭૨૧ની જિનપ્રતિમાઓ લાવી બેસાડી હતી. તેમાંની આજે ત્યાં જ જિનપ્રતિમા વિરાજમાન છે. સાથસણમાં પ્રાચીન વિશાલ જિનપ્રાસાદ છે. તેને શિખર છે. ચારે બાજુ કિલ્લો છે. ડાબી ચાકીના થાંભલાના ઉપલા પાટડા ઉપર લેખ છે કે-શ્રાવક દેલ્હણે વિ. સં. ૧૨૪૪માં અહીં ભ૦ પાર્શ્વનાથની દેરી બનાવી વિગેરે. અહીંને વહીવટ સં. ૧૯૨૨થી મઢાર પાંથાવાડું વગેરે પાંચ ગામના જેને કરે છે. (વિ. સં. ૧૯૮૭ ૦ ૦ ૧૦ તા. ૧૨-૪-૧Ö૧ રવિવારનું સાપ્તાહિક જેન પત્ર વ૦ ૧૯ અંક ૧૪ પૃ૦ ૨૬૧) ૧૦, શેઠ મેઘજી પારેખ –તે વાજિયા પારેખને પુત્ર હતો. તેને મયગ@દેવી નામે પત્ની હતી. નોંધ:-વજીરપુરના ધર્માત્મા આશકરણ પારેખના આગ્રહથી તપાગચ્છીય (૧૨) ભ૦ વિજ્યપ્રભસૂરિ, (૬૩) પ૦ ગંગવિજય શિષ્ય (૬૪) પં. મેઘવિયે તવન ચોવીશી બનાવી. (–પ્રક. ૬૧, ૧રમી પરંપરા ) નેધ:-સંભવ છે કે દેધર શ્રીમાલીના વંશજો વાસ્તવમાં તપાગચ્છની વૃદ્ધપોવાળના શ્રાવકે હોય. પછી લઘુપાષાળમાં પછી વિજ્યાનંદસૂરિ શાખામાં અને પછી ફરીવાર વિજયદેવસૂરિ ગ૭માં ભલ્યા હોય ! નોંધ:- મંત્રી આભૂ સેનગરા શ્રીમાલીને વંશ પ્રક. ૪૫ પૃ. ૩૨૩ થી ૩૨૫ માં આવી ગયું છે. આભૂ પોરવાડને વંશ ૧. ચંદ્રસિંહ–તે પિરવાડ હતું. પાટણ પાસે સંડેર ગામનો વતની હતે. ૨. સુમતિ શાહ ૩. આભૂ-તે સંડેરનો વતની અને પિરવાડ જ્ઞાતિને હતો. આબરૂવાળો, ધનવાન, જમીનદાર અને બુદ્ધિશાળી હતે. ૪. આસડ ૫. મેથ–તેનાં બીજાં નામ મોખ અને મોક્ષ પણ મળે છે. તે નમ્ર અને નીતિવાળે હતે. Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ . ૩૫૩ ૬. વર્ધમાન–તેને સીતા નામે પત્ની હતી, તે સ્વજનમાન્ય હિતે, તેનું બીજું નામ “વાગ્ધન પણ મળે છે. ૭. ચડસિંહ–તેનું બીજું નામ ચંદ્રસિંહ પણ મળે છે. તેને ૧ પેથડ, ૨ નરસિહ, ૩ રતનસિંહ, ૪ ચેમિલ, ૫ મુંજાલ, ૬ વિકમસિંહ અને ૭ ધર્મણ એમ સાત પુત્રો હતા. ચંડસિંહ રાજમાન્ય માટે વેપારી અને બુદ્ધિવાળે હતે. ૮. પેથડ–તેણે સંડેરમાં જિનાલય, શાસનદેવીનું ચિત્ય, તથા કુળદેવીનાં મંદિર બંધાવ્યાં. તેણે બીજા નામના ક્ષત્રિય સાથે જઈ વિજાપુર (ગોલવાડ) વસાવ્યું. “વિજાપુરમાં ભ૦ મહાવીર સ્વામીને જિનપ્રાસાદ” બંધાવી. તેમાં સં૦ ૧૩૭૮માં ભ૦ મહાવીર સ્વામીની સેનાની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. સં. પેથડે સં. ૧૩૭૮માં આબૂતીર્થની યુણિગવસહીમાં ભવ નેમિનાથના જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યું. તેના વંશમાં થયેલા સં. ભીમાશાહે આબૂતીર્થમાં પિત્તલહરઆદિનાથ જિનપ્રાસાદ બંધાવ્યું હતું. (પ્રકટ ૩૦ પૃ. ૨૮૮) સં પેથડે તેની “ભ૦ આદિનાથની ૫૧ આંગુલની પ્રતિમાને” એનાથી રસાવી, મજબૂત બનાવી હતી. તેણે સં૦ ૧૩૬૦માં “કરણ વાઘેલા”ના રાજ્યમાં “ભ૦ મહાવીરસ્વામીને જિનપ્રાસાદ” બનાવ્યું. તેણે સં. ૧૩૬૦માં જ પિતાના છ ભાઈઓને સાથે લઈ શત્રુંજય તીર્થ તથા ગિરનાર તીર્થના છ'રી પાળતા યાત્રા સંઘ કાઢયા, અને તેણે શત્રુંજય તીર્થની છ વાર યાત્રાએ કરી હતી. સં. પેથડ વગેરેએ સં. ૧૩૭૭ના મોટા દુકાળમાં અનાજ-પાણી અને વસ્ત્રોની જનતાને ભારે મદદ કરી, સંવ પેથડે “નવ ક્ષેત્રમાં” ઘણું ધન વાપર્યું, તેણે ભગવતીસૂત્રનું વ્યાખ્યાન સાંભળતાં “ગેયમાં શબ્દ” આવતાં દરેક નામ દીઠ “ચાંદીને ટંક મૂળે અને આગમગછના આ સત્યસૂરિના ઉપદેશથી નવા ચાર ગ્રંથભંડારે બનાવ્યા. ૧. અન્ય સ્થળે સંવ ભીમાશાહને ગૂર્જર શ્રીમાલી બતાવ્યું છે. ૪૫ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ જેન પરંપરાનો ઈતિહાસ–ભાગ ૩જો [ પ્રકરણ ૯. પદ્મ. ૧૦. લાડણ. ૧૧. લૂણસિંહ-તેનું બીજું નામ “આલ્ફણસી” પણ જાણવા મળે છે. ૧૨. સં. માંડલિક–તેણે શત્રુંજય, ગિરનાર, આબૂ વગેરે તીર્થોને જીર્ણોદ્ધાર કરાવ્યું. તેણે સં. ૧૪૩૮ના ભયંકર દુકાળમાં પ્રજાને અનાજ-પાણું, વસ્ત્ર વગેરે પૂરાં પાડ્યાં. સં. ૧૪૭૭માં શત્રુંજય તીર્થને છરી પાળતો યાત્રાસંઘ કાઢયો હતો. તેણે આગમિકગચ્છના આ૦ જયાનંદસૂરિના ઉપદેશથી જૈન આગમે લખાવ્યાં, ગ્રંથભંડાર સ્થાપ્યા. અને સંઘપૂજા કરી. તેણે એકંદરે ધર્મ, દાનપુણ્યમાં ઘણું ધન વાપયું. (–પ્રક. ૪૦, પૃ૦ ૫૪૩) ૧૩. શેઠ વ્યવહારી દ્વારા–તેનું બીજું નામ ઠાઈઓ પણ મળે છે. તેને “મનકાઈ નામે પત્ની” અને “વિજિત” નામે પુત્ર હતે. ૧૪. વિજિત-તેને (૧) પર્વત (૨) ડુંગર તથા (૩) નરબંદ એમ ત્રણ પુત્રો હતા. ૧૫. પરબત–તેને લક્ષમી નામે પત્ની હતી. તેનાથી સહસ્ત્રવીર તથા પોઆ (પન્ના) નામે પુત્રો હતા. પરબત, ડુંગર અને નરબદે જીરાવલતીર્થ, આબૂતીર્થ અને ગંધારના જિનાલયેના જીર્ણોદ્ધાર કરાવ્યા. ત્યાં તથા બીજે સ્થાને પણ જિન પ્રતિમાઓ કરાવી. (૧૫) ડુંગર!બુદ્ધિશાળી હતો. તેને લીલાદેવી નામે પત્ની હતી. અને મંગાદેવી નામે પુત્રી તથા (૧) હષરાજ અને કાન્હા નામે પુત્ર હતા. ધર્મકાર્યો – સં. પરબત અને સંતુ કાહે ગધારમાં જઈ વસ્યા. સં. પરબતે સં. ૧૫૬૫ના ફાગણ સુદ ૫ ને શુક્રવારે આગમિકગચ્છના આ૦ જયાનંદસૂરિ તથા આ૦ વિવેકરત્નસૂરિના ઉપદેશથી સમ્યકત્વબાર વ્રત, શીલવ્રત અંગીકાર કર્યા. આ પ્રસંગે Page #410 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ॰ શ્રી દેવેન્દ્રસૂરિ ૩૫૫ સં॰ પરખત તથા કાન્હાએ ગુરુજીના સૂરિપદના પણ ઉત્સવ કર્યો. દરેક યતિવરાની રૂપાનાણાથી પૂજા કરી. દરેક ઉપાશ્રયામાં કલ્પસૂત્રની એકેક પ્રતિ ભેટ આપી. તે પિતા-પુત્રે સ૦ ૧૫૭૧માં આ૦ વિવેકરત્નસૂરિના ઉપદેશથી જૈન સિદ્ધાંતે લખાવ્યાં. ગંધારમાં મોટા ગ્રંથભડાર બનાન્યેા. પિતા-પુત્ર બંને ચુસ્ત જૈનધર્મી હતા. ને ૧૬. વ્ય. કાનજી પારવાડ–તે ડુંગરના પુત્ર હતા તેનાં બીજા નામેા કાકા અને કાન્હા પણ મળે છે. પત-કાનજી ગાંધારમાં જઈ ને વસ્યા. તેમણે સ૦ ૧૫૫૯માં તે ગધારમાં મેાટી અજન શલાકા કરાવી. સ૦ ૧૫૬૦માં આમ્રૂતીની યાત્રા કરી અને ગધારના જૈનગ્રંથભંડારમાં પ્રથમ કલ્પસૂત્રની પ્રતિ આપી. પિતા પુત્રે સ૦ ૧૫૬૫ના ફાગણ શુદ્ધિ ૫ને શુક્રવારે ગંધારમાં જયાનૐ સૂરિ પાસે સમ્યક્દ્લ આર વ્રત-શીલ વ્રત અંગીકાર કર્યાં. ત્યારે ગુરુજીના આચાર્ય પદના ઉત્સવ કર્યાં. સૌ યતિઓની રૂપાનાણાથી પૂજા કરી. દરેક ઉપાશ્રયમાં કલ્પસૂત્ર ભેટ આપ્યું જેનેામાં વસ્ત્રની પ્રભાવના કરી. સ૦ ૧૫૭૧માં આગમિકગચ્છના આ॰ વિવેકરત્નસૂરિના ઉપદેશથી જૈન આગમત્ર થે। લખાવ્યા, વચાવ્યા અને ગધારમાં મેટ ગ્રંથ ભંડાર અનાવ્યા. સ૦ ૧૫૭૬માં ગંધારમાં “જબૂદીવપન્નતિ”ની પ્રતિ લખાવી. સ૦ ૧૯૯૬માં જગદ્ગુરુ આ॰ હીરવિજયસૂરિના શિષ્યા પાસે નિશીથસૂણિની પ્રતિ લખાવી. આચાર્ય, ઉપાધ્યાય, પન્યાસ વગેરે પઢવીઓના ઉત્સવા કર્યો. વિવિધ ઉત્સવામાં પણ ઘણું ધન વાપર્યું. ( –શ્રી પ્રશસ્તિ સંગ્રહ, ભા૰ ૨, અબૂંદ પ્રાચીન લેખ સંગ્રહ, લેખાંક : ૩૮૨, પટ્ટાવલી સમુચ્ચય ભા૦ ૨ પુરવણી પૃ૦ ૨૩૨) (-પ્રક૦ ૪૦, પૃ॰ ૫૪૩, પ્રક૦ ૫૯) ૧૫ વ્ય- પદ્ભૂત પારવાડ— ૧૬ વ્ય॰ પાઈઆ-તેનું બીજું નામ વ્ય૦ ફીકા પણ મળે છે. તેને ફૈતિ નામે પત્ની અને ઉદયકણુ નામે પુત્ર હતા. Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ જૈન પરપરાના ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ ૬. ગૃપાઈઆએ સ૦ ૧૬૨૦ના વૈ૦:૩૦ ૨ ના રાજ શત્રુ જય તીમાં ભ॰ વિજયદાનસૂરિ "તથા 'આ॰ વિજયહીરસૂરિના હાથે દેરીઓમાં જિન પ્રતિમાએ પ્રતિષ્ઠા કરાવી. (−શ્રી જિનવિજયજીના પ્રા॰લે ભા॰ રો લેખાંક ન. ૧૦૮ પ્રક૦ ૫૭ શત્રુંજયની જિન પ્રતિમા ) ય. પાઈઆ વ્ય. પર્બત, વ્ય. કાન્હા, વ્ય. સહસવીર, વ્ય. ઉદ્દયકણું. શ્રાવિકા ક, શ્રા॰ રઢી, શ્રા॰ ષોષી (ખાખી) વગેરે એ જુદા જુદા ગ્રંથા લખાવ્યા. (શ્રી પ્રશસ્તિ સ ંગ્રહ ભા૦ ૨ પ્રશસ્તિ ન૦ ૨૬૯, ૨૭૨, ૨૪૧) આભૂ પારવાડ આલૂ પેારવાડ-વિક્રમની તેરમી સદીમાં સાંખિસંહ પારવાડના વંશમાં પણ આભૂ નામે પારવાડ શ્રાવકે થયે. તે માસણમાં રહેતા હતા, મલધાગચ્છના શ્રાવક ` હતા. મહામાત્ય-વસ્તુપાલ તેજપાલ તેમના દેોહિત્ર ( પુત્રીના પુત્ર ) થતા હતા. (-પ્રક૦ ૩૮, પૃ૦ ૩૭૫) શેઠ અલ્લકા શ અમે પહેલાં (–પ્રક૦ ૩૧, પૃ૦ ૭૨, ૫૦ ૩૬, પૃ૦ ૩૭૫) વડગચ્છની એક પ્રધાન પરંપરાના પટ્ટધરાનાં નામેા તથા તે પૈકીના કાઈ કાઈની ફૂંકી જીવનયાદી આપી છે. તેમાં વિશેષ આ પ્રમાણે જાણવું. ૩૫ આ૦ ઉદ્યોતનસરિસ૦ ૯૯૪. ૩૬ આસદેવસૂરિ તે વડગચ્છના મૂખ્ય ગચ્છનાયક હતા. ૩૭ આ॰ અજિતદેવસૂરિ, ૩૮ આ૦ આનંદસૂરિ. ૩૯ સૈદ્ધાન્તિકશિરોમણિ ગચ્છનાનાયક આ॰ નેમિચંદ્રસૂરિ સં૦ ૧૧૬૯, તથા તેમના ગુરુ ભ્રાતા આ જિનચ'દ્રસૂરિ. ૪૦ આ॰ આમ્રદેવસૂરિ આ॰ ચંદ્રસૂરિ. ૪૧ આ॰ હરિભદ્ર, આ॰ વિજયસેનસૂરિ. Page #412 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ ૩પ૭ ( ૪૧ આય નેમિચંદ્રસૂરિ, પંયશેદેવગણિ, પં૦ ગુણકરગણિ પંપાર્શ્વગણિ વગેરે. ૪૨ આ૦ નેમિચંદ્રસૂરિના ગુરુભ્રાતા તેમજ પટ્ટધર આ યદેવસૂરિ. આ સૂરિપરંપરાના ૩૯ મા આ૦ જિનચંદ્રસૂરિ ધોળકાના જિનચૈત્યમાં રહેતા હતા. તે સીમંધરસ્વામીનું વર્ણન કરતા હતા. ૪૦ આ૦ આમ્રદેવસૂરિ–તે શુદ્ધ ગ્રંથ બનાવનારા હતા. (-ઉપદેશમાળા-પ્રશસ્તિ ) કર (૧) આ હરિભદ્રસૂરિ–તે શીઘ્રકવિ હતા, તે તથા (૨) આ૦ વિજયસેનસૂરિ (૩) આ૦ નેમિચંદ્ર, તે આ૦ આમ્રદેવના પટ્ટધરે હતા. ૪૦ આ૦ આભ્રદેવ—તે વડગચ્છના હતા. પ્રાકૃતમણિ જેવા હતા. ગુરુ અને જ્ઞાન પ્રત્યે અત્યંત ભક્તિવાળા હતા. તેમણે ગ૭નાયક ૩૯ મા આઠ નેમિચંદ્રસૂરિની આજ્ઞાથી પિતાને શિષ્યના આગ્રહથી, તેમજ સુથાવક ઉદ્યોતનની વિનંતિથી સં. ૧૧૯૦ માં રાજા સિદ્ધરાજ જયસિંહના રાજ્યમાં ધવલકપુર (ધોળકા)માં શેઠ યશોનાગની વસતિમાં રહી પ્રારંભ કરી, ૯ મહિને અછુતાની વસતિમાં રહી સિદ્ધાતિકશિરોમણિ ૩૮ મા ગચ્છનાયક આ૦ નેમચંદ્રસૂરિએ બનાવેલ “પ્રાકૃત આખ્યાનમણિકેશ ગા૦ ૫૪ની વૃત્તિ “અધિકાર–૪૧ ગ્રં૦ ૧૪૦૦૦” બનાવી. જેમાં તેમના અપ્રમત્ત શિષ્યો (૧) પં. નેમિચંદ્રગણિ (૨) પં૦ ગુણાકરગણિ અને (૩) પં. પાર્થ દેવગણિએ લેખન, સંશોધન તથા શુદ્ધિવિધાનમાં મેટી મદદ કરી હતી. ૪૧ આ૦ નેમિચંદ્રસૂરિ–તે ૪૦ આ૦ આમ્રદેવસૂરિના શિષ્ય હતા. જે આ. વિજયસેનસૂરિ વડે પ્રતિબંધિત હતા. તેમણે અણું તનાહ ચરિય” બનાવ્યું. તેમણે આ વિજયસેનસૂરિની પાટે આ સમંતભદ્રને સ્થાપ્યા. આ૦ યશૈદેવ અને આ સમતભદ્ર અણુતનાહ ચરિયું શેડ્યું. (આગમ પ્રભાકર પૂ. પુણ્યવિજયજી મ. સમ્પાદિત બનારસની પ્રાકૃત ટેકટ સોસાયટીથી પ્રકાશિત આખ્યાનમણિકાશ પૃ. ૩૬૯૭૦, પ્રસ્તાવના પૃ૦ ૧, ૬) Page #413 -------------------------------------------------------------------------- ________________ જૈન પરપરાને ઇતિહાસ-ભાગ કો [ પ્રકરણ આ સૂરિવંશ સાથે શેઠ અલકના વંશજોના સબધ છે. તેથી શરૂમાં આ સૂરિવંશ બતાવી હવે શેઠ અલ્લકના વંશ બતાવીએ છીએ. ૩૧૮ ૧ શેઠ અલક-તે અસલમાં મેવાડના મારાવલી(માવલી)નેા વતની હતા. ત્યાંના નગરશેઠ હતા. જે કાઈ કારણે એકાએક પેાતાનું ગામ, જમીન અને મકાન છેડી, આભૂગિરિની તળાટીનાં કાશહૃદ ગામમાં આવી વસ્યા. તેણે કાશદ ગામમાં ધર્મપ્રેમી જૈનાને ધર્મારાધન કરવા માટે મંદિર, ઉપાશ્રય, વિગેરે ધર્માંસ્થાને બનાવ્યાં. તેણે જિનાલયમાં નિત્યપૂજા, તીથૅયાત્રા, ગ્રંથલેખન, આચાય વિગેરે પઢવીએ, ભાગવતી દીક્ષા વિગેરે ધર્મકાર્યમાં પેાતાનુ ધન વાપરી ધર્મમય જીવન ગાલ્યું. (શ્ર્લેા. ૧૫, ૧૬, ૧૭) ર. સિનાગ–તે દેખાવડા, સદાચારી, ઋદ્ધિસિદ્ધિવાળા, હતા. પર તુ એકાએક નિધન બની ગયા. આથી તે કાશદથી નીકળી, ધોળકામાં આવી વસ્યા. સૌ કાઈ ત્યાં તેને “સિદ્ધ” નામથી ખેલવતા હતા. તેણે ( સ ંભવતઃ–આ॰ જિનચંદ્રના ઉપદેશથી ) ધોળકાના માઢ-ચૈત્યમાં ભગવાન સીમ ધરસ્વામીની વિશાળ, ભવ્ય અને મનાહર જિનપ્રતિમા ” ભરાવી, પ્રતિષ્ઠા કરાવી. તેને વૃદ્ધાવસ્થામાં ઉદ્યોતન નામે પુત્ર થયા. (શ્ર્લાક, ૧૮, ૧૯, ૨૦, ૨૧) ૩. ઉદ્યોતન-તે ત્યાગી, ભેાગી, દેવગુરુધર્મના પ્રેમી, જૈનધમ માં અત્યંતરાગવાળે, અને સત્યવાદી હતા. (બ્લેક-૨૧) * 66 તેની વિનંતિથી વડગુચ્છના ૪૦ મા આ૦ આદેવસૂરિએ સ૦ ૧૧૯૦માં સિદ્ધરાજ જયસિંહના રાજ્યમાં ધવલકનગર (ધાલકા)માં શેઠ યશે!નાગ તથા શ્રી અશ્રુતાની વસતિમાં રહી, ૯ મહિનામાં “આખ્યાનમણિકાશ” ગા. ૫૪ની વૃત્તિ ગ્૦ ૧૪૦૦૦” મનાવી હતી. (વિ.સ. ૨૦૧૮માં આગમપ્રભાકર પૂર્વ પુણ્યવિજયજી મહારાજ સમ્પાદિત, બનારસની પ્રાકૃતટ્રેકટ સાસાયટી પ્રકાશિત આખ્યાનમણિ કાશની વૃત્તિ-પૃ૦ ૩૨૯, ૩૭૦ તથા પ્રસ્તાવના પૃ૦ ૧, ૬, ૭) નોંધ :- શેઠ પૂર્ણ દેવ પારવાડ”ના શેઠ ધીણાકે અને મેાટાએ સં॰ ૧૨૯૬માં ચૈત્ર વદ ૧૦ આ વૃત્તિની પ્રત લખાવી હતી. (પ્રક૦ ૪૫, પૃ૦ ૩૬૦) Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ શેઠ પૂર્ણદેવ પિોરવાડને વશ (૧) શેઠ પૂર્ણદેવ-તે પિોરવાડ જૈન હતું. તેનું બીજું નામ પૂર્ણસિંહ પણ મળે છે. તેને ૧ સલક્ષણ ૨ વરદેવ અને ૩ જિનદેવ, એમ ત્રણ પુત્રો હતા. જિનદેવે દીક્ષા લીધી. તે ૪૪મા આ૦ જગચંદ્રસૂરિ થયા. (૨) વરદેવ–તેને “વહાલબાઈ” પત્ની હતી તથા (૧) સાઢલ, (૨) સિંહ અને (૩) વજસિંહ નામે ત્રણ પુત્રો તથા સહજૂ નામે પુત્રી હતી. 3) સાઢલ–તેને રાણ” નામે પત્ની હતી. તથા (૧) ધીણુક (૨) ક્ષેમસિંહ (૩) ભીમસિંહ (૪) દેવસિંહ અને (૫) મહણસિંહ એમ પાંચ પુત્રો હતા. તેમાંના ક્ષેમસિંહ અને દેવસિંહ વૈરાગ્યવૃત્તિવાળા હતા. તે પૈકીના ક્ષેમસિંહે પોતે મેટા છતાં પણ નાના દેવસિંહની દીક્ષા બાદ દીક્ષા લીધી. અને તે આ૦ જગચંદ્રસૂરિના શિષ્ય આ૦ વિજયચંદ્રસૂરિના શિષ્ય આ ક્ષેમકીર્તિસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. (પ્રક. ૪૪, પૃ. ૧૩) ૧. શેઠ પૂર્ણદેવ પિરવાડ-તેના પૂર્વજોનો પરિચય મળતો નથી. “પિરવાડ પરિચયમાં લખ્યું છે કે વિ. સં. ૯૯૪માં શ્રીમાલનગરમાં રાજાને મંત્રી જસવીર પોરવાડ હતો. તે આ૦ નેમિસૂરિના ઉપદેશથી જૈન બન્યો. તેને ૫૦ સ્ત્રીઓ હતી. તેણે એકવાર “ધુમાડા બંધ” ગામ જમણ આપ્યું. ત્યારે તેણે “છાશમાં ૭૨ મણ જીરૂં” નાખ્યું હતું. આ ઉપરથી જયણની બીજી વસ્તુઓનાં ભાપને ખ્યાલ આવશે. તેના વંશજે એક પછી એક “રાજાના પ્રધાન” બન્યા હતા. તેના વંશમાં પૂરણુદેવ પરવાડ થયે. તે કહેતો હતો. ( કામદાર બન્યા હતા.) શેઠ પૂરણદેવ વિ. સં. ૧૧૪૨માં ભીલડી નગરમાં જઈ વસ્યા. ત્યાર પછી તે કાપરે ગામ ગયો. અને ત્યાંથી તે “ઝાખેલ ગામ” આવી વ . " (–વહીવંચાની વહીના આધારે) નોંધ:–આ. વિજય વલ્લભસૂરિના પ્રશિષ્ય પંચ પ્રકાશવિજય ગણિ ઝાખેલ ગામના છે. તેમની હાથ નોંધપોથીના આધારે આ લખાણું કર્યું છે. Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ 1 નાના દેવસિંહ વૈરાગ્યવૃત્તિવાળા હતા. તેમણે આ જગચંદ્રસૂરિ પાસે દીક્ષા લીધી (પ્ર. ૪૪ પૃ. ૩, ૧૩, પ્ર. ૪૫ પૃ૦ ૨૭૯) અને તેમના પર આ૦ દેવેન્દ્રસૂરિ થયા. એટલે કે આ૦ જગચંદ્રસૂરિ અને આ૦ દેવેદ્રસૂરિ બને પરવાડજ્ઞાતિના હતા. સંસારી પક્ષે કાકા-ભત્રિજા” થતા હતા. સંયમી અવસ્થામાં ગુરુ-શિષ્ય હતા. અને ગચ્છના ઈતિહાસમાં તપગચ્છના પટ્ટધરે હતા. (૪) ધીણુક-તેને (૧) કડવી (૨) પદ્મશ્રી અને (૩) રામા એમ ત્રણ પત્નીઓ હતી. તેને પહેલી પત્ની કડવીથી મેઢા, અને બીજી પત્ની પદ્મશ્રીથી પાસચંદ નામે પુત્ર થયા. શેઠ ધીણુંકે સં૦ ૧૨૯૬ના ચિત્ર વદિ ૧૦ ને સેમવારે આ૦ દેવેન્દ્રરિના ઉપદેશથી “ઉત્તરઝયણસુત્ત લધુવૃત્તિ" નામે ગ્રંથ લખાવ્યું. સં૦ ૧૩૦૧ આ. સુ. ૧૫ના રોજ “અનુગ દાર સુત્તની વિવિધ પ્રતે લખાવી.? મોઢા તથા પાસચંદ મોઢાએ ગુરુદેવ આઇ દેવેન્દ્રસૂરિના ઉપદેશથી આવ આમ્રદેવસૂરિકૃત “આખ્યાનમણિકાશવૃત્તિ” લખાવી. ૧. સં. ૧૩૫ અષાડ સુદ-૬ના રોજ ખડાયતાજ્ઞાતિમાં વનદેવની લાછીના પુત્ર ધીણકે ભ૦ આદીશ્વર તથા ભવ નેમનાથની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. (આ) બુદ્ધિસાગરસૂરિ સંગૃહીત જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ ભાગ ૧ પૃ. ૨૪૬, ઇતિ પ્રક. ૪પ, પૃ. ૨૯૯) આ ધીણુક ઉપર્યુક્ત ધીણાક પિરવાડથી જુદો જણાય છે. ૨. ખુશી થવા જેવું છે કે આગમ પ્રભાકર પૂજ્યશ્રી પૂણ્યવિજ્યજી મહારાજે વિ. સં. ૨૦૧૮માં બનારસની પ્રાકૃત ગ્રંથ પરિષદ પાસે પૂર આ નેમિચંદ્રસૂરિનો સટિક આખ્યાનમણિકેશ ચં. ૧૪૦૦૦ પ્રકાશિત કરાવ્યા છે. તેઓ આ વિષયના નવા વિદ્યાર્થીઓને તૈયાર કરે છે. તેમના વિદ્યાર્થી શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજક પં. અંબાલાલ પ્રેમચંદ શાસ્ત્રીને લઈને એક દિવસે બપોરે અમારી પાસે અમદાવાદમાં ઉજમફઈની ધર્મશાળાએ આવ્યા. તેમને શેઠ ધીણુક પોરવાડ વિગેરેને ઈતિહાસ જાણ હતો. અમે તેને અમારી જૈન પરંતુ ઇતિ- ભા. ૩ પ્રક૪૬ની તૈયાર કરેલી Page #416 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું | આઇ શ્રી દેવેન્દ્રસૂરિ ૩૬૧ પ પાસગંદ-તે ધણાક અને પદ્મશ્રીને પુત્ર હતો. મોટે ભાગે ધોળકામાં રહેતે હતો. (પ્રાગ્વાટ ઈતિહાસ પૃ. ૨૨૪–૨૨૮) ગુણપાલ-તે પાસચંદને પુત્ર હતે. સં. ૧૨૯૯ના ચ૦ વ૦ ૧૦ સોમવારે વિદ્યમાન હતો. (જેન સાહિત્યદર્શન શ્રી પ્રશસ્તિસંગ્રહ ભાવ ૨, પ્રશ૦ નં૦ ૩૫” પૃ૦ ૨૬. પ્ર. નં. ૭૫, પૃ. ૫૧) શેઠ પૂનાને વંશ ૧. શેઠ પૂને ૨. વિક્રમાદિત્ય–તેણે “તિવરીમાં ભ૦ પાર્શ્વનાથનું જિનાલય” બનાવ્યું. પ્રેસકોપી વાંચવા આપી, અને સાથોસાથ જણાવ્યું કે–આ જગચંદ્રસૂરિ, આ દેવેન્દ્રસૂરિ, શેઠ ધીણુક તે સૌ એક કુટુંબને પરવાડો છે. પછી અમે તેને પૂર્ણ દેવ પોરવાડની વંશાવલી બતાવી. અને તેને તે તે પ્રશસ્તિઓ જેવા ભલામણ કરી. શ્રીભેજકે મારી સૂચના મુજબ પ્રયત્ન કરી આખ્યાનમણિકાશની પ્રસ્તાવનામાં જ તે પ્રશસ્તિ આપી, તે વંશનો પરિચય આપ્યો છે. બીજી ખુશી થવા જેવી વાત એ છે કે–શ્રીભેજકે મારી પ્રેસકોપી જોઈ સાધારણ રીતે જણાવ્યું હતું. કે-શેઠ પૂર્ણ દેવનું નામ પૂર્ણસિંહ હશે. અમે કહ્યું, તમે તપાસ કરજો હું પણ વધુ તપાસ કરીશ. તે બેમાંથી એક સાચું છે કે–બન્ને સાચા છે ! મને જે આધાર મળશે તે નામ ઈતિહાસમાં આવશે. પરંતુ શ્રી ભેજકે ઉકત પ્રશસ્તિમાં શેઠ પૂર્ણદેવ નામ જ બતાવ્યું છે. હસવા જેવી વાત છે કે-ભોજક હોય તે “વાસ્તવિક વાદી” હોય અને પૂ. આગમ પ્રભાકરનો વિદ્યાથી. એટલે ખરેખર વિદગ્ય મર્યાદાનો પક્ષપાતી જ હોય. છતાં શ્રીભોજકે પોતાની પ્રસ્તાવનામાં ઉપરની ઘટના કે અમુક ઈતિહાસમાંથી મને આ વસ્તુ મળી છે, એવું બતાવવા ઉદારતા દાખવી નથી. હવે તેઓ મુદેવ પાસેથી એ ઉદારતાને જરૂર શીખે કે બીજાની પાસેથી કે બીજાના સાહિત્યમાંથી કિંમતિ વસ્તુ સરળતાથી મેળવી શકે અસ્તુ! ૧. ચંદ્રાવતીના રાજા ધારાવર્ષના રાજ્યને અધિકારીઓ શેઠ પૂના, આશા વગેરેએ થારાપદ્રગચ્છના આ ચકેશ્વરસૂરિ, આવ પરમાનંદસૂરિ અને આ યશ-પ્રભસૂરિના ઉપદેશથી વિ. સં. ૧૨૨૧ જે. સુલ ૯ શુક્રવારે ચંદ્રાવતીમાં “નાયાધમ્મ કહા” અને “રત્નચૂડ કથા” લખાવી. Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૩. માલદેવ—તેણે શત્રુંજય તીર્થ અને ગિરનાર વગેરે તીર્થોના છરી પાળતા યાત્રા કાઢયા હતા. * ૪. વયરસિંહ–તેને ધવલા નામે પત્ની હતી. તેનાથી તેને ૧ હરપતિ, ૨. વયર, ૩. કર્મસિંહ અને ૪ રામચંદ્ર એમ ચાર પુત્ર થયા. ૫. હરપતિ–તેને હેમાદે અને નામલદે નામે પત્નીઓ હતી. હરપતિ તથા શાણરાજે સં. ૧૫૦૯ ના માહ સુદિ ૫ ના રોજ ખંભાતમાં ભ૦ વિમલનાથનું જિનાલય બંધાવ્યું. શેઠ હરપતિએ સં. ૧૪૪૨ ના દુકાળમાં જનતાને અનાજપાણુ, કપડાં વગેરે આપી મોટી મદદ કરી. સં. ૧૮૪૯માં તપગચ્છની વૃદ્ધષાળના ૫૬ મા આ૦ જયતિલકસૂરિના ઉપદેશથી “ગિરનાર તીર્થમાં ભ૦ નેમનાથના જિનાલયને જીર્ણોદ્ધાર” કરા, તેમજ શત્રુંજય તીર્થ, ગિરનાર તીર્થ વગેરેના છરી પાળતા યાત્રાસંઘે કાઢયા, સં. ૧૪પર માં ખંભાતમાં તપાગચ્છીય વૃદ્ધપિલાળના આ૦ જયતિલકસૂરિના હાથે ઉપા૦ “રત્નસિંહ”ને આચાર્યપદ અને સાધ્વી “રત્નચૂલાને મહત્તરાપદ અપાવ્યું. (-પ્રક૪૪ પૃ૦ ૧૮) શેઠ હરપતિ અને નામલદેવીને “છ પુત્ર” હતા. ૬. સજજનસિંહ–તેને “કૌતકદે” નામે પત્ની હતી. ૭. સં. શાણરાજ–તેને અમદાવાદનો બાદશાહ અહમદશાહ બાદશાહ બહુ માનતો હતો (પ્રક. ૪૪ પૃ. ૨૦૮) સં. શારાજે પિતાની બેન કરમદેવીના કલ્યાણ માટે ભ૦ કષભદેવને જિનપ્રાસાદ બંધાવ્યું. તેમાં ભ૦ ઋષભદેવની ૧૨૫ મણની પ્રતિમા ભરાવીને પધરાવી. તેણે સાતે ક્ષેત્રમાં ઘણું ધન વાપર્યું. મેવાડના ડુંગરપુરમાં ઘીયાવિહાર નામે જિનાલય બંધાવ્યું. (–શિલાલેખના આધારે) સં. શાણરાજે સં. ૧૫૦૯ મહા સુદિ પ ને રોજ ખંભાતમાં Page #418 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ ભ૦ રત્નસિંહસૂરિના હાથે “ભગવાન વિમલનાથને જિનપ્રસાદ અને બીજી જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. (-પ્ર. ૪૪ પૃ. ૧૭) તેણે સં. ૧૫૫૨ માં શત્રુંજય તીર્થને છરી પાળતે યાત્રા સંઘ કાઢયો. આ સંઘમાં સાથે “૭ જિનાલયે હતાં.” તેણે શત્રુંજય તીર્થમાં વૃદ્ધ તપાગચ્છના પ૭મા આ૦ રત્નસિંહસૂરિની અને સાધ્વી રત્નસૂલા મહત્તાની “ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા કરાવી. (–પ્ર૪૪ પૃ૦ ૧૮) શેઠ આજડ શાહ પિરવાડને વશ– ૧. શેઠ આજડ શાહ–તે પિોરવાડ જ્ઞાતિનો હતે. “પિસીના નગર”નો વતની હતા. તે બહુ યશસ્વી, ધનસંપન્ન, ગુણવાળે અને ધર્માત્મા હતું. તેને બે પુત્રો હતા. ૧. હાપા અને ૨. સેવા (શ્રીપાલ) આ બંને પુત્ર પણ ધર્મપ્રેમી હતા. સંભવ છે કે આ પુત્રે અથવા તેના પિતા પૈકી કઈ એકનું બીજું નામ નરપતિ પણ હોય. નરપતિ રાજ્યને માટે મંત્રી હતા, અને તેની પ્રેરણાથી રાજાએ ભ૦ મહાવીરસ્વામીનું મંદિર “જવિહાર” બંધાવ્યું. ૨. હાપા–તેને ૧ દેવસિંહ, ર. વિજયસિંહ, ૩. કલાસિંહ અને ૪ કમસિંહ એમ ચાર પુત્રો હતા. તે પૈકી કેલાસિંહ બહુ બુદ્ધિશાળી હતો. તે યશસ્વી પણ હતું. સં. ૧૩૫૫ માં તે મેટ મંત્રી બન્યા હતા. મેટા ૩. દેવસિંહને (૪) સામંતસિંહ નામે પુત્ર હતો અને નાના કર્મસિંહને ૧ દેપાલ, ૨ નડાક, અને ૩ ભીમસિંહ એમ ત્રણ પુત્ર હતા. ૩. વિજયસિંહ-–તે પિસીનામાં મેટા નગરશેઠ હતા, ધર્માત્મા હતું. તેને “છાડુ” નામે ધર્મપત્ની હતી, જે અત્યંત રૂપાળી હતી. તેને ૧ હરિદેવ, ૨ સહદેવ અને ૩ ગેપાળ નામે પુત્રો હતા. Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૪. ગોપાળ–તે સૌમાં ચડિયાતો ગુણવાન હતું. તે પિસીનાના રાજા સાહણ અને તે પછીના રોજ સાયર એ બંનેને બહુ માનીતું હતું. તે માટે દાનેશ્વરી, પોપકારી અને માટે સત્યવાદી હતો. તેને સુશીલા, કલ્યાણકારી અને ધર્મક્રિયામાં તત્પર “અહિવદેવી” નામે પત્ની હતી. તે બન્નેને ૧ અજુન (પત્નીઃ ભલી) ૨ સમર (પત્નીઃ શૃંગારદેવી), ૩ પાલ્ડણ (પત્નીઃ પુઈ) એમ ત્રણ પુત્ર હતા. તે પૈકી સમર બહુ બુદ્ધિશાળી હતું, અને પાહિણ બહુ પુણ્યશાળી હતે. વિઠ્યાપહાર તીથ–તપગચ્છના ૪૯ મા આ૦ દેવસુંદરસૂરિના પટ્ટધર ૫૦ મા આ૦ સેમસુંદરસૂરિ એ સમયે શાસનને ઉદ્ધાર કરવામાં ગૌતમસ્વામી જેવા મનાતા હતા, તે પિસીન માં પધાર્યા. તેમના ઉપદેશથી શેઠ ગોપાલે પિતાના આત્મકલ્યાણ માટે ભગવાન પાર્શ્વનાથને બે મંડપવાળે જિનપ્રાસાદ બંધાવ્યું, તેની પત્ની અહિરદેવી અને પુત્રોએ સં. ૧૪૭૭ માં આ૦ સોમસુંદરસૂરિના હાથે ભવ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી. આ મંદિરને પ્રારંભ થયા પછી ત્યાં અગ્નિભય આવ્યો, પણ તે શાંત થઈ ગયે હતો. આથી સૌએ આ તીર્થનું નામ “વિશ્રાપહાર પાર્શ્વનાથ” રાખ્યું. રાજા સાયરે આ મંદિરની પૂજાના ખર્ચ માટે “એક વાડી” ભેટ આપી. તે રાજાના પૂર્વજોએ અહીં “ભ૦ મહાવીરસ્વામીનું મંદિર” બંધાવ્યું હતું, તેમાં રાજા સાયરે લાકડાના બે મંડપે બનાવ્યા. શેઠ ગોપાળ તથા તેના પુત્રએ ઘણી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. મેટાં દાન, સંઘપૂજા, ગિરનારતીર્થને છરી પાળતો યાત્રા સંઘ વગેરે શુભ કાર્યો કરીને સંઘપતિ પદ પ્રાપ્ત કર્યું. ભ૦ સેમસુંદરસૂરિના શિષ્ય પં. ચારિત્રરત્ન ગણિવરે આ જિનપ્રાસાદની ૨૮ લેકવાળી “પ્રશસ્તિ બનાવી અને તેને સૂત્રધાર વરણકે ઉત્કીર્ણ કરી. (–જેન સત્ય પ્રકાશ, ક. ૧૭૦, ૧૭૧ પૃ. ૪૦, ૭૪ જૈન ઇતિ પ્રક૫૦) Page #420 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ શ્રી દેવેન્દ્રસૂરિ ૩૬૫ ૫. અજુન–તે ગુણ અને લક્ષ્મીનું મંદિર હતું. તેને “ભલી” નામે પત્ની હતી. તેને ૧ પુણ્યપાલ અને ૨ સધર એમ બે પુત્રો હતા. તે બંને વિનયી અને ગુણવાળા હતા. તેણે સં૦ ૧૪૯૧ ના માગશર વદ ૪ને રવિવારે પુષ્યામાં ભ૦ સેમસુંદરસૂરિ પાસે પસીનામાં ભ૦ ષમદેવની પ્રતિમા”ની પ્રતિષ્ઠા કરાવી. શેઠ તડમલ પિરવાડનો વંશ ૧. શેઠ તડમલ–તે જ્ઞાતિએ પિરવાડ હતે. સંપન્ન હતો, તેને ૧ લાખા અને ૨ જયતા એમ બે પુત્રો હતા. મોટા લાખાને ૧ કડ, ૨ હીરે, ૩ વયર એમ ત્રણ પુત્રો હતા. ૨. જયતા–તેને “મંજૂ” નામે પત્ની હતી. તે ગુણવાળી હતી. તેને મૂલુ નામે પુત્ર હતા. ૩. મૂલ–તે દઢ સમકિતી હતું. તેને “વરમાદેવી”નામે શીલવતી પત્ની હતી. તેને ૧ મારુ અને ૨ માંડ એમ બે પુત્રો હતા. મારુને અતિ ગુણવાળી “લાછુ” નામે પત્ની હતી તથા ૧ જયસિંહ અને ૨ લપાક એમ બે પુણ્યશાળી પુત્ર હતા. ૪. માંડણ–તે માટે વેપારી અને પુણ્યશાળી હતા. તેને અત્યંત ગુણવાળી માણેકદેવી નામે પત્ની હતી. તેને ૧ જહે, ૨ ખેતે, ૩ રવિ અને ૪ ઇંદ્ર એમ ચાર પુણ્યશાળી પુત્ર હતા. શેઠ માંડણે તપાગચ્છના ૫૦મા ભાવે સેમસુંદરસૂરિના ઉપદેશથી સં. ૧૪૮૧ માં પિસીનાના ભ૦ પાર્શ્વનાથના જિનાલયમાં એક દેવકુલિકા” બનાવી, તેમાં સં. ૧૪૮૧ માં જ તે આચાર્યદેવના હાથે “ભ૦ શાન્તિનાથની પ્રતિમા”ની પ્રતિષ્ઠા કરાવી. - આ પ્રશસ્તિમાં ૧૧ કલેક છે. (જૈન સત્યપ્રકાશ ક. ૧૭૦, ૧૭૧, પૃ. ૭૬, ૭૭) દંડનાયક શાહ કાલુશાહ પિરવાડ– તે રણથંભેરના શા. પ્રતાપસિંહ પોરવાડ અને તેની સુશીલા ભાર્યા યશોમતીને પુત્ર હતો. Page #421 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ - શા. પ્રતાપસિંહ જમીનદાર હતો. અને તે જાલ્યદ્વારગચ્છના કે રાજગચ્છના આ૦ હરિપ્રભસૂરિના ભક્ત હતા. (પ્રક. ૩૫, પૃ. ૨૩, ૨૫, ૫૪) ધીમે ધીમે તે માટે પ્રજામાન્ય, રાજમાન્ય, જમીનદાર બન્યું. તેને પુત્ર કાલુશાહ નિડર, સાહસી અને સૌથી મેટે સત્યવાદી હતો. એક દિવસે રણથંભેરના રાણું હમીરના એક અશ્વારોહી સૈનીકે પિતાના ઘડાઓને કાલુશાહના ખેતરમાં લઈ જઈ ત્યાંને “લીલે પાક” ખવરાવ્યું. કાલુશાહના ખેતરના રખવાલે તે સૈનિકને મારી પિટી, બહાર કાઢી મૂક્યો. તેમજ કાલુશાહે પણ તે સેવકને ખૂબ માર્યો. અને તેના ઘેડાને પકડી, પિતાની ઘેડાહારમાં બાંધી રાખ્યો. રાણ હમીરે તેને રાજસભામાં બેલાવી કેબી બની, આ ઘટનાનો જવાબ માં. કાલુશાહ બે “રાજા પ્રજાને રક્ષક હેય. તેમજ ખેતીને રાજકર મળે તો, એની પણ રક્ષા જ કરે, રાજા એ મૂખે ન હાય કે, તૈયાર મેલનો વિનાશ કરનારને સારા માને, રાજા રક્ષક થવાને બદલે આવી ભક્ષક નીતિને અખત્યાર કરે છે, તે રાજા રાજ્યપદને અયોગ્ય” ગણાય છે, તે પ્રજાને વિશ્વાસ ગુમાવે છે, પ્રજાની “હાય” લેનારની જગતમાં નિંદા થાય છે. અને તે પરભવમાં પણ તિરસ્કાર પામે છે. રાણે હમીર કાલુશાહને આ નિડરતાવાળે ખુલાશ સાંભળી શાન્ત બની, તેના ઉપર પ્રસન્ન થયા અને તે અશ્વસેવકોને હવે પછી આવી ભૂલ ન કરવાને તકેદારી કરી. રાણાએ કાલૂશાહને “સેનાધિપતિ પદ” આપી, ધીમે ધીમે મહાસેનાધિપતિ ”-દંડનાયક બનાવ્યું. રાણાએ અલ્લાઉદ્દીન ખીલજી (સને ૧૨૯૮ થી ૧૩૧૬)ના એક મુસલમાન દરબારીને શરણ આપ્યું. આથી અલાઉદ્દીન ક્રોધે ભરાયે. દિલ્હીના બાદશાહ અલ્લાઉદ્દીને આ બાનાથી વિ. સં. ૧૩પ૬ સને ૧૨૯૮ માં પિતાના સેનાધિપતિ ઉગલખાં અને નસરતખાનને મોટી સેના આપી, હમીરરાણાના રણથંભેરને જીતવા માટે મોકલ્યા. Page #422 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ શ્રી દેવેન્દ્રસૂરિ ૩૬૭ દંડનાયકે કાલુશાહે ઉગલખાંને મારી, વિજય મેળવ્યેા. આથી અલ્લાઉદ્દીન પેાતે જ વિ॰ સ૦ ૧૩૫૮ સને ૧૩૦૧માં સેના લઈ રણથંભાર લડવા આવ્યા. એક વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. ધીમે ધીમે રાણા હમીરના ચદ્ધાએ મરવા લાગ્યા. અંતે રાણા હમીર દંડનાયક કાલૂશાહ અને સાથેના શૂરવીરા “ કેશિરયા ” કરી, ઝૌહર કરી, લડવા નીકળી પડયા. આખા દિવસ ભયંકર યુદ્ધ ચાલ્યું. જેમાં રાણા તથા દંડનાયક કાલૂશાહ વગેરે મરાયા. અને રણથંભારને કિલ્લે મુસલમાનોના હાથમાં ગયા. હમીરહš–રણથ ભેારના રાણા હમીરે મુસલમાનને પણ શરણુ આપી, જે માનવતા બતાવી છે. તેથી જ લેાકેામાં હુમીરહાની કહેવત અમર બની છે. (પ્રાગ્ધાટ ઇતિહાસ ખંડ ૩ જો ॰ ૪૭ થી ૪૯૯) શેઠ અભયસિહ પારવાડના વશ ૧. શેઠ અભયસિંહ-તે પારવાડજ્ઞાતિના હતા. ૨. સિહ ૩. સામિસ હુ ૪. પત—તેને “ પાલ્હેણદે” નામે પત્ની હતી. ૫. મત્રી ધનરાજ—તે દિલ્હીના બાદશાહ અલાઉદ્દીન ખીલજી ના માનીતા, માંડવગઢ ( માળવા )ના સૂબા બીજા મહમુદના વિશ્વાસપાત્ર, પ્રીતિપાત્ર મહામાત્ય હતા. અને “ રણથંભોરના શાસકમંત્રી ” હતેા. તેને “ ધરમિણી અને વાડું ” નામે એ પત્નીએ હતી, તથા ૧ સિંહ અને ૨ શ્રીપતિ એમ બે પુત્ર હતા. તપાગચ્છની વૃદ્ધપેાષાળના (૫૭) આ॰ રત્નસિંહસૂરિના તે સમકિતધારી શ્રાવક હતેા. ( -પ્રક૦ ૪૪, પૃ॰ ૧૮) "" રથ ભારના મંત્રી ધનરાજે છ’રી પાળતા યાત્રાસંઘ કાઢો, જેમાં ૫૭ મા આ॰ રત્નસિ’હસૂરિના પટ્ટધર આ૦ ધર્મરત્ન સાથે હતા. તે આમૂની યાત્રા કરીને ચિત્તોડ ગયા, ત્યારે ત્યાંના સાંગા રાણાએ તેમનું બહુમાન કર્યું હતુ. આચાર્યશ્રીએ દેશી તાલાશાહને ભવિષ્ય Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ વાણી ઉચ્ચારી હતી કે, “તારો પુત્ર દેટ કર્ભાશાહ શત્રુંજયતીર્થને સેળ ઉદ્ધાર કરાવશે.” (–પ્રક. ૪૪, પૃ. ૨૧, ૩૪.) કૃષ્ણર્ષિગચછના આ૦ જયસિંહે સં. ૧૪૫૩ માં મંત્રી ધનરાજની વિનંતિથી “ધનરાજ પ્રબેધમાલા” બનાવી. (પ્રક. ૪૩ પૃ. ૭પ૭) ૬. સિંહ–તે રાજમાન્ય હતો. તેણે સં. ૧૫૨૮ના માહ વદિ ૫ ના રોજ અલ્લાઉદ્દીન ખીલજીના રાજ્યમાં વૈદ્યક સંબંધી વૈદ્યનિબંધ ઉમેષ” (સં. ૧૧૨૩) બનાવ્યો. (–જૈન સત્યપ્રકાશ, કે ૨૧૭, ૨૨૭) વીસલશાહ એશવાલને વંશ ૧. વીસલશાહ–તે એશવાળજ્ઞાતિને હતે. તેને ખીમાદે” નામે પત્ની હતી. એ શ્રી ખીમાદેએ આ૦ સેમસુંદરસૂરિના ઉપદે. શથી સઘળા દેશના જેનેને “સાકરની લહાણી” કરી. (ઉપદેશ તરંગિણી–તરંગ બીજો) ૨. દેદે–દેદાશાહ માટે જુઓ. (પ્રક. ૪પ, પૃ. ૩૧૨ થી ૩૧૪) ૩. ધનપાલ-તે “કર્ણાવતીમાં” આવીને વસ્યો. તેને ૧ સાંગણ, ૨ ગોદ, ૩ સમરે અને ૪ ચા એમ ચાર પુત્રો હતા. ૪. ચા –તેણે “આશાપલ્લી”માં જિન પ્રાસાદ કરાવ્યું. તેને પહેલી પત્ની “લાડી”થી ૧ વીજડ, ૨ સામલ, અને ૩ પૂનો એમ ત્રણ પુત્રો થયા, જ્યારે બીજી પત્ની “મુક્તા”થી ૪ ગુણરાજ, ૫ આંબાક, ૬ લીંબાક અને ૭ જયતા નામે ચાર પુત્રો થયા. આંબાકે આ દેવસુંદરસૂરિના ઉપદેશથી વૈરાગ્ય પામી, આ૦ સેમસુંદરસૂરિ પાસે દીક્ષા લીધી. અને સં૦ ૧૪૬પમાં આવે મુનિસુંદરસૂરિના હાથે ઉપાધ્યાયપદ પ્રાપ્ત કર્યું. તે આંબાકને મનાક નામે પુત્ર હતે. સંભવ છે કે આંબાકનું બીજું (હુલામણાનું) નામ નાનાક પણ હોય. અને તેમનું સાધુપણાનું નામ “પં. નાનારત્નગણિ” તેમજ પં. નાદિર–ગણિ હોય! Page #424 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ ૫. ગુણરાજ–તે અમદાવાદના બાદશાહ અહમદશાહને માનીતું હતું, (પ્રક. ૪૪ પૃ૦ ર૦૮) તેણે શત્રુંજય, મહુવા, પ્રભાસપાટણ, ગિરનાર, સોપારા, જીરાપલ્લી, આબૂ વગેરે વિવિધ તીર્થોને છરી પાળતા યાત્રા સંઘ કાઢી યાત્રા કરી. તેણે સં. ૧૪૪૮ના દુકાળમાં દાનશાળાઓ સ્થાપના કરી. ઘણા મનુષ્યોને રક્ષણ આપ્યું. તેના નાના ભાઈ નાનાક (આંબાકે) આ૦ સોમસુંદરસૂરિ પાસે દીક્ષા લીધી. સંભવ છે કે તેનું નામ પં. બંદિરત્નમણિ હેય. (પ્રક૫) સં૦ ગુણરાજે સં. ૧૪૭૭માં બાદશાહનું ફરમાન મેળવી, આ સેમસુંદરસૂરિની અધ્યક્ષતામાં શત્રુંજય તીર્થને છરી પાળતે માટેયાત્રાસંઘ કાઢયે. ત્યારે શત્રુંજય, મહુવા, પ્રભાસપાટણ. ગિરનાર વગેરેની યાત્રા કરી, મહુવામાં “ઉપાડ જિનસુંદર”ને આચાર્યપદ અપાવ્યું. તથા અમદાવાદમાં ઘણુ કેદીઓને છોડાવ્યા. આ હેમચંદ્રસૂરિને ગૂર્જરેશ્વર કુમારપાલ જેવો ભક્ત હતો, આ૦ સેમસુંદરસૂરિને સં૦ ગુણરાજ તે જ ભક્ત હતો. તે સં. ૧૪૮૫ પહેલાં મરણ પામ્યું. તેને ગંગા નામે પત્ની હતી. તેને ૧ ગજ, ૨ મહીજ, ૩ બાલુ, ૪ મલુ, અને પ ઈશ્વર એ નામે પુત્ર હતા. શેઠે મોકલરાણુની રજા મેળવી, “ચિત્તોડ પર કીર્તિસ્તંભ પાસેના ભગવાન મહાવીર સ્વામીના પ્રાસાદને જીર્ણોદ્ધાર” પિતાના પુત્ર બાલુની દેખરેખ નીચે શરૂ કર્યો હતે. ૬. બાલ-ચિત્તોડમાં રાજગચ્છના આ પ્રદ્યુમ્નસૂરિના વિજયનો વિજય સ્તંભ છે. (પ્રક. ૩૫ પૃ. ૧૭) તેની પાસે ભ૦ મહાવીર સ્વામીને પ્રાસાદ છે. સં. ગુણરાજે મેકલરાણાથી સન્માન પામીને એ સ્તંભ તથા પ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યું અને તે કામ બાલુની દેખરેખ નીચે શરૂ કર્યું, બાલ ચિત્તોડમાં રહેતો હતો. જિનપ્રાસાદ તૈયાર થયે, એટલે એ પાંચે ભાઈઓએ વિસં. ૧૪૮૫માં તપાગચ્છના ૫૦મા આ૦ સેમસુંદરસૂરિના હાથે Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ચિત્તોડમાં તે જિનપ્રાસાદની તથા” ભગવાન મહાવીર સ્વામી વગેરે જિનપ્રતિમાઓની તપાગચ્છના ૫હ્મા આ૦ સેમસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી, અને તેમાં બીજી ૪ દેરી બનાવી તેની પણ તેમના જ હાથે પ્રતિષ્ઠા કરાવી. (સં. ૧૫૨૪૫૦ પ્રતિષ્ઠામાણિકૃત “સમસૌભાગ્યમહાકાવ્ય”) જૈન ઇતિહાસ પ્રક. ૩૪, પૃ. ૫૮૯ ૬૦૪, પ્રક. ૩૨, પૃ૦ ૫૦૬, પ્રક. ૩૫, પૃ. ૧૭, પ્રક. ૪૪, પૃ. ૩૪, પ્રક. ૫૦ આ૦ સેમસુંદરસૂરિ) બીજે મંત્રી ગુણરાજ – તે કેશવ પિરવાડ અને તેની ભાર્યા દેમતીને પુત્ર હતા. તેને રૂપણ” નામે ભાર્યા હતી. તથા પાસવીર નામે પુત્ર હતા. તેણે પિતાના પરિવારને સાથે રાખી સં. ૧૫૧૪ મહા સુદિ રને સેમવારે તપાગચ્છની વૃદ્ધ પિષાળના ૫૮મા ભય જ્ઞાનકલશસૂરિના ઉપાટ ચરણકીર્તિના શિષ્ય પં. વિજયસમુદ્રગુણિને કલ્પસૂત્ર વહોરાવ્યું હતું. ( શ્રી પ્રશિસ્ત સંગ્રહ બા. રજે, પ્રશ૦ નં. ૭૫ પ્રક. ૪૪ પૃ. ૨૫, ૩૪) સરહડિયા સંઃ માંડણ પિરવાડનેવંશ– ૧ માંડણ તે સરહડિયા ગોત્રને પિરવાડ જેન હતા, તેનું બીજું નામ સાંગણ પણ મળે છે તે નાદિયાગામમાં રહેતો હતો, સંપન્ન, ધર્મપ્રેમી શ્રાવક હતો. તેને (૧) કુરપાલ અને (૨) નીંબે એમ બે પુત્ર હતા. - ૨-૦ કુરપાલ સં૦ નીબો-તે નાદિયામાં રહેતા હતા. બંને ભાઈઓ ધર્મપ્રેમી હતા. તેઓએ સં૦ ૧૪૬૫ના ફાગણ સુદિ. ૧ના રોજ પાંડવાડામાં મેટા જિનપ્રાસાદને “જીર્ણોદ્ધાર કરાવ્યું. તેઓ સંઘપતિ પણ બન્યા. સં૦ કુરપાલને “કામલદે” નામે પત્ની હતી. તેનું બીજું નામ “કપૂરદેવી” પણ હતું. અને તેને ૧ સમરથમલ, ૨ સં૦ રને, અને ૩ સં. ધરણ (ધન્નો) એમ ત્રણ પુત્રો હતા. સં. સમરથને વધુ પરિચય મળતો નથી. Page #426 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ॰ શ્રી દેવેન્દ્રસૂરિ ૩૧ 3, 3A-સ' રત્ના સ૰ ધણુ–સ૦ રત્નાને “ રત્નદેવી ” નામે પત્ની હતી. તથા (૧) લાખા, (૨) સં૦ સલખણ (૩) સ॰ મનજી (૪) સ′૦ સેાના અને (૫) સં॰ સાલિગ એમ પાંચ પુત્ર હતા. ૩Bસ ધરણાનું બીજુ નામ ધન્નાશાહ પાાડ હતું. તેને “ધરણાદે ( ધારલદે )” નામે પત્ની હતી. અને (૧) જાખા (જાના) તેમજ (૨) જાવડ નામે પુત્ર હતા. સ ધરણે સ૦ ૧૪૯૫માં શત્રુ ંજય તીર્થના માટે યાત્રાસ ંઘ કાઢયા, તે સ ંઘમાં બાદશાહ તથા મંત્રીએ! સાથે હતા, ત્યારે તેની ઉંમર માત્ર ૨૧ વર્ષની હતી. અને તેની પત્નીની ઉંમર માત્ર ૧૮ વર્ષની હતી. બંને જણાએ ત્યાં ‘ચેાથુ` શીયલ વ્રત સ્વીકારી, સંઘપતિની ઈન્દ્રમાલા પહેરી હતી. ' "" ( વિવિધ ગચ્છીય પટ્ટા॰ સ૦, વીરવંશાવલી પૃ૦ ૧૨૫) ૩-સં૦ રત્ન અને સ૦ ધણુ એ બંને ભાઈ આ નાંક્રિયામાં રહેતા હતા. માંડવગઢના હુસંગશાહ-મદશાહના શાહજાદો ગજનીખાં રીસાઈ ને નાંઢિયા (શિરોહી રાજ્ય)માં આવ્યા. ત્યારે બંને ભાઈ એએ તેને સમજાવી, શાન્ત પાડી, ૩ લાખ રૂપીયા આપી, બાદશાહ પાસે મેાકલ્યા. આથી બાદશાહે ખુશ થઈ આ ખન્ને ભાઇઓને માંડવગઢ બેોલાવ્યા. પરંતુ ગજનીખાં બાદશાહ થયા. ત્યારે તે ધનના લેાભથી અન્ને ભાઈ એ ઉપર નારાજ થયા. અને તેઓને ૧ લાખ રૂપીયાના દંડ કર્યો, આથી બન્ને ભાઈ એ ત્યાંથી નાસી આવ્યા, તેએ! “ નાંઢિયા ” ન જતાં, રાણા કુંભાના આગ્રહથી “ધાણેરાવ” ગામ જઈને વસ્યા. તીથૅ-મારવાડ અને મેવાડની મર્ચે લાંબે પહાડ વિરતારેલા છે. તેની મને ખાજુએ જૈનાએ શાન્તિધામા ઉભાં કર્યાં છે.— ઘણાં જૈનતીર્થાં સ્થાપિત કર્યાં છે. એ પહાડની પશ્ચિમે (૧) મૂછાળા મહાવીર અને (૨) રાણકપુર તીર્થ મનાવ્યાં છે. મૂછાળામહાવીર તેા પ્રાચીન જૈન તીધામ છે. (—પ્ર॰ પૃ > મેવાડના રાણાએ મૂછાળામહાવીર તીર્થ પાસે ઘાણેરાવ નામે Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૭ર જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ નગર વસાવ્યું. એ ઘાણેરાવમાં આજે પણ જૈન શ્વેતાંબર સવાલપિોરવાડેનાં ૪૦૦ ઘર છે અને ૧૧ શ્વેતાંબર જિનાલયે વિદ્યમાન છે. ઘારાવ નવું વસ્યું, તે પછી ધીમે ધીમે વિકાસ પામવા લાગ્યું. સં૦ રન અને સંદુ ધરણુ એ નગરમાં આવીને વસ્યા, અને તેઓએ પિતાના કુટુંબને નાદિયાથી લાવીને અહીં કાયમી વસવાટ કર્યો. બંને ભાઈઓ મૂળથી ધર્મપ્રેમી હતા. ના ભાઈ સં. ધરણુશાહ પરમહંત હતો. તે ચિત્તોડના રાણું કુંભાજીને પ્રીતિપાત્ર હતો (પ્રક. ૪૪ પૃ૩૪) તેણે અમદાવાદના સં૦ ગુણરાજની મદદથી બાદશાહ અહમદશાહનું ફરમાન મેળવી, શત્રુંજયતીર્થને છ’રી પાળા યાત્રા સંઘ કાઢયો (પ્રક. ૪૪ પૃ. ૨૦૮) અને અજારી, પીંડવાડા, સાલેર વગેરે સાત સ્થાનોમાંના જિનાલયેના જીર્ણોદ્ધાર કરાવ્યા. નવાં જિનાલયે પણ બનાવ્યાં. તથા નવી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા પણ કરાવી. આચાર્યપદ, ઉપાધ્યાયપદ, ગણિપદ તથા મહત્તરાપદ વગેરે પદવીઓના અને દીક્ષાના મોટા ઉત્સવ પણ કર્યા. ૩-સં. ધરણ–તે એક વાર સિદ્ધપુર પાટણ ગયો. ત્યાં તેણે રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવેલ રાજવિહાર છે. તેને એવો જિનપ્રાસાદ બંધાવવાની ભાવના ઉદ્ભવી, એવામાં તેણે એક દિવસે સ્વપ્નમાં નલિની ગુલમવિમાન જોયું અને તેણે તે જિનપ્રાસાદ બનાવવા નિર્ણય કર્યો. પણ આ જિનપ્રાસાદ બનાવે, તે કુશળ શિલ્પી પણ જોઈએ ને? દેવગે મુંડારાના પાક નામના એક સલાટને પણ એવું જ સ્વપ્ન આવ્યું. આથી તે સલાટ પણ આવે જિનપ્રાસાદ બાંધવા ચાહતે હતા. સં. ધરણ અને સલાટ પાક બંને મળ્યા. બંનેએ “સ્વપ્નાનુસાર જિનપ્રાસાદ” બનાવવાને નિર્ણય કર્યો. સૂત્રધાર દેપાકે (દેપાએ) જિનપ્રાસાદને નકશે તૈયાર કરી સં. ધરણાની સમ્મતિ મેળવી, એ રીતને રાણકપુરમાં ગૈલોક્યદીપકનામને ત્રણ માળને ૪૫ ફૂટ ઊંચે ચતુર્મુખ જિન. Page #428 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩. પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ પ્રાસાદ બનાવ્યું. આ પ્રાસાદમાં ચારે તરફ નાનાં દેરાસરે છે, ને ચારે તરફ ફરતી ૭૨ દેરીઓ (દેવકુલિકા)વાળી ભમતી છે. જિનાલયમાં ૧૪૪૪ થાંભલા છે, અને મોટાં ભેંયરાં પણ છે. આ રીતે આ મંદિરની માંડણું અજોડ છે. ભારતીય સ્થાપત્ય – ખૂબીની વાત એ છે કે, મનુષ્ય ગમે તે દરવાજે કે દેરીના દરવાજે ઊભો રહીને મૂળનાયક ચૌમુખજીનાં દર્શન કરી શકે છે. વચમાં કઈ ભીંત કે થાંભલે નડતા નથી. પ્રાચીન ભારતીય સ્થાપત્યની આ વિશેષતા છે. લાક્યપ્રાસાદ-તૈયાર થશે. સં. ધરણાશાહે સં. ૧૪૯૯૬ના ફાગણ વદિ પ ના ત્રલોકયપ્રાસાદમાં તપગચ્છના ૫૦મા આ૦ સેમસુંદરસૂરિના હાથે તે પ્રાસાદની તથા ભ૦ ઋષભદેવ વગેરે ચૌમુખ જિનપ્રતિમાઓની અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરાવી. તેમજ આ પ્રસંગે મહેક સેમદેવને આચાર્ય પદવી અપાવી. મૂલપ્રાસાદનું કામ ૫૦ ૧૪૯૮ ફાટ વ૦ ૧૦ સુધી ચાલ્યું સં. ઘરણે સં. ૧૫૦૯ વૈ. શુદ ૨ સુધી પ્રતિષ્ઠા કરાવી. સં. રત્નાના વંશજો આજે પણ ઘાણે રાવમાં છે. તેઓ દર સાલ રાબેતા મુજબ ફાગણ વદિ પના રેજની વર્ષગાંઠ ઉજવતા અને નવી ધજા ચડાવતા. તે પછી તેમના વંશજોએ સં. ૧૯૭૯માં શૈલેયપ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવી ભવ કષભદેવની નવા જિનપ્રતિમાને મૂળનાયક તરીકે આ. વિજયદેવસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી વિરાજમાન કરી. આ જિનાલયને છેલ્લો જીર્ણોદ્ધાર તથા પ્રતિષ્ઠા સં૨૦૦૯ના ફાગણ સુદિ ૫ ના રોજ કરવામાં આવ્યું. | (જેન ઈતિક પ્રક. ૫૦, રાણકપુરતીર્થ) સં. ધરણાની બીજી પરંપરા આ પ્રમાણે છે. તેને જાવડ નામે પુત્ર હતા. જાવડને “જસમાદેવી” નામે પત્ની હતી, તથા વનાજી નામે પુત્ર હતો. વનાજીને “વ દેવી” નામે પત્ની તથા (૧) આશપાલ અને (૨) ગુણપાલ નામે પુત્રો હતા. એટલે Page #429 -------------------------------------------------------------------------- ________________ ३७४ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ સંવ ધરણાની બીજી નાની પરંપરામાં (૩) સં. ધરણ (૪) સં. વનાજી (૫) આશપાલ અને ગુણપાલ થયા. ૪. સં. સાલિગ–તે સં. રત્નાને પાંચમે પુત્ર હતું. તેને (૧) સુગરદેવી અને (૨) નાયકદેવી પત્નીઓ હતી. પ. સ. સહસા–તે માંડવગઢના બાદશાહ ગ્યાસુદ્દીન (સં. + + + + +)નો પ્રીતિપાત્ર હતો, ધનાઢય હતેા. માળવાને માટે ધર્માધિકારી મહામાત્ય હતું. તેને (૧) સંસાદેવી (૨) અનુપમાદેવી પત્નીઓ તથા (૧)ખીમરાજ અને (૨) દેવરાજ પુત્ર હતા. સં. ૧૫૫૪માં સિરોહીના રાજા જગમાલ (સં. ૧૫૪૦ થી ૧૫૮૦)ને રાજકાળમાં આબૂના મોટા શિખર–અચલગઢમાં પ૩મા ભ૦ લક્ષ્મીસાગરસૂરિ તથા આ૦ સુમતિ સુંદરસૂરિના ઉપદેશથી રાણુ લાખાની રજા મેળવી, પિતાનું ન્યાયસંપન્ન ધન વાપરવા ચૌમુખના દેરાસરને પાયે નાખે. ભવ્ય ચતુર્મુખજિનપ્રાસાદ તૈયાર થયે. આથી સં૦ સહસા, પિતાની પત્ની મહં. સંસારદે, પત્ની અનુપમાદે પુત્રે ૧ ખીમરાજ, ૨ દેવરાજ, પૌત્રે ૧ જયમલ, ૨ મનજી વગેરે પરિવારને લઈને તથા આ૦ જયકમલસૂરિ વગેરે છરી પાળતા ચતુર્વિધ યાત્રા સંઘ સાથે અહીં આવ્યું. તેણે તે મંદિરમાં ઉત્તરની ગાદીએ સં. ૧૫૬૬ના ફાગણ સુદ ૧૦ના દિવસે સોમવારે તપાગચ્છની કમળકળશશાખાના આ જયકમલસૂરિના હાથે ભ૦ ગષભદેવની પ્રતિમા ભરાવી પધરાવી. (–પ્રક. ૫૩) ડુંગરપુર અને કુંભલમેરુના જૈન સંઘે ડુંગરપુરના “રાવલ સોમદાસના” મંત્રી સાહાશાહ વગેરેએ સ ૦ ૧૫૧૮ના વૈશાખ સુદિ ૪ને શનિવારે અને સં. ૧૫રના વિશાખ વદિ અને શુક્રવારે ડુંગરપુરમાં ભ૦ લક્ષ્મીસાગરસૂરિના હાથે અંજનશલાકા કરાવી. સં. સહસાએ આ અંજનશલાકાની પ્રતિમાઓ લાવી, અચલગઢમાં ૧. ચોમુખીજિન ચાર પ્રતિમાઓ પિત્તલ અને સેનાના મિશ્રણથી બનેલી છે. તેનું વજન ૧૪૪૪ મણનું છે. પણ દર્શકે તેને સાવ સેનાની માને છે. Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસરિ ચૌમુખજીની બીજી ત્રણ ગાદીએ વિરાજમાન કરાવી. (–પ્રક. ૩૭, પૃ૦ ૨૮૮) અને પોતે અંજનશલાકા કરાવેલી બીજી જિનપ્રતિમાને છૂટા છૂટા સ્થાનમાં વિરાજમાન કરી હતી. સં૦ સહસાએ અચલગઢની પ્રતિષ્ઠામાં સંઘભક્તિ કરી, યાચકોને ખુશ કર્યા, અને વિવિધ રીતે તીર્થ પ્રભાવના કરી, જેમાં ૫ લાખ દ્રવ્ય વાપર્યું. સં આશાધરે પણ ઘણે લાભ લીધે. - અચલગઢમાં ચૌમુખજીનું જિનાલય બાદશાહના દિવાનનું છે. સામાન્ય લકવાયકા છે કે “તે કુંભેજી પિતાના અચલગઢના રાજમહેલમાં બેસી ચૌમુખજીનાં દર્શન કરતો હતે.” સં. રત્નાને ચે પુત્ર (૪) સં- સેને નામે હતે. તે સેનાને (૫) પુત્ર અશાધરે આ ચૌમુખજીની પ્રતિષ્ઠાને ઉત્સવ કરાવ્યું હતું. (–પ્રક. ૩૭, પૃ. ૨૯૦) (ગુરુગુણરત્નાકર કાવ્ય : સર્ગઃ ૩) વાલીના કુલગુરૂ ભ૦ મીયાચંદજી સંવ ધરણાશાહના વંશના કુલગુરૂ છે. તેની વહીના આધારે સં૦ સાંગણ પિરવાડની વંશાવલી નીચે પ્રમાણે મળે છે. (૧) સાંગણ પિરવાડ. (૨) કુરપાલ (ભા કામલદેવી.) (૩) સં. ધરણું (ભ૦ ધારણદેવી, ચંદ્રાદેવી.) (૪) જાખા (ભાજયવંતી.) (૫) ગુણરાજ (ભા. ગુણવંતી.) (૬) વીરમદેવ (ભા. વીરમતી.) (૭) ગમનાજી. (૮) કાનજી (ભા. કેડમદેવી.) (૯) પડ્યોજી (ભા. (૧૦) રત્ના. (૧૧) ચાંપા. (૧૨) ઉદા. Page #431 -------------------------------------------------------------------------- ________________ જેન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ (૧૩) ભા. (૧૪) ગેડીદાસ. (૧૫) ગંગારામ. - (૧૬) હરખચંદ– શેઠ ધન્નાશાહ પેરવાડના વંશના શા. હરખચંદ ગંગારામ, નથમલ માણેકચંદ, ચંદનમલ રત્નાજી, છગનલાલ હંસાજી, નથમલજી નવલાજી વગેરે હાલ “ઘાણેરાવ”માં રહે છે. શા. ખીમરાજ રામજીનો પરિવાર મેવાડના “ગૂડા ગામમાં રહે છે. અને કસ્તુરચંદ નંદરાયજી “કેલવાડામાં રહે છે, આ ભાઈ હરસાલ ગુo ફાટ વ૦ ને રોજ રાણકપુર આવી, લક્ષદીપક જિનપ્રાસાદ ઉપર વારસદાર-હકદાર તરીકે “ધ્વજા ચઢાવતા હતા. અને પૂજા ભણાવતા હતા. (પ્રાગુવાટ ઈતિહાસ ખંડ ૩ જે પૃ. ર૭૪, ૨૭૫નું વંશવૃક્ષ તથા જેન ઈતિ, વંશવૃક્ષ) (૧) મંત્રી યશવીર–શ્રીમાલી જાલોરમાં શ્રીમાળી પાવીર નામે શ્રાવક રહેતો હતો. જેનાં બીજા નામો પાર્થ દેવ અને પાર્ધચન્દ્ર પણ મળે છે. તે રાજા સમરસિંહ ૌહાણ તેમજ ઉદયસિંહ ચૌહાણ (સં. ૧૨૩૯ થી ૧૩૦૬)ને ભંડારી હતે. ભંડારી પાર્ધવીરને ૧ યશવીર અને ૨-અજયપાલ નામે બે પુત્ર હતા, જે મહામાત્યા હતા. મંત્રી યશવીરને સં૦ ૧૨૨૧ને નીચે પ્રમાણે શિલાલેખ મળે છે. (–શ્રીજિનવિ૦ને પ્રાચીન જૈન લેખસંગ્રહ ભા. ૨ લેખાંકઃ ૩૫૨) જિનાલય – તેણે સં. ૧૨૩૯ના વિશાખ સુદિ ૫ ને ગુરુવારે જાલેરના કિલ્લામાં ભ૦ કષભદેવનું દેરાસર બંધાવ્યું અને તેને અદ્ભુત નકશીવાળ રંગમંડપ બનાવ્યું, જેને શિલાલેખ તેના પાટડા ઉપર ઉત્કીર્ણ છે. ' આ વાદિદેવસૂરિની ૯મી પરંપરાના ૪૪મા આ૦ રામભદ્ર પ્રબુદ્ધરહિણેયનાટક (અંક ઃ ૬) રચ્યું છે, જે તે પ્રતિષ્ઠાના ઉત્સવપ્રસંગે તે મંદિરના મંડપમાં ભજવાયું હતું. (-પ્રક. ૪૧ પૃ૦ ૫૮૬) Page #432 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું | આઇ શ્રી દેવેન્દ્રસૂરિ ૩૭૭ મંત્રી યશવીરે સં. ૧૨૪રમાં “રાજા સમરસિંહ ચૌહાણ” (સં. ૧૨૩૯ થી ૧૨૬૨)ની આજ્ઞાથી કુમારવિહારને સમુદ્ધાર કરાવ્યું. સં. ૧૨૫દમાં તેરણ, ધ્વજાદંડ ચડાવ્યા. સં. ૧૨૬૮માં આ રામભદ્ર (બીજા)ને હાથે રંગમંડપ ઉપર સુવર્ણકળશ ચડાવ્યો. (જાલેરના લેખે લેટ નં. ૩પર, –પ્રક. ૪૧ પૃ. ૫૯૧) ૨-મંત્રી યશવીર શ્રીમાલી જાહેરમાં શ્રીમાલી ચશદેવ નામે વ્યાપારી હતા. તે રાજગચ્છના ૧૦મા આ૦ ચંદ્રસૂરિના પટ્ટધર આગ પૂર્ણચંદ્રસૂરિને ભક્ત હતા. તેને ૧ યશવીર ૨ યશરાજ અને ૩ જગધર એમ ત્રણ પુત્રો હતા. (–પ્રક. ૩૫, પૃ. ૨૬) યશવીર લેરના રાજા ઉદયસિંહ (સં. ૧૨૬૨ થી ૧૩૦૬) ચૌહાણના ખજાનાને મહામંત્રી હતા. તે “શિલ્પશાસ્ત્રને તલસ્પર્શી વિદ્વાન” હતું. અને તે “સરસ્વતી કંઠાભરણ” તરીકે પ્રસિદ્ધ હતો. મંત્રી તેજપાલે આબૂતીર્થમાં લુણિગવસહીને પ્રાસાદ તૈયાર કરી તેની સં. ૧૨૮૭-૮૮માં પ્રતિષ્ઠા કરાવી. મંત્રી વસ્તુપાલે જિનમંદિરના ગુણ જાણવા માટે જાલેરથી મંત્રી યશવીરને આ ઉત્સવમાં બોલાવ્યું હતું. તેણે તેનું બહુમાન કરી, તેને આ નવા જિનપ્રાસાદના ગુણદેષ પૂગ્યા. તેણે મંદિરને બરાબર તપાસી લીધું, અને પછી રાણાઓ, માંડલિક રાજાઓ તથા મહાજનની ભરચક સભા વચ્ચે સલાવટ “ભનદેવને” સામે રાખીને સ્પષ્ટ જણાવ્યું કે (૧) તેં કીર્તિસ્તંભ ઉપર “તારી માતાને હાથ” કર્યો છે, જેની એક આંગળી ઊંચી રાખી છે, “માથે છત્ર” લગાડ્યું છે, તે તારી ભૂલ છે, કેમકે આ દેરાસર તે મંત્રી તેજપાલે બંધાવ્યું છે. એટલે અહીં તેની માતાને હાથ જોઈએ. તે તે પિસાથી કામ કરે છે. તારી માતાને હાથ ન જોઈએ. ૧. વારાહીનગરીના ભંડારી યશોધવલ શ્રીમાલીને બાલકવિ જગદેવ નામે પુત્ર હતા. (જૂઓ. પ્રફળ ૩૫, ૫૦ ૪૭) ૪૮ Page #433 -------------------------------------------------------------------------- ________________ જ વશ એ “ ૩૭૮ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ (૨) મંદિર વિશાળ છે. તે હિસાબે પગથિયાં મોટાં જોઈએ, જ્યારે આનાં પગથિયાં “ટૂંકાં” બનાવ્યાં છે, તે ઠીક નથી. (૩) થાંભલામાં “જિનપ્રતિમા બેસાડી છે, તેમાં આશાતના થવાને ભય છે. (૪) ગભારાના દરવાજે તરણમાં વાઘ બનાવ્યા છે, તેથી અહીં “વિશેષ પૂજાને અભાવ” થશે. (૫) પૂર્વજોની મૂર્તિઓ “પ્રભુની પાછળ” બેસાડી છે તેથી ભવિષ્યમાં સંતતિ તથા ધન ઘટશે. (૬) છતમાં જૈન સાધુઓની મૂર્તિઓ બેસાડી છે, તેથી બીજાધર્મવાળા અહીં ઓછી પૂજા કરશે. (૭) ગફુલી કાળા રંગ”ની બનાવી છે, જે અમંગળરૂપ છે. (૮) ભારવટિયા ૧૨ હાથ લાંબા છે. તે તૂટશે, ત્યારે મંદિરને નુકસાન થશે. અને કોઈ બીજે કઈ અહીં એવા ભારવટિયા ગોઠવી શકશે નહીં. (૯) રંગમંડપમાં પૂતળીઓની જોડી” વિશાળ બનાવી છે. તેવી તે જૈનમંદિરમાં નિષિદ્ધ માની છે. (૧૦) બહારના દરવાજે કટીના થાંભલા મૂક્યા છે. તે પણ ઠીક નથી. કેમકે મંદિર તૂટવાને ભય રહેશે. આ સિવાય પણ અહીં બીજી નાની–મોટી–મે દરવાજો શહેર બહાર છે, “ઘંટ મટે છે.” સિંહની આગળ “હરણ છે, પહેલે રતિમંડપ છે વગેરે વગેરે અનેક (૧૩) ભૂલો છે. (–પ્રક. ૩૭ પૃ. ૨૮૬) મિસ્ત્રી સારે છે. મંદિર ઉત્તમ બન્યું છે. પણ ઉપર મુજબની નાની–મોટી ભૂલે છે, તે ઠીક નથી, સો કઈ ભૂલને પાત્ર છે. પણ અહીં આમાં ગભારાનું વાઘનું તેરણ, પ્રભુની પાછળ પૂર્વજોને હતિમંડપ અને પૂતળીઓના જોડકાના મેટા ઘાટ આ ત્રણ એવી ભૂલે થઈ છે કે, જે હવે સુધારી શકાય તેમ નથી જ. જાણકાર મિસ્ત્રીના હાથે આ દેશે બન્યા છે, તો “આમાં ભાવિભાવની પ્રબળતા સમજી સંતોષ માનવે પડશે.” Page #434 -------------------------------------------------------------------------- ________________ ૩૭૯ પિસ્તાલીસમું 3 આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ સભામાંથી સૌ કોઈ આ સાંભળી બેલ્યા કે, વાસ્તવમાં અહીં આ દો છે જ, પણ ભાવિભાવ એ હશે. સૌએ મંત્રી યશવીરનાં ગંભીર જ્ઞાનની પ્રશંસા કરી. કવિઓએ કહ્યું કે– હે યશવીર! બ્રહ્માએ તારું નામ ચંદ્ર પર લખવા ધાર્યું પરંતુ તારા નામના શરૂઆતના “બે અક્ષરો” જ ભુવનમાં સમાતા નથી. प्रकाश्यते सदा साक्षाद् यशोवीरेण मन्त्रिणा । मुखे दन्तद्युता 'ब्राह्मी', करे श्री स्वर्णमुद्रया ॥ (-ઉપદેશસાર, કીર્તિકૌમુદી) न माघः श्लाध्यते कैश्चिद् , नाभिनन्दोऽभिनन्द्यते । निष्कलः कालिदासोऽपि यशोवीरस्य संनिधौ ।। (-કવિ સોમેશ્વર કૃત કીર્તિકૌમુદિ, સર્ગ : ૧, ૦ ૨૬) -પ્રબંધ ચિંતામણિ, પ્ર. ૪, પ્રબંધાવળીઃ લુણિગ-વસહિપ્રબંધ, પ્રબંધકોશ-પ્ર. ૨૪, ઉપદેશતરંગિણ તરંગ બીજે) ૩. મંત્રી યશવીર (ધાકડ-શ્રીમાલી) . (૩) મંત્રી યશવીર–તે જાલેરના રાજા ઉદયસિંહ ચૌહાણનો મહામાત્ય હતો, અને દુઃસાધ્ય વંશના મંત્રી ઉદયસિંહ શ્રીમાલીને પુત્ર હતા. જાલેરના રાજા ઉદયસિંહને મંત્રી હતે. (–પ્રક. ૪૫-નં. ૧ દુઃસાધ્યવંશ પૃ૦ ૩૮૧) મંત્રી દેવપાલ, ધન પાળ| લેરના રાજા ઉદયસિંહ (સં. ૧૨૬૨ થી ૧૩૦૬)ને મહામાત્ય દેવપાળ નામે હતા. સં. ૧૨૬૫ માં વાયડગચ્છના આ જિનદત્તસૂરિએ તેના પુત્ર ધનપાળ માટે “વિવેકવિલાસ” ર. (-પ્રક. ૪૩ પૃ૦ ૭૫૨) નરપતિ–તે ધારાનગરીના આગ્રદેવ શ્રાવકને પુત્ર હતું. તેણે સં. ૧૨૩૨ માં અણહિલપુર પાટણમાં “નરપતિજયચર્યા” નામે જ્યોતિષને ગ્રંથ રચ્યું. Page #435 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાના ઇતિહાસ—ભાગ ૩ો ૩૮૦ સ્ત્રી આંબડે, આલ્હાદન તે ગલ્લકુળના મંત્રી વાચનના વંશમાં સ૦ ૧૨૯૬ માં થયા (-પ્રક૦ ૩૫, પૃ૦ ૫, પ્રક૦ ૪૧, ૫૦ ૬૭૫) ક્રુડનાયક આલૂ, જિનદાસ હતા. શેઠ આભૂ અને જિનદાસ થરાદના રહેવાસી શ્રીમાળી ભાઈઓ હતા. બંને મંત્રીએ હતા. શેઠ આભૂને પશ્ચિમના માંડલિક ” એવું “ બિરુદ ” આપવામાં આવેલું, તેથી તેની એ એ રીતે પ્રસિદ્ધિ હતી. તેણે સં॰ x x xમાં શત્રુંજય તીના છ'રી પાળતા યાત્રાસંઘ કાઢયો, જેમાં ૩૬ જૈનાચાર્યા, અને ખીજા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓની માટી સખ્યા હતી. સાથે ૭૦૦ દેરાસરો, ૯૦ પાલખી, ૪૦૦૦ ગાડાં, છ પાણીની પરા, ૩૦ જલવાહી પાડા, ૧૦૦ ક ંદોઈ આ, ૧૦૦ રસાઈયા, લુહારા અને એ હિસાબે જ માલી, તબેલી, ઘેાડા, બળદ, ઊંટ, દુકાન વગેરેને માટે રસાથે સાથે હતા. મંત્રી આભૂએ આ સંઘમાં ૧૨ કરોડ સેાનામહેાર વાપરી. ૧૪ [ પ્રકરણ તેણે ૩૬૦ જૈનેને પાતાની જેવા મહધિક જૈન બનાવ્યા. તેણે ૩ કરોડ ટકા ખરચીને ગ્રંથભડારા સ્થાપિત કર્યો. સેનેરી શાહીથી સર્વ જિનાગમા તેમજ કાળી શાહીથી બીજા ગ્રંથા લખાવ્યા. દેરાસરો બંધાવ્યાં. તેણે એ રીતે ધકા માં કરોડા રૂપિયાનું ધન વાપર્યું સોં॰ આભૂ “ સાધર્મિક ભક્તિમાં એક્કો ’ મનાતા હતા. એક વાર માંડવગઢને મંત્રી ઝાંઝણ તેની સાધર્મિક ભક્તિની પરીક્ષા કરવા માટે ચૌદસના દ્વિવસે જ ૩૨૦૦૦ યાત્રિકેશને સાથે લઈ થરાદ આવ્યા. એ જ દિવસે આભૂને પૌષધ-ઉપવાસ હતા. તેના ભાઈ જિનદાસે ૩ કલાકમાં બધી તૈયારીઓ કરીને સૌને સેાના ચાંદીના થાળમાં જમાડવા, અને સૌને વસ્ત્રો ભેટ આપી શણગાર્યો. મંત્રી ઝાંઝણ તે તેની આ વ્યવસ્થા જોઈ અચ એ પામી શરમાઈ ગયા. તેણે શેઠના પગમાં પડી, માફી માગી અને તેની સાથમિક ભક્તિ માટે ખૂબ પ્રશ'સા કરી. (-પ્રક॰ ૪૫, પૃ૦ ૩૧૯-માંઝણ) Page #436 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ ૩૮૧ શેઠ આભૂ બહાદુર લડવૈયે હતે. તે રણમેદાનમાં હજારોને પૂરે પડતો. પરંતુ સામાયિકમાં” બેસે ત્યારે મન, વચન, કાયા ઉપર પૂરો કાબૂ રાખી, સાધુ જે સંયમી બની, એક નિષ્ઠાથી સમભાવમાં રહી શક્તો. (–પં. રત્નમંદિરની ઉપદેશ તરંગિણી, તરંગઃ ૩; પટ્ટાવલી–સમુચ્ચય ભાવ ૨, પુરવણી પૃ૦ ૨૩૨, ગ્રંથપ્રશસ્તિ, જૈન સત્યપ્રકાશ, ક. ૧૫, પૃ૦ ૧૦૮) (૧) દુઃસાધ્યવંશ (પહેલે) ૧. મંત્રી ઉદયસિંહ-તે ધર્મટવંશને શ્રીમાલી હતે. જાહેરમાં રહેતે હતે. ખંડેરક ગચ્છના આઠ યશભકસૂરિની પરંપરાના આટ શાલિસૂરિના પરમ “ઉપાસક ” હતો. જાલોરના રાજા સમરસિંહના પુત્ર ઉદયસિંહ (સં. ૧૨૬૨ થી ૧૩૦૬) ચૌહાણને માનીતે મંત્રી હતા. તેને ઉદયશ્રી નામે પત્ની હતી, અને યશવીર નામે પુત્ર હતું, તેણે શત્રુંજય તથા ગિરનાર વગેરે તીર્થોની યાત્રા કરી હતી. તે દાનવીર, શૂરવીર અને ધર્મવીર હતા. તે દુઃસાધ્ય કામને સુસાધ્ય બનાવતું હતું. એ રીતે અજોડ સાહસિક હતું. રાજા ઉદયસિંહે તેના આ ગુણથી પ્રસન્ન થઈ તેને “દુઃસાધનું માનવંતુ “બિરુદ આપ્યું હતું. ૨. મંત્રી યશવીરતે પણ રાજ ઉદયસિંહ ચૌહાણને મંત્રી હતું. તેને સુહાગદેવી નામે પત્ની અને કર્મસિંહ નામે પુત્ર હતું. તેમાં લક્ષ્મી અને વિદ્યાને સુમેળ હતો. પ્રતિષ્ઠા – તેણે સં૦ ૧૨૪૫ના વૈશાખ વદિ અને ગુરુવારે આબૂ તીર્થમાં વિમલવસહિમાં પિતાના તથા “પિતાની માતા”ના કલ્યાણ માટે એક , દેરી બનાવી, તેમાં ૨૪ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી સં. ૧૨૯૧માં યુનિવસહિમાં પોતાના કલ્યાણ માટે ભ૦ નેમિનાથની, પિતાના “પિતાનાં” કલ્યાણ માટે ભ૦ સુમતિનાથની દેરીઓ બનાવી, પ્રતિમાઓ ભરાવી પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૨૮૮ના જેઠ સુદિ ૧૩ને Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ બુધવારે માદડી ગામમાં કંડક ગચ્છનું જિનચૈત્ય બનાવી, તેમાં ખંડેરક ગચ્છના આ૦ શાલિસૂરિના હાથે “ભ૦ શાંતિનાથની પરિકરવાળી પ્રતિમા અને જિનયુગલ વગેરે” ભરાવી, પ્રતિષ્ઠા કરાવી. મંત્રી યશવીર પિતાના પ્રતિમા લેખમાં પિતાને “કવીન્દ્રબંધુ બતાવે છે, તે સંભવ છે કે, તેને “કવીંદ્ર” ભાઈ હોય અથવા મહામાત્ય વસ્તુપાલને ધર્મબંધુ હોવાના કારણે એવું વિશેષણ વપરાતું હેય. (–અબુંદ પ્રાચીન જૈન લેખ સંદેહ, લેખાંક : ૧૫૦, ૧૫૧, ૩૫૯, ૩૯૧; જેન સત્ય પ્રકાશ, ક. ૨૨, પૃ. ૫૪૪) બુદ્ધિબલ– યશવીરની યશસ્વિતાની એક યાદગાર ઘટના આ રીતે બની હતી. એક નાગડ બ્રાહ્મણ ત્રણ દિવસને ભૂખ્યું હતું. તેણે એવી પ્રતિજ્ઞા કરી કે, “મંત્રી યશવીર મને આજે કરે છે ખવડાવે, તે જ તેને જીવતે છોડીશ, નહિતર તેને મારી નાખીશ.” આ દઢ સંક૯પ કરી, તે યશવીરની ધારાગિરિ નામની વાટિકામાં ગયે. આ તરફ ખંડેરકગછના આ ઈશ્વરસૂરિએ પિતાના જ્ઞાનથી આ પ્રતિજ્ઞા વિશે જાણીને મંત્રીને તે જ દિવસે બપોરે કરે લઈ તેજ વાડીએ મોકલ્યું. મંત્રીએ નાગડનું સ્વાગત કરી, તેને કરબો જમાડે. આ સ્વાગતથી નાગડ ઘણે જ પ્રસન્ન થયો. તેણે મનમાં ગાંઠ વાળી કે, “મારું નસીબ ખુલી જાય, તે હું અવસર આવતાં મંત્રીને આને સારે બદલે આપીશ.” સમય જતાં નાગડ ભાગ્યગથી ગુજરાતમાં રાજા વીસલદેવ (સં. ૧૨૯૪થી ૧૩૧૮)ને શ્રીકરણ મહામાત્ય બન્યું. એક સમયે વિસલદેવે રાજા ઉદયસિંહને હુકમ કર્યો કે, “રાજનજરાણું ધરો” રાજા ઉદયસિંહે “નાગડે ઝાગડે કહીને હુકમને ધૂતકારી કાઢો. આથી મંત્રી નાગડે સૈન્ય સાથે જાલેર આવી, સુંદર સરો ૧. એરણપુરાથી પશ્ચિમે ૨૦ માઈલ અને ગુડાબાલોતરાથી ૩ માઈલ પર માદડી ગામ છે. આજે અહીં ઉપાશ્રય કે મંદિર નથી, તેમજ કઈ શ્રાવકનું ઘર પણ નથી. Page #438 -------------------------------------------------------------------------- ________________ '૩૮૩ પિસ્તાલીસમું ] આઇ શ્રી દેવેન્દ્રસૂરિ વરના કાંઠે પડાવ નાખે. તેણે તરત જ જાલેર પર હલે કર્યો. તેણે ટંકશાળ વગેરે તેડી નાખ્યાં, અને તે છ મહિને દંડ લઈ ગુજરાત પાડે ગયે. આમ હોવા છતાં રાજા ઉદયસિંહ નાગડ માટે “નાગડે ઝાગડે” શબ્દને જ ઉપગ કરતો હતો. એ વિશે તેના કાને વાત આવી, એટલે મંત્રી નાગડ મેટું સન્મ લઈ ફરીવાર જાલેર ઉપર ચડી આવ્યું. તેણે “વાઘરા” સ્થાને સિન્યને પડાવ નાખ્યો. રાજા ઉદયસિંહ તે આ મોટું લશ્કર જોઈ ગભરાઈ ગયે. તેણે મંત્રી યશવીરને આજ્ઞા કરી કે “નાગને જે જોઈએ. તે આપ, ને પાછો રવાના કર. જીવતા રહીશું તે સારા વાનાં થશે. મંત્રી યશવીર બપોરના સમયે તેની છાવણી તરફ ચાલ્યો. ત્યારે ખીજડાના ઝાડ ઉપર ચડીને બેઠેલા એક ચારણે મંત્રી યશવીરની મશ્કરી કરી. મંત્રીએ તે તરફ લક્ષ આપ્યું નહીં. તે તે સીધા મંત્રી નાગડ પાસે ગયો અને કહ્યું કે, “અમે લડવા તૈયાર છીએ માટે જલદી સામે આવે.” મંત્રી નાગડ મંત્રી યશવીરનું બહાદુરીભર્યું “આમંત્રણ” સાંભળી, વિચારમાં પડ્યો. અને તેની હિંમત માટે આ કોણ છે? તે વિશે વિચાર કરવા લાગ્યું. મંત્રી યશવીર તે ઉપર મુજબ કહીને પડાવથી ચાલ્યો જાતે જ હતું. ત્યારે નાગડે પૂછતાછ કરતાં જાણ્યું કે, “આ તે તે જ મંત્રી યશવીર છે, જેણે મારા ઉપર ઉપકાર કર્યો હતે.” નાગડને તેના પ્રત્યે માન ઊપજયું અને તેણે યશવીરને પાછો બેલવવા માણસે મોકલ્યા. માનવતા મંત્રી નાગ મંત્રી યશવીરને જણાવ્યું કે, તું મને ઓળખે છે? જેને તેં અમુક દિવસે તારી ધારાગિરિ વાડીમાં કરે ખવડાવ્યા હતા, તે જ હું નાગડ આજે ગુજરાતને મહામાત્ય છું. તેં કરેલે ઉપકાર હું હજી ભૂલ્યા નથી. હું તારા માનમાં યુદ્ધ કરવાનું બંધ રાખું છું. તારા રાજાને કહેજે કે હવેથી તે જેમ તેમ બેલે નહીં. હું આજે જ ગુજરાત તરફ પ્રયાણ કરું છું.” Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ મંત્રી નાગડે મંત્રી યશવીરને આમ કહી બહુમાનમાં વસ્ત્રો પહેરાવી, સત્કાર કરીને રવાના કર્યો. પાછા ફરતાં ખીજડા ઉપર બેઠેલે તે ચારણ વાત સમજી ગયે. તેણે મંત્રી યશવીરની પ્રશંસા કરી, ત્યારે યશવીરે તેને તેજ વસ્ત્રોનું દાન કર્યું. રાજાએ મંત્રી યશવીરને તેની આવી યશસ્વિતા માટે ખૂબ ગૌરવ અનુભવી આભૂષણો આપી સત્કાર કર્યો. મંત્રી યશવીરે જાલેરના સેનગઢની તળાટીમાં રહેલા ચંદનવસહિમાં ભ૦ મહાવીરસ્વામીની પ્રતિમા ભરાવી, પ્રતિષ્ઠા કરાવી. આ પ્રતિષ્ઠા ઉત્સવમાં અનેક જેનચાર્યે પધાર્યા હતા. આ વાદિદેવસૂરિની પરંપરાના ૪૪ મા આવ જયમંગલસૂરિ તથા રાજગચ્છના અલંકારસમા વિદ્વાન ૧૪મા આ૦ માણેકચંદ્રસૂરિ વગેરેએ મંત્રી યશવીરના પ્રશંસાત્મક લેકે બનાવ્યા. (પ્રક૪૫ પૃ૦ ૩૭ પ્રક. ૪૧ પૃ૦ ૫૯૧) એકવાર રાજા ઉદયસિહે સુંદરવર પાસેના સિરાણા ગામમાં રાત રહેલા બાદશાહના માલિક અઈબુકને મારી નાખે. આથી દિલહીનો બાદશાહ તેને બદલે લેવા સં૦ ૧૩૧૦ના મહા સુદિ ૫ ના રોજ સોનગઢ આવ્યું. તે રાજા પાસેથી ૩૬ લાખ પારસ્થ (સીક્કા)ને દંડ, તેમજ બાન તરીકે મંત્રી યશવીરના પુત્ર કર્મસિંહને લઈ ચાલ્યા ગયે. બાદશાહે જાલેરને ન ગઢ બંધાવ્યું અને રાજાએ રાજમહેલમાં કમસિંહને “રામશયન” આપ્યું. (–આ. જિનભદ્રસૂરિની પ્રબંધાવલી) ૩. કર્મસિંહ (૨) દુઃસાધ્યવંશ-(બીજો) श्रीमालाचमौलिमूलमिलितस्त्रेलोक्यसुश्लाषित : । वंशोऽस्तिप्रकटः सदौषधिनिधिः श्रीधटानां प्रभुः ।। (–શ્રીપ્રશસ્તિ સંગ્રહ, ભા. ૨, પ્રશ૦ નં. ૧૬, નં.૨) Page #440 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ પિસ્તાલીસમું ] આ શ્રી દેવેન્દ્રસૂરિ જેમ ઓસવાલ “પાલ” કહેવાય છે, અને પરવાલ ‘એકડમલ્લ કહેવાય છે, તેમ સંભવ છે કે, ધકેટ શ્રીમાલી “કટ્ટારવીર કે દુઃસાધ” કહેવાતા હોય? આ હકીકત પ્રબંધકેશની પ્રશસ્તિ ઉપરથી સમજાય છે. ૧. બમ્પક-તે કટ્ટારવીર દુઃસાધવંશને હતો. તેને સંતાન થતાં તેણે યુવાનમાં જ બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું, તેથી તેનું જીવન સાધુ જેવું પવિત્ર લેખાતું હતું. આથી તે સાધુબમ્પક તરીકે વિખ્યાત હતા. ૨. ગુણદેવ-તેને જન્મ સવાલક દેશમાં થયે હતો. રાજામહારાજાએ પણ તેનું બહુમાન કરતા, તેણે બખુલીપુરમાં ઘણાં જૈન દેરાસરે કરાવ્યાં. ૩. નૂનક ૪. સાઢક–તે સ્થિર બુદ્ધિવાળો હતો. ૫. જગતસિંહ-તે દોલતાબાદને કરેડપતિ વેપારી હતા, ઉદાર પણ હતા. તે તપગચ્છના ભટ્ટારક દેવસુંદરસૂરિને ભક્ત હતે, એક ગ્રંથપ્રશસ્તિમાં તે સાધુ જગતસિંહને સવાલ તેમજ સાધુમુખ્ય બતાવ્યું છે. (-પ્રશ૦ નં ૯૬) એમ તેની ઓસવાલ શ્રીમાળી જ્ઞાતિ વિશે શંકા ઉદ્દભવે છે. તેને શ્રીદેવી નામે પત્ની, તથા મહણસિંહ અને સાધુ પદમસિંહ નામે પુત્રો હતા. તેના ઘર દેરાસરમાં રત્નની અદ્ભુત જિનપ્રતિમા હતી. તેણે ૩૬૦ જેનોને મદદ કરી, વેપાર દ્વારા પિતાના જેવા જ કરોડપતિ બનાવ્યા. આ કરોડપતિ જેને તરફથી દર સાલ એકેક દિવસ માટી– પૂજા, સાધર્મિક વાત્સલ્ય, અને સંઘપૂજા વગેરે નિરંતર ચાલુ રહેતાં. એકેક દિવસના સાધમિક વાત્સલ્યમાં ૭૨૦૦૦નો ખર્ચ થ. આ સાધર્મિક વાત્સલ્યમાં તે સૌને વછિયાત, વાટુ વખારિયા અને પૂજ્ય યતિઓની ભક્તિને મોટો લાભ મળતો હતે. પ્રતિજ્ઞાપાલન એકવાર બાદશાહે શેઠ જગતસિંહને કેદમાં પૂર્યો, પણ તેને હમેશાં સામાયિક કરવાની પ્રતિજ્ઞા હતી. શેઠ જેલરને રૂા. પ૦)ની Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ રકમ આપી જ સામાયિક કરતે હતે. આ રીતે તે પિતાના ધાર્મિકનિયમનું અચૂક રીતે પાલન કરતે. સંઘભક્તિ તપાગચ્છના ૪૮મા આ૦ સેમતિલકસૂરિ (સં. ૧૩૭૩ થી ૧૪૨૪) વિહાર કરતા કરતા એકવાર દોલતાબાદ પધાર્યા. તે પિતાના પરિવાર સાથે શેઠ જગતસિંહનાં-ઘર-દેરાસરે દર્શન કરવા આવ્યા. શેઠે પણ ત્યાંના શ્રીસંઘને એકઠે કરી, સૌની સાથે ગુરુદેવને વંદન કર્યું. અને ૭૦૦ પિઠણું વસ્ત્રો ગુરુદેવની સામે ધરી ગુરુદેવને વહેરવા વિનંતિ કરી. આચાર્યશ્રીએ “કીતદોષના કારણે “નિઃસ્પૃહભાવે” એક મુહપત્તિ પણ લીધી નહીં. આથી શેઠે ગુરુદેવના આ ત્યાગથી આશ્ચર્ય પામી, સંઘને આ ૭૦૦ વસ્ત્રોની પહેરામણ કરી, અને સંઘને ૭૦૦ સોનામહોરનાં તાંબૂલ આપ્યાં, દિલ્હીને ૨૦ મે બાદ મહમ્મદ તુઘલખ પણ શેઠનું બહુમાન કરતે હતે. ૬. મહણસિંહ–તે છ દશને પિષક હતો. ૪૯મા ભ૦ દેવસુંદરસૂરિ અને ૫૦મા ભ૦ સેમસુંદરસૂરિને ભક્ત શ્રાવક હતો. જ્ઞાતિએ પિરવાડ હતું, તેની સર્વત્ર સત્યવાદી તરીકેની ખ્યાતિ હતી. તે દેવગિરિને બદલે વિશેષતઃ દિલ્હીમાં જ રહેતે હતે. તેણે એક દિવસ મોટી સંઘાર્ચા કરી, જેમાં છ દર્શન તથા ૮૪ ગના સર્વ સાધુ-સંન્યાસીઓને આમંત્રિત કર્યા હતા. તેણે મુકરર દિવસે ૮૪૦૦૦ ટકા ખરચી, સૌને પરિધાપનિકા વગેરે કર્યા. તેણે આ પ્રસંગે પૂજ્ય ગુરુદેવેને પધારવા વિનંતિ કરી હતી. પૂ. ગુરુદેવની આજ્ઞાથી ૫૦ દેવમંગલગણિ, (પ્રક. ૪૫, પૃ૦ ૨૯૦) દિલ્હી પધાર્યા, પણ એ ઉત્સવના બીજે દિવસે પહોંચી શક્યા. આથી મહણસિંહે તેમને બીજે દિવસે “નગર પ્રવેશ મહત્સવ” કર્યો અને સાથે સાથે “લઘુ સંઘપૂજા” પણ કરી. તેણે તેમાં પ૬૦૦૦ ટકા ખરચ્યા હતા. (–આ. રત્નશેખરસૂરિ કૃત “શ્રાદ્ધવિધિ કૌમુદી.” પ્રકાશ પ, પૃ. ૨૦, ૨૧, વિ. સં. ૧૫૦૯) એક દિવસે કેઈમાણસે દિલહીના ૨૧મા બાદશાહ ફિરોજશાહ Page #442 -------------------------------------------------------------------------- ________________ ૩૮૭ પિસ્તાલીસમું ]. આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ તુઘલખના કાન ભંભેર્યા. કે, “મહણસિંહ પાસે રૂા. ૫,૦૦,૦૦૦ની પંજી છે. તે બહુ ધનવાળો છે. તેને દંડીને ધન પડાવી લેવા જેવું છે.” બાદશાહે મહણસિંહને બેલાવી પૂછયું કે, “તારી પાસે કેટલું ધન છે?” મહણસિંહે જવાબ આપે કે “હું કાલે જવાબ આપીશ? બીજે દિવસે તેણે કાગળ ઉપર હિસાબ માંડી, પિતાને ધનની ગણતરી કરી અને બાદશાહને કહ્યું કે, “મારી પાસે ૮૪ લાખનું જૂનું નાણું છે.” બાદશાહ તેના આ પ્રકારના સાચા લાપણાથી ખુશ થયા. બાદશાહે સ્વયં ૧૬ લાખ નાણું રાજ્યની તિજોરીમાંથી આપીને, તેને કરોડપતિ બનાવ્યું. પિતાના રાજ્યમાં કરેલડપતિ વસે છે, તેનું ગૌરવ લેતે બાદશાહ તેને ઘરે ગયે, અને તેની હવેલી ઉપર પિતાના હાથે કેટિધ્વજ ફરકતો કર્યો, બાદશાહે તેના પરિવારનું તેમજ પૂજ્ય મુનિવરેનું ભારે સન્માન કર્યું. (–પ્રક. ૪૪ પૃ૦ ૪૯) મહણસિંહે લેકોને પુષ્કળ દાન આપી, પિતાને મળેલી “કેટિદવજ'ની પદવી સફળ બનાવી. તેણે મલધારગચ્છના આઠ રત્નશેખરસૂરિને દિલ્હીમાં પિતાની વસતિમાં પધરાવ્યા, અને આચાર્યશ્રીએ પણ સં. ૧૪૦પના જેઠ સુદિ ૭ના દિવસે તેની વિનંતિથી ત્યાં પ્રબંધકેશ (-ચતુર્વિશતિપ્રબંધકેશ)નામક ગ્રંથની રચના કરી. (-પ્રબંધકેશપ્રશસ્તિ, ઉપદેશ તરંગિણી, તરંગઃ ૨, ઉપદેશસાર સટીક, ઉપ૦ ૯, ૧૦, ૫૯, ચાલુ જૈન ઇતિહાસ પ્રક. ૩૮, પૃ. ૩૩૭) ૭. સાધુ પસિંહ-તે સાધુ જગતસિંહને મેટો પુત્ર હતે. મહણસિંહને ભાઈ હતા, તે પણ માટે દાની હતું. તેને પુણ્યશ્રી નામે પત્ની હતી, અને રાજૂ નામે પુત્રી હતી. સાધુ પાસિંહે સાધુ નરપતિને પુત્ર સાધુ ગોલા, તેના પુત્ર આશાધર સાથે રાજુને પરણાવી હતી. ૮. સંઘપતિ આશાધર, પત્ની રાજૂ-તેઓએ તપગચ્છના ભ. દેવમુંદરસૂરિ (સં. ૧૪ર૦ થી ૧૪૫)ને ઉપદેશથી શત્રુંજય મહાતીર્થમાં ૨૪ જિનાલયે, તથા ખંભાત, સોજિત્રા, કવીતીર્થ, Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ટીંબા ( ટીંબાણ) હાથીદેણનગર (હાથસણી), અણહિલપુર પાટણ અને બાલાસરમાં જિનાલયે કરાવ્યાં, તથા જબૂદ્દીવપન્નત્તિની પ્રતિ લખાવી. (–જૈન પુત્ર પ્ર. સંગ્રહ પ્રશ૦ નં૦ ૯૬, જેનઈતિ, પ્રક. ૪૫ પૃ. ૨૮૬, ૨૯૦, ક, ૬, પૃ. ૩૮૭, પ્રક૫૯, કાવીતીર્થ) શેઠ જેહાને વંશ ૧. સં૦ જેહા-તે મંડેર(મંડેવર)ને રહેવાસી એસવાલ જેન હતે. ૨. વેહા. ૩. પારસ-તે “સાધુ પાસ” નામથી વિખ્યાત હતો. તેનું બીજું નામ પદ્મદેવ પણ મળે છે. તેને પદ્મા નામે પત્ની હતી, તથા ૧ સેહી, ૨ દેગા, ૩ દેશલ, અને ૪ કુલધર એમ ચાર પુત્ર હતા. નાના કુલધરને પદ્મશ્રી નામે પત્ની તથા પાંચ પુત્રો હતા. જેઓએ સં. ૧૩૭૮માં વિમલવસહિની જગતીમાં ભ૦ નેમિનાથની ધર્મઘોષગચ્છના ૧૬મા આ જ્ઞાનચંદ્રસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. (પ્રક. ૩૫ પૃ. ૪૨) ૪. દેશલ–તે આબૂ ઉપરના ઉબરણે ગામમાં રહેતું હતું. તેને દેમતી નામની પત્નીથી (૧) ગોશલ (૨) ગજપાલ અને (૩) ભીમ. તથા માઈ નામની પત્નીથી (૪) મેહન, અને (૫) સેહન એમ પાંચ પુત્રો હતા. સં. દેશલે શત્રુંજય, ગિરનાર, સાર, ખંભાત અને વગેરે સાત તીર્થોના મોટા યાત્રા સંઘ કાઢયા, તેણે કુલ ૧૪ સંઘ કાઢયા હતા. તેણે કેટલાંક તીર્થોમાં દેરાસરે બંધાવ્યાં હતાં. - સં. દેશલના મોટા પુત્ર ગેશલને ગુણદેવી પત્નીથી ધરણસિંહ અને રુદ્રપાલ નામે પુત્ર થયા. ધરણસિંહને ધાંધલ દેવીથી વીજડ ખીને, સમરસિંહ, વિજપાલ, નરપાલ અને વરધવલ એમ છ પુત્રો તથા નાગલદેવી નામે એક પુત્રી હતી. આ છ ભાઈ એ સં ૧૩૭૮માં વિદ્યમાન હતા. એ સૌમાં વીજડ મેટે હતે. તે ભારે યશસ્વી હતો. તેને વહુણુદે અને ધાંધલદે નામે બે પત્નીઓ હતી. ૧. દેશલહરા એસવાલ વંશમાં સં ગેસલ અને સં. દેશલ થયા છે તે આ દેશલથી જૂદા સમજવા. (પ્રક. ૩૫, પૃ. ૧૯૦ ) Page #444 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ પિસ્તાલીસમું ] આવ શ્રી દેવેન્દ્રસૂરિ " श्रीदेशलः सुकृतपेशलवित्तकोटिः चञ्चच्चतुर्दशजगजनितावदातः । शत्रुञ्जयप्रमुखविश्रुतसप्ततीर्थ यात्राश्चतुर्दश चकार महामहेन ॥" ૫. ભીમ–તેને હાંસલદેવી નામે પત્ની હતી. ૬. મહણસિંહ-તેને મયણલલા પત્ની, તથા લાલિગ, સિંહ અને લાખો એ ત્રણ પુત્રો હતા. ૭. લાલિગ-લાલિગનું બીજું નામ લાલા અને લાલ પણ મળે છે. આ લાલિગ વગેરે ત્રણ, તથા ગૌશલના પૌત્રે વીજડ વગેરે છે એમ નવ ભાઈ એ મળીને સં૦ ૧૩૭૮ના જેઠ સુદિ ૯ ને સોમવારે વિમલવસતિને જીર્ણોદ્ધાર કરાવ્યો. ધર્મઘોષગચ્છના પરમશાન્ત આ૦ અમરપ્રભના શિષ્ય શુદ્ધ ક્રિયાકારક સિદ્ધાન્તવેદી અને સમર્થ ઉપદેશક ૧૬મા આ૦ જ્ઞાનચંદ્ર પાસે ભ૦ આદિનાથની પ્રતિષ્ઠા કરાવી. (પ્રક. ૩૫ પૃ. ૪૨, પ્રક ૩૮, પૃ. ૨૮૨) ૮. નરપાલ–તેણે સં. ૧૩૯૪માં આ જ્ઞાનચંદ્રના હાથે ભ૦ નેમિનાથની પ્રતિષ્ઠા કરાવી. (અબૂદ પ્રાચીન જૈન લેખ સંદેહ, લે૧, ૬૨ વિગેરે લેખ, ઉપદેશસાર સટીક, ઉપ પર, પ્ર. ૩૫ પૃ. ૪૨) લેઠા વંશ – અમે પહેલાં (પ્ર૪૪ પૃ૦ પ૩) સાહસી ભૈરવ દાનજીને પરિચય આપ્યો છે. ભેસિંહ લેતા ચૌહાણ સવાલ અને તેના ભાઈ રામસિંહ લાઢા ચૌહાણને વિશેષ પશ્ચિય ભાટ કવિઓના દુહામાં આ પ્રમાણે વિશેષ મળે છે. ૧. બંદીવાન છેડાવનાર ભરૂસિંહ ઠા અસુર સેન દલ સંભરી આઈ બાંધી મુગલાં બંદી ચલાઈ અહુ સમ પરજ (પ્રજા) કરે પુકાર, કીધા ચરિત કસૌ કરતાર છે ૧ જાડે, ભીમ, જગશી નહીં, સારંગ સહજ તન, વાહર ચઢી ડાહાતણું, મહિ ભેરૂ મહિવંન છે ૨ Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ મૃગનણું મંતી ઔદ મેં, પરવસી પાલી” જાઈ કે “લેઢા” તુમથી ઉબરે, કે ખુરસાણ વિકાઈ ૩ છંદ ખુરસાણ કાબુલ દિસહ ખચહિ, એક રૂસન બરસાયે, અસવરે યૌ મુલતાન લીજે, કરબ ચેડી દખયે, ખટહડે કટ દુરંગ પાડી, ધરા આસપતિ ધાવયે, પુનીવંત સારંગ પછે ભરૂ, “બહુત બંદી છુડાવે” ૧ છે ભડ સુહડ તે ભ ભંતિ ભંગા, કૌન વાહર આવયં, ફરી રાજ કરી વાટ હાલે, અમહ કોણ છુડાવયે, અહી વાત અવિચલ દીયે લે' સીખ સંચીગાં લાઈથં, પુનીવત સારંગ પછે ભરૂ, બહુત બંદી છુડાવયે ૫ ૨ છે બાભણી વીણાણ પવણી સારી દે, અસીસાં અતિ ઘણી, “લખ બરસ” “ઢા” પાઘ કાયમ, કિત્તિ ચહુખંડી તુમ તણી,” સંચીયા સુકૃત નિવાણ નિશ્ચલ, ભાણ સુજશ સુણાઈચં, પુનીવંત સારંગ પછે ભૈરૂ, બહુત બંદી છુડાઈ છે ૩ છે વીલવીલે બાલક, માય પાંખ એક રણમે રડવડે, પિડી જે લેક પ્રક્ષેમિ લીજે, ડરાયે દહ ડિસિ રિ, મેલીયા તે સવાલ ઉદીવંત, સીખ કીપણુ લાઈયે, પુનીવંત સારંગ પછ ભૈર, બહુત બંદી છુડાઈ છે જ છે કવિત છુડાઈ સબ બંદી અવની, અખીયાત ઉબારી, અલવરી ગઢી સૌ કરે, ઉબર્યા, સિપતિ સહુ કરે તુહારી, “તું સારંગ દુસરા” ની સંકડે સધારી, ભડ ભૂપતિ ડગીયા, અચલ અખિયાત ઉબારી મતિહીણ મુગલ દ્રખ (વૃક્ષ) બઢીયે, છાયાતર ધર તૌ ધરા, ભરવા ? તરવર તું પાખે, પછિતા પંખી ખરા, Page #446 -------------------------------------------------------------------------- ________________ ૩૧ પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ તુજ બીણ અસુર અનંત સંક નહિ કઈ માને, તુજ બીણ પાત કુપાત, ભલા કે ભવ ન જાને, તુજ બીણુ બંદી બંદીજાત કાબીલ ન બહેડે, તુજ બીણ ચાડી કરે, ચાડકે નાક ન ફેડે, ભણુ સીહુ તુજ બીણું દાન ગૌ, કછુ ન બાત દીસે ભલી ભૈરવા ? આવ ઈક વાર તું, ઈતિ અનીતિ અલવર ચલી! (૪) પ્રથમ રમી ચૌહાણુ બંસ, જિસ હુ હમીરા, દુ જે ખીલચી (ખીચી) સાહી, જાસ માકુર બાજીરા, તી પીછે પેજ ચઢ બિમલુખાં દલ ફુલ્યો બહુ રાણ ભૂ ગઈ, સાહી મહમુદ અહુડ્યો, અવશાન અંતી આ ન કે, પતિશાહ પરગટ કહું, ભરૂ નરિદ્ર સાંભરી (સાંભર) ભણું તુવ જશ કરી કંકણ બહુ (૫) ૨. ભરસિંહના ભાઈ રામસિંહ લોઢા (ચૌહાણ) નેક નજરી કરે સાહી આલમ, રામ ઔરી પતિ સાહા માલિમ બહતરી પાલ મેવાત વસા, “રાજકુલી નિત સેવા આવે” (૧) સે કછવાહા, જોધક, જાદે, ભારથ, જેને ભીછ ભલા, નિર્વાણ, ચૌહાણ, ચંદેલ, સોલંકી, દેલ્હ નિશાન કિકે દુજલ, બડગુજર, ઠાકુર, છર, છીભર, ગૌડ, ગોહેલ, મહેલ મલી, દરબારી તુહરે રામ નરસુર, “સે રાજ છત્રીસ કુલી” (૧) જે તુંવાર, તાર, પવાર, સેઢા, સાંખલા ખીચી, સેનગર, રાઠૌડજી કે રાયજાદા રાવત, સ્વામી કોમી સંગ્રામ ખડા, જે રાવલ રાજા રાણ, રાજવી, કેડી કલા મંડલિક મીલી, દરબારી તુહરિ રામ નરેસુર “સે રાજ છત્રીસ કુલી” (૨) ભુમીયા, ભૂપતિક રાય મહાભડ, તે દીસે દરબારી ખડા, જે ખંભણ ભટ દિવાણ દરસણ, જગતિ હુંજિદાર બડા, જે મંગણુ ગીત કરે કબી, માંહી “મહાજન’ મેલ મીલી, દરબારી તુહરે રામ નરસુર, સેવે રાજ છત્રીસ કુલી” (૩) Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ જૈન પરંપરાને તિહાસ-ભાગ ૩ને [ પ્રકરણ "" જે મીર, મીયાં, સીકદારત, ખાજા, ખાન, મુમ્મીક, તુરૂક, તુચા, ખાંજાદા, મલિક જુમૈર, મુકદમ, જવાંન, પઠાણ, મુગલ બચા, જે જામ, લગા, મલેાચ, હુમસી ખેડ, ખત્રી, જનુ મેલમીલી દરબારી તુહારે રામ નરેસુર, “ સેવૈ રાજ છત્રીશ કુલી ” (૪) (વિ॰ સ૦ ૨૦૦૪માં હ્યુમિસહુ મા૦ રાઠોડે કરેલ “ઓસવાલ કે।મને ઇતિહાસ” પૃ૦ ૨૦૮ થી ૨૧-૧ ભાટ કવિએના પ્રાચીન પ્રસિદ્ધ દુહા અને કવિત્ત) નોંધ:-આ કવિત્તમાં આવેલા જગડ્ડ વિગેરેને પરિચય પહેલાં આવી ગયા છે. તે આ પ્રમાણે— ૧. જગડું (પ્રક૦ ૩૮, પૃ૦ ૩૭૭) ૨. ભીમ (પ્રક૦ ૪૫, પૃ૦ ........) ૩. જગશી (જગસિંહ પ્રક૦ ૪૫, પૃ૦ ૩૮૫) ૪. સહુને પુત્ર સમરા-સારગ એસવાલ. (-પ્રક૦ ૩૫, પૃ ૧૯૨, ૧૯૦) ઉલ્લેખા મળે છે કે આભૂ સેનગરા શ્રીમાળીના વંશના સહુ પાલ, તથા મંત્રી ઝાંઝણના પુત્રા, તેમજ સેાની સાંગણુ એસવાલ વંશના સેાની ધનદેવ તથા સેાની કવીન્દ્રસ'ગ્રામસિંહ, ખંભાતના સાની વાજિયા–રાજિયા અને સ૦ ગુણરાજ વગેરેએ પણ ઘણાને મુસલમાનેાના ત્રાસમાંથી બચાવી, કેદી અને ખાન છેડાવ્યા હતા. (-પ્રક૦ ૪૫ પૃ૦ ૩૨૩, ૩૨૪, ૩૩૩, ૩૩૬, ૩૪૯, ૩૬૯) લેાઢા વંશાવલી : ૧. શેઠ શ્રીભૃંગ—તે લેાઢા ગોત્રના આસવાલ જૈન હતા. ગુણવાન, રૂપાળા, તત્ત્વને જાણકાર અને વ્રતધારી જૈન હતા. ૨. ધનરાજ—તે માર વ્રતધારી હતા. ૩. વેશરાજ—તે શીલવ્રતવાળા હતા. તેને (૧) જેઠમલ અને (૨) શ્રીર`ગ એમ બે પુત્રી હતા. મેટા શેઠ જેઠમલને ૧ જીણાશાહ અને ૨ મલ્લ નામે પુત્રા હતા. ૪. શ્રીર્ગ—તે જિનભક્ત હતા. Page #448 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આપે શ્રી દેવેન્દ્રસૂરિ ૧. રાજપાલ-તેને રાજશ્રી નામે પત્ની ઋષભદાસ અને ૨ પ્રેમન નામે પુત્રી હતા. હતા. તેના બંને પુત્રા તત્ત્વના જાણકાર હતા. ૬. ઋષભદાસ–તેનું બીજું નામ રેષા પણ મળે છે. તે રાજમાન્ય, દયાળુ, અને ધર્મપ્રેમી હતા. તેને રેખશ્રી નામે સુશીલ પત્ની હતી. તથા ૧ કુરપાલ અને ૨ સોનપાલ એમ પુત્રા હતા. તેણે આગરાના દેરાસરમાં ભ૦ પદ્મપ્રભસ્વામીની નવી પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. સ૦ ૧૬૧૮માં અચલગચ્છના (૫૭ મા) આ॰ ધસ્મૃતિસૂરિના ઉપદેશથી “સમેતશિખરતીના છ’રી પાળતા યાત્રાસંઘ ” કાઢયા. “ પાવાપુરી તીર્થના નાના સંઘ કાઢયો. '' અને (૫૮ મા) ભ૦ કલ્યાણસાગરસૂરિની કલ્યાણકારી દેશના સાંભળી “ચેાથુ વ્રત” ઉચ્ચયું, ઋષભદાસે સ૦ ૧૫૫૬ના માહ સુદિ પને ગુરુવારે પેાતાનું જ્ઞાનદ્રવ્ય વાપરી આગરામાં ગ્રથભ ડાર બનાવ્યેા. "" ૫૦ ૩૯૩ ૭. સ’- કુપાલ, સેાનપાલ—તે બંને ભાઈ એ રૂપાળા, અને ધર્મપ્રેમી હતા. સમ્રાટ્ જહાંગીરના મત્રીએ હતા. તેઓએ આ॰ ધમૂર્તિના ઉપદેશથી સ૦ ૧૬૧૮ માં “ સમેતશિખર તીના છ'રી પાળતા યાત્રાસ`ઘ કાઢચો. શિખરજીમાં જિનાલયાના જીર્ણોદ્દાર કરાવ્યેા. સ૦ ૧૬૨૮માં આગરામાં પેાષાળ બંધાવી. સ૦ ૧૬૨૮ માં મેટાં એ જિનાલયેાના પાયેા નાખ્યા. પણ ત્યાં “ નદીના પ્રવાહ”ના ભય હાવાથી, તેએએ આગરાની હાથીશાળની ભૂમિમાં સ૦ ૧૬૬પના માહ સુદિ ૩ ને દિવસે ફરીથી તે મતિરાના પાયા નાખ્યા. તે તૈયાર થતાં સ૦ ૧૬૭૧ ના વૈશાખ સુદિ ૩ના રોજ તે એ જિનપ્રાસાદમાં ભ॰ શ્રેયાંસનાથ તથા ભ॰ મહાવીરસ્વામી વગેરે ૪૫૦ જિનપ્રતિમાએની ભ॰ યાણુસાગરસૂરિના વાસક્ષેપથી અંજનશલાકા કરાવી, પ્રતિષ્ઠા કરાવી. સ૦ ૧૬૬૫ માં માટો ઉપાશ્રય બનાવ્યેા. ઉક્ત પ્રતિમાના ગાદી લેખામાં ખાદશાહ જહાંગીરનું નામ ઉત્કી છે, પણ કાઈ ચાડીયાએ માદશાહને ઊલટું સમજાવી, ક્રેષિત બનાન્યેા. બાદશાહ હતી. તથા ૧ રાજપાલ ઉદાર Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ જૈન પરપરાના તિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ જહાંગીરે ત્યાં આવીને પ્રતિમાઓ જોઈ, અને “ ભ॰ પાર્શ્વનાથની કૂંણા ઉપર પેાતાના નામના લેખા જોઈ તે શાંત પડયો, તેમજ જિનપ્રતિમાઓની ભવ્ય મુદ્રા જોઈ પ્રસન્ન થયા, અને ભ૦ મહાવીરસ્વામીની પ્રતિમાના આશીર્વાદ સાંભળીને ચકિત થયા, તે આચાર્યને નમસ્કાર કરીને પાછે. વન્યા. "" (-પ્રક૦ ૪૦, પૃ૦ ૫૩૩, ૫૩૫, પ્રક૦ ૪૪ પૃ૦ ૯૦) શેઠ કુંરપાળ-સેાનપાલે શત્રુ જયતીને યાત્રાસ`ઘ કાઢયો હતેા. હાથી, ઘેાડા વગેરેનું દાન આપ્યું હતું. મંત્રી કુરપાલને અમ્રુતદેવી નામે પત્ની હતી, તથા ૧ સંઘરાજ, ( પત્ની-સ`ધશ્રી), ૨ દુ`રાજ ( પત્ની-દુર્ગા શ્રી ) અને ૩ ધનપાલ એમ ત્રણ પુત્રા તથા બે પુત્રીએ હતી. ૧ મંત્રી સેાનપાલને કાશ્મીાદેવી નામે પત્ની હતી. તથા રૂપચંદ, ૨ ચતુર્ભૂજ અને ૩ તુલસીદાસ ( પત્ની-તુલસીદેવી ) એમ ત્રણ પુત્ર હતા. તેમજ બે પુત્રીઓ હતી. તે પૈકીની જાદા નામની પુત્રી હતી તે રૂપાળી અને સ્વભાવે ગ ંભીર હતી. તેને જેઠમલ નામે પુત્ર હતેા.૧ ૮. સંઘરાજ—તેને સઘશ્રી નામે પત્ની હતી. અને ચાર પુત્રા હતા. ૧. સ॰ રૂપચંદ્ર અને તેની ત્રણ પત્નીને પાળિયામાં કીંમતી ઇતિહાસ કાતરેલા છે. અમદાવાદમાં દૂધેશ્વરની ટાંકી પાસેના એક ખેતરમાં છેક નદી કિનારે વે છે તેના થાળામાં એક આરસનેા જોડેલા પાળિયા છે તે પાળિયામાં એક ધાડેસવાર પાસે ત્રણ સ્ત્રીએ છે. ઉપર ખૂણામાં સૂર્યંચદ્રની આકૃતિ છે, તેમાં આ પ્રકારે લેખ છે——— संवत् १६७२ वर्षे व शाख सुदि ३ गरेउ सं० सोनपाल पुत्र सं० रूपचंद માના પત્રો, વામા, રાર, નળી ત્રને સા ( સદ્ ) ગમન ીધો । શ્રીપાતસાદું सलेम विजयराज्ये श्री जहांगीर दली श्री अहिमदाबादनगरे साभ्रमतितीरे समं भवति, ओसवाल ज्ञातीय वृद्धशाखायां लोढागोत्रे रषभदास तत्पुत्र सं० कुअरपाल सोनपाल । (–ગુજરાતનું પાટનગર અમદાવાદ, પ્રક૦ ૪૬ પૃ૦ ૬૬૮) Page #450 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ ૯. સૂરદાસ–તે સં૦ ૧૬૭૧ માં વિદ્યમાન હતે. આજે આગરામાં લોઢા કુટુંબના ઘણા જેને છે. (-પ્રક. ૫૭) આગરામાં ભ૦ શ્રેયાંસનાથના જિનપ્રાસાદને પ્રશસ્તિ લેખ લે. ૩૯ માં પડિમાત્રા લીપીમાં હતે. શેઠ મદન શ્રીમાલીનો વંશ ૧. શેઠ મદન–તે અણહિલપુર પાટણમાં રહેતું હતું, તે શ્રીમાળી વંશને હતે. સ્વભાવે આનંદી હતું. તેનું સાધુ બિરુદ પ્રખ્યાત હતું. ૨. સાધુ દેવરાજ–તેનું બીજું નામ દેવસિંહ પણ હતું. તે લેકપ્રિય હતું. તેની ભારે ખ્યાતિ હતી. તે ધનવાન અને રાજમાન્ય હતે તેને જેના પ્રત્યે ખૂબ ભક્તિ હતી. તેને પુત્ર-પૌત્ર વગેરેને પરિવાર માટે હતો. તેને “સાધુ” બિરુદ હતું. સાધુ દેવરાજે સં. ૧૫૩૮માં તપાગચ્છના પ૩ મા ભ૦ લમીસાગરસૂરિ અને આ૦ સેમજયસૂરિ ગુરુના ઉપદેશથી ગ્રંથભંડાર સ્થાપન કર્યો, પ૦ જયમંદિરગણિવર જ્ઞાનભંડારે વિશે ઊંડા અભ્યાસી હતા. સ્વભાવે ધીર, પરેપકારી હતા. તેમણે આ ગ્રંથભંડારની સુંદર વ્યવસ્થા કરી. સં. ૧૫ર૭ ના આ સુદિ ૭ ને રવિવારે અંગવિજજાગ્રંથ લખ્યો. મહાનિશીહસૂત્ત–પ્રશસ્તિમાં ઉપર મુજબ હકીકત છે. (-શ્રી પ્રશસ્તિ સંગ્રહ, ભાગ ૨, પ્રક. ૧૩૨, ૧૭૩, ઇતિક પ્રક. ૪પ, પૃ૦ ૨૯૨, ૩૦ ૧૫મી) ૩. સરવણ–તે દેવ, ગુરુ, સંઘ તથા શાસ્ત્રોને ભક્ત હતો. સ્વભાવે ધીર હતું. તેને ટીલૂ નામે પત્ની હતી, જે લક્ષ્મી જેવી હતી, વાસ્તવમાં સ્ત્રીરત્ન હતી તેને ૧. સારંગ, રહેમરંગ એમ બે પુત્ર હતા. ૪. શેઠ સદારંગ, શેઠ હેમરંગ–શેઠ સદારંગ અમદાવાદના ત્રીજા બા. મહમ્મદશાહ (સને ૧૪૪૩ થી ૧૪૫૧) ને માનીતે હતે. માટે દાની હતું. તેણે શત્રુંજય તીર્થ અને ગિરનાર તીર્થની Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ યાત્રાઓ કરી, ગિરનાર તીર્થમાં ભ૦ નેમિનાથનાં ત્રણ કલ્યાણકેના સ્થાને “વિશાળભદ્ર નામે જિનપ્રાસાદ” બનાવ્યું. તેણે સં. ૧૫૦૮ માં દુકાળ હેવાથી અનાજને કણ પણ મળતું ન હતું, ત્યારે દાનશાળાઓ સ્થાપન કરી સૌને બચાવી લીધા, અને તેથી તે “કૃપાસાગર” કહેવાતે, બાદશાહ મહમ્મદે માટે ઉત્સવ કરી તેને વછેરક'નું બિરુદ આપ્યું. (–પ્રક૪૪, પૃ૦ ૨૦૯) શેઠ હેમરંગ તેને નાના ભાઈ હતો. તે પિતાના પરિવાર સાથે અમદાવાદ આવીને વસ્યા. તેની પત્નીનું નામ દેવશ્રી હતું, જે ચંદ્રમુખી અને લજજાળુ હતી. અને દેવશ્રીની જેમ શ્રીના કારણરૂપ હતી. શેઠ હેમરંગ પુણ્યશાળી હતા, તે દેવગુરુની ભક્તિમાં સદા પ્રયત્નશીલ રહેતો. ૫. અમરદત્ત–તે માટે દાની હતે. તે “જગત જીવજીવાક તરીકે પ્રસિદ્ધ હતું. તેને રમાઈ નામે પત્ની હતી. સં. ૧૫૩૯૮ ( –મહાનિશીથ સૂત્ર-પ્રશસ્તિ ) 8. ફેરુ (ફેર) અલ્લાઉદ્દીન બાદશાહે (સને ૧૨૯૮ થી ૧૩૩૭) ભારતમાં હિંદુ તીર્થો, જૈન તીર્થો, મંદિર તથા પ્રતિમાઓને વિનાશ કર્યો કરાવ્યું હતું, એ સમયના જૈનાચાર્યો પિતાના માનપાનમાં નહીં રાચતાં જૈન શાસનને પૂરા વફાદાર હતા, બધી રીતે સાવધાન પણ રહેતા. તેઓએ તકેદારી રાખી, સર્વતો મુખી પ્રયત્નો કરી, તરતમાં તીર્થો અને જિનપ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યું, નવાં મંદિરે અને નવી સેંકડે જિનપ્રતિમાઓ ભરાવી, થયેલી છેટને પૂરી કરી દીધી. જૈન વિદ્વાનોએ પણ અગમચેતી વાપરી, “જિનપ્રતિમાઓ અને જિનપ્રાસાદે જલદી કરાવી શકાય, એ માટે તે વિષયના સાધારણ નિયમવાળા ગ્રંથો પણ બનાવ્યા, આવા વિદ્વાનોમાં ઠ. ફેર, કવિ મંડન, મંત્રી સંગ્રામ સેની (ભંડારી) વગેરે નામે નોંધપાત્ર છે. (–પ્રક. ૪૫, પૃ૩૩૫) તે પૈકી ઠ. ફેને પરિચય આ પ્રકારે છે– Page #452 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ ૩૯૭ દિલ્હી પ્રદેશના કલ્યાણપુરમાં (મેરઠ જિલ્લાના કરનાવલ ગામમાં) ધંધકુળમાં ઠ. ચંદ નામે પ્રસિદ્ધ કાલજ્ઞ (વિદ્વાન) હતો. તેને ફેરુ નામે વિદ્વાન પુત્ર હતું. તેનું પૂરું નામ ઠ. ફેર પણ મળે છે. સાધારણ રીતે હુંબડ, પલ્લીવાલ, મઢ, ડીસાવાલ, ગુજર, સોરઠિયા, વગેરે જ્ઞાતિઓના જેને માટે શિલાલેખો અને પ્રતિમા લેખોમાં 6. શબ્દને પ્રયાગ કરેલે મળે છે. (–પ્રક. ૩૫, પૃ. ૧૦) જેન ભેજ માટે “ઠાકર” શબ્દ વપરાય છે, જેમકે મહાકવિ ઠ. દેપાલ વગેરે. (પ્રક. ૩૫ પૃ. ૨૦૦) એ જ રીતે ઠ. ફેર પણ મોઢ વગેરે જ્ઞાતિને વણિક, અગ્રવાલ કે ભેજક જૈન હોય એમ જણાય છે. તે સ્પે. જૈન હતા. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ વગેરે ભાષાઓ તથા વિવિધ વિજ્ઞાનને મેટે વિદ્વાન હતોઃ તે પ્રતિષ્ઠિત ગ્રંથકાર હતો. તેને નીચે મુજબના પ્રાકૃત ભાષાના ગ્રંથ બનાવેલા મળે છે– ૧. વઘુસાર–ઠ. ફેરુએ સં. ૧૩૭૨માં કરનાવલપુરમાં વઘુસાર ગા. ૨૮૨ આ નામને ગ્રંથ રચ્યું. તેમાં ૧ ગૃહપ્રકરણ ગા. ૧૫૮નું, ૨ બિંબપરીક્ષા પ્રકરણ ગા. ૫૪નું, અને ૩-પ્રાસાદ (જિનપ્રાસાદ) પ્રકરણ ગા. ૭૦નું એમ ત્રણ પ્રકરણ આપ્યાં છે. બીજા પ્રકરણની ૨૩ મી ગાથામાં બેઠેલી જિન–પ્રતિમાની રચનામાં જિન પ્રતિમાની અંચલિકા (લંગટ) નું પ્રમાણ આપ્યું છે. ત્રીજા પ્રકરણની ગાથા ૫૬ થી ૫૮ માં ૨૪ દેરીવાળો જિનપ્રાસાદ, ગા. ૫૯ માં પરદેરીવાળે જિનપ્રાસાદ, તથા ગા. ૬૦માં ૭૨-દેરીવાળા જિનપ્રાસાદની માંડણ બતાવી છે. વિરમપુર એટલે નાકેડાતીર્થમાં ઠબંધનામે ધનાઢય બુદ્ધિવાળા અને સર્વમાન્ય જેન હતો. તેને રાસલદેવી નામે ઉદાર પત્ની હતી. (અરવિંદ BA કૃતપલ્લીવાલ જૈન ઈતિહાસ પૃ. ૭૧, ૭૨.) નેધ આ ઠ. ધંધ અને રાસલદેવીના વંશજોનું બંધ કુલ ચાલ્યું છે. ૨ ઓસવાલ જેમાં વિવિધ ગોત્રો હતાં તે પૈકીના મુણોત કુહાડા વગેરેનો પરિચય પ્ર. ૬૦ માં આવશે સવાલેમાં ધંધ કુળ હોવાને ઉલ્લેખ મળતો નથી. Page #453 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮, જેને પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ આથી સ્પષ્ટ થાય છે કે, ઠ ફરુ છે. જૈન હતું. ૨. સ્થપરિકખા–ઠ, ફેરુએ સં. ૧૩૭૨ માં અલાઉદ્દીન ખિલજીના રાજ્યમાં દિલ્હીમાં રત્નપરીક્ષા ગા. ૧૨૭ ને ગ્રંથ રચ્યું. તેમાં અનુક્રમે રત્નનાં નામ ચવચવ, તેલ, માપ, મૂલ્ય રત્નનાં સ્થાને, હીરા, પવરાગ, મરકત, મેતી, ઇંદ્રનીલમણિ, વિદ્રુમ (પરવાલો), વૈદુર્ય, કર્કતગ, ગમેધ, સ્ફટિક, પુષ્પરાગ, ઉત્પત્તિ સ્થાને, પિત્તલ, તાંબુ, સીસુ, લેહસાર, કથીર, કાંસુ, પારદ, હીગળે, સિંદૂર, દક્ષિણાવર્તી શંખ રુદ્રાક્ષ, સ્થાપનાચાર્ય, શાલિગ્રામ, કપૂર, અગુરુ, ચંદન, કસ્તૂરી, કેસર, દશાંગ ધૂપ, વાસક્ષેપ, સિંધાલુણ, સંચળ, હીંગ અને ખાપરીઓ વગેરેનું વિગતવાર વર્ણન આપ્યું છે. ૩. ગણિતસાર-જેમાં તેણે એ સમયના વિવિધ નાણાં સિક્કા તોલ માપ વગેરેનું વિસ્તારથી વર્ણન આપ્યું છે. (–જે. સ. પ્ર. વ૦ ૨૧. ક. ૨૪૩ થી ૨૪૫, મંત્રી મંડન માટે જૂઓઃ પ્રક. ૪પ, પૃ. પપ; –મંત્રી સંગ્રામ માટે જૂઓ : પ્રક. ૪૫,) ૪. તેણે મુહુર્ત વિષયક એક જ્યોતિષ ગ્રંથ પણ બનાવ્યું હતું. નેધ : સાક્ષર શ્રી રણજિતરામ વાવાભાઈ મહેતાએ જણાવ્યું છે કે, અલાઉદ્દીન ખિલજીના સરદારએ ગુજરાતના હિંદુરાજ્યને પાયમાલ કીધું, ત્યારપછી અંધાધૂધીમાં નાસભાગ કરતાં બ્રાહ્મણેએ “શાબ્દાવન ત્યજી દીધું ” પણ મંદિર, પ્રતિમા આદિની આશાતના થવા છતાં, જૈન સાધુએ પોતાના અભ્યાસમાં આસક્ત હતા, અને શારદાદેવીને અપૂજ ન થવા દીધી. આવા ધર્મપરાયણ અને વિદ્વાન સાધુઓની પાટે અમદાવાદની સતનત તૂટી,” ત્યારે, શ્રી હીરવિજયસૂરિ નામે સાધુ થયા હતા. આગ્રે જઈ ઈબાદતખાનામાં અકબર બાદશાહ અને અન્ય ધર્મીઓને તેમણે “જૈનધર્મને મહિમા” બતાવ્યું, આ ઈતિહાસ શું કહે છે? “ અગ્રગણ્ય નાગરિક જેનોનો સૂર્ય ગુજરાતના હિંદુસામ્રાજ્ય દરમ્યાન મધ્યાહ્નમાં હતો, અને શ્રી હેમચંદ્રસૂરિની માફક અમાસને દિવસે પ્રકાશેજજવલ પૂર્ણિમા આણવા સમર્થ હતો.” તેઓ (જૈને) મહિનાઓ સુધી દરિઓ ખેડી, લાંબી સફર કરી, દેશ-દેશાવરની લક્ષ્મી લાવી, ગુજરાતમાં ઢળતા, પિતાનાં વીરત્વ અને વફાદારીથી રાજા પ્રજા ઊભયને સંકટ અને સૌભાગ્યના સમયમાં મદદ કરતાં Page #454 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસમું ]. આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ ૩૯૯ અણહિલપુરની ગાદીનું ગૌરવ જાળવતાં–વધારતાં બીજા દેવનાં મંદિરે ખંડિયેર થઈ જતાં હતાં,” છતાં સરસ્વતી દેવીનાં મંદિરે જૈન સાધુઓને ભીષ્મ પરિશ્રયને લીધે ઘંટનાદથી ગાજી રહ્યાં હતાં, ” દેલવાડા (આબૂ) પરનાં વિમળશાહનાં દહેરાં જેવાં અનેક સૌંદર્યથી “ગુજરાત વિભૂષિત” થયું હતું. રાજ્યની ઊથલપાથલ, અંધાધૂંધી અને બિનસલામતી વારંવાર નડતી, છતાં પોતાના ઉત્કૃષ્ટ વૈશ્ય ગુણોને લીધે “ગુજરાત વેપાર” પડી ભાગવા ન દીધો અને પર્યત–વેપાર ખેડવાની લાયકાત અને શાંતિ સતેજ રાખ્યાં. (-“જૈનધર્મપ્રકાશ, જ્યુબિલી અંક,”શ્રી જૈન ગૂર્જર સાહિત્યરત્ન ભાવે ૧, શ્રી ભાઈચંદ નગીનદાસ ઝવેરીનું સંપાદકીય નિવેદન: પૃ૦ ૨૩, ૨૪) સાક્ષર શ્રી રણજિતરાવ વાવાભાઈએ “જૈનોએ કરેલી સાહિત્ય રક્ષાના વિચારે ઉપર આપ્યા છે. જૈનાચાર્યોએ ઘણુ કષ્ટ સહી તીર્થરક્ષા તથા સાહિત્યરક્ષા કરી છે. બીજા ધર્મવાલા તેમ કરી શક્યા નહીં. આથી જ તેઓના પ્રાચિન તીર્થો તેમજ ગ્રંથની જોઈએ તેવી રક્ષા થઈ નહીં, માટે જ હવે આ વસ્તુ રાષ્ટ્રિયકરણની રીતિ”એ રાજ્યને દેવામાં મોટું જોખમ સમાએલું છે. કેમકે રાજ્ય પલટામાં રાષ્ટ્રિય ધનને વિનાશ જ થાય છે. આથી કે આવા ગંભીર હેતુથી શેઠ કસ્તૂરભાઈ લાલભાઈએ જૈનતીર્થોને પોતાના કબજામાં લેવા ઇચ્છતી લોકશાહી સરકારને જૈનતીર્થો સેંપવાની ના કહી હતી. વડેદરા રાજ્યનું ગ્રંથ સાહિત્ય રાષ્ટ્રધન બનવાથી જ ગુજરાતના હાથમાંથી ગયું તે ગયું, જેને ગ્રંથ ભંડારે તેમજ જૈન સાહિત્યની આવી ચનીય દશા ન બને માટે જ જૈન સંઘે જૈનતીર્થો તથા જૈનસાહિત્યને રાષ્ટ્રધન બનાવવા સાહસ ખેડવું ન જોઈ એ. બેંધ: ઉત્તમ માર્ગ એજ છે કે–જૈન ધર્મની સંસ્થાઓ. તીર્થો, મંદિર, ઉપાશ્રય. ધર્મશાળા અને ગ્રંથભંડારેનું સંધીકરણ કરી, તેની વ્યવસ્થા કરવી જોઈએ. ભવિષ્યવાણી – ઇતિહાસનાં ઉપર દર્શાવેલાં ૪૫ પ્રકરણેનાં પરિશીલનથી નક્કી થાય છે કે, વેતાંબર જૈનેમાં ભ. પાર્શ્વનાથના સંતાનીઓને કલાગચ્છ, ભ. મહાવીરસ્વામીની શિષ્ય પરંપરાને તપાગચ્છ અને આજીવક દિગંબર જેનેમાં મૂળસંઘ એ પરંપરાથી ઊતરી આવેલી પ્રધાન જૈન શ્રમણ શાખાઓ છે. Page #455 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને તિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ ભ॰ મહાવીર સ્વામીની શ્રમણ પરંપરાના સયોગવશ ક્રમશઃ નિગ્રંથ, કેાટિક, ચંદ્ર, વનવાસી, વડગચ્છ અને તપગચ્છ વગેરે નામેા પડયાં હતાં. ૪૦૦ તપગચ્છ એ વાસ્તવમાં ભ. મહાવીરસ્વામીની શિષ્ય પરંપરાના ગચ્છ છે, જે તપસ્યાના કારણે તપાગચ્છ તરીકે વિખ્યાત થયા હતા. તપગચ્છના ભાવિ અભ્યુદય સૂચવનારાં વિવિધ દેવીવચન મળ્યાં હતાં. તે આ પ્રમાણે હતાં.— (૧) ખંભાતની વડીપેાષાળમાં આ॰ વિજયચંદ્રસૂરિના શિષ્ય પિરવાર હતા. ખંભાતની લઘુ પાષાળમાં આ દેવેન્દ્રસૂરિને શિષ્ય પરિવાર હતા. તે વખતે શાસનદેવીએ સંગ્રામ સેાનીના પૂર્વજને જણાવ્યું કે—“મહાનુભાવ! આ દેવેન્દ્રસૂરિ યુગેાત્તમ ગુરુ છે. તેના મુનિપરિવાર ભવિષ્યમાં વિસ્તાર પામશે અને યુગ પર્યંત ખની રહેશે, તે! તું તેમની ઉપાસના કર. (–પ્રક૦ ૪૪, પૃ૦ ૨૮૧, ૩૩૨) (૨) દેવી પદ્માવતીએ વિક્રમની ચૌદમી શતાબ્દીમાં ખરતરગચ્છના યુગપ્રધાન આ. જિનપ્રભસૂરિને જણાવ્યું હતું કે, ‘દિન પ્રતિનિ તપાગચ્છ ઉદય પામશે તે તમે તમારાં તેાત્રે તપાગચ્છના વિદ્યમાન આ॰ સે।મતિલકસૂરિને આપો. (આ॰ જિનપ્રભસૂરિના સિદ્ધાંત સ્તવનની ૫૦ આદિશુપ્ત ગ॰ કૃત અવસૂરિ; પ્રક૦ ૪૦, પૃ૦ ૪૬૮ ૫૦ ૪૭) (૩) યક્ષ મણિભદ્ર મહાવીરે આ. વિજયદાનસૂરીશ્વરને સ્વપ્નમાં જણાવ્યું હતું. કે ‘હું તમારા ગચ્છનું કુશળ કરીશ, પણ તમે તમારી પાટ ઉપર વિજયશાખા ” સ્થાપશે, << (--૫. ખુશાલવિજયણની ભાષા પટ્ટાવલી સ. ૧૮૮૯, જેઠ વ. ૧૩ શુક્રવાર, સિરાહી; પ્રક૦ ૫૭, પૃ૦ ૮) ઉપર જૂદાં જૂદાં દેવીવચના આપ્યાં છે. વાસ્તવિક રીતે વિચાર કરીએ તે જણાશે કે, આ ભવિષ્યવાણી આજ સુધી નિરપવાદ રીતે સાચી પડી છે. પ્રસ્તુત પ્રકરણમાં આપણે આ દેવીવચનેાની સદા સફળતા ઇચ્છીએ ” એવી શુભ મન:કામના છે. 66 Page #456 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ છેતાલીસમું આ૦ વિઘાનંદસૂરિ, આ ધર્મઘોષસૂરિ विबुधवरकीर्तिश्रीविद्यानन्दसूरिमुख्यैः । स्व-परसमयैककुशलैस्तदेव संशोधिता चेयम् ॥ १॥ (સં૧૩૨૩ થી ૧૩૨૭ આ૦ દેવેન્દ્રસૂરિત કર્મગ્રંથ ટીકા પ્રશસ્તિ) श्रीदेवेन्द्रगुरोः शिष्यो तमस्तोमैकभेदको । महाप्रभावौ जायेतां जम्बूद्वीपरवी इव ॥ ३० ॥ (–સં. ૧૪૬ ૬, આ૦ ગુણરત્નસુરિત ક્રિયારત્નસમુચ્ચય, ગુરુપર્વક્રમ) तत्पट्टेऽथ स प्रसिद्धप्रभावः श्रीमान् विद्यानंदसूरिः श्रिये स्तात् ॥१६९॥ (સં. ૧૪૪૬, આ૦ મુનિસુંદરસૂરિની ગુર્નાવલી) ૧. આ દેવેન્દ્રસૂરિની પાટે ૧. આ વિદ્યાનંદસૂરિ અને ૨ આ૦ ધર્મઘોષસૂરિ એમ બે આચાર્યો થયા હતા. વરદેવ પલ્લીવાલના વંશજે નાગેરથી પાલનપુર થઈ વીજાપુરમાં આવી વસ્યા. તેઓ વરહુડિયા તરીકે પ્રસિદ્ધ થયા. ( – પ્રક. ૩૮, પૃ. ૩૯૦) સં. શેઠ જિનચંદ્ર વરહુડિયા અને શેઠાણી ચાહિણીને ૧ સં૦ દેવચંદ્ર, ૨ નામધર, ૩ મહીધર, ૪ વરધવલ અને ૫ ભીમદેવ એમ પાંચ પુત્રો હતા. તથા ધાહિણે નામે પુત્રી હતી. તે પૈકીના વીરધવલનું લગ્ન હતું. વિવાહને માંડ સર્જાયો હતો. Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ આ અરસામાં આ૮ દેવેન્દ્રસૂરિ વગેરે વીજાપુર પધાર્યા. તેમના ઉપદેશમાં સંસારની અસારતા, ધર્મની વફાદારી. અને વિરાગ્યને અખલિત પ્રવાહ વહેતે હતો. વીરધવલને ગુરુદેવના ઉપદેશની અસર થઈ. તેણે વિવાહને વિચાર માંડી વાળી, દીક્ષા લેવાને નિર્ણય કર્યો. નાને ભાઈ ભીમદેવ પણ પિતાના ભાઈની સાથે દીક્ષા લેવા તૈયાર થયે. બંને ભાઈઓને દીક્ષાને વરઘેડે ચડયે. આ દેવેન્દ્રસૂરિએ સં૧૩૦૨માં વીજાપુરમાં તેજ વિવાહમંડ૫માં વરધવલ અને ભીમદેવને દીક્ષા આપી અને તેઓનાં નામ ૧ મુનિ શ્રી વિદ્યાનંદ અને ૨ મુનિ શ્રી ધર્મકીતિ રાખ્યાં. (પ્રક. ૩૮, પૃ. ૩૧) આ૦ વિદ્યાનંદસૂરિને આચાર્યપદવી આપવાની સાલવારીમાં વિસંવાદ છે. કેઈ ઉલ્લેખમાં સં. ૧૩૦૪માં અને કેઈ ઉલ્લેખમાં સં. ૧૩૨૭માં આચાર્ય પદવી બતાવી છે. જે કે માત્ર બે વર્ષના દીક્ષા પર્યાયમાં આપવી શકય નથી, છતાંય ગુરુદેવને “પિતાના મૃત્યુ સમયનું જ્ઞાન થયું હોય, અગર શિષ્ય સર્વરીતે આચાર્ય પદવીને ગ્ય લાગે તે ગુરુએ તેવા નવદીક્ષિતેને પણ આચાર્ય પદવી આપી ગચ્છનાયક બનાવતા, અને સંઘ તેમને બહુમાનથી વધાવતે જ્યારે અહીં ગંભીરતાથી વિચાર કરીએ તો જણાશે કે આ દેવેન્દ્રસૂરિએ સં. ૧૩૦૪માં પાલનપુરમાં મુનિ વિદ્યાનંદ અને મુનિ ધમકીતિને પચાસપદ આપ્યું. આ અવસરે પણ ત્યાં કેસરની વૃષ્ટિ થઈ હતી. (–પ્રક. ૪૫, પૃ. ૨૮૦, ૨૮૨) જેમાં સાધારણ રીતે એ નિયમ છે કે, જન ગૃહસ્થ ગ્ય મુમુક્ષુ મનુષ્યને પિતાના તરફથી ઉત્સવ કરી, દીક્ષા કે પદવી વગેરે અપાવે તો તે જૈન એ મુનિને પિતાના માની લેતે અને તેમને દરેક પ્રકારની પદવીઓ અપાવવા ઉત્સાહિત રહેતે, સંભવ છે કે, પાલનપુર સંઘે આ રૂઢી પ્રમાણે” મુનિ વિદ્યાનંદ અને મુનિ ધમકીર્તિને આચાર્ય વગેરે પદવીઓ અપાવી હોય, ત્યારે પાલનપુરના સંઘને તેને લાભ મળે. એ આગ્રહ કર્યો હશે.” ૧. આ૦ હેમવિમલસૂરિએ આ સૌભાગ્યસૂરિને દીક્ષા આપી, તે જ સાલમાં આચાર્ય–ગચ્છનાયક બનાવ્યા હતા. (–પ્રક. ૫૫) Page #458 -------------------------------------------------------------------------- ________________ શ્વેતાલીસ મું] આ વિદ્યાન ંદસર, આ॰ ધર્મ વૈષસૂરિ ૪૦૩ પન્યાસ આચાર્ય મહારાજે સંઘને જેવા અવસર' કહી મૌન સમ્મતિ આપી હાય, અને ત્યારથી સૌને આ॰ વિદ્યાનઢ પાલનપુરમાં ગચ્છનાયક થશે એવા ખ્યાલ અંધાયા હાય, એ બનવાજોગ છે. કે આખ્યાલથી સંવતમાં વિસંવાદ ઊઠયો હાય ? “ગમે તે હા” પણ આ દેવેન્દ્રસૂરિએ સ૦ ૧૩૦૪માં અને મુનિઓને ગણિ–પન્યાસપદ્મ આપ્યા. એટલે એ હિસાબે આ સાલવારી સાચી ઠરે છે. ૫. વિદ્યાનદગણિ વિદ્વાન હતા. તેમના હસ્તાક્ષર સુંદર હતા. તેમણે જ આચાર્ય મન્યા માદ આ દેવેન્દ્રસૂરિએ રચેલી ક ગ્રન્થ ટીકા”ને પ્રથમ આદશ લખ્યા હતા, મહેા. હેમકલશ અને ૫૦ ધકીતિ એ તેનું સ ંશેાધન કર્યું, તે પછી સૌ માળવામાં વિચરી ગુજરાતમાં આવ્યા, અને ખંભાતમાં સ૦ ૧૩૧૯માં તપગચ્છના (૧) વડી પાષાળ અને . (૨) લઘુ પાષાળ એમ બે ભાગ પડયા. આચાય –ઉપાધ્યાય આ દેવેન્દ્રસૂરિએ સ૦ ૧૩૨૩માં પાલનપુરના પ્રહ્લાદન પા નાથના જિનપ્રાસાદના ઉપાશ્રયમાં ૫૦ વિદ્યાનંદને આચાય પદ્મ અને ૫૦ ધમકીર્તિને ઉપાધ્યાયપદ આપ્યું. આ પ્રસંગે પઢવીના મંડપમાં કેસરને વરસાદ થયા, એ જોઈ સૌ ખુશી થયા, આ ઘટનાને સૌએ તેમના યુગપ્રધાન બનવાની એંધાણી માની લીધી. પ્રશંસા આ દેવેન્દ્રસૂરિ આ નવા આચાર્ય અને ઉપાધ્યાયને પરિચય આ રીતે આપે છે— विबुधवर धर्मकीर्तिश्रीविद्यानन्दसूरिमुख्यैः । स्व-परसमयैककुशलैस्तदेव संशोधिता चेयम् ॥ . ( ક ગ્રંથ ટીકા-પ્રશસ્તિ ) આ આ દેવેન્દ્રસૂરિએ સ૦ ૧૩૨૪ માં વિદ્યાનંદસૂરિને ગુજરાતમાં વિચરવાની આજ્ઞા આપી, પોતે ફરીવાર માળવા પધાર્યાં. અને સં૦ ૧૩૨૭ માં માળવામાં જ કાળધમ પામી ગયા. તેમની Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પાટે આ વિદ્યાનંદસૂરિ હતા જ. તે પણ સં. ૧૩ર૭ માં ગુરુ દેવના સ્વર્ગગમન પછી ૧૩ દિવસે વિજાપુરમાં કાળધર્મ પામી, સ્વર્ગ સંચર્યા. આ દુઃખદ ઘટના સાંભળી સંઘમાં સૌને દુઃખ થયું. આ૦ વિદ્યાનંદસૂરિ સંવેગી, શુદ્ધ સંયમપાલક અને સમર્થ વિદ્વાન હતા. તેમણે “વિદ્યાનંદ વ્યાકરણ”ની રચના કરી. આ વ્યાકરણમાં તેમણે ડાં સૂત્રોમાં વ્યાકરણના તમામ વિષયને સંગ્રહ કર્યો હતે. એટલે એ સમયનું એ સર્વોત્તમ વ્યાકરણ ગણતું હતું. આ૦ દેવેન્દ્રસૂરિના સ્વર્ગવાસથી ગુજરાતમાં ભારે દુઃખની લાગણી છવાઈ હતી. શાસનદેવીએ સંગ્રામ સેનાના પૂર્વજ સેની સાંગણુને “આવ દેવેન્દ્રસૂરિની શ્રમણ પરંપરા લાંબો કાળ ચાલશે” એવી ભવિષ્યવાણી કહી હતી. વળી, ખંભાતના જેને આ૦ દેવેન્દ્ર, સૂરિના અત્યંત રાગી હતા. આ દેવેન્દ્રસૂરિની લઘુ પેષાળમાં ખંભાતના સંઘપતિ ભીમે જ ઉતારે આપ્યો હતો, તે તેમને પરમભક્ત હતું, ધર્મપ્રેમી શ્રદ્ધાળુ શ્રાવક હતો. ( –પ્રક૦ ૪પ, પૃ૦ ૩૩૨) સંવ ભીમને આ દેવેન્દ્રસૂરિના સ્વર્ગવાસના સમાચાર સાંભળી ભારે દુઃખ થયું, તેણે “અનાજ ખાવા”ને ત્યાગ કર્યો. પછી તે એક જ મહિનામાં આ૦ વિઘાનંદસૂરિના વિજાપુરમાં સ્વર્ગવાસ થયાના સમાચાર મળતાં, તેણે અનાજ ત્યાગની મુદતમાં વધારો કર્યો, તેણે “૧૨ વર્ષ સુધી અનાજ લીધું નહી.” (પ્રક. ૪૫, પૃ. ૩૨૭.) - બે આચાર્યોના લગભગ ૧૫ દિવસના અંતરે થયેલા સ્વર્ગવાસથી શ્રીસંઘ ભારે મૂંઝવણ અનુભવવા લાગ્યો. છેવટે સૌએ ઉ૦ ધમકીતિને એગ્ય જાણી, ગચ્છનાયક બનાવવાનો નિર્ણય કર્યો. - વડગ૭ના સગેત્રી આચાર્યો તથા વૃદ્ધષાળના આક્ષેમકીતિ સૂરિએ સમયસૂચકતા વાપરી, ગુરુદેવના સ્વર્ગગમન પછી છ મહિ નામાં એટલે સં. ૧૩૨૮ માં વીજાપુરમાં ઉપાધર્મકીતિને આચાર્ય પદવી આપી, આ ધમષસૂરિ નામ રાખી, આ દેવેન્દ્રસૂરિની પાટે સ્થાપન કર્યા. એ પછી આ૦ ધર્મષસૂરિ તપગચ્છના નાયક બન્યા. (–ની સંગ્રામસિંહ, માટે જુઓ પ્રક. ૪પ, પૃ. ૩૩૩, ભીમાશાહ-સં. ભીમજી માટે જુઓ પ્રક. ૪૧, પૃ. ૬૮૩, પ્રક. ૪પ, પૃ. ૩૨૭). Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ બેંતાલીસમું ] આ વિદ્યાનંદસૂરિ, આ ધર્મષસૂરિ ૪૬. આ ધર્મઘોષસૂરિ તેમને શરૂને “જીવનપરિચય” ઉપર આવી ગયું છે. તે ગૃહસ્થપણામાં આ૦ વિદ્યાનંદસૂરિના નાના ભાઈ હતા અને સાધુપણામાં ગુરુભાઈ હતા. તેમને સં૦ ૧૩૦૨ માં વિજાપુરમાં દીક્ષા, સં. ૧૩૦૪ માં પાલનપુરમાં ગણિપદ-પંડિતપદ, સં. ૧૩૨૩ માં પાલનપુરમાં ઉપાધ્યાયપદ અને સં૦ ૧૩૨૮ માં વીજાપુરમાં આચાર્યપદ આપવામાં આવ્યું, તેમનું સં. ૧૩૫૭ માં સ્વર્ગગમન થયું. નોંધ: અમે અહીં આ૦ વિદ્યાનંદસરિ અને આ૦ ધર્મષસૂરિનો એક જ પટ્ટક આપે છે. તેઓ વિદ્વાન, ચમત્કારી સિદ્ધપુરુષ, પ્રભાવક યુગપ્રધાન આચાર્ય હતા. તેમના ચરિત્રના વિવિધ પ્રસંગે આ પ્રકારે મળે છે.પ્રતિષ્ઠા-સંઘયાત્રા આ ધમષસૂરિ માંડવગઢ પધાર્યા હતા. ત્યાં નાંદુરીવાળા ગરીબ શ્રાવક પેથડે તેમની પાસે શ્રાવકનાં બાર વ્રત ઉચ્ચર્યા. તેમાં પરિગ્રહ પરિમાણમાં ગુરુની સૂચનાથી તેણે પાંચ લાખનું પરિમાણુ કર્યું. ગુરુકૃપાથી ધીમે ધીમે તે ધનવાન બન્યું. તેણે ધન વધવાથી શત્રુંજય તીર્થ ઉપર ભ૦ ઋષભદેવને જિનપ્રાસાદ વગેરે ૮૪ જિનાલયે બનાવ્યાં. ૭ ગ્રંથભંડાર સ્થાપ્યા. આ ધર્મષની અધ્યક્ષતામાં શત્રુંજયતીર્થને છરી પાળતે યાત્રા સંઘ કાઢો. શત્રુંજયની ચારે તરફ ૧૨ જન પ્રમાણ ક્ષેત્રમાં સર્વ જિનાલમાં ચાંદીના ધ્વજ બનાવી આપ્યા. રાજા સારંગ પાસે કપૂરની જકાત માફ કરાવી. સંપેથડે આ ધર્મઘોષસૂરિને મેટા ઉત્સવથી માંડવગઢમાં પ્રવેશ કરાવી માસુ કરાવ્યું. સં. પેથડે અને સંઘવણ પદમણીએ ૩૨ વર્ષની ઉંમરમાં જ બ્રહ્મચર્યવ્રતને સ્વીકાર કર્યો. (–પ્રક૪૫, પૃ. ૩૧૪ થી ૩૧૮) ચમત્કાર–આ. ધર્મઘોષસૂરિ સં. પેથડના સંઘમાં શત્રુંજયની યાત્રામાં પધાર્યા હતા. પરંતુ આ કક્કસૂરિએ “નાભિનન્દનજિને૧. રાજા સારંગદેવ માટે જુઓ: પ્રક. ૩૭, પૃ. ૨૭ર ટિપ્પણી (પ્રક૪૫ પૃ૦ ૩૧૨) Page #461 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ દ્વારપ્રબંધમાં સં૦ ૧૩૭૧ માં શત્રુંજયતીર્થના સંઘમાં સં. ૧૩૭૧ માં માહ સુદ ૫ ના દિવસે તીર્થના જીર્ણોદ્ધાર ઉત્સવમાં “વડગઅચ્છના આ ધર્મઘોષસૂરિની હાજરી બતાવી છે તે સપ્રમાણ નથી. સંભવ છે કે, તે ઉત્સવમાં તેમની આજ્ઞાથી તેમના પટ્ટધર આ૦ સેમપ્રભસૂરિ પધાર્યા હોય ? આ ધર્મઘોષસૂરિએ ગિરનારતીર્થની યાત્રા કરી, અને સંસ્કૃતમાં ગિરનારતીર્થકલ્પ લેક ૩૨ બનાવ્ય, સૌરાષ્ટ્ર પાટણના સમુદ્ર કિનારે ઊભા રહી, વિનંતિથી “મંત્રમય સમુદ્રસ્તોત્ર બનાવ્યું, તેથી તરત જ સમુદ્રમાં એકદમ મટી ભરતી આવી, અને તેમાંથી રત્ન ઊછળીને બહાર આવ્યાં. આચાર્યશ્રીના ચરણ કમળ પાસે રત્નને માટે ઢગલે થઈ ગયે. સૌ ચમત્કાર પામ્યા. આચાર્યશ્રીના મંત્રધ્યાનથી સૌરાષ્ટ્ર પાટણમાં શત્રુંજયનો જૂને કપદી યક્ષ પ્રગટ થયું. તે સમકિતી બની, જિનપ્રતિમાને અધિષ્ઠાયક બન્યું. એક દિવસે કઈ દુષ્ટ સ્ત્રીએ સાધુઓને વડાં વહેરાવ્યાં. આચાર્યશ્રીએ તેને મંત્રવાળાં જાણી, બહાર પરઠવ્યાં, અને તે જ વડાં સવારમાં પથ્થર બની ગયાં, આચાર્યશ્રીએ તે દુષ્ટ સ્ત્રીઓને પાટલા ઉપર બેસાડી થંભાવી દીધી, અને પછી કરુણાથી તેઓને છેડી દીધી. એકવાર બીજા પક્ષવાળાની સ્ત્રીઓએ વીજાપુરમાં આચાર્યશ્રીના વ્યાખ્યાનની મધુરતા જોઈ ઈર્ષા આવતાં સ્વરભંગ કરવા કામણ કર્યું. આચાર્યશ્રીએ તેઓને પણ પાટલા ઉપર થંભાવી, છેડી દીધી. તે સ્ત્રીઓએ ત્યારે વચન આપ્યું કે, “હવે આજથી તમારા ગચ્છને અમે ઉપદ્રવ કરીશું નહીં.” - સાધુએ એક મેગીના ડરથી ઉજજૈનમાં રહેતા ન હતા. આચાર્યશ્રી સપરિવાર ઉજજૈન પધાર્યા. યેગીએ સાધુઓને કટાક્ષમાં કહ્યું: “તમે હવે સ્થિર બનીને રહેજે.” સાધુઓએ કહ્યું: રહ્યા છીએ જ; તું શું કરીશ ?” આ સાંભળી ભેગીએ દાંત દેખાડ્યા, સાધુ એાએ તેને કેણ બતાવી; ઉપાશ્રયે આવીને સાધુઓએ આ વાત Page #462 -------------------------------------------------------------------------- ________________ બેંતાલીસમું ] આ વિદ્યાનંદસૂરિ, આ ધમ શેષસૂરિ ૪૦૭ આચાર્યશ્રીને કરી. મેગીએ મંત્રબળથી સાધુઓની પિશાળમાં ઉંદર મેકલ્યા, આચાર્યશ્રીએ એક ઘડાનું મેં કપડાથી ઢાંક્યું, અને જાપ શરૂ કર્યો. યોગી તે રાડ પાડતે ઉપાશ્રયમાં આવ્યો અને આચાર્યશ્રીને પગમાં પડ્યો. - સાધુઓ ગોધરાના ઉપાશ્રયમાં રાત રહે તે ઉપાશ્રયના દર વાજા-મંત્રજાપથી બંધ કરતા હતા. એકવાર સાધુઓ મંત્રજાપ કરે ભૂલી ગયા. એટલે શાકિનીઓ રાતે આવીને આચાર્યશ્રીની પાટ ઉઠાવી ગઈ. આચાર્યશ્રીએ તે શાકિનીઓને થંભાવી દીધી, શાકિનીઓ પાસેથી જ્યારે, “હવે પછી તમારા ગચ્છને હેરાન કરીશું નહીં” એવું વચન લીધું ત્યારે તેઓને છોડી દીધી. બ્રહ્મમંડળમાં એક દિવસે આચાર્ય શ્રીને સાપ કરડ્યો, અને ઝેર ચડવા માંડ્યું, આ સંઘ ખૂબ ગભરાઈ ગયું. સૌ ઉપાય શોધવા લાગ્યા. આચાર્યશ્રીએ સંઘને સાત્વન આપતાં જણાવ્યું કે “સવારે નગરના પૂર્વ દિશાના દરવાજે કઠિયારો લાકડાની ભારી લાવશે, તેમાંથી વિષહરિણી વેલ મળી આવશે, તેને સૂંઠ વગેરે સાથે ઘસી, ડંખ ઉપર લગાવજે,” સંઘે તે પ્રમાણે કરવાથી આચાર્યશ્રીને આરામ થયે. આચાર્યશ્રીએ ત્યારથી જિંદગી પર્ચત છ વિગઈને ત્યાગ કર્યો. આચાર્યશ્રી હમેશાં માત્ર જારનો આહાર લેતા હતા. કાવ્યકળા— એક દિવસે એક મંત્રીએ આઠ યમકવાળું કાવ્ય બેલીને આચાર્યશ્રીને જણાવ્યું કે, “હવે આવાં કાવ્ય કરનાર કોઈ રહ્યો નથી. આચાર્યશ્રીએ જણાવ્યું. “કેઈ નથી” એમ બોલવું ઠીક નથી; મંત્રીએ કહ્યું “એ કઈ કવિ હોય તે બતાવે.” આથી આચાર્ય શ્રીએ એક જ રાતમાં આઠ ચમકવાળી “જય વૃષભ”પદથી શરૂ થતી સ્તુતિઓ બનાવી, ભીંત ઉપર લખી દીધી, મંત્રી તે આ કાવ્યો વાંચીને ચકિત થઈ ગયે, અને આચાર્યશ્રીના ઉપદેશથી પ્રતિબંધ પામે. આચાર્યશ્રીએ સં. ૧૩૩૨માં પિતાના શિષ્ય સેમપ્રભને આચાર્ય Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ અપાથી આપે છે “ ચાનિત કરી પણ આપી જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પદ આપ્યું. આચાર્યશ્રીએ તેમને “બાર અંગેનું જ્ઞાન આપ્યું જ હતું. પછી તો તેમની યોગ્યતા જાણુને મંત્રની પોથી પણ આપી. પરંતુ આ૦ સેમપ્રભસૂરિએ હાથજોડી વિનંતિ કરી કે, “ગુરુકૃપા છે તેમાં જ બધુંય છે. એટલે “કાંતે ચારિત્રની આરાધના આપે, કાં તે આ મંત્રપોથી આપ.” આચાર્યશ્રીએ તેમને ત્યાગ–વૈરાગ્યમાં રંગાયેલા મુમુક્ષુ સમજી અને બીજો કોઈ શિષ્ય આ મંત્રોથી માટે યોગ્ય ન લાગવાથી એ મંત્રપોથીને જલશરણું કરી દીધી. ગ્રન્થ આચાર્યશ્રી ધર્મઘોષસૂરિએ સંઘાચાર ભાગ્યવિવરણ, સુચધમ્મસ્તવ, કાયસ્થિતિ પ્રકરણસ્તવાવસૂરિકા, દુસમકાલસમણુસંઘથયું ગા. ૨૬ સાવચૂરિક, ચતુર્વિશતિજિનપૂર્વભવસ્તવ ગા. ૨૪, ઋતાશર્મસ્તત્ર લે૮, દેવેન્દ્રસ્તોત્ર, યૂયંત્ર સ્તુતિ, જયવૃષભ૦ અષ્ટ યમકસ્તુતિ ૮ અવચૂરિસહિત, શ્રાદ્ધજીતક૯પ ગા. ૧૮૨, મન્દગર્ભિત પાર્શ્વનાથ-તેત્ર ક્ષેત્ર ૧૩, લેકાન્તિક દેવલેક જિનસ્તવન ગાત્ર ૧૬-અવચૂરિ–સહિત “નિસ્તવ ગા. ૧૩, સનંજય મહાતિર્થક૫ ગા૩૯-અષ્ટાપદતીર્થકલ્પ લે. ૨૫, ગિરનાર તીર્થકલ્પ લે૩ર, સમેતશિખરતીર્થક૯પ લે ૧૬, સમવસરણ પ્રકરણ ગાઇ ૨૮, લેકનાલિકા કલેક ૩૨, યુગપ્રધાનસ્તોત્ર પ્રા. ગાઢ ૨૪, ઋષિમંડલ–સ્તત્ર ગા. ૧૦૯, પરિગ્રહપ્રમાણ ગાવે ૩૯, ભાવિચતુવિશતિજિનસ્તવન લે. ૧૪, પાર્શ્વનાથસ્તવન ગા. ૯ પાર્શ્વનાથતીર્થસ્તોત્ર લૈ૦ ૧૧, પૂર્વાર્ધસંસ્કૃત–ઉત્તરાધપ્રાકૃતભાષામય સ્તવન ગ્લ૦ ૯, ભવત્રયસ્તવ ગા. ૨૪, પાંત્રીશ જીનવાણું સ્તવન ગાળ ૧૬, જીવવિચારસ્તવ ગા૦ ૪૦; યમકમયવર્તમાન ચતુર્વિશતિજિનસ્તવન કલે. ૩૯, વગેરે કૃતિઓ રચી હતી. १. युगप्रधानयंत्र-प्रशस्ति : इति श्री भद्रबाहुप्रणीत दुःषमाप्रभूत श्चतुरधिक द्विसहस्रयुगप्रधानस्वरूपं सुखावबोधनार्थ श्रीदेवेन्द्रसूरिणा यन्त्रपत्रे न्यासीचक्रे ॥ श्रीचन्द्रगच्छे प्रद्योतनाभ श्री सोमतिलकसूरिस्तेषामुपाध्याय श्रीहंसभवनगणि प्रसादतः श्रीशिष्य श्रीकीर्तिभुवनेन श्रीमति स्तंभनकपुरे विक्रमात् संवत् विश्व-मनु (१४१३) वर्षे लिखितं श्रीपद्रपत्तवे श्रीवासुपूज्यप्रसत्तेः ।। (-શ્રી પ્રશસ્તિસંગ્રહ ભાગ ૨, પ્રશ૦ નં૦ ૮) Page #464 -------------------------------------------------------------------------- ________________ છેતાલીસમું ] આ વિદ્યાન ંદસૂરિ, આ॰ ધધાપરિ આ ધમ ઘાષસૂરિ સ. ૧૩૫૭માં સ્વગે ગયા. (ગુ. શ્ર્લાક-૨૫૬) આ॰ ધમ ઘાષસૂરિના ઉપદેશથી ક્રિયાણાના શ્રીસંઘે સ૰૧૩૪૯ માહસુદિ ૧૩ના રોજ ગ્રંથભંડારની સ્થાપના કરી, અને તેમાં ઘણા ગ્રંથા લખાવીને મૂકયા (પ્રશ ન. ૩૨) આચાય શ્રીના ઉપદેશથી મેવાડના સોનગરા શ્રીમાલી મંત્રી સીમ`ધરના કુટુંબે પ્રથા લખાવ્યા (- -પ્રક૦ ૪૫ પૃ૦ ૨૮૯, ૩૨૪) ઐતિહાસિક વિશેષ ઘટનાએ ગુજરાતના વીસલનગરા બ્રાહ્મણ મંત્રી માધવનાભાઈ કેશવનાગરે કરણ વાઘેલાને મરાવી, ગુજરાતમાં મુસ્લિમરાજ્ય સ્થાપન કરાવ્યું. સ’૦ ૧૬૬૩માં સિદ્ધરાજના રુદ્રમાલના ભગ થયા. (રુદ્રમાલ માટે જૂએ–પ્રક૦ ૩૫, પૃ૦ ૯૩ પ્રક૦ ૪૨, પૃ૦ ૭૩૧) માંડવગઢ ભારતની સંસ્કૃતિમાં ગેાપ અને ગેાપાલ એ બે શબ્દો ખૂબ મહત્ત્વના લેખાય છે. યદુરાજ કૃષ્ણ વાસુદેવનુ એક નામ ગેાપાલ પ્રસિદ્ધ છે. જૈન આગમેા ભગવાન તીર્થં કરદેવાને મહામાહણ, મહાગાપ અને મહાસા વાહ વિશેષણેાથી સાધે છે. મહાવિદ્વાન દેવએધિએ ક॰ સ૦ આ॰ હેમચંદ્રસૂરિને “હેમગોપાલ ’” કહી ગૂ રચક્રવર્તિ રાજા સિદ્ધરાજને પ્રસન્ન કર્યાં હતા. (-પ્રક૦ ૪૧, પૃ૦ ૬૦૯) ગેાપ અને ગેાપાલની જાતિ સાથે સંકળાયેલાં નગરા, મહાનગરા અન્યાં હતાં, જેમકે-અણુહિલપુર પાટણ, માંડવગઢ વગેરે. ઇતિહાસ કહે છે કે, માં ગોવાળિયાએ ( અથવા લુહારે ) વિધ્યગિરિના શિખરમાલાની એક પહાડી ઉપર સ૦ ૬૯૪માં માંડૂ નગર વસાવ્યું, જે સમય જતાં માળવાનું પાટનગર બન્યું, તેનુ બીજું નામ પત્તન પણ મળે છે. R રાજા જયસિંહ પરમારે તેના ઉપર કિલ્લા અ ધાન્ય હતા. માંડવગઢનું બીજું નામ પાટણ પણ મળે છે. માળવાના પરમાર ૪૦૯ ૧. ગુરુગુણુરત્નાકર કાવ્યના ધનકુબેર વેલ્લાકના વર્ણનમાં તથા બાદશાહ જહાંગીરે આ વિજયદેવસૂરિને લખેલા પત્રમાં “માંડવગઢનું બીજું નામ પાટણ બતાવ્યું છે. Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ રાજવંશને પરિચય પહેલા (પ્રક. ૩૫, પૃ. ૧૫૯ થી ૧૬૭માં) આવી ગયું છે, વિશેષ પરિચય આ પ્રમાણે મળે છે – ૧૭ અજૂનવર્મા સં૦ ૧૨૬૭ થી ૧૨૭૨ ૧૮ રાજા દેવપાલ પરમાર સં૦ ૧૨૭૩ થી ૧૨૭ ૧૯ જયતુંગી સં . ૧૨૯૭ થી ૧૩૧૩ ૨૦ જયવર્મા સં૦ ૧૩૧૩ થી ૧૩૧૮ ૨૧ મહારાજા જયસિંહ સં. ૧૩૧૮ થી ૧૩૩૭ ૨૨ , ભોજદેવ સં. ૧૩૩૭ થી ૧૩૬૭ ૨૩ , જયસિંહદેવ સં. ૧૩૬૭ થી ........ તે પછી અલ્લાઉદ્દીન ખિલજીએ માળવા જીતી લીધે, અને મુસલમાને માળવાના શાસક બન્યા. તેઓની રાજાવાળી આ પ્રમાણે છે૧. સૂબ મલેક ખુશરૂ કાફર (–પ્રક. ૪૪, પૃ. ૪૭) ૨. સૂબે બહાદૂરશાહ ૩. સૂબો દિલાવરખાં ૪. બાદશાહ હુસંગશાહ ગરી–તેણે સં. ૧૪૫૯માં માંડવગઢમાં સ્વતંત્ર ગાદી સ્થાપના કરી. મૃ૦ વિ. સં. ૧૪૯૧ સને ૧૪૩૪. ૫. બાર ગિઝનીખાન ગેરીતે વ્યભિચારી પ્રજાપડિક હત, મૃ૦ સં. ૧૪૭, સને ૧૪૩૬. તે પિતાથી રીસાઈને નાદિયા ગયા. ત્યાં સં૦ રત્ના અને સં૦ ધરણા પિરવાડે તેને સમજાવી શાન્ત પાડી બાદશાહ હુસંગશાહ પાસે મોકલ્ય, બાર હુસંગશાહે તે બન્ને ભાઈઓને માંડવગઢમાં માન સાથે લાવી વસાવ્યા. પરંતુ ગિજનીનાં બાદશાહ થયે, ત્યારે તેણે ધનના લેભથી બન્ને ભાઈઓને ત્રાસ આપ્યો. અને તેઓને ૧ લાખ રૂપિયાનો દંડ કર્યો. (જેન ઈતિપ્ર૪૫, પૃ. ૩૭૧) જે કે ગુજરાતને બાદશાહ બહાદૂરશાહ અને ચિત્તોડના દેશી કર્માશાહને પણ આવી જ ઘટનામાં મૈત્રી થઈ હતી. બા. બહાદુર શાહે માનવતા બતાવી, દેશી કર્માશાહના ઉપકારને કીંમતિ બદલે વાલ્યો હતે. (-પ્રક. ૪૪, પૃ. ૨૧૪) Page #466 -------------------------------------------------------------------------- ________________ છેતાલીસમું ] આ વિદ્યાનંદસરિ, આ ધર્મ સરિ ૪૧૧ બાદશાહ ગિઝનીખાં અને સંવે રત્નાશાહની ઘટનામાં બાદશાહે માનવતાને બદલે લેભને જ પ્રધાન માને છે. ૬. બાર મહમ્મુદ ખિલજી ગિજનીસ્તાન–અપરનામ બાદશાહ આલમ શાહ (સં. ૧૪૯૨ થી સં. ૧૫૨૫) ૭. બાદશાહ ગ્યાસુદ્દીન ખિલજી (સં. ૧૫૨૫ થી ૧૫૫૮) તે બહુ વિલાસી હતું. તેના જનાનખાનામાં હજારે બેગમે હતી, તે “૨૩ વર્ષ સુધી તો માંડવગઢથી નીચે ઊતર્યો જ નહતે.” તેણે સં૦ સહસાપેરવાડને મંત્રી પદે નીમે. રાજા સયકપરમારે સં૦ ૧૦૨૮માં ઉજજૈનમાં પિતાની ગાદી સ્થાપિત કરી હતી, રાજા ભોજદેવ પરમારે ધારાનગરી વસાવી, ત્યાં પિતાની ગાદી સ્થાપના કરી. તે સં. ૧૧૧રમાં મરણ પામ્યું અને ધારાનગરીને નાશ થયે. (પ્રક. ૩૫, પૃ. ૧૬૬) તે પછી સમય જતાં સં. ૧૪૫૯માં માંડવગઢને જ માળવાનું પાટનગર બનવાને ફરી લાભ મળે. (–પ્રક૩૫ પૃ૦, ૧૬૨ થી ૧૬૬) સૂબા દિલાવરખાનને પુત્ર હુસંગશાહ ગેરી માળવાને સ્વતંત્ર બાદશાહ બન્યો અને તેણે સં. ૧૪૫લ્માં માંડવગઢને પિતાનું પાટનગર બનાવ્યું. માંડવગઢ વિકમની ૧૪મી સદીના પ્રારંભથી જેન ઈતિહાસમાં દાખલ થયું. તે આ પ્રમાણે માંડવગઢમાં મહારાજા જયસિંહ (સં. ૧૩૧૮ થી ૧૩૩૭)ના મંત્રીએ પેથડશાહ, ઝાંઝણશાહ હતા. (-પ્રક૦ ૪પ, પૃ૩૧૪, ૩૧૮) સૂબા મલેક કાફરના દિવાન સંઘવી પરાજ સોનગરા (સં. ૧૩૫૮) મંત્રી મહાકવિ ધનદ (સં. ૧૪૯૦), મહાકવિ “મંડન બન્યા હતા.' (-પ્રક. ૪૫, પૃ. ૩૨૪) સુલતાન આલમ શાહ ગેરીને ખજાનચી મહામાત્ય, રણથંભોરના દંડનાયક મંત્રી ધનરાજ રવાડ હતે. (પ્રક. ૪૫, પૃ. ૩૬૭) મહમ્મદ ખિલજી યાને બા આલમશાહ ગેરીને મહામાત્ય સંઘપતિ દેહડ સેનગર હતે. (-પ્રક. ૪૫ પૃ. ૩૨૪) Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ બાદશાહ આલમ શાહ ગેરીને ખજાનચી મહામાત્ય એની સંગ્રામસિંહ ભંડારી (સં. ૧૫૨૦) હતે. (–પ્રક. ૪પ, પૃ. ૩૩૩) બા, આલમશાહના પ્રજાપ્રિય દિવાને ચાંદાશાહ અને સાધુચંદ્ર હતા. બાદશાહ આલમ શાહ તથા બા૦ ગ્યાસુદ્દીન ખિલજીના દિવાને જીવણશાહ શ્રીમાલી, મેઘરાજ શ્રીમાલી, પંજરાજ, વગેરે હતા. બા, ગ્યાસુદ્દીનખિલજીના ધનાઢય વ્યાપારી સં૦ સહસાપોરવાડ, સં. શેઠ સૂરા–વીરા પિરવાડ સં. પિલ્લાક વગેરે હતા. બા, ગ્યાસુદ્દીન ખિલજીને ગજાધિકારી વ્યાપારી લઘુ શાલિભદ્ર, સં૦ જાવડશાહ, શેઠ જાઉજી સં. ૧૬૬૨. (પ્રક૪૫, પૃ. ૩૧૯ થી ૩૨૨) વગેરે વગેરે ધની માની વિદ્વાને, દાનવીરે, રાજવી ધર્મવીરે વગેરે થયા. (-પ્રક. ૪૫, પ્રક. ૫૩) માંડવગઢમાં આજ જેને છે. વેટ જિનાલયે છે, વેતાંબરમાં આ તીર્થ પ્રસિદ્ધ મનાય છે. આ૦ સેમસુંદરસૂરિના શિષ્ય (મુનિજયાનંદ) આ૦ જયચંદ્રસૂરિએ સં૦ ૧૪૨૭માં નેમાડ પ્રદેશ (હસ્તિનાપુર) યાત્રા કરી “નેમાડપ્રવાસગીતિકા” રચી. તેમાં ઉલ્લેખ છે કે, (માંડવતીર્થ) માંડવગઢમાં ૭૦૦, તારાપુરમાં ૫, સિંગારતારણમાં ૨૧. નંદુરીમાં ૧૨, હસ્તિનાપુરમાં ૭, અને લખમણીમાં ૧૦૦ જિનાલયે છે. આ પ્રદેશમાં ગામે ગામ લાખે શ્રાવક-શ્રાવિકાઓ ભક્તિવાળા છે. માંડવગઢનો ગ્રંથભંડાર મંત્રી પેથડકુમાર વગેરેએ અહીં મેટે ગ્રંથભંડાર સ્થાપન કર્યો હતો, (–વિશેષ માટે જુઓ પ્રક. ૪૫ પૃ૦ ૨૮૯, ૩૦૨) આ ધમધષસૂરિવર આ નામના ઘણુ આચાર્યો થયા હતા તે આ પ્રમાણે ૧. નાગૅદ્રગચ્છના આચાર્ય–સં. ૧૩૩૪ (–પ્રક. ૩૫, પૃ૦ ૮) Page #468 -------------------------------------------------------------------------- ________________ છેતાલીસમું ] આ વિદ્યાનંદસૂરિ, આ ધર્મષસૂરિ ૧૩ ૨. ચંદ્રકુળના રાજગચ્છના આચાર્ય–સં. ૧૧૯૧(પ્રક. ૩૫, પૃ૦ ૩૯) ૩. ચંદ્રકુળના મડાહડગછના આ૦-સં૦ ૧૩૫૦ (પ્રક. ૩૭, પૃ. ૨૬૯) ૪. ચંદ્રકુળના પૂર્ણિમાગચ્છના આચાર્ય–સં. ૧૧૫૯ (–પ્રક. ૪૦, પૃ. ૪૯૭) ૫. ચંદ્રકુળને અંચલગચ્છના આચાર્ય–સં૦-૧૨૩૪–૧૨૬૮ ( –પ્રક. ૪૦, પૃ. પ૨૧) ૬. ચંદ્રકુળના આગમિકગ૭ના આચાર્ય–સં. ૧૨૫૦ ( – પ્રક. ૪૦, પૃ. ૫૪૧) ૬. ચંદ્રકુળના તપાગચ્છના આચાર્ય–સં. ૧૩ર૭–૧૩પ૭ (-પ્રક. ૪૬, પૃ૦૪૫૦) ૮. ચંદ્રકુળના પિમ્પલકગ૭ના આચાર્ય–સં. ૧૪૮૩ (પ્રક. ૩૭ પૃ. ૨૭૪) ૯. વિદ્યાધરકુળના જાલિહરગચ્છના આચાર્ય–સં. ૧૯૮૮ (પ્રક. ૩૫, પૃ. ૨૪) Page #469 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સુડતાલીસમું * આ॰ સામપ્રભસૂરિ તેમનાં વિ॰ સ૦ ૧૩૧૦માં જન્મ, ૧૩૨૧માં દીક્ષા, સં ૧૩૩૨માં આચાર્યપદ અને સ૦ ૧૩૭૩માં સ્વગમન થયાં. પરિચય તેઓ શાંત, આત્મગવેષી, વિદ્વાન અને મેાટાવાદી હતા. તેમને ૧૧ અંગે “મુખપાઠ” હતાં, તેઓ હમેશાં તેના પાઠ કરતા હતા. તેઓ જ્યાતિષવિદ્યામાં નિપુણ હતા. તેમણે ચારિત્રની રક્ષા માટે ગુરુદેવે આપેલી ‘મત્રપેાથી’ લીધી ન હેાતી. તેમણે ચિતાડમાં બ્રાહ્મ@ાની સભામાં વિજય મેળવ્યે. વિહારમર્યાદા-આ અરસામાં કાંકણુ દેશમાં ઘણા વરસાદ પડતે હાવાથી તેમજ જેસલમેર વગેરે મેટી મારવાડમાં પાણીની અછત હાવાથી, પેાતાના સાધુએને કાંકણુ તથા થલી-મારવાડમાં વિહાર કરવાની મનાઇ કરી. ૧. (અ) ઇતિહાસ કહે છે કે, ખરતરગચ્છના ૫૫મા આ. જિન માણિકયસૂરિ, બિકાનેરના મંત્રી સંગ્રામ અચ્છાવતની વિનંતિથી જેસલમેરથી વિહાર કરી દેસઉરની યાત્રા કરી, પાછા ફરીને જેસલમેર આવતા હતા, અને દેરાઉરથી ૨૫ કાશ પધાર્યા ત્યારે રસ્તામાં તૃષા પરિષહ સહન ન થવાથી સ૦ ૧૬૧૨ ના અ શુ॰ ૫ના રાજ અનશન સ્વીકારી કાળધર્મ પામ્યા હતા. (પ્રક૦ ૪૦, પૃ૦ ૪૯૦) (બ) ઇતિહાસ કહે છે કે, તપાગચ્છના (૫૬) આ॰ આણુંવિમલસૂરિ જે અનાજ (સ૦ ૧પ૭૦ થી ૧૫૯૯)ના મહેા૦ વિદ્યાસાગર ગણિ, અને પાણી વિના જીવનારા મહાતપસ્વી હતા” તેમણે જેસલમેર મારવાડના વિહાર ખાલ્યા હતા. ( --જીએ પ્રક૦ ૫૫) Page #470 -------------------------------------------------------------------------- ________________ સુડતાલીસમું ] ૮૪ જિનપ્રાસાદો માંડવગઢના મંત્રી પેથડકુમાર આ॰ ધર્મ ઘાષસૂરિના ભક્ત હતા. ( –પ્રક૦ ૪૫, પૃ. ૩૧૪) તેણે જૂદા જૂદા સ્થાનેામાં ૮૪ જિનપ્રાસાદે અધાવ્યા હતા. અને સામપ્રભસૂરિના હાથે તેમાંના ઘણાએની પ્રતિષ્ઠા કરાવી હતી (−પ્રક૦ ૪૫, પૃ૦ ૩૧૫) ૪૮મા આ સામતિલકસૂરિએ આ સમસ્ત જિનપ્રાસાદોના વર્ણનરૂપે “ પૃથ્વીધર સાધુપ્રતિષ્ઠિત જિનસ્તોત્ર” અનાવ્યું. તેમણે તેમાં જિનાલયેા બંધાવ્યાની નોંધ આ પ્રકારે આપી છે.— * આ॰ સામપ્રભસૂરિ આ ૮૪ જિનમંદિરો પૈકી સ૦ ૧૩૨૦માં (૧) શત્રુ જયગિરિના અંધુ જેવા માંડવગઢમાં આદિનાથ. (૨) નિમ્બન્સ્યૂરનગરના ઉજ્જયતાવતાર જિનપ્રાસાદમાં ભ॰ નેમિનાથ, (૩) નિમ્મસ્ફૂરની તળેટીમાં ભ॰ પાર્શ્વનાથ, (૪) ઉજ્જૈનમાં ભ॰ પાર્શ્વનાથ, (૫) વિક્રમપુરમાં ભ॰ નેમિનાથ, (૬-૭) મુકુટિકાપુરીમાં ભ॰પાર્શ્વનાથ, અને ભ આદિનાથ, (૮) વિધનપુરમાં શલ્યહર ભ॰ મલ્લિનાથ, (૯) આશાપુરમાં ભ॰ પાર્શ્વનાથ, (૧૦) ઘાષકીનગરમાં ભ॰ આદિનાથ, (૧૧) અય્યપુરમાં ભ॰ શાંતિનાથ, (૧૨) ધારાનગરમાં ભ૰ નેમિનાથ, (૧૩) વનપુર (બદનાવર)માં ભ॰ નેમિનાથ, (૧૪) ચંદ્રકપુરના (ચંડઉલી)માં ભ॰ આદિનાથ, (૧૫) જીરાપુરમાં ભ॰ આદિનાથ, (૧૬) જલપદ્ર (જલગાંવ)માં ભ॰ પાર્શ્વનાથ, (૧૭) દાહડપુર (દાહેાદ )માં ભ॰ પાર્શ્વનાથ, (૧૮) હુંસલપુરમાં ભ॰ મહાવીરસ્વામી, (૧૯) માંધાતા પહાડની તળેટીમાં ભ॰ અજિતનાથ, (૨૦) ધનમાતૃકામાં ભ॰ મહાવીરસ્વામી, (૨૧) મગલપુરમાં ભ॰ અભિનદનસ્વામી, (૨૨) ચિખલપુર ( ચીખલી )માં ભ॰ પાર્શ્વનાથ, (૨૩) જયસિંહપુરમાં ભ૦ મહાવીરસ્વામી, (૨૪) સિંહાનકમાં ભ॰ નેમિનાથ, (૨૫) સલખણુ પુર (શ'ખલપુર)માં ભ॰ પાર્શ્વનાથ, (૨૬) ઐન્દ્રપુર (ઇંદાર)માં ભ॰ પાર્શ્વનાથ, (૨૭) તાલ્હેણુપુરમાં ભ॰ શાંતિનાથ, (૨૮) હસ્તિનાપુર (નીમાડ)માં ભ. અરના૨, (૨૯) કરહેડાતી માં ભ. પાર્શ્વનાથ, (૩૦) નલપુરમાં ભ. નેમિનાથ, (૩૧) નલદુગમાં ભ. નેમિનાથ, (૩૨)બિહારમાં ૪૧૫ Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ભ૦ મહાવીરસ્વામી, (૩૩) લંબકર્ણ પુરમાં ભ૦ મહાવીરસ્વામી, (૩૪) ખેડાહ (ખંડવા ખડેલા)માં ભ૦ કુંથુનાથ, (૩૫) ચિત્તોડના કિલ્લામાં ભ૦ ઋષભદેવ, (૩૬) પાનવિહાર (આગર-માળવા)માં ભ૦ આદિનાથ, (૩૭) ચંદ્રાનકમાં ભ૦ પાર્શ્વનાથ, (૩૮) બંકીમાં ભ૦ આદિનાથ, (૩૯) નીલકપુરમાં ભ૦ અજિતનાથ, (૪૦) નાગારમાં ભ૦ આદિનાથ, (૪૧) મધ્યકપુરમાં ભ૦ પાર્શ્વનાથ, (૪૨) ડભોઈમાં ભય ચંદ્રપ્રભુ, (૪૩) નાગદામાં ભ૦ નમિનાથ, (૪૪) ધોળકામાં ભ૦ મલ્લિનાથ, (૪૫) જૂનાગઢના કિલ્લામાં ભવ પાર્શ્વનાથ, (૪૬) સોમનાથ પાટણમાં ભ૦ પાર્શ્વનાથ (૪૭) શંખપુર (શંખેશ્વર)માં ભ૦ મુનિસુવ્રતસ્વામી, (૪૮) સૌવતકમાં ભ૦ મહાવીરસ્વામી, (૪૯) વંથલીમાં ભ૦ નેમિનાથ, (૫૦) નાશિકમાં ભ૦ ચંદ્રપ્રભુ, (૫૧થી૫૪) સેપારા, અરુણનગર, ઉજંગલ અને પઠણમાં ભ૦ પાર્શ્વનાથ, (૫૫) સેતુબંધમાં ભ૦ નેમિનાથ, (૫૬-૬૧) વટપદ્ર, નાગલપુર, ઠકકદેશ, જાલંધર, દેવપાલપુર, દેવગિરિ (દેલતાબાદ)માં ભ૦ મહાવીરસ્વામી, (૬૨) ચારૂપમાં ભર શાંતિનાથ, (૬૩-૬૪) દ્રોણાત તથા રત્નપુર (રતલામપુર)માં ભાગ નેમિનાથ, (૬૫) અર્બકપુરમાં ભ૦ અજિતનાથ, (૬૬) કેરટામાં ભ૦ મલ્લિનાથ, (૬૭-૬૮) ઢેર સમદ્રદેશમાં, તથા ગુજરાત પાટણમાં ભ૦ પાર્શ્વનાથ, (૬૯) કોડે જિનેશ્વરના મંડપવાળા શત્રુંજય તીર્થમાં, ભ૦ શાંતિનાથ, (૭૦-૭૧) તારાપુર તથા વર્ધમાનપુરમાં ભ૦ આદિનાથ અને ભ૦ મુનિસુવ્રતસ્વામી, (૭૨) વટપદ્રમાં ભ૦ આદિનાથ, (૭૩) ગેગપુર(ઘા)માં ભ૦ આદિનાથ, (૭૪) પિરછનમાં ભ૦ ચંદ્રપ્રભુ વગેરે વગેરે ૮૪ જિનપ્રાસાદે જાણવા. વિશેષ ઉલ્લેખ છે કે, મંત્રીએ (૧) કારજીમાં તેરણવાળો જિનપ્રાસાદ, (૨) માંધાતા પહાડમાં ત્રિશિખરી મંદિર, (૩) વિકકનમાં ભ૦ નેમિનાથ, અને (૪) ચેલકપુર(એલીચપુર)માં ભ૦ આદિનાથનાં મંદિર બંધાવ્યાં. (જૂઓ-આઠ મુનિસુંદરસૂરિકૃત “ગુર્વાવલી લે. ૧૯૧થી ૨૦૧) ૧. ઉરંગલનું હાલમાં વરંગલ નામ છે. ઉરંગલ માટે જુવો (–પ્રક. ૩૫, પૃ૦ ૧૨૭) Page #472 -------------------------------------------------------------------------- ________________ સુડતાલીસમું ] આ૦ સેમપ્રભસૂરિ ૪૧૭ આ નેધ ઉપરથી તારવી શકાય છે કે, વિકમની ચૌદમી શતાબ્દીમાં કયા કયા સ્થળે જેને હતા. આજે આ સ્થળેમાંના ઘણાં : ગામ નગરમાં જૈનવસતી નથી, જિનાલયે નથી. આ નેંધ ઉપરથી આ સમપ્રભસૂરિના “વિશાળ વિહારક્ષેત્રને ” પણ ખ્યાલ આવે છે. તીર્થોદ્ધાર– સં૦ સમરા શાહે સં. ૧૩૭૧ માં શત્રુંજય મહાતીર્થને ૧૫ મે ઉદ્ધાર કરાવ્યું, ત્યારે આ સમપ્રભસૂરિ સપરિવાર ત્યાં પધાર્યા હતા. (–પ્રક. ૩૫, પૃ૦ ૧૯૫, પ્રક૭૪૭, પૃ. ૪૨૩) ભીલડીમાં દિવ્યજ્ઞાન આ સમયે ભીલડી મોટું શહેર હતું. તેમાં મોટી સંખ્યામાં ધનાઢય જેને વસતા હતા. ત્યાં વિવિધ ગચ્છના આચાર્યો ચાતુર્માસ ગાળવા રહેતા. ઇતિહાસ કહે છે કે–સં. ૧૩પર માં ભીલડીમાં આ૦ સેમપ્રભસૂરિ વગેરે ૧૧ જૈનાચાર્યો માસુ રહ્યા હતા. સં. ૧૩૫૩ ની સાલમાં બે કાર્તિક મહિના હતા, પિષ મહિનાને ક્ષય હતો. અને ચિત્ર કે ફાગણ મહિના પણ બે હતા. આ સોમપ્રભસૂરિએ એક રાતે આકાશમાં જોયું અને ગ્રહોની ચાલ તેમજ બીજા નિમિત્તોથી જાણી લીધું કે, “ભીલડિયા નગરને થોડા દિવસોમાં જ વિનાશ થશે,” આથી અહીં રહેવું સલામતી ભર્યું નથી. આચાર્યશ્રીએ આ પ્રમાણે વિચારીને બીજા ૧૧ ગચ્છનાયકેની નામરજી હોવા છતાં, સં૦ ૧૩૫૩ ના પહેલા કાર્તિક મહિ નાની સુદિ ૧૪ ના દિવસે મારી પ્રતિક્રમણ કરી, પહેલા કાતિક શુદિ ૧૫ ના રોજ ભીલડિયાથી વિહાર કર્યો. બીજા સાધુ-સાધ્વીઓ પણ ત્યાંથી નીકળી ગયાં, અને ત્યાંના રહેવાસી જેને પણ ઉછાળો ભરી એક સ્થળે જઈ વસ્યા. તે સ્થાને રાધનપુર નગર વસ્યું. બીજા ૧૧ ગચ્છનાયકે ભીલડિયામાં જ રહ્યા હતા. તેઓ બીજા કાર્તિક શુદિ ૧૫ ના રોજ વિહાર કરવાના હતા. Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ જૈન પરંપરાનો ઈતિહાસભાગ ૩જો [ પ્રકરણ આ સમપ્રભસૂરિ વગેરે ભીલડિયામાંથી નીકળી ગયા બાદ ત્યાં એકાએક ઉત્પાત મચ્ચે, ચારે તરફ આગે પિતાની તાંડવ લીલા શરૂ કરી. આગની પ્રચંડ જ્વાળાઓમાં આખું ભીલડિયા તારાજ થઈ ગયું, ત્યાં રહેલા જૈનાચાર્યો અને જનતા સૌ કોઈ આગને ભેગ બન્યા. જાનમાલની ભારે ખુવારી થઈ તે પછી સં ૧૩૫૪ માં બાદશાહ અલ્લાઉદ્દીન ખિલજીના સેનાપતિ અલફખાને રહ્યા-સહ્યા ભીલડિયા નગરને ભાંગ્યું, અને લૂટયું. તે પછી જ અલફખાને ગુજરાતના પાટણ પર ચડાઈ કરી, અને કર્ણદેવ વાઘેલાને નસાડ્યો. (ચાલુ જૈન ઇતિહાસ ભાગ બીજો, પુરવણે પૃ૭૬૯, ૭૭૭, પ્રક૪૪, પૃ. ૪૭, ૧૯૧). સૌ જનતાને આચાર્યશ્રીના આ દિવ્ય જ્ઞાન માટે આશ્ચર્યભર્યું માન થયું. નેધ : આ૦ સેમપ્રભસૂરિએ સં. ૧૩૫૩ માં પ્રથમ કાર્તિક સુદિ ૧૪ ના રોજ માસી કરી, બીજે દિવસે વિહાર કર્યો. આ પ્રકારની જીત–વ્યવસ્થા જણાય છે, આથી આપણી પર્વ વિષયક માન્યતા વિશેની ઘણું ગૂંચે ઊકલી જાય છે. એ ગૂંચેનો ઉકેલ આ પ્રકારે છે ૧. સં. ૧૩૫ર ના આસો વદ ૦)) ના રોજ દિવાળી, અને સં. ૧૩૫૩ ના કાર્તિક શુદિ ૧ ના રોજ સૂર્યોદય કાળે નવું વર્ષ શરૂ થાય. ૨. પૂર્ણિમાન્ત કાર્તિક એટલે પ્રીતિવર્ધન મહિને સળંગ અખંડ બને. કાર્તિક શુદિ ૧ ના રોજ સૌ જુહાર કરી, પ્રીતિમાં વધારો કરે. ૩. ભ૦ મહાવીરના નિર્વાણવાળી રાત જતાં ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયાનો સમય જોડાય. આથી એ પણ તર્કસંગત બને છે કે, કાર્તિક સુદિ ૧ બે હોય ત્યારે પહેલી એકમે ગણધર ગૌતમસ્વામીનું કેવળજ્ઞાન અને નવા વર્ષને આરંભ માન. ૪. ભ૦ મહાવીરસ્વામીના નિર્વાણ બાદ બીજે દિવસે સવારે કાર્તિકશુદિ ૧ ના સુર્યોદયથી વીર નિર્વાણ સંવત શરૂ થાય. ૫. વિક્રમ સંવતનો પ્રારંભ ભ૦ મહાવીરસ્વામીના નિર્વાણના બીજે દિવસે થાય છે. તો સં ૧૩૫૩ના કાર્તિક સુદિ ૧ થી વિ. સં. ૧૩૫૩ શરૂ થાય. ૬. વિ. સં. ૧૩૫૩ માં બે કાર્તિક મહિનાઓ હતા. તે પૈકીને પહેલો કાર્તિક મહિને અધિક મહિનો હો, પણ તે કાલભાસન ગણાય. Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ સુડતાલીસમું ] આ૦ સેમપ્રભસરિ ૪૧૯ ૭. ભ૦ મહાવીરસ્વામીના નિર્વાણ બાદ લાગલગાટ ત્રીજે દિવસે કાર્તિકશુદિ ૨ ના રોજ ભાઈબીજ પર્વ ઉજવાય. ૮. બંગાળ અને પૂર્વ ભારતમાં આ વદિ ૧૩ થી કાર્તિક શુદિ ૨ સુધી એમ સળંગ પાંચ દિવસ સુધી ભ૦ મહાવીરસ્વામીના નિર્વાણની યાદીમાં સમવસરણને પ્રતીકરૂપે હાટડી માંડી, પાંચ દીવા કરી સળંગ પાંચ દિવસનેઉત્સવ ઊજવી શકાય. અખંડ ઉત્સવ ઉજવાય. ૯. કાર્તિક સુદિ ૧૪ ને જ માસીની આરાધના થાય. ૧૦. સં. ૧૩પરના ભાદરવા સુદિ ૪ થી સં. ૧૩પ૩ના કાર્તિક શુદિ ૧૪ સુધીમાં ૭૦ દિવસનું નાનું ચેમાસુ પૂરું થાય. ૧૧. સં. ૧૩૫રની આષાડ માસી, સં. ૧૫૩ ની કાર્તિક માસી અને સં. ૧૩૫૩ ની ફાગણ માસી એ ત્રણે ચોમાસીને બરાબર ૧૨૦ ચાંદ્ર દિવસો મળી રહે. ૧૨. સં. ૧૩૫૩ના કાર્તિક શુદિ ૧૫ ના રોજ પૂનમના વિહાર થાય. યાત્રા થાય. ૧૩. બે કાર્તિક બન્યા પછી માગશરને ક્ષય થતો હોય તો બીજે કાર્તિક મલમાસ બને છે. તેનાથી બચી જવાય અને તેમાં માગશરનાં કામે કરી શકાય. ૧૪. સંધ ભવિષ્યમાં આવા પ્રસંગે એક ધોરણે પર્વ વ્યવસ્થા કરી શકે. (જીત આચાર) વિશેષ નોંધ-ગુજરાતી વિ. સં. ૨૦૨૦માં કાર્તિક મહિને વધે છે, માગસર મહિને ઘટે છે. અને ચિત્ર મહિને વધે છે. આથી અમે વિસં. ૨૦૧૭ના આ સુદિ ૨ ને બુધવારે “વિ. સં. ૨૦૨૦નાં જૈન પર્વો “નામની પુસ્તિકા પ્રકાશિત કરાવી, વિ. સં. ૧૩૫૩ની સાલની ઉક્ત ઘટના (છતાચાર) તરફ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પરિણામે ગીતાર્થ જૈનાચાર્યોએ સં. ૨૦૨૦માં પહેલા કાર્તિકમાં કાર્તિક મહિને અને બીજા કાતિકમાં માગસર મહિને માની લેવાનું જાહેર કર્યું છે. મુંબઇના પ્રસિદ્ધ દૈનિકપત્ર જન્મભૂમિના પંચાંગ વિભાગના સંપાદક શ્રી અમૃતલાલ લક્ષ્મીચંદ શાહે હીંદમાં આ મહિનાઓની Page #475 -------------------------------------------------------------------------- ________________ કર૦ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ આરાધનામાં એકતા બની રહે તે માટે આંદોલન ચલાવ્યું હતું. આથી પંજાબની સનાતન ધર્મ પ્રતિનિધિ સભાની વિદ્વપરિષદે તા. ૧૧૪–૧૯૬રને રાજ કુંભના મેળામાં હરદ્વારમાં પ૦ સીતારામ ઝા, જ્યોતિષાચાર્યની અધ્યક્ષતામાં જ્યોતિષ સંમેલન મેળવ્યું, તેમાં ભારતના પંચાંગકાર–ોતિષીઓએ સર્વાનુમતે ઠરાવ કર્યો હતે. કે– - સં. ૨૦૨૦માં પ્રત્યક્ષ ગણિત પ્રમાણે કાર્તિક જ વધે છે. અને માગસર જ ઘટે છે. પણ તેની પહેલા આ વધતે નથી જ. તો પંચાંગકારોએ એ પ્રમાણે જ પિતાનાં પંચાંગ બનાવવાં, અને ગણિતની એકતા જાળવવી. આથી સ્પષ્ટ છે કે–બીજા હીન્દુઓ પણ પહેલા કાર્તિકમાં કાર્તિકનાં અને બીજા કાર્તિકમાં માગશરનાં વિધિવિધાન કરશે. (વિ. સં. ૨૦૧૯ ભારતીય રાષ્ટ્રિય શાકે ૧૮૮૪-૮૫ના જન્મભૂમિ પંચાંગની પ્રસ્તાવના પૃષ્ટ-૧) દીવ્ય ઘટના - આ સેમિપ્રભસૂરિ ચિત્તોડના કિલ્લામાં વિરાજમાન હતા, ત્યારે પણ તેમની ઉપર ભામંડલ પ્રભા છત્ર વગેરે આકાશમાં આશ્ચર્યકારક ઘટના બની હતી. આ પ્રકારના ચમત્કારથી સૌ આશ્ચર્ય મુગ્ધ બન્યા (–ગુર્નાવલી, લ૦ ૨૬૦ થી ૨૬૩) મત્રી–આ. સોમપ્રભસૂરિ અને ખરતરગચ્છના આ જિનપ્રભસૂરિ વચ્ચે ગાઢ મૈત્રી હતી. બંને આચાર્યો જયોતિષ અને મંત્ર વિષયના ઊંડા અભ્યાસીઓ હતા. તેઓ વિદ્યાની આપલે કરતા. (–પ્રક. ૪૦, પૃ. ૪૬૮) વીરવંશાવલી”માં આ૦ સોમપ્રભસૂરિ વિશે કેટલીક વિશેષ માહિતી આ પ્રકારે મળે છે – કચ્છના રોબારી ગામમાં એક મારે કેઈન ચડાવવાથી રાતે આચાર્યશ્રીને મારી નાખવા તેમની પાસે આવ્યા, તે માટે ગુરુ મહારાજને મહાપુરુષ સમજીને ઘા કરતે રેકાઈ ગયે, અને તેમને નમસ્કાર કરીને પિતાના ઘરે ચાલતે થયે. હતા. Page #476 -------------------------------------------------------------------------- ________________ સુડતાલીસમું ] આ૦ સોમપ્રભસૂરિ ૪૨૧ એ પછી આચાર્યશ્રી માંડવગઢ પધાર્યા. પછી વડેદરા, સાંખેહડા, ડભઈ, જંબુસર, આમેદ, ખંભાત, અહમદાવાદ, આશાપલ્લી, કઠવાડા, કુરમાનવાડી, સિકંદરપુર, વિસનગર થઈ વડનગરમાં પધાર્યા. આ૦ સેમપ્રભસૂરિએ ઘણું ગ્રંથ રચ્યા છે, તે નીચે મુજબ જાણવા મળે છે. – “નમિઉણુ ભણઈ સત્રાબિલવગેરે “આરાધનાસૂત્રે.” વિસ્તૃત “રતિજતકલ્પસૂત્ર, “યમકમય,” “૨૮ જિનસ્તુતિઓ,” “જિનેન એન.” સ્તુતિ “શ્રીમદુધર્મ.’ સ્તુતિ. વગેરે. પટ્ટધરે-તેમની પાટે આ પ્રકારે ચાર આચાર્યો થયા. ૧. આ વિમલપ્રભસૂરિ–તે સં૦ ૧૩૫૭માં આચાર્ય થયા. તે અલ્પાયુષી હતા. દયાસાગર હતા. તેમણે ઉપદેશ આપી ૩૦૦ નવા જેને બનાવ્યા હતા. (ગુર્નાવલી, લે૨૬૯) ૨. આ૦ પરમાનંદસૂરિ–તે સં. ૧૩૭૩માં આચાર્ય થયા. તેમને જોઈને સૌ આનંદ પામતા. તે ચાર વર્ષ જીવીને સં૦ ૧૩૮૧માં સ્વર્ગે ગયા. ૩. આ પદ્ઘતિલકસૂરિ–તેમનાં સં. ૧૩૬૮માં દીક્ષા, સં. ૧૩૭૫માં આચાર્ય પદવી, અને સં૦ ૧૪૨૫માં સ્વર્ગગમન થયાં. તેઓ શુદ્ધ સંયમનિષ્ઠ હતા. તે દીક્ષામાં આ૦ સેમતિલકસૂરિથી એક વર્ષ મોટા હતા. એક વર્ષ જીવીને તેઓ પણ સ્વર્ગે ગયા. ૪. આ૦ સેમતિલકસૂરિ- તેમનાં સં. ૧૩૫૫ ના મહામાસમાં જન્મ, સં. ૧૩૬૯માં દીક્ષા, સં. ૧૩૭૩માં આચાર્યપદ અને સં૦ ૧૪૧૪માં સ્વર્ગગમન થયાં. તે મેટા પ્રભાવશાળી હતા. આ૦ સેમપ્રભસૂરિએ તેમને નાની ઉંમરમાં ગચ્છનાયક બનાવી, પિતાની પાટે સ્થાપન કર્યા. (-પ્રક. ૪૮) તેમનાથી મેટા ત્રણ આચાર્યો અલ્પાયુષી હતા. આથી આ એકલા સૂરિએ જ ગચ્છને ભાર ઉપાડી લીધે. (–ગુર્નાવલી, કલે. ૨૭૬) આ૦ સોમપ્રભસૂરિએ આ૦ પરમાનંદ તથા આ૦ સેમતિલક Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ પ્રાકરણ સૂરિને સં ૧૩૭૩માં જ ઘરાવનગરના મહાવીર જિનપ્રાસાદમાં આચાર્યપદ આપ્યું. પછી તે છ મહિના બાદ સં. ૧૩૭૩માં જ ખંભાતમાં મંત્રી આલિગના ઉપાશ્રયમાં કાળધર્મ પામ્યા. (–પ્રક. ૪૧, પૃ૦ ૬૭૪) - આચાર્યશ્રી જે રાતે સ્વર્ગે ગયા, તે રાતે ઉપાશ્રય પાસે રહેતા મનુષ્યોએ જોયું કે, “આકાશમાં અજવાળું થયું, વિમાન આવ્યું. અને આકાશમાંથી અવાજ સંભળાય કે, આ૦ સેમપ્રભસૂરિ પહેલા દેવલોકના “સામાનિકદેવ બન્યા છે.” ૧. પ્રભાવકે-આ સમયે ઘણુ પ્રભાવકે થયા હતા. યુગપ્રધાન શીલમિત્ર–તેમને સં૦ ૧૨૭૪ થી ૧૩૫૩ સુધીને યુગપ્રધાન કાળ હતો. કેટલીક પ્રભાવક ઘટનાઓ એવી મળે છે કે, દાદા ધર્મષસૂરિ (સ્વ. સં. ૧૩૫૭)ને અથવા તે કાળના કઈ ગીતાર્થ આચાર્યને આપણે યુગપ્રધાન કહી શકીએ. (જૂઓ પૃ૦૪૦૯) વિ. સં. ૧૩૩૪-આ સાલમાં ઘણી ઐતિહાસિક ઘટનાઓ બની હતી, તે આ પ્રકારે હતી– ૧. સં. ૧૩૩૪માં બે કાર્તિક મહિના હતા, બે ચિત્ર મહિના હતા, અને પિષ મહિનાને ક્ષય હતો. ૨. ખરતરગચ્છના (રમા) આ જિનેશ્વરસૂરિ સં૦ ૧૩૩૧માં સ્વર્ગે ગયા. તે પછી સં૦ ૧૩૩૩-૩૪ માં ખરતરગચ્છમાં એશવાલ. ગ૭, અને શ્રીમાલગ૭ એમ બે ગછ બન્યા. (–પ્રક. ૪૦, પૃ. ૪૬૪-૪૭૦) ૩. સં. ૧૩૩૪ ના વૈશાખ મહિનામાં વદમાં આ૦ જિનપ્રબોધે ભીલડિયામાં “ગૌતમસ્વામીની પ્રતિમા પધરાવી. (પ્રક૪૦, પૃ. ૪૪૧) ૪. ખરતરગચ્છના મહ૦ વિવેકસમુદ્ર સં. ૧૩૩૪ ના પ્રથમ કાર્તિક સુદિ ૧૫ના દિવસે જેસલમેરમાં “પુણ્યસારચરિત્ર” ગ્રંથ ર . (-પ્રક. ૪૦, પૃ. ૪૪૧) અને આ જિનપ્રબોધસૂરિએ તેનું સંશોધન કર્યું. Page #478 -------------------------------------------------------------------------- ________________ સુડતાલીસમું ] આ સામપ્રભસૂરિ ૪૨૩ ૫. નાગે’ગચ્છના આ॰ વિષ્ણુધપ્રભે સ૦ ૧૩૩૪માં શાલિભદ્રચરિત્ર સ`: ૭ રચ્યું, જેની પહેલી પ્રતિ આ॰ પદ્મચંદ્રે લખી. તેનું રાજગચ્છના આ૦ પ્રદ્યુમ્નસૂરિએ સ ંશાધન કર્યું. (-પ્રક૦૩૫, પૃ૦૮) ૬. રાજગચ્છના આ પ્રદ્યુમ્નસૂરિએ સં॰ ૧૩૨૪ (૩) માં સમરાદિત્યચરિત્રસ ક્ષેપ રચ્યા. (-પ્રક૦ ૩૫, પૃ૦ ૨૩) ૭. રાજગુચ્છના આ પ્રભાચદ્રસૂરિએ સ૦ ૧૩૩૪ ના ચૈત્ર વિશ્વ ૭ ને શુક્રવારે પુનર્વસુ નક્ષત્રમાં ‘પ્રભાવકચરિત્ર ગ્રં૦ ૫૭૭૪ રચ્યું. (૫૩૦ ૩૫, પૃ૦ ૨૭) વિ. સ. ૧૩૭૧ની ઘટનાએ સં૦ ૧૩૭૧માં કેટલીક ઐતિહાસિક ઘટનાએ આ પ્રકારે બની. ૧. સ૦ ૧૩૬૮માં અલ્લાવઢીને શત્રુંજય તીર્થં ભાંગ્યું, ત્યારે ઉપકેશગચ્છના આ સિદ્ધસેનસૂરિના ઉપદેશથી સં॰ દેશલ અને સમાશાહે દિલ્હીના બાદશાહ અને ગુજરાતના સૂબાને પ્રસન્ન કરી સં૦ ૧૩૩૧ના માહ સુદ ૭ ને ગુરુવારે શત્રુંજય ઉપર ખંડિત થયેલા જિન પ્રાસાદેને સમરાવી તેમાં ભ॰ આદ્વિનાથની પ્રતિમા એસાડી. ( -પ્રક૦ ૩૫, પૃ૦ ૧૯૦, ૧૯૨, પ્રક૦ ૪૪, પૃ૦ ૧૪) સમકાલીન આચાર્યાં સમરાશાહે સ’૦ ૧૩૭૧ના માહ સુદિ ૭ ને ગુરુવારે શત્રુંજય તીના ઉદ્ધાર કરાબ્યા. આ પ્રસંગના ઉત્સવમાં ઘણા ગચ્છના આચાર્યો વિદ્યમાન હતા. કેટલાંકનાં નામે આ પ્રકારે છે—(આ આચાર્યંને વિશેષ પરિચય તે તે પ્રકરણમાં જૂએ) આ દેવગુપ્તસૂરિ, આ॰ સિદ્ધસેનસૂરિ, આ॰ કક્કસૂરિ (પ્રક૦ ૧, ઉપકેશગચ્છ પદ્માવત્રી, પદ્માંકઃ ૬૪-૬૫-૬૬ પૃ૦ ૩૨-૩૩), આ વિમુધપ્રભસૂરિના પટ્ટધર આ૦ પ્રભાનંદસૂરિ, જેમનું બીજુ ૧. સમરાશાહના વંશજ શા॰ શ્રી સિ ંહૃદત્તના પુત્ર શા. શ્રી શ્રીપાલે સ ૧૫૩૫ ના ભા૦ સુ૦ ૪ના રાજ ઉપા॰ આનંદસમુદ્રગણિને કલ્પસૂત્ર અને “ચતુવિ શતિ પુસ્તિકા” વહેારાવ્યાં. ( શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભા॰ ૨, પ્ર૦ ન॰ ૧૬૪) Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ જૈન પરંપરાના તિહાસ-ભાગ ૩ર્જા [ પ્રકરણ નામ પદ્મચંદ્ર હતું ( પ્રક૦ ૩૫, નાગેન્દ્રગચ્છ પટ્ટાવલી ત્રીજી, પદ્માંક; ૫, પૃ૦ ૮ ), આ૦ વીરસૂરિ (પ્રક૦ ૩૪, ભાવાચાર્ય ગચ્છ પટ્ટાવલી, પટ્ટાંક ૭, પૃ૦ ૫૫૭), આ વ માનસૂરિના શિષ્ય આ૰ સર્વ દેવસૂરિ (પ્રક૦ ૩૭, થારાપદ્રગચ્છીય પટ્ટાવલી, પટ્ટાંકઃ ૧૨, પૃ॰ ૨૬૭), આ૦ જગચ્ચદ્રસૂરિ (પ્રક૦ ૩૫, બ્રહ્માણુગચ્છ પૃ૦ ૬૮), આ વસેન, આ દુમતિલકસૂરિ (પ્રક૦ ૪૧, વાદિદેવસૂરિ સતાનીય પટ્ટાવલીઃ ૧૨૬ પૃ૦ ૫૯૨), આ॰ આમ્રદેવસૂરિ (પ્રક૦ ૩૫, નિવ્રુતિકુલ પૃ૦ ૪૯), આ૦ રત્નાકરસૂરિ ( પ્રક૦ ૪૪, તપાગચ્છ વડીપેાષાળ, પટ્ટાંક; ૪૯ પૃ૦ ૧૪) આ૦ ધઘાષટ્ટે આ૦ સેામપ્રભસૂરિ (પ્રક૦ ૪૭, વડગચ્છ-તપાગચ્છ લઘુપેાષાળ. પટ્ટાંક; ૪૭ પૃ૦ ૪૧૭) ૨. પ્રભાવકા—આ સમયે આ સિવાય ખરતરગચ્છના (૪૪ મા ) આ૦ જિનચંદ્રસૂરિ, આ॰ જિનપ્રભસૂરિ, અચલગચ્છના ૪૮મા આ ધર્મ પ્રભસૂરિ, કફૂલીગચ્છના (૪૮ મા) આ૦ નચંદ્રસૂરિ આ॰ હેમસૂરિ વગેરે પ્રભાવક આચાર્યો પણ થયા હતા. આ॰ હેમસૂરિ ચદ્રગચ્છના આ॰ અજિતસિંહસૂરિના શિષ્ય આ॰ હેમસૂરિ થયા. તેમના શિષ્ય આ॰ મહેન્દ્રપ્રભસૂરિ હતા. (હીદી પ્રાવાટ ઇતિહાસ પૃ૦ ૨૩૧) ૩. સં૦ ૧૩૭૧ ના માડુ સુદિ ૭ ને ગુરુવારે શત્રુંજય તીને ૧૫મા મેાટા ઉદ્ધાર થયેા. ૪. આ સમયે સ॰ દેશળ, સ॰ સમાશાહ, સ॰ સારંગ વગેરે પ્રભાવક શ્રાવકા થયા. ( -પ્રક૦ ૩૫, વેસટવંશ, પૃ૦ ૧૯૫) અમારિ ૫. આ સમયે આ૦ દેવસુદરસૂરિના પટ્ટધર આ॰ સારત્નસૂરિના ઉપદેશથી વેસટવંશના અરડકમલ સાધુ સજ્જનસિંહ આશવાલની મદદથી શ'ખલપુરના કચરશાહે બહુચરાજીના ૧૨ ગામેમાં માટી અમારિ પળાવી. (-પ્રક ૩૫, પૃ૦ ૧૯૯) ૬. આ૦ આમ્રદેવે સ`૦ ૧૩૭૧ માં સમરારાસ' બનાવ્યેા. Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૨૫ સુડતાલીસમું ] આ૦ સેમપ્રભસૂરિ ૭. આ સમયે ઠ૦ મહાકવિ ભેજક દેપાલ થયે. ૮. ઠ. ફેરુ (ફેર) એ સં. ૧૩૭૨ દિલહી પ્રદેશના કર્નાવલી ગામમાં પ્રાકૃત ભાષામાં “વત્થસાર” (વાસ્તુસાર) ગાથાઃ ૧૮૨ તથા અલાઉદ્દીનના રાજ્યમાં દિલ્હીમાં “રયણપરિક્રખ” ગાથાઃ ૧૨૭ બનાવી. (-પ્રક. ૪૫, પૃ. ૩૯૭) ગ્રંથકારે– પૂનમિયાગચ્છમાં (૪૦) આ૦ ચંદ્રપ્રભુ (૪૧) આ૦ ધર્મશેષ (૪૨) આ૦ ચક્રેશ્વરસૂરિ (૪૩) આ૦ શિવપ્રભ (૪૪) આ૦ તિલકપ્રભ. (૪૫) આ૦ પદ્મપ્રભ થયા હતા. (-પ્ર. ૪૦ પૃ. ૪૫ થી ૫૦૫) બીજી પરંપરા આ પ્રમાણે મળે છે (૪૨) આઇ ચકેશ્વરસૂરિ–તે રાજમાન્ય હતા. તેમને “કૂલ સરસ્વતી” નું બિરૂદ હતું. તેમણે ૬ આચાર્યો બનાવ્યા હતા. (૪૩) ત્રિદશપ્રભસૂરિ (૪૪) તિલકપ્રભસૂરિ (૪૫) આ૦ ધર્મપ્રભસૂરિ–તે શાન્ત સ્વભાવના પ્રભાવક મીઠાબેલા અને અમેઘ વ્યાખ્યાતા હતા. (૪૬) અભયપ્રભસૂરિ (૪૭) રત્નપ્રભસૂરિ (૪૮) તેમના શિષ્ય આ૦ કમલપ્રભસૂરિ–તેમણે સં૦ ૧૩૭૨માં ધોળકામાં મંત્રાધિરાજ શ્રી પાર્શ્વનાથના પ્રસાદથી સંસ્કૃતમાં શ્રી પુંડરિક સ્વામી ચરિત્ર સગ–૮ બનાવ્યું. નગર સ્થાપના ૯. આ સમયે સં. ૧૩૭૩માં સોજતનગર વસ્યું. સં. ૧૩૭૧ માં ડુંગરપુર વસ્યું. (–પ્રક. ૫૦ ડુંગરપુર) સં. ૧૩૩૭ માં અલાઉદ્દીન બાદશાહે જાલેર કિલ્લો બાંધ્યું. સં. ૧૩૭૭ માં ગુજરાતમાં મોટે દુકાળ પડયે હતે. સં. ૧૪૦૭માં બુરાનપુર વસ્યું. સં૦ ૧૪૧૩માં સંગમનેર વસ્યું. Page #481 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ અડતાલીસમું આ સામતિલકસૂરિ (સ્વ. સં. ૧૪૨૪) આ સમપ્રભસૂરિની પાટે આ૦ સેમતિલકસૂરિ થયા. - તેમનાં વિસં. ૧૩૫૫ના માહ મહિનામાં જન્મ, સં. ૧૩૬૯ માં દીક્ષા, સં. ૧૩૭૩માં આચાર્યપદ અને ૬૯ વર્ષની ઉંમરે સં૦ ૧૪૨૪માં “આ૦ ચંદ્રશેખરના સ્વર્ગવાસ પછી બીજે વર્ષે સ્વર્ગ ગમન થયાં, એ સ્વર્ગે ગયા ત્યારે આકાશમાં પ્રકાશ થયે, આથી સૌએ જાણ્યું કે આચાર્યશ્રી સ્વર્ગ ગયા છે, પાત્રમાં આવેલી દેવી પડ્યાવતીએ . કે “આચાર્યશ્રી સૌધર્મેન્દ્ર સમાન દેવ બન્યા છે.” (-ગુર્નાવલી, લેર૯૧ થી ૨૯૩) આ સંમતિસૂરિજી માટે સં૦ ૧૪૧૩ તથા સં૦ ૧૪૩૨ ની ની પ્રશસ્તિઓમાં નોંધપાત્ર વિશેષણે મળે છે કે, શ્રી ચંદ્રગચ્છમાં પ્રદ્યતનામ, સર્વાભિમતસુમતિ, જ્ઞાનંદુકાંતિવિરાજમાન, સર્વાગાવયવસુંદર, પરમપૂજ્ય, ભટ્ટારક, શ્રી સંમતિલકસૂરિ-૨ ૧. યુપ્રધાનયંત્રપ્રાણિત- છીણુજાધાનચંદ્ર इति श्रीभद्रबाहुप्रणीत दुषमाप्राभूततश्चतुरधिक द्विसहस्रयुगप्रधानस्वरूप सुखावबोधार्थ श्रीदेवेन्द्रसूरिणा यन्त्रपत्रे न्यासीचक्रे ॥ श्रीचन्द्रगच्छे प्रद्योतनाम श्रीसोमतिलकसूरिस्तेषामुपाध्याय-श्रीहंसभवनगणिप्रसादतः श्रीशिध्य श्रीकीतिभुवनेन श्रीमति स्तंभनकपुरे' विक्रमात् संवत् विश्व-मनु १.१३ वर्षे लिखित “શ્રીપત્તિ” શ્રીવાસુપૂડ્યાઃ | (શ્રીપ્રશસ્તિ સંગ્રહ, ભાગ ૨ પ્ર. નં. ૮, ઇતિ પ્રક. ૪૬ પૃ. ૪૦૮) २. एवं पं० २७२० इति भद्रमस्तु जिनशासनाय । सर्वाभिमतसुमति Page #482 -------------------------------------------------------------------------- ________________ YRO અડતાલીસમું ] આ સંમતિલકસૂરિ : આ ઉપરથી સમજી શકાય છે કે, તેમનું શરીર તેજ:પુંજ જેવું હતું. તેમનું જ્ઞાન સૌ પ્રશંસા કરે એવું પરિણામી, ચંદ્રસમાન શિલ્યવાળું હતું. એટલે કે, આ૦ સેમતિલકસૂરિ સર્વરીતે સુંદર દેહવાળા તથા શુદ્ધ જ્ઞાનવાળા, અને બહુ પ્રતાપી પુરુષ હતા, તેમના આચાર્ય પદવીના ઉત્સવમાં જઘરાલના સંઘપતિ ગજરાજે અઢી લાખ ટકા ખરચ્યા હતા. (ગુર્નાવલીઃ શ્લ૦ ૨૭૭) નેંધ : દેવતસિંહજી લેઢા (અરવિંદ) B. A. લખે છે કે–આ. સામતિલકસૂરિ પોરવાડ હતા. (–પ્રાગુવાટ ઈતિહાસ ખંડ-૩, પૃ. ૩૨૪) સાહિત્ય-તેમણે “સિદ્ધાન્તસ્તવાવસૂરિ,” “પૃથ્વીધરસાધુપ્રતિષ્ઠાપિત જિનસ્તોત્ર ક્ષેત્ર ૧૬, “બૃહન્નધ્યક્ષેત્રસમાસ, ૨૫ “અર્થ યુક્ત” “કાવ્ય, શ્રીતીર્થરાજ ચાર “અર્થ યુક્ત સ્તુતિ,તથા તેની વૃત્તિ, સંઘપતિ હેમની વિનતિથી બનાવેલ “સત્તરિયઠાણ પગરણ” ગા૦ ૩૫૯ યત્રાખિલજય વૃષભ અને સસ્તાખિલશર્મા વગેરે તેની ટીકાઓ, શુભભાવાનવ,શ્રીમદ્વિરે સ્તુઃ ઈત્યાદિકમલબંધ સ્તવ, શિવશિરસિંહ શ્રી નાભિસંભવ. શ્રી શિવેયક વગેરે સ્તોત્ર-સ્તવને રચ્યાં હતાં તેમણે પોતાની પાટે ત્રણ આચાર્યોની સ્થાપના કરી. (૧) આર ચંદ્રશેખરસૂરિ–તેમનાં સં૦ ૧૩૭૩માં જન્મ, સં. ૧૩૮૫માં દીક્ષા, સં. ૧૩૯૨માં આચાર્ય પદ અને સં૦ ૧૪૨૩માં " ज्ञानेन्दु कान्तिविराजमान सर्वांगावयवसुन्दर परमपूज्य भट्टारक श्रीसोमतिलकसूरिपाद शिष्यलवेन लिखितमस्ति ॥ मङ्गलमस्तु श्री चतुर्विधसंघाय ॥ संवत् ૧જરૂર છે (શ્રી પ્રશસ્તિ સં. ભા૦ ૨, પ્ર. નં ૧૧ ૩. શ્રી સત્તરિયઠાણુ–સ્તબકપ્રશસ્તિ ઇતિ..........સંવત ૧૩૮૭ સંવત્સરિ લિખ્યઉં ઈહિ સમતિલકસૂરઈ અભ્યર્થના કીધી, સંધવી હેમઈ સંધવી રત્નાબાઈ બેટાઈ હેમ ઈસઈ નામ નામ તેહને, એક સત્તરિએ કર્મરિ સંખ્યા જેકે જિનનાએ સ્થાનક ભણઈ સાંભલઈ શુભધ્યાન સુણઈ અર્થનઈ ચીતવઈ, તે જીવ સીધ્ર સમ્યકત્વ પામઈ છે ૧ છે લાભઈ જ્ઞાનદર્શનચારિત્ર સીધ્ર યાં યાં મેયમઈ તે જીવ અમર વિમાન છે પરમસુખનિધાન જાઈ તે જીવ સિદ્ધસ્થાનકનઈ વિષઈ ઈતિ . (–શ્રી પ્રશસ્તિ સંગ્રહ, ભા. ૨, પ્રશ૦ નં. ૫) Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણું સ્વર્ગગમન થયાં, તેઓ ભટ્ટાઇ દેવસુંદરસૂરિના ગુરુભાઈ હતા, રૂપાળા અને તેજસ્વી હતા. તેઓ મેટા વિદ્વાન હતા, પ્રૌઢ વ્યાખ્યાતા હતા, તેમણે ઉષિતભેજનકથા, યુવરાજર્ષિકથા સ્તંભનપાર્શ્વનાથનું હારબંધસ્તવન શત્રુંજયસ્તુતિ, અને ગિરનારસ્તુતિ વગેરે રચ્યાં હતાં. તેમણે મંતરેલી ધૂળની ચપટીથી મોટા મોટા “ઉપદ્ર” શાંત થતા હતા. (૨) આ૦ જયાનંદસૂરિ-તે વીરા પિરવાડના ત્રીજા પુત્ર હતા, તેમનાં સં૦ ૧૩૮૦માં જન્મ, સં૦ ૧૩૯૨ના અ૦ સુ ૭ ને શુક્રવારે ધારમાં દીક્ષા, સં. ૧૪૨૦ના ચૈત્ર સુ. ૧૦ ના પાટણમાં સિંહાક પલ્લીવાલના ઉત્સવમાં આચાર્યપદ અને સં૦ ૧૪૪૧માં સ્વર્ગગમન થયાં. (-ગુર્નાવલી પ્લેટ ૨૯૩ થી ૨૯૮ ઇતિપ્રક. ૪પ, પૃ. ૨૮૯, કલમ ૫ મી) આ૦ જયાનંદસૂરિને સૌથી મોટો ભાઈ સાજન નામે હતું, તે તેમને દીક્ષાની આજ્ઞા આપતે નહતે. છેવટે તે સાજન શાસનદેવીથી પ્રતિબોધ પાયે, ત્યારે તેણે તેમને દીક્ષાની અનુજ્ઞા આપી. તે આચાર્ય સરસ્વતી અને ચારિત્રલક્ષ્મીના, આધાર સ્થાન હતા. (–ગુર્વાવલી કલેક ર૯૯) આ૦ જયાનંદસૂરિના બીજા મોટા ભાઈ “વયજાની પુત્રી રૂપલદેવીએ સં. ૧૪૫૮-૫૯ પ્ર૦ ભાઇ સુર ૮ના રોજ પાટણમાં પઉમચરિય ગ્રં ૧૦૫૦૦ લખાવીને પાટણભંડારને આપ્યું. (-પ્રક. ૩૫ પૃ. ૬૬, પ્રક. ૪૫ પૃ૦ ૨૮૯) તેમના વ્યાખ્યાનમાં બ્રાહ્મણો પણ આવતા હતા. (-ગુર્નાવલી કલેક ૨૯૭) ગ્રન્થ–આ. જયાનંદસૂરિએ સં૦ ૧૪૧૦માં ગુજરાતીમાં ક્ષેત્ર સમાસ-રાસ, સંસ્કૃતમાં “સ્થૂલભદ્રચરિત્ર અને દેવા પ્રયંત્ર સ્તોત્ર શ્લેટ ૯રચ્યાં. મહેતુ મેઘવિજયજી ગણિવરે “ભવ્ય વિજયપ્રભસૂરિના રાજ્યમાં દેવા પડયંત્ર સ્તોત્રની “અવસૂરિ બનાવી. જેમાં તેમણે સારસ્વત વ્યાકરણુસૂત્ર' થી શબ્દસિદ્ધિ કરી છે. Page #484 -------------------------------------------------------------------------- ________________ અડતાલીસમું ] આ૦ સેમતિલકસરિ ૪૨૯ (૩) આઇ દેવસુંદરસૂરિ–તેમના પગમાં ઉત્તમ લક્ષણે હતાં, ભ૦ સેમતિલકસૂરિવરે કેડિનારમાં અબિંકાદેવીની સામે બેસી, કે ગચ્છનાયકપદને યોગ્ય છે? તે જાણવા ધ્યાન કર્યું, ત્યારે અંબિકા દેવીએ જણાવ્યું કે ભગવદ્ ભુલકદેવસુંદર ગચ્છનાયકપદને યંગ્ય છે. (ગુર્નાવલી ક. ૩૦૩, ૩૦૪, ૩૦૫) ગુરુદેવે તેમને ગચ્છનાયક બનાવ્યા તેઓ આ૦ જયાનંદસૂરિનું બહુમાન કરતા હતા. (-પ્રશસ્તિ સંગ્રહ ભા. ૨ પ્રનં. ૧૧૦) (જૂઓ પ્રક. ૪૯ મું) પ્રભાવકે–આ સમયે ઘણુ પ્રભાવકે થયા. કેટલાક આ પ્રમાણે હતા. (૧) આ જિનપ્રભસૂરિ–આ. સેમપ્રભસૂરિ અને આ જિનપ્રભસૂરિ વચ્ચે ગાઢ પ્રેમ હતો. (-પ્રક. ૪૦, પૃ. ૪૬૮) ખરતરગચ્છના ૫૦ રવિવર્ધન ગણિ લખે છે કે, આ જિનપ્રભસૂરિ વિહાર કરતા કરતા ગુજરાતના પાટણ શહેરમાં પધાર્યા, અને ત્યાં તપાગચ્છની પિષાળમાં ઊતર્યા. ત્યારે ત્યાં તપાગચ્છના આ૦ સેમપ્રભસૂરિ હતા. આ સમપ્રભસૂરિએ આ જિનપ્રભસૂરિ ની પ્રશંસા કરતાં કહ્યું કે, “તમે બાદશાહને પ્રતિબોધી, જૈન શાસનની સારી પ્રભાવના કરે છે. એ ખરેખર પ્રશંસનીય વાત છે.” આ૦ જિનપ્રભસૂરિએ ગંભીરતાથી જવાબ વાળે કે, “પૂજ્ય ! અમે બાદશાહની પાસે રહીએ છીએ, પણ એક રીતે તે પરાધીન છીએ. જ્યારે તમે “નિરતિચાર ચારિત્ર” પાળે છે, તમારા જેવા મુનિવરે વિદ્યમાન છે. આથી જ જૈનશાસનમાં ચારિત્ર વર્તે છે આ રીતે તેમની વચ્ચે પ્રેમાલાપ થયે. • આ પિપાળમાં ઉંદરને ત્રાસ વધારે હતે, આ૦ જિનપ્રભસૂરિએ મંત્રના બળથી આ ઉપદ્રવ મટાડ્યો, અને બધા મુનિવરે આશ્ચર્ય પામ્યા. (જિનપ્રભસૂરિ કલ્પ, –પ્રક. ૪૦, પૃ. ૪૬૫ થી ૪૭૦) (૨) આ જિનપ્રભારના શિષ્ય પં. આદિગુમગણિ લખે છે કે'येन (जिनप्रभसूरिणा) प्रतिदिनं नव्यस्तोत्रादिकरणानन्तरमेवा हार Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ग्रहणाभिग्रहेण नैकानि स्तोत्राणि विरचितानि । पद्मावतीदेवीवचनात् तपागच्छमभ्युदयवन्तं समीक्ष्य श्रीसोमतिलकसूरये ९०० स्तोत्राणि समर्पितानि. (–સિદ્ધાન્તસ્તવની અવસૂરિ) આ માટે બીજો પણ ઉલ્લેખ આ પ્રકારે છે– पद्मावतीदेवीवचनतोऽभ्युदयं विभाव्य । यत्सूरये स्तवन सप्तशती स्वकीयाम् । सूरिर्जिनप्रभउपप्रपदेप्रथायै, सोऽयं सतां तपगणो न कथं प्रशस्यः ॥१॥ (-પ્રક. ૪૦, પૃ. ૪૬૮) સંભવ છે કે આ ગાઢ મિત્રીના પરિણામે જ તેમના પ્રીતિપાત્ર બાલમુનિઓનાં આ જિનકીર્તિસૂરિ, આ જિનસુંદરસૂરિ નામ પ્રવર્તી હોય. (-પ્રક. ૫૦ ) (૩) આ સમયે ઉપકેશગ૭ના (૬૮મા) આઇ કસૂરિએ સં. ૧૩૩ માં “ઉપકેશગચ્છ પ્રબંધ” તથા “નાભિનંદન જિદ્ધારપ્રબંધ” ગ્રંથ ૨૨૪૩ રચ્યાં હતાં. (–પ્રક૧, પૃ. ૩૩, પ્રક. ૩૫, પૃ. ૧૭) (૪) કૃષ્ણષિ ગચ્છના આ૦ મહેંદ્રસૂરિના શિષ્ય આ૦ જયસિંહસૂરિએ સં. ૧૮૨૨માં કુમારપાળ ચરિત્ર ગ્રં૦ ૬૩૦૭ તથા ન્યાય તાત્પર્યટીકા બનાવી. સં. ૧૪૫૩માં ધનરાજ પ્રબોધમાલા બનાવી. (–પ્રક. ૪૩, પૃ૦ ૭૫૬, ૫૭ –પ્રક. ૪૫, પૃ૦ ૩૬૮) (૫) આ સમયે આ૦ સેમતિલકસૂરિને ભક્ત દુઃસાધ્ય વંશને શેઠ જગતસિંહ દેલતાબાદમાં હતા. બાદશાહ ફિરોજશાહ તુઘલખે તેના પુત્ર મહણસિંહને “સાચા બોલા તરીકે ૧૬ લાખની રકમ આપીને કેટિવજ બનાવ્યું હતું. મલધારગચ્છના આ રાજશેખરે સં. ૧૪૦૫ ના જેઠ સુત્ર ૭ ના રોજ દિલ્હીમાં જગતસિંહની વસતીમાં શેઠ મહણસિંહની " વિનંતિથી “પ્રબંધકેશ” ર. (-પ્રક૩૮, પૃ. ૩૩૭, પ્રક. ૪૪, પૃ૦ ૪૯, પ્રક. ૪૫, પૃ. ૩૮૭) દુકાળ-સં૦ ૧૩૭૭માં ગુજરાતમાં મેટે દુકાળ પડયે હતે. Page #486 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ આગણપચાસમુ * આ દેવસુંદરસૂરિ આ સામતિલકસૂરિની પાટે આ દેવસુંદરસૂરિ થયા. તેમનાં સ૦ ૧૯૩૬માં જન્મ, સ૦ ૧૪૦૪માં મહેશ્વરગામે (મહેસાણામાં) દીક્ષા, સ૦ ૧૪૨૦ ના ચૈત્ર સુદ ૧૦ના રાજ પાટણમાં રાજા જેવા સિંહા પલ્લીવાલના ઉત્સવમાં આચાય પદ અને સ ૧૪૮૨ કે ૧૪૯૨માં સ્વગગમન થયાં. લક્ષણા તેમના પગમાં સારાં લક્ષણા હતાં. આ૦ સામતિલકસૂરિએ કાર્ડિનારમાં અમિકાદેવી સામે કોણ ગચ્છનાયકપદને ચેાગ્ય છે ? તે જાણવા ધ્યાન કર્યું, ત્યારે અંબિકાદેવીએ જણાવ્યું કે “ ક્ષુલ્લક દેવસુ ંદર ગચ્છનાયક પદને ચેાગ્ય છે. ( –ગુર્વાવલી, લેાક ૩૦૩, ૩૦૪, ૩૦૫, પ્રક૦ ૪૮, પૃ૦ ૪૨૯) યુગપ્રધાન તે મહાપ્રભાવક હતા. પાટણમાં ગુંગડી સરાવર ઉપર કણુયરીપા સિદ્ધયોગી રહેતા હતા. તેણે સમાધિ લેતાં પહેલાં પેાતાના શિષ્ય ચેાગી ઉદ્દયીપાને જણાવ્યુ કે, “મને મારા જ્ઞાનથી જણાયું છે કે, જૈન સેવડા દેવસુંદર “ માટે યાગી ” છે. તેના ચરણમાં પદ્મ, ચક્ર દંડ વગેરે શુભ ચિહ્નો છે. જે સિદ્યોગી થવાનાં લક્ષણા Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ જૈન પરંપરાના ઇતિહાસ—ભાગ ૩ [ પ્રકરણ છે. તે મહાત્મા છે, અને કલિયુગમાં દેવાંશીપુરુષ છે. તેથી તે વંદનીય છે, તેનાં તમેા સત્કાર સન્માન કરજો.” યાગી ઉદયીપા ૩૦૦ ચેાગીઓના ગુરુ હતા. બધા પ્રકારના મંત્ર, તંત્ર વગેરેમાં પ્રવીણુ હતા. દરેક જાતના ઝેરના ઉપાય જાણતા હતા. પાણી, અગ્નિ, સાપ, અને સિહુના ભયને દૂર કરવા સમર્થ હતા. ત્રણ કાળનું ભવિષ્ય જાણનારા હતા. તેમજ રાજા, મંત્રી અને જનતામાં બહુ માનનીય હતો. "J "" આ એક દિવસે આ ઉદયીપા યાગી પેાતાના પરિવાર સાથે “જૈન પાષાળમાં ” આવ્યા. માટે લેાકસમૂહ સાથે હતેા. તેણે આચાર્યશ્રી દેવસુ ંદરસૂરિની ઘણી પ્રશંસા કરી, અને તેમને પોતાના ગુરુની આજ્ઞા કહી સંભળાવી. તેણે આચાર્ય દેવને વંદન કર્યું, સાષ્ટાંગ નમસ્કાર કર્યાં અને જણાવ્યું કે, “તમે યુગપ્રધાન છે, મેાક્ષદાતા છે. સાંભળી લેાકેામાં આચાર્યશ્રીના પ્રભાવ વધ્યા, અને જૈનધર્મની પ્રભાવના થઈ. (ગુŠવલી Àાક ૩૦૬ થી ૩૧૦) આ જયાનંદસૂરિ અને આ॰ દૈવસુ દરસૂરિના ઉપદેશથી ઘણાં ધર્મકાર્યો થયાં. તેમજ ઘણા ગ્રંથભડારા સ્થપાયા અને તેઓએ ઘણા ગ્રંથ લખાવ્યા હતા. આ॰ ગુણરત્નસૂરિ “આ॰ દેવસુદરસૂરિના પરિચય ટૂંકાક્ષરી માં જ આપે છે કે, “તેમનામાં દોષા હતા જ નહીં, આથી દુર્જના તેમની નિંદા કરી શકતા નહાતા, અને તેમના ગુણ્ણા અગણિત હતા, (-ગુરુપવક્રમ: àા ૫૬) ગ્રંથા-આ॰ દેવસુંદરસૂરિએ ‘સ્તંભન પાર્શ્વનાથસ્તવન' ૨૫ અનાવ્યું હતુ àા તેમની પાટે પાંચ આચાય થયા. (૧) આ॰ જ્ઞાનસાગરસૂરિ—તેમનાં સ’૦ ૧૪૦૫માં જન્મ, સ’૦ ૧૪૧૭માં દીક્ષા, સ’૦ ૧૪૪૧માં ખંભાતમાં સ્તંભન પાશ્વજિનાલયમાં સિંહાક પલ્લીવાલના ઉત્સવમાં આચાય પદ, અને સ૦ ૧૪૬૦ માં સ્વ ગમન થયાં, તેએશ્રી ગૌતમસ્વામી જેવા મનાતા હતા. ” તે આ॰ દેવસુદરસૂરિના શિષ્ય હતા, '' Page #488 -------------------------------------------------------------------------- ________________ ઓગણપચાસમું ] આ દેવસુંદરસૂરિ ૪૩૩ આ૦ જ્ઞાનસાગરસૂરિ કાળધર્મ પામ્યા, ત્યારે તેમના પ્રત્યે શ્રદ્ધાવા મહામંત્રી ખરતરગચ્છને શ્રાવક ગેવળ “ગુરુદેવને અનશનશુદ્ધિ થાય,” એટલા ખાતર આખી રાત ત્યાં ઉપાશ્રયમાં જાગતે બેસી રહ્યો હતો. તેણે ભક્તિપૂર્વક ધૂપ-દીપ ચાલુ રાખ્યા હતા. અને તે ગુરુદેવને નમસ્કાર મંત્ર સંભળાવ્યે જતું હતું. ગુરુદેવ કાળધર્મ પામ્યા, ત્યારે તેને સહેજ ઝોકું આવી ગયું. અને તેને સ્વમ આવ્યું, તેમાં દિવ્ય દેહધારી ગુરુદેવે આવી ગવળને જણાવ્યું કે, “મહાનુભાવ? હું ચેથા દેવલોકમાં ઇંદ્ર સમાન ઋદ્ધિવાળે દેવ બજો છું.” (–ગુર્નાવલી લેક ૩૩૮, ૩૩૯) આ૦ મુનિસુંદરસૂરિ લખે છે કે, “આ જ્ઞાનસાગરસૂરિએ પિતાને અંતિમ સમય નજીકમાં હોવાનું જાણું ચતુર્વિધ સંઘની સાક્ષીએ ચાર આહારનો ત્યાગ કર્યો, અને શાંત ભાવે વેગમુદ્રામાં બેસી, સમાધિ લીધી. તેમનાં દમ, ખાંસી અને કફ વગેરે રે તરત શમી ગયા. આથી સૌએ માન્યું કે, આચાર્ય દેવ “દેવ” બનશે. મંત્રી વળે સ્વપ્નમાં દેવે કરેલા સૂચન પ્રમાણે જણાવ્યું કે, “આચાર્યશ્રી ચેથા દેવલોકમાં ઉત્પન્ન થયા છે.” આ૦ જ્ઞાનસાગરસૂરિએ આ૦ ગુણરત્નસૂરિને સ્વપ્નમાં દર્શન આપી–શિષ્ટ–અશિષ્ટ વગેરેની સમજૂતી આપી હતી, તેમજ નિમિત્તિયા વીરજીએ પણ બતાવ્યું કે, “આચાર્યદેવથા દેવલોકના ઈંદ્ર બન્યા છે. આચાર્યદેવ ગુણોના સાગર હતા. આ સેમસુંદરસૂરિ વગેરે તેમના વિદ્યાશિડ્યા હતા. અને હું (મુનિસુંદરસૂરિ) પણ આજે ઉપર રહી, “મેઘની જેમ” ગાજુ છું. તે તે વૈવેદ્ય મહાસાગરના જલકોને પ્રભાવ છે. તેઓ વિદ્યાના સાગર હતા. તે સાગર તે ગયે, હવે માત્ર વિદ્યાના કૂવા રહ્યા છે. આ જ્ઞાનસાગરસૂરિના ઉપદેશથી દીને દ્વાર, પદવીપ્રદાનમહોત્સ, તીર્થયાત્રાસંઘ, દુકાળમાં દાનસત્ર, તીર્થયાત્રા સંઘ, ગુરુવંદન આદિ મહેત્સ, આવશ્યક વિધિ-વિધાને, ચૈત્યના છ Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ દ્વારે, તથા સાતે ક્ષેત્રમાં દાન વગેરે પુણ્યનાં કાર્યો અને જૈન શાસનની પ્રભાવના વગેરે થયાં હતાં. દીક્ષાઓ તેમના ઉપદેશથી અમદાવાદના શેઠિયાઓમાં મેટા, બાદશાહના માનીતા, કર્ણાવતીના શેઠ ચાચના પુત્ર સં૦ ગુણરાજને નાનો ભાઈ આંબો, કે જે મેહમાં ડૂબેલું હતું, તેણે પત્ની-પુત્રાદિ પરિવાર અને ધન તજીને દીક્ષા લીધી. (પ્રક. ૪૫, પૃ. ૩૬૮, ૩૬૯) શેઠ શામજી, જે યુવાન અને રૂપાળે હતું, જેને અતિશય રાગવાળી રૂપાળી સ્ત્રી હતી, તેને તજીને તેણે દીક્ષા લીધી. તથા બીજા લગભગ ૭૦ (૨૦૪૩ =૭૦) જણાએ દીક્ષા લીધી, જેમાંના ઘણા મુનિવરે આજે વિદ્યમાન છે; જે ગુણપાત્ર, ઋદ્ધિપાત્ર અને જ્ઞાનના ભંડારસમા પદસ્થ છે. આ જ્ઞાનસાગરસૂરિના ઉપદેશથી શેઠ મેઘજી, વિશળ, કેહણ, હેમજી, ભીમજી, નીંબે, કડુઓ વગેરે તપાગચ્છના જેનેએ મેવાડના દેલવાડામાં ૫૧ મા રાણા લાખાના રાજ્યમાં “ભગવાન ઋષભદેવને કૈલાસના પહાડ સમાન વિશાળ જિનપ્રાસાદ” બનાવી, પ્રતિષ્ઠા કરાવી. (–પ્રક. ૪૪, પૃ. ૩૧, ૩૫) ભ દેવસુંદરસૂરિના ગુરુભાઈ તથા તેમના હાથે જ આચાર્ય બનેલા આ૦ ચંદ્રશેખરસૂરિ હતા. (પ્રક. ૪૮ પૃ૦૪ર૭) આ જ્ઞાનસાગરસૂરિ તેમના વિદ્યાશિષ્ય હતા. તેમણે મૂળ ચારસૂત્રોની “અર્થદીપિકાચૂર્ણિ રચી, તથા તેત્રો બનાવ્યાં, આચાર્ય દેવ અમેઘ ઉપદેશક હતા. (–ગુર્નાવલીઃ ૦ ૩૩૬-૩૬૩) આ જ્ઞાનસાગરસૂરિએ પરણવણાસુર-અવસૂરિ, સં. ૧૪૩હ્માં એહણિજજુત્તિ—અવસૂરિ ગં. ૧૯૨, સં૦ ૧૪૪૦માં “આવસ્મયસુત્ત હારિભદ્રીયવૃત્તિ-અવસૂરિ ગં. ૯૦૦૫, સં. ૧૪૪૧માં ઉત્તર-ઝયણ સુત્ત-બૃહદુવૃત્તિ-અવસૂરિ ગ્રં૦ પર૫૦, ભરૂચમાં મુનિસુવ્રતસ્વામિસ્તવ, ઘોઘામાં ઘનૌઘ નવખંડ પાશ્વસ્તવન અને સંસ્કૃત સ્તંત્ર વગેરે રચ્યાં. (૨) આ૦ કુલમંડનસૂરિ-તે ભ૦ દેવસુંદરસૂરિના શિષ્ય હતા. Page #490 -------------------------------------------------------------------------- ________________ ઓગણપચાસમું ] આ॰ દેવસુંદરસૂરિ ૪૩૫ તેમનાં સ૦ ૧૪૦૯માં જન્મ, સં૦ ૧૪૧૭માં દીક્ષા, સં૦ ૧૪૪૨માં ખભાતની આલિગવસતીમાં સેાની સઘવી ઠં-લખમસી, પલ્લીવાલના ઉત્સવમાં આચાય પદ, સ`૦ ૧૪૫૫માં ગમન થયાં, તે માટા ભાગ્યશાળી, યશસ્વી, ક્ષમાશીલ, ચતુર હતા, અને પાંડિત્યથી ગૌરવશીલ હતા. તેમણે સ૦ ૧૪૪૩માં વિચારામૃતસંગ્રહ,’ સિદ્ધાંતાલાપકાદ્ધાર-અધિકાર ૨૫, ‘પન્નવાસુત્ત-અવસૂરિ,' પ્રતિક્રમણુસુત્ત-અવસૂરિ (જેમાં અણિશુહીમ વગેરે ગાથા: ૮ છે), ‘પસુત્તઅવસૂરિ,’ ‘કાયડિઇં-અવસૂરિ,’ વિશ્વશ્રીધર૦ ‘અષ્ટાદશારચક્રબંધ, ગરીયા॰ ‘હારખ’ધ’ આદિ સ્તોત્ર,' અને સ૦ ૧૪૫૦માં મુગ્ધાવધ ઔક્તિક વગેરે રચ્યાં હતાં. આ॰ કુલમડનસૂરિએ સંસ્કૃતમાં “કુમારપાલપ્રબંધ” રચ્યા; જેની સ૦ ૧૪૭૫માં લખાયેલી તાડપત્ર પરની નકલ મળે છે. ( –વીરવંશાવલી, વિવિધગીય પટ્ટાવલી સ ંગ્રહ, પૃ॰ ૨૧૨, ઇતિ॰ પ્રક॰ ૩૫, પૃ॰ ૮૩) આ જ્ઞાનસાગરસૂરિ અને આ લમડનસૂરિ એ એ આચાર્યાં તેા ચારિત્રલક્ષ્મીની એ આંખેા હતા. ( –ગુર્વાવલી, àા૦ ૩૭૩) (૩) આ॰ ગુણરત્નસૂરિ हैमव्याकरणाम्मो येऽवगाह्य महाधियः । अभिज्ञानमिवाकार्षुः क्रियारत्नसमुच्चयम् || ६ | ( –મહેા॰ વિનયવિજયસ્તુત્તિ, લાકપ્રકાશ, ક્લાક + + નમ્રતા) ये वैयाकरणवर्यास्ते श्रीगुणरत्नसूरयः । अन्येऽपि शाब्दिक प्रष्ठा विजेजीरन् महर्षयः ॥ ७ ॥ (સ૦ ૧૩૩૭ આ॰ શુ॰ ૧૦, રતલામમાં મહા॰ વિનયવિજયજી કૃત હેમલપ્રક્રિયાની સ્વપન મેાટી ટીકા, ગ્ર॰ ૩૫૦૦૦ની પ્રશસ્તિ ) તે આ દેવસુદરસૂરિના શિષ્ય હતા. તેમને સ૦ ૧૪૪૨માં ખંભાતની આલિગવસતિમાં સૌ િક લખમસિ'હુ પલીવાલે કરેલા ઉત્સવમાં આચાર્ય પદ મળ્યું હતું. Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ તેમનામાં ક્રોધ, નિંદા વગેરેને સદંતર અભાવ જ હતું. તે મોટા વાદી હતા, અને ગ્રંથનું હાર્દ સમજવામાં તીક્ષણ બુદ્ધિવાળા હતા. તેમણે ગુરુદેવની આજ્ઞાથી સં. ૧૪૬૬માં ઈડરમાં “કિયારત્નસમુચ્ચય ગ્રં૦.૫૬૬૧” ર. સં૦ ગેવિંદ, તેની પત્ની જાયલદેવી, તેને પુત્ર ઈડરના રાજાને માનીતે સ્વદારાસંતેષી, ધર્મમાં રક્ત અને શ્રુતભક્ત સાધુ વીશલદેવ અને પુત્રીઓ ધીર તેમજ ધર્મિણી વગેરેએ મળીને સં૦ ૧૪૬૮માં આ ગ્રંથની ૧૦ નકલે લખાવી. (ક્રિયારત્ન સમુચ્ચય ગુરુપર્વક્રમ વર્ણન લે૬૪,૬૫) આચાર્યશ્રીએ સં. ૧૪૫૭માં કલ્પાન્તર્વોચ્ચે”, “સપ્તતિકાવચૂરિ', કર્મગ્રન્થ—અવસૂરિ', “ચાર પેઈજય-અવસૂરિ', “ક્ષેત્રસમાસ”, “નવતત્વઅવચૂરિ', ‘પદર્શન સમુચ્ચય-બૃહવૃત્તિ-તત્વાર્થદર્શિની”, “અંચલમતનિરાકરણ વગેરે ગ્રંથ રચ્યા. તેમની પાસે ઘણા મુનિવરો વ્યાકરણ, સાહિત્ય, તિષ અને જિનાગમ ભણ્યા હતા. (ગુર્નાવલીઃ લૅક ૩૮૩) “નવકારમંત્રને આધષ્ઠાયક દેવ તેમની ઉપર “પ્રસન્ન” હતે.” તેથી તે બીજાનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી શકતા હતા. (-ગુર્વા, ૦ ૩૮૫) તે ભ૦ દેવસુંદરસૂરિવરના શિષ્ય હતા. (–ગુર્વા, ૩૭૬) (૪) આ૦ સેમસુંદરસૂરિ–તેઓ પરમશાંત મધુરભાષી અને પરમસોભાગ્યશાળી હતા. (જૂઓ ઇતિ, પ્રક. પ૦) - (૫) આ૦ સાધુરત્નસૂરિ–તેમના ઉપદેશથી અને ખંભાતના સાધુ સજજનસિંહ એશવાલની રાજવી મદદથી શંખલપુરના કેચર શાહ પોરવાડે બહુચરાજીનાં ૧૨ ગામમાં જીવદયા પળાવી (–પ્રક. ૩૫, પૃ ૧૯૮) ૧. આ૦ મુનિસુંદરસૂરિ પણ જણાવે છે કે તેમને (૧) અવર્ણભ (૨) રેષ અને (૩) વિકથા, ન કરવાનો નિયમ હતો આથી લેકે માને છે કેતેઓ જલ્દી મોક્ષે જશે. (ગુર્વા ૩૮૧) વીરવંશાવલીકાર લખે છે કે- આ૦ ગુણરત્નસુરિને પ્રતિજ્ઞા હતી કે (૧) અવછંભ (ટકે દેવો) (૨) રેષ (૩) વિકથા કરવાં નહી. (જાઓ વિવિધ ગચ્છપાવલી પૃ૦ ૨૧૨) હતી. Page #492 -------------------------------------------------------------------------- ________________ ઓગણપચાસમું ] આ વસુંદરસરિ ૪૩૭ તે ભ॰ દેવસુ ંદરસૂરિના શિષ્ય હતા. (ગુર્વા શ્ર્લા ૩૭૬) આ॰ ગુણરત્નસૂરિ લખે છે કે, આ સાધુરત્નસૂરિના ગુણ્ણા ખીજે કયાંય નહીં, પણ જનતાના કાનમાં વાસ કરીને રહ્યા હતા. (-ગુરુપવ ક્રમ॰ àા ૬૨) તેએ તેજસ્વી અને મેાટા વાદી હતા. પ્રભાવક હતા, વિશાળ નેત્રવાળા, વિશાળદેષ્ટિવાળા અને ગૌતમસ્વામી જેવા મનાતા હતા. ( –ગુર્વાવલી àા૦ ૪૦૭ થી ૪૧૫) આચાર્યશ્રીએ સ૦ ૧૪૫૬માં “ યતિજીતકલ્પની અવસૂરિ ” રચી, તેમના ઉપદેશથી પર મા આ રત્નશેખરસૂરિ ગૃહસ્થાવસ્થામાંથી દીક્ષાના અભિલાષી બન્યા હતા. ( --શ્રાદ્ધવિધિ કૌમુદી ) ઇતિહાસ રચના kr આ દેવસુંદરસૂરિ મોટા વિદ્વાન્ હતા. વિદ્યાપ્રેમી અને ઇતિ હાસના હિમાયતી હતા. તેમના સમયે તેમની આજ્ઞાથી સ૦ ૧૪૬૬માં આ॰ ગુણરત્નસૂરિએ, “ ગુરુપ ક્રમ ”માં, અને આ॰ મુનિસુંદરસૂરિએ “ ગુર્વાવલી ”માં ભગવાન મહાવીરસ્વામીથી આરભીને પેાતાના સમય સુધીના ઇતિહાસ ગૂંજ્યેા છે. આદર્શ ગચ્છ આ॰ મુનિસુદરસૂરિ સ’૦ ૧૪૬૬માં લખે છે કે, ભ દેવસુંદરસૂરિની આજ્ઞામાં (૧) આ૦ જ્ઞાનસાગરસૂરિ ગુરુ, (૨) આ કુલમ ડનસૂરિ ગુરુ, (૩) આ૦ ગુણરત્નસૂરિ ગુરુ, (૪) આ॰ સામસુંદર ગુરુ, (૫) આ૦ સાધુરત્નસૂરિ ગુરુ એ પાંચ આચાર્યાં હતા. તે પૈકીના છેલ્લા ત્રણ આચાર્યો તેમના જ શિષ્યા હતા. તથા તેમના શિષ્ય વિશુદ્ધગુણવાળા, મેાટા સંયમી, મહેા॰ દેવશે ખર ગણિ, (પ્રક૦ ૪૫, પૃ૦ ૨૯૦) તેમના હાથે દીક્ષિત થયેલા શિષ્ય મુનિસુંદરગણિ, મિષ્ટભાષી શ્રુતસુંદરગણિ, મેાટા વિદ્વાન્ મહા જયચ દ્રગણિ, મહેા॰ ભુવનસુંદરગણિ, દ્વેષ આદિ દોષોથી મુક્ત, વિનયી, ગુરુભક્ત, મેાટા આગમજ્ઞાતા, સત્તરભેદે સંયમના પાલક, વિશુદ્ધ દિલવાળા એવા મહા॰ જિનસુદર્ગાણુ, ૫૦ સ્થવિર જયવ ગણુ, મોટા ઉપદેશક સ્થવિર ૫૦ દેવમ’ગલગણિ, Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ (પ્રક. ૪૫, પૃ. ૨૯૦, ૩૮૬) પં. શ્રુતસાગર, પં. દેવપ્રભ (દેવભદ્ર), પં. રત્નસુંદર, પં. સર્વ શેખર, પં. ક્ષેમંકર, સંવેગી પં. કમલચંદ્ર ગણિ, પં. જ્ઞાનકીતિ, પં. સાધુસુંદર, પં. અભયસુંદર મિશ્ર, પં. શીલકુશલ ગણિ, પં. આનંદવલ્લભ, પં. શાન્તમૂતિ, એકાંતપ્રેમી વનવાસી પં. સમશેખર, ગુરુઆજ્ઞા તત્પર પં. વિમલમૂતિ, પં. સર્વસાગર વગેરે ૮૪ પદવીધરે છે. (૧) આ ગચ્છમાં ગુરુવિનય, ગણુભક્તિ, શુદ્ધજ્ઞાન-દર્શન અને ચારિત્રવાળાં સાધ્વી મહત્તર શ્રી ચારિત્રચૂલા, (૨) શામાં નિપુણ “બ્રાહ્મી” જેવાં કુશળ પ્રશંસનીય સાધવી મહત્તરા શ્રી ભુવનચૂલા વગેરે. તથા આઠ પ્રકારના પ્રભાવકે, મોટા વાદીઓ અને વિવિધ લબ્ધિધરો છે. આ ગચ્છમાં અંગના પાઠી મહોજિનસુંદરગણ, પં. ઉદયરત્ન ગણિ, વગેરે ૧૧ અંગના પાઠી છે. આચાર્યો છે, ઉપાધ્યાય છે, મોટા વાદી છે, અને લબ્ધિધરે, સૌ પદવીરો અને મંત્રી હેમજી વગેરે શ્રાવકે ધર્મકથાની લબ્ધિવાળા, પં. સર્વવલ્લભગણિ વગેરે સાચા નિમિત્ત વેદી ગણુરક્ષામાં તત્પર છે, નાના-મોટા સૌ પ્રત્યે ભક્તિવાળા છે. પં. ગુણવન, પં૦ સાધુસાગર વગેરે બારે પ્રકારની તપસ્યામાં તત્પર છે. લેકેત્તર ગુણવાળ પં. સર્વ દેવ વગેરે બે બે માસના તેમજ વિવિધ જાતના તપ કરનારા તપસ્વીઓ અને ઉપસર્ગને સહન કરનાર મહાતપસ્વીએ પં. શાંતિચંકગણિરાજ “છ માસી તપ કરનારા તપસ્વી છે. - આ ગ૭માં ભારતના મોટા કવિએ બાણ, મુરારિ, અમર, કાલિદાસ, હર્ષ, ભેજ, ભારવિ તથા માઘને પણ ભૂલાવે તેવા કવીંદ્રો છે. આ ગચ્છમાં પ્રવચનક લબ્ધિધરે, વાદીશ્વરે, મંત્રવાદીઓ, યંત્રજ્ઞાતાઓ, વૈદ્યરાજે, સંઘના કાર્યમાં વિવિધ શક્તિ ધરનારા મોટા તપસ્વીઓ, રાજમાન્ય તેમજ પંડિતમાન્ય મુનિવરે છે. આ ગચ્છમાં ગણધર સુધર્માસ્વામીની અખંડ શિષ્ય પરંપરા ' છે, શુદ્ધ ધર્મમર્યાદા છે, કોઈ પણ ઉપધાન પ્રતિક્રમણ અથવા જિન Page #494 -------------------------------------------------------------------------- ________________ ઓગણપચાસમું ]. આ દેવસુંદરસૂરિ ૪૩૯ પૂજાની મના કરનારા, કે સ્વેચ્છાચારી પ્રવૃત્તિવાળા નથી, સૌ શુદ્ધ સમાચારીના પાલક છે. આથી બધાયે આચાર્યો વગેરેમાં આપસઆપસમાં પ્રેમ છે. શુદ્ધ સંવેગીપણું છે. સૌને આગ પ્રત્યે ' સંપૂર્ણ વિશ્વાસ છે અને ગુણ પ્રત્યે વફાદારી છે. આ ગચ્છમાં પિતાના, કે પરાયાના વાડા નથી, સંસારી સુખની લાલચ નથી, આવા મુનિવરે અને આવી શાસનની વફાદારી બીજે ક્યાંય દેખાતી નથી, તે જેને આત્માનું કલ્યાણ કરવું હોય, તેણે આ ગચ્છનું જ સેવન કરવું જોઈએ” આ૦ દેવસુંદરસૂરિને ગચ્છ આવો ઉત્તમ છે. (–ગુર્નાવલી કલેક ૪૧૬ થી ૪૭૫) સ્વર્ગગમન-વીરવંશાવલીકારી લખે છે કે રાયખંડની વડલીના વિશા પોરવાડ સં. ગોવિંદે તારંગાતીર્થમાં ભ૦ અજિતનાથની પ્રતિષ્ઠા કરી, તે પછી સં. ૧૮૬૨માં ઓડછામાં આ૦ દેવસુંદરસૂરિનું સ્વર્ગગમન થયું. આ સેમસુંદરસૂરિતે વખતે દેવપાટણમાં વિચરતા હતા, (-વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહ, પૃ. ૨૧૩) આ આધારથી સમજાય છે કે, આ દેવમુંદરસૂરિ સં૦ ૧૪૬માં અને ત્યારબાદ સં. ૧૪૭૯ત્ની તારંગાતીર્થની પ્રતિષ્ઠા સુધી વિદ્યમાન હતા પણ સં. ૧૪૬ની રાણકપુરની પ્રતિષ્ઠા વખતે વિદ્યમાન નહતા. તે તેમનું એ સમય દરમિયાન એટલે સં૦ ૧૪૮૨ કે ૧૪૯૨માં સ્વર્ગગમન થયું હોય, એમ જણાય છે. શેઠ ધારીએ પંદર દિવસના ઉપવાસ કરી દેવ સાધ્યો. તેણે દેવે શેઠને જણાવ્યું કે, “ભગવાન સીમંધરસ્વામીએ કહ્યું છે, કે ભ૦ દેવમુંદરસૂરિ ત્રીજે ભવે મોક્ષે જશે.” (-ગુ. લેર ૩૧૨) - જૈનધર્મને કટ્ટર વિરોધી વડોદરાને મંત્રી સારંગ હતું, તેણે એક દેવની ભલામણથી સિદ્ધપુર જઈ ભ૦ દેવસુંદરસૂરિને “મેટા જ્ઞાની” જાણું, વેદ-વેદાંતના જે પ્રશ્નો પૂછ્યા, તેના ઉત્તરે સાંભળ્યા પછી તે જન બન્ય.. ધનાઢય સમકતી બારવ્રતધારી જ્ઞાની સચિત આહારના ત્યાગી સુદર્શન શેઠે પણ દેવદ્વારા ભ૦ દેવસુંદરસૂરિની યુગપ્રધાનતા Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૦ જૈન પરપરાના ઇતિહાસ-ભાગ ૩જો તથા મેાક્ષપ્રાપ્તિ વગેરેના નિણુચા કર્યાં હતા. [ પ્રકરણ (-ગુર્વાવલી, àા૦ ૩૧૨ થી ૩૧૪), ગ્રંથભ’ડારા આ॰ જયાનંદસૂરિ, આ દેવસુંદરસૂરિ, તેમના શિષ્યા તથા સમકાલીન આચાર્યો અને મુનિવરેાના ઉપદેશથી ઘણા ગ્રંથ ભડારા અન્યા. વિવિધ વિષયના ઘણા ગ્રંથ લખાયા. કેટલાક પ્રથા વિશે આ પ્રકારે માહિતી મળે છે. (૧) આ દેવસુંદરસૂરિ, આ॰ જ્ઞાનસુંદરસૂરિ, આ॰ કુલમ`ડનસૂરિ, આ॰ ગુણરત્નસૂરિ, મહેા॰ દેશેખરણિ વગેરે મુનિ પરિવાર સં૦ ૧૪૩૬ના પોષ વદિ ૬ ને ગુરુવારે ક્રિયાણા તીર્થીમાં બિરાજમાન હતા. ત્યારે ક્રિયાણા ગામના શા॰ કર્ણસ હૈ પાર્શ્વનાથચરિત્ર (મ’૦ ૬૦૭૪) લખાવી, પાટણના શેઠ સામસિ'હું અને સ' પ્રથમ વગેરે તપાગચ્છ સંઘને અણુ કરી, ઉક્ત મુનિપરિવારને ભણવા આપ્યું. (જૈન પુસ્તક પ્રશસ્તિ સગ્રહ ભાગ ૨, પ્રશ ન૦ ૩૭–૧૧૦, પ્રક૦ ૪૫, પૃ૦ ૨૯૦, ૩૦ ૭મી) (૨) સાધુ નરપતિની પરંપરામાં ક્રમશઃ શા॰ ગાલા, સંઘપતિ આશાધર થયા. તેને રાજી નામની પત્ની હતી, જે દુઃસાધ ગેાત્રના ઓશવાલ વંશના સં॰ જગતસિંહના પુત્ર સાધુ પદ્મમસિંહની પત્ની પુણ્યશ્રીની પુત્રી હતી. (-પ્રક૦ ૪૫, પૃ૦ ૩૮૭) આ અને કુટુએ આ॰ સામસુંદરસૂરિના શ્રાવકે હતા. સ॰ આશાધર અને સ॰ રાજિમતીએ આ॰ સામસુ ંદરસૂરિના ઉપદેશથી શત્રુંજય મહાતીર્થાંમાં ૨૪ જિનપ્રાસાદ, ખંભાત, સેાજિત્રા, કાવી તી, ટીંબા (ટીમાણા), હાથદેણુ (હાથસણી) નગર, અણહિલપુર પાટણ અને બાખાસરમાં જિનાલયેા બનાવ્યાં તથા ઘણા નવા ગ્રંથ લખાવ્યા. (-પુ॰ પ્ર૦ સ॰, ભા॰ ર, પ્ર૦ નં૦ ૯૬, જૈન ઇતિ॰ પ્રક૦ ૪૫, પૃ૦ ૨૮૬, ૨૮૮, ૩૮૭, પ્રક૦ ૫૯) (૩) ઘેાઘાબંદરના શા॰ સાંડા શ્રીમાલીના પુત્ર સરવણે આ દેવસુંદરસૂરિના પિરવારના મુનિવરાના ઉપદેશથી જિનાલયા મ’ધાવ્યાં. Page #496 -------------------------------------------------------------------------- ________________ ઓગણપચાસમું ] આ દેવસુંદરસૂરિ ૪૧ શત્રુંજયતીર્થ, ગિરનાર તીર્થના છરી પાળતા યાત્રા સંઘ કાઢયા. લલિત સરોવરને ઉદ્ધાર કરાવ્યું. બીજા પુત્ર સં. ધોધે દુકાળમાં દાનશાળાઓ સ્થાપન કરી, જનતાને માટે ઉપકાર કર્યો. પાલીતાણામાં ભ૦ પાર્શ્વનાથના જિનાલયને જીર્ણોદ્ધાર કરાવ્યું, બીજાં ધર્મસ્થાનકે બંધાવ્યાં. સરવણના પુત્રે “જ્ઞાતાસૂત્ર-સટીક” લખાવ્યું. (–જેન પુ.પ્ર. સં૦, પ્ર.નં. પ૭, ચાલુ ઈતિ. પ્રક. ૩૮, પૃ. ૪૧૩) (૪) મંત્રી આભૂ પલ્લીવાલ પાટણમાં રહેતું હતું. તેને વંશ વિસ્તાર માટે ચાલ્યું. તેના વંશની એક પરંપરામાં અનુક્રમે આભૂ મહણસિંહ (શ્રી), ભીમ (કપૂરેદેવી), સોની સૂરે (સુવદેવી), સેની એમાં મેટે સોની પ્રથિમસિંહ (પ્રીમલદેવી), સાલ્લાસિંહ (રતનદેવી) અને ધનરાજ થયા. એની સૂના ભાઈ પદ્મની પરંપરામાં ધી (ધીધે), પૂને (સં. ૧૪૪૨ માં વિદ્યમાન), નિસ્ય (નાગલદે) અને લખમસિંહ થયા, (ઈતિ૦ પ્રક૩૫, પૃ૦ ૬૫) સોની પ્રથિમસિંહ નગરના સોનીઓમાં મુખ્ય હતું. તેને ૧ સામે, (સાજણદેવી), ૨ રતન (રતનદેવી), ૩ સિંહાક. ૪ સાલહા અને ૫ ડુંગર એમ પાંચ પુત્રો હતા. સોમસિંહ શાંત હતે. રતનસિંહે શત્રુંજયતીર્થ વગેરેની યાત્રા કરી. તેને ધન, સાયર અને સહદેવ એમ ત્રણ પુત્રો હતા. સિંહાક ગુણવાન હતા. પ્રતિભાવાળે હતે. તેને સોખલ, દુલ્હા અને પંજી નામની ત્રણ પત્નીઓ હતી. દુલ્હાને આશાધર અને પૂંછને નાગરાજ નામે પુત્ર હતા. નિરય અને નાગલદેવીને લખમસિંહ, રામસિંહ, ગેવાલ એમ ત્રણ પુત્રો હતા. સિંહાક દીર્ધાયુષી હતે. કુટુંબમાં વડે હતે. સૌ તેની આજ્ઞા લઈ ધર્મકર્મ કરતા હતા. સિંહાકે સં૦ ૧૪૨૦ના ચિત્ર સુદિ ૧૦ ના રોજ પાટણમાં આ જયાનંદસૂરિ અને આ૦ દેવસુંદરસૂરિને સૂરિપદમહોત્સવ કર્યો. ધનદેવ અને સહદેવે સિંહની આજ્ઞા મેળવી સં. ૧૪૪૧ માં ખંભાતના તમાલી સ્થાનમાં આવેલા સ્તન પાર્શ્વનાથના ચિત્યમાં આવે જ્ઞાનસાગર સૂરિપદમહોત્સવ કર્યો. નિરયના પુત્ર લખમસિંહ, Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ રામસિંહ અને ગેવલે સં૦ ૧૪૪૨ માં આ કુલમંડન તથા આ૦ ગુણરત્નને આચાર્યપદ મહોત્સવ કર્યો. શાહ સાહાએ આ૦ દેવસુંદરસૂરિના ઉપદેશથી સં. ૧૪૪૨ ના ભાવ સુ. ૨ ને સમવારે ખંભાતમાં “પંચાશકવૃત્તિ” તાડપત્ર પર લખાવી. (–જેના પુત્ર પ્ર. સંવ, પ્ર. નં. ૪૦-૪૨) (–પ્રક. ૩૫, પૃ. ૬૬, પ્રક. ૪૫, પૃ૦ ૩૦૦, ક. ૨, પ્રક. ૪૯, પૃ. ૪૩૨, ૪૩૪, ૪૩૫) (૫) શેઠ દેવસિંહ શ્રીમાલીની પત્ની દેવલદેવી, તેની પુત્રી માઉએ કરંટગરછના આ સર્વ દેવસૂરિના “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત પર્વ ૨, અજિતનાથચરિત અને સગર ચકવતિચરિત” લખાવી, સં. ૧૪૩૭ માં આ૦ નન્નસૂરિને વહોરાવ્યું. (–જેન પુ. પ્ર. સં. પ્ર. નં. ૩૮) (૬) શેઠ નરસિંહ ઓસવાલના બીજા પુત્ર માલજીએ આ દેવસુંદરગુરુના ઉપદેશથી સાતે ક્ષેત્રમાં ધન-દાન કર્યું અને સં૦ ૧૪૩૭ના આ વ. ૧ ને શનિવારે ખંભાત તીર્થમાં “ધર્મ સંગ્રહણી” લખાવી, (-ઈતિક પ્રક. ૪પ, પૃ. ૩૦૦, જેના પુત્ર પ્રસં. પ્ર. ૩૯) (૭) ગેરંડકનગરનિવાસી શા મલયસિંહ પરવાડની પત્ની સાઉદેવીએ આ૦ દેવસુંદરસૂરિના ઉપદેશથી સં. ૧૮૪૪માં પાટણમાં આવસ્મયસુત્ત” “ચૈત્યવંદન ચૂર્ણિ” વગેરે ગ્રંથે તાડપત્ર પર લખાવ્યાં. (જૈન પુત્ર પ્રસં૦, પ્રશ૦ નં૦ ૪૧). (૮) આ૦ જયાનંદસૂરિ અને દેવસુંદરસૂરિના ઉપદેશથી ખંભાતના શ્રીસંઘે સં. ૧૪૪૭ માં ખંભાતમાં ભારક સામતિલકસૂરગુરુભંડાર સ્થાપન કર્યો. (–પ્રક૪પ, પૃ૩૦૦) " (શ્રી પ્રશ૦ સં. ભા. ૨ જે, પ્રશ૦ નં૦ ૯૭) (૯) આ૦ દેવસુંદરસૂરિના ઉપદેશથી આબૂ તીર્થના ફિલg ગામના શા વજસિંહની ધર્માત્મા પત્ની કડવીએ સં. ૧૪૫૧ ના શ્રાવ સુદિ ૫ ને ગુરુવારે ખંભાતમાં “સુદંસણાચરિય” લખાવી પાટણના જૈન જ્ઞાનભંડારને ભેટ આપ્યું. (–જેના પુત્ર પ્ર. સંવ, પ્ર. ૪૨) (૧૦) ઠ૦ ભૂભડની પત્ની પ્રીમલદેવીએ આ દેવસુંદરસૂરિના ઉપદેશથી સં૦ ૧૪૫૪ના મહા સુદ ૧૩ ને સેમવારે ખંભાતમાં Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ઓગણપચાસમું ] આ૦ દેવસુંદરસૂરિ સુયગડગસુત્ત–ટીકા” ગ્રં૦ ૧૩લ્પ૦ લખાવી. ( –જૈન પુત્ર પ્રસં૦, પ્ર. ૪૩, ઈતિ, પ્રક. ૪૫, પૃ. ૩૦૧) . (૧૧) મંત્રી વીરમદેવની પત્ની અહુદેવીએ આ દેવસુંદરસૂરિના ઉપદેશથી સં. ૧૪૫૫ના જેઠ સુદિ ૩ ને ગુરુવારે ખંભાતમાં કાયસ્થ મંત્રી જાનાના પુત્ર મંત્રી ભીમદેવ પાસે પાંચ “ઉપાંગસૂત્રો-સટીક” લખાવ્યાં. (–જેના પુત્ર પ્રત્ર સં૦ પ્ર૦ નં૦ ૪૪, ઇતિ, પ્રક. ૪૫, પૃ. ૩૦૧) (૧૨) આ૦ જયાનંદસૂરિના મોટા ભાઈ વયજાની પુત્રી રૂપલે આ દેવસુંદરસૂરિના ઉપદેશથી સં. ૧૪૫૮–૧૪૫૯માં પાટણમાં “પઉમચરિત” ગ્રં૦ ૧૦૫૦૦ લખાવી, પાટણના જૈન ગ્રંથભંડારને ભેટ આપ્યું. (જેન પુત્ર પ્ર. સં૦ પ્રશ૦ નં. ૪૬, ઇતિક પ્રક. ૪૫, પૃ૦ ૨૯૦) (૧૩) આ૦ સેમસુંદરસૂરિ, આ મુનિસુંદરસૂરિ, કૃષ્ણસરસ્વતી, આ૦ જયાનંદસૂરિ, મહાવિદ્યાવિડંબનકાર આ૦ ભુવનસુંદરસૂરિ, અગિયાર અંગપાઠી આ જિનસુંદરસૂરિ સપરિવાર સં. ૧૪૭૯ માં ઈંદ્રપુરી જેવા પાટણમાં વિરાજમાન હતા, ત્યારે પાટણના વતની શેઠ કર્મસિંહ શ્રીમાલીને વંશજ શેઠ ઉદયરાજને પુત્ર ધનકુબેર શેઠ માલદેવ, તેના પાંચમા પુત્ર શેઠ ગેવિંદ અને તેના ચોથા પુત્ર શેઠ નાગરજે આગમગ્રંથે તાડપત્ર પર લખાવ્યાં. (–જેના પુત્ર પ્ર. સં૦, પ્ર. નં૦૪૯) (ઈતિ, પ્રક. ૪પ, પૃ૦ ૨૯૧) (૧૪) શેઠ ગોવિંદની પત્ની ગંગાદેવી, તેના પુત્ર નાગરાજે આ૦ સેમસુંદરસૂરિના ઉપદેશથી સં. ૧૮૮૯માં પાટણમાં “નંદિસુત્તટીકા” લખાવી. (-શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્ર. નં. ૧૧૩, પૃ. ૭૪) (૧૫) આ૦ જયાનંદસૂરિના ઉપદેશથી થ૦ અનંતા પિરવાડે પોતાના પુત્ર “મુનિ અભયપાલ પં. અભયમુંદર મિશ્રને માટે શેઠ આશદેવ પિરવાડે લખાવેલ આ દેવભદ્રસૂરિ કૃત “પાસનાહચરિયં” ખરીદ કર્યું. (–જેના પુત્ર પ્રસં, પ્રશ૦ નં૦ ૪) (૧૬) ખરતરગચ્છના ભ૦ જિનચંદ્રસૂરિની શિષ્યા મહત્તરા ગુણસમૃદ્ધિએ સં. ૧૪૬ માં જેસલમેરમાં “અંજનાસુંદરીચરિત ગ્રં૦ ૫૦૪” બનાવ્યું. (ઇતિ –પ્રક. ૪૦, પૃ. ૪૭૩) Page #499 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પચાસમુ * આ॰ સામસુંદરસૂરિ श्रीसोमसुन्दरगुरुप्रवरास्तुर्या अहार्यमहिमानः । येभ्यः सन्ततिरुच्चैर्भवति द्वेधा सधर्मभ्यः ॥ ५ ॥ (-સ૦ ૧૫૦૬, આ રત્નશેખરસૂરિ કૃત શ્રાદ્ધવિધિ કલ્પકૌમુદી ) श्रीचन्द्रगच्छ्गगनाङ्गणभानुमन्तः, सौभाग्यभाग्यविलसद्गुणऋद्धिमन्तः । श्री सोमसुन्दरगुरुप्रवरा जयन्ति, यानाssदरेण मुनयः स्तवनं जयन्ति || ( -સ૦ ૧૫૫૫, ઉપદેશકલ્પવલ્લી પ્રશસ્તિ ) श्री जैनशासनसमुद्धरणैकधीराः श्री देवसुन्दरयुगप्रवरा विरेजुः । तेषां पदे जनमुदे विहिताऽवताराः श्रीसोमसुन्दरगुरुप्रवरा जयन्ति ||३७|| ( —શ્રી પ્રશસ્તિસ ંગ્રહ ભાગ ૨, પ્રશ॰ ન॰ ૪૪૩) પાલનપુરના શેઠ સજજનસિંહની પત્ની માલણુદેવીએ સ૦ ૧૪૩૦ ના માગશર વિદ ૧૪ ને શુક્રવારે સામગ્રદ નામક પુત્રને જન્મ આપ્યું. 66 તેમનાં સ૦ ૧૪૩૦ માં પાલનપુરમાં જન્મ સ૦ ૧૪૩૭માં આ॰ જયાનંદસૂરિ ” પાસે દીક્ષા, સં૦ ૧૪૫૦ માં ઉપાધ્યાયપદ, સ૦ ૧૪૫૭માં પાટણમાં શેઠ નરિસહુ એશવાલના ઉત્સવમાં આ દેવસુદરસૂરિના હાથે આચાર્યપદ અને સ૦ ૧૪૯૯ માં . સ્વ ગમન થયાં. Page #500 -------------------------------------------------------------------------- ________________ પચાસમું ]. આ૦ સેમસુંદરસૂરિ ૪૪૫ તેઓ જ્ઞાની, ગુણવાન, ભાગી, મધુરભાષી, અમેઘ ઉપદેશક, ક્ષમાશીલ, શિષ્યવત્સલ. અને મહિમાવાળા હતા. તેમણે સં. ૧૪૭૮ માં વડનગરમાં દેવગિરિના શેઠ દેવરાજની વિનતિથી ઉપાટ મુનિસુંદરને આચાર્ય પદ આપ્યું. શેઠે ગચ્છનાયકની આજ્ઞા મેળવી, નવા આચાર્યની અધ્યક્ષતામાં વડનગરથી “શત્રુંજય અને ગિરનાર વગેરે તીર્થોને છરી પાળતે યાત્રા સંઘ” કાઢયે. તીર્થો આ૦ સોમસુંદરસૂરિના ઉપદેશથી ઈડરના સંઘપતિ ગેવિંદ ઓસવાળ સં૦ ૧૪૬૬માં શત્રુંજય, ગિરનાર, પારક, તારંગા વગેરે તીર્થોને છરી પાળતા યાત્રા સંઘ કાઢયે. તે સંઘપતિને તારંગા તીર્થની યાત્રા કરતાં અહીં ભ૦ અજિતનાથની નવી જિન પ્રતિમા બેસાડવાને મનેરથ” થયા. તેણે ત્યાંની પ્રાચીન પ્રતિમા ઉઠાવી મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું. અંબિકાદેવી”ની સાધના કરી, આરાસણમાં નવી પ્રતિમા તૈયાર કરાવી અને તારંગાતીર્થમાં મોટી પ્રતિષ્ઠા કરાવી, આચાર્યશ્રીએ અહીં પં. જિનમંડનમુનિને ઉપાધ્યાયપદ આપ્યું. તેમજ આચાર્યશ્રીએ દેલવાડામાં ઉપાય ભુવનસુંદરને આચાર્યપદ આપ્યું. (–પ્રક. ૪૨, પૃ૦ ૭૩૪, તારંગાતીર્થ) (૩) આ૦ સેમસુંદરસૂરિના ઉપદેશથી ઈડરના સંડ ગેવિદે. સં. ૧૪૭૯ માં તારંગા તીર્થમાં “કુમારવિહાર જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યું. આચાર્યશ્રીએ ત્યારે અહીં ઉપા. જયચંદને આચાર્યપદ આપ્યું. આ પ્રસંગે પં. જિનમંડનને ઉપાધ્યાયપદ - આપ્યું સંભવ છે કે, ત્યારે ભ૦ દેવસુંદરસૂરિ વિદ્યમાન હોય. (-ઈતિ, પ્રક. ૪૨ પૃ૦ ૭૩૪) આ ઉત્સવમાં આ૦ સોમસુંદરસૂરિના પરિવારના ૧૮૦૦ સાધુ હાજર હતા. (પ્રક. ૪૨ પૃ૦ ૭૩૮) અમદાવાદના બાદશાહ અહમદશાહને માનીતે સં૦ ગુણ રાજ એશવાલ આ જ્ઞાનસાગરસૂરિ તથા આ૦ સોમસુંદરસૂરિને ભક્ત હતું, તેના નાના ભાઈ નાનુએ (આંબાકે) પત્ની, પુત્ર, તથા ધન Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ છેડીને આચાર્યશ્રી પાસે દીક્ષા લીધી. જેમનું નામ નદિરન ગણિ હતું. " (–પ્રક. ૪૫ પૃ. ૩૬૮ ૩૬૯) સં૦ ગુણરાજે સં૦ ૧૪૭૭ માં બાદશાદ “અહમદશાહનું ફરમાન મેળવી શત્રુંજય, મહુવા, પ્રભાસપાટણ અને ગિરનાર તીર્થને છરી પાળતો યાત્રાસંઘ કાઢયો. (-ગુજરાતનું પાટનગર અમદાવાદ પૃ. ૩૫, ઈતિક પ્રક. ૪૪, પૃ. ૨૦૮) તેને ગંગા નામે પત્ની હતી, તથા ૧ ગજરાજ, ૨ મહારાજ, ૩ બાલુરાજ, ૪ અલુરાજ અને ૫ ઈશ્વર નામે પુત્ર હતા. " (–પ્રક. ૪૫ વીશલશાહ એ સવાલને વંશ પૃ. ૩૬૯) આચાર્યશ્રીએ આ ચાલુ યાત્રાસંઘમાં મહુવામાં ઉપા. જિનસુંદરને આચાર્યપદ આપ્યું. મેવાડના દેલવાડામાં સં. વીસલના ઉત્સવમાં ઉપાય ભુવનસુંદરને આચાર્ય પદ આપ્યું. પં. વિશાલરાજને ઉપાધ્યાયપદ આપ્યું. ચિત્તોડમાં સં. વીસલના જિનાલયમાં ભ. શ્રેયાંસનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી સં. વીસલની પત્ની સં. ખીમાઈ તથા પુત્ર ચંપકે ભરાવેલ ભ૦ કપમ પાર્શ્વનાથની ૯૩ આંગળ ઊંચી પ્રતિમાની પ્રતિષ્ઠા કરી આ ઉત્સવમાં ઘણું પદવીઓ અને નવી દીક્ષા આપી. સં૦ ગુણરાજના પુત્રો ગજરાજ, મહારાજ અને બાલુરાજે સં. ૧૮૮૫માં ચિત્તોડગઢમાં રાણું મોતસિંહની પ્રેરણાથી રાજા અલટના સમયના જૈન વિજયકીર્તિસ્તંભને જીર્ણોદ્ધાર કર્યો તથા રાજગચ્છના આ૦ ધનેશ્વરસૂરિએ પ્રતિષ્ઠા કરાવેલા ભ૦ મહાવીર સ્વામીના દેરાસરના સ્થાને મૂળથી નવું દેરાસર બંધાવ્યું તેમજ બીજી ચાર દેરીઓ બનાવી અને તેમાં સં૦ ૧૪૮૫માં આ૦ સેમસુંદરસૂરિના હાથે ભ૦ મહાવીરસ્વામી વગેરેની પ્રતિષ્ઠા કરાવી. ' (પ્રક. ૪૫ પૃ૦ ૩૬૯) આચાર્યશ્રીએ સં. ૧૪૯૬ ફા. ૩૦ પ ને રેજ રાણકપુરમાં ઘારાવના સંવ ધરણા પિરવાડે બંધાવેલા “ત્રિભુવનદીપક પ્રાસાદની Page #502 -------------------------------------------------------------------------- ________________ પચાસમું ] આ॰ સામસુંદરસૂરિ પ્રતિષ્ઠા કરી. તેમજ મહા॰ સામદેવને આચાર્યપદ આપ્યું. ચિત્તોડના રાણા મેાકલજી અને કુંભાજી (મૃત્યુ સ૰૧૫૩૦) આચાર્યશ્રીના ભક્તો હતા. કુભા રાણાએ સ’૦ ૧૪૯૬માં રાણકપુરના ત્રિભુવન દ્વીપક જિનપ્રાસાદમાં બે સ્તંભે મનાવ્યા. (-જૂએ ઇતિ॰ પ્રક૦ ૫૦ રાણકપુર તીર્થ ) તીર્થા આચાર્યશ્રીએ સ૦ ૧૪૯૬માં ફા૦ ૦ ૫ને રાજ રાણકપુર તીની સ્થાપના કરી. સં૰૧૪૭૭ માં પૈાસીના તીથ અને સ ૧૪૭૨ માં મગશીતીથ સ્થાપિત કર્યાં. આ સેામસુંદરસૂરિના કુટુંબના સ૰ રતનાએ માળવાના “આગર”ગામથી ભ॰ લક્ષ્મીસાગરસૂરિ વગેરેના ઉપદેશથી છ’રી પાળતા યાત્રાંસંઘ કાઢચેા. (-પ્રક૦ ૫૩) ધ કાર્યો-આચાર્યશ્રીના ઉપદેશથી ઘણા યાત્રાસ ંધેા, પદ્મઉત્સવેા, દીક્ષાએ, જિનપ્રાસાદે, જિનપ્રતિમા પ્રતિષ્ઠા વગેરે થયાં. ગ્રંથા આ સામસુંદરસૂરિએ જગને વિશાળ સાહિત્ય અર્પણ કર્યું. તેમના ગ્રંથૈ। આ પ્રકારે જાણવા મળે છે— * ૪૪૭ (-પ્રક૦ ૪૫ પૃ૦ ૩૭૩) " " t · ચૈત્યવંદનભાષ્ય-અવસૂરિ' '૦ ૧૦૨૭, ‘ કલ્પાન્તર્વોચ્ય ’મ’૦ ૧૮૦૦ ‘ચતુર્વિં શતિજિન ભવેાત્કીર્તન સ્તવ' Àા૦ ૨૬, ‘નવખંડપાર્શ્વનાથાષ્ટક ' શ્લો૦ ૮ · સાવસૂરિ, યુગાદ્વિજિનસ્તત્ર’ શ્લા૦ ૨૫, ‘યુષ્મમ્ શબ્દનવસ્તવ,’ ‘ અસ્મત્ શબ્દનવસ્તવ,’‘ ભાષ્યત્રયન્ચૂર્ણિ,’ કલ્યાણકસ્તવ,’ · યતિજીતકલ્પ,-રત્નકાશ,' સં૦ ૧૪૫૦ માં · આરાધનારાસ,’ સ૦ ૧૪૮૦ માં અખૂંદકલ્પ, નેમિનાથ નવરસ ફાગ,’ સં૦ ૧૪૮૫માં ઉપદેશમાલા-ખાલાવબેાધ, સ૦ ૧૪૯૧ સ્થૂલિભદ્રફ઼ાગ, યેગશાસ્ત્ર-માલાવબેાધ,’ ‘ ષડાવશ્યક બાલબાધ’ નવતત્વ ખાલાધ આરાધનાપતાકા-માલાવમેધ, સ. ૧૪૯૬માં ‘ષશિતક-ખાલાવ : * * > Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ બોધ.” વગેરે ગ્રંથ રચ્યા. હતા. તેઓ પ્રાચીન ગદ્ય ગુજરાતી ભાષાના આદ્ય પુરસ્કર્તા હતા. (–કિયારત્ન સમુચ્ચય ગુરુપર્વક્રમ સં. ૧૪૬૬ ગુર્નાવલી, સં. ૧૪૬૬, સેમસૌભાગ્ય કાવ્ય સં. ૧૫૨૪, ગુગુણરત્નાકર કાવ્ય સં. ૧૫૪૧, તપાગચ્છપટ્ટાવળી સં૦ ૧૬૪૮,) આ૦ સેમસુંદરસૂરિ લોકપ્રિય હતા, તેમ સર્વ ગચ્છપ્રિય પણ હતા બીજા ગ૭વાળા તેમની પાસે પ્રાયશ્ચિત્ત લેવા આવતા. તેમણે કચ્છનાં બારી ગામમાં વિરોધી ગ૭વાળાએ ઈર્ષ્યાથી મોકલાવેલા “મારાને” શાંત બનાવી, દીક્ષા આપી, પિતાને શિષ્ય બનાવ્યું. ગ્રંથભંડાર માંડવગઢના સોની સંગ્રામસિંહે સં૦ ૧૪૭૦ માં આચાર્યશ્રીને માંડવગઢમાં પધરાવી, જેમાસુ કરાવ્યું. અને ભગવતી– સૂત્રનું વ્યાખ્યાન કરાવ્યું. સોની સંગામે ગહુંલીમાં “ગેયમા” શબ્દ દીઠ એકેક સોનામહેર મૂકી, એમ ૩૬૦૦૦ સેનામહેર ચડાવી. તેની માતાએ “ગાયમા” શબ્દ દીઠ અધી એમ ૧૮૦૦૦ અને તેની પત્નીએ પા, એમ ૯૦૦૦ સેનામહોર ચડાવી. એમ તેઓએ કુલ ૬૩૦૦૦ સેનામહોરે “ભગવતીસૂત્રને ચડાવી. સંગ્રામ સોનીએ સં. ૧૪૭૧માં આ દ્રવ્ય ખરચીને સોનેરી તેમજ રૂપેરી શાહીથી ચિત્રવાળી કલપસૂત્રની પ્રતિ, તેમજ “કાલિકાચાર્યકથા” લખાવી. અને સાથેના સે સાધુઓને તેની પ્રતિઓ વહેરાવી. (–પ્રક૪૫ પૃ. ૩૦૩ થી ૩૩૭) આચાર્યશ્રીના ઉપદેશથી શા મેઘજી ઓસવાલે પાવાગઢમાં ભ. સંભવનાથના દેરાસરમાં ૮ દેરીઓ બંધાવી, સેપારામાં જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યું, સુલતાનપુરમાં ઉપાશ્રય બંધાવ્યું અને ૨૪ જિનપ્રતિમાઓની અંજનશલાકા કરાવી, મહાકાંઠામાં ૨૪ વાર ૧. આ૦ સેમસુંદરસૂરિએ ષષ્ટિશતકની ટીકા રચી. (વિવિધગછીય પટ્ટાવલી સંગ્રહ, પૃ. ૧૨૩) આ૦ સેમસુંદરસૂરિના શિષ્યોએ રચેલું નવગ્રહ પાર્શ્વનાથ સ્તોત્ર શ્લ૦ ૧૦ સાવચૂરિક અને આબુ તથા જીરાવલા તીર્થોનાં ક્રમશઃ ભ ઋષભદેવ ભ૦ નેમિનાથ અને ભવ પાર્શ્વનાથનું ત્રિઅથ સ્તવન– ક્ષેત્ર ૫, સાવચૂરિક મળે છે. Page #504 -------------------------------------------------------------------------- ________________ પચાસમું ] મા સામસુંદરસૂરિ ૪૪૯ અમારિ પળાવી, સ’૦ ૧૪૯૮માં ‘જૈન સિદ્ધાંતભ'ડાર ' સ્થાપ્યા. વીરવંશાવલી પટ્ટાવલીમાં આ૦ સેામસુંદરસૂરિ બાબત આ પ્રમાણે વિશેષ વન મળે છે. કચ્છના ચામારી ગામમાં એક મારો કોઈની શીખવણીથી આચાય શ્રીને મારી નાખવા રાતે તેમની પાસે આવ્યા, પણ તે મારા ગુરૂ મહારાજને મહાપુરૂષ સમજીને ધાત કરતા રોકાઇ ગયા અને ગુરૂ મહારાજને નમસ્કાર કરી, પેાતાને ઘરે ચાલ્યા ગયે આ સામસુંદરસૂરિ ત્યારબાદ માંડવગઢ પધાર્યા, પછી વડાદરા, સંખેહડા, ડભાઇ, જથ્યૂસર આમાદ ખંભાત અહમદાવાદ આશાપલ્લી કઠવાડા ફરમાનવાડી સિકંદરપુર, વીશનગર થઈ વડનગર પધાર્યા, ત્યાં વીશા પારવાડ સ૰ દેવરાજની સામસુંદરસૂરિએ ભ॰ અભિનંદનસ્વામીની સાત ધાતુથી ભરાવેલ જિનપ્રતિમાવાલા મેટા જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી. અને સ॰ દેવરાજે ૨૭૦૦૦ ખરચી માટા ઉત્સવ કર્યો. ગચ્છનાયકે ત્યાં સ૦ ૧૪૭૮માં (૧) કૃષ્ણસરસ્વતી બિરૂદધારી ઉપા॰ મેહનનંદને આચાય પદવી આપી, આ॰ મુનિસુ ંદરસૂરિ નામ રાખી, પેાતાની પાટે સ્થાપ્યા હતા. તેમજ ખીજા પણ નીચે પ્રમાણે ત્રણ આચાર્યો બનાવ્યા. (–ઇતિ॰ પ્રક૦ ૪૪ પૃ૦ ૨૦૨) ( સં૦ ૧૪૯૮, સૂક્ષ્માથવિચાર ચૂર્ણિ−પ્રશસ્તિ ) (૨) ઉપા૦ જયઉદય-તે આ॰ જયચંદ્રસૂરિ. (૩) ૧૧ અંગના મુખપાડી ઉપા॰ ભુવનધમતે આ॰ ભુવન સુંદરસૂરિ. (૪) દીપાલિકાકલ્પના રચિતા ઉપા॰ જયવત –તે આ જિનસુંદરસૂરિ. ૧. મહે।૦ ધ સાગરગણિવર લખે છે કે દ્રવ્યલીંગીએએ ઈર્ષાથી ૫૦૦ ટકા આપી આ મારાને મેકક્લ્યા હતા, વૃદ્ધો બતાવે છે કે આ મારાએ આચાય દેવની મીઠી વાણીથી ઉપદેશ પામી દીક્ષા લીધી હતી. (તપગચ્છપટ્ટાવલી ગા૦ ૧૬ વિવરણુ, પટ્ટા. સમુ॰ ભા॰ ૧ પૃ॰ ૬૫) Page #505 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ ગચ્છનાયક આ૦ સામસુંદરસૂરિ ચાર લઘુ આચાર્ય સાથે વિહાર કરતા કરતા હુણાદ્રા થઇ મેાટા પાસીના પધાર્યા. ત્યાં તેમણે વીશા પેારવાડ શાહ ધૃલાજીના ભ॰ ઋષભદેવ, ૨ ભ॰ શાંતિનાથ, ૩ભ૦ નેમિનાથ, ૪ ભ॰ પાર્શ્વનાથ અને ૫ ભ॰ મહાવીરસ્વામી એમ મેટા પાંચ જિનપ્રાસાદોની પ્રતિષ્ઠા કરી, ત્યારથી પેાસીના તીથ અન્યુ. ૫. તેમણે ત્યાંથી વિહાર કરી, આબૂ પાસે ભારજા વગેરે નગરાના ૭ જિનપ્રાસાદોની પ્રતિષ્ઠા કરી. તેમજ આ પ્રદેશમાં ૨૧ જિનપ્રાસાદાના જીણાંન્દ્રાર કરાવ્યા. તેમણે સં૰૧૪૮૧ માં નીતેાડામાં મહારાજા સંપ્રતિએ અનાવેલા મેાટા જિનપ્રાસાદમાં દેવપાટણથી આખાયક્ષની પ્રતિમા મગાવી, સ્થાપન કરી. તથા નાંદિયામાં જીવિતસ્વામી, અને અજારીમાં સરસ્વતીદેવી, વગેરેની યાત્રાએ કરી, મેવાડના ગોલવાડ'માં નાડલાઇની યાત્રા કરી, ત્યાં ચામાસુ કર્યું. પછી રાણકપુર (ઘાણેરાવ)માં ચામાસુ કર્યું. 66 વીશા પારવાડ સં॰ ધરણાશાહે ગુરુદેવના ઉપદેશથી સં॰ ૧૪૬૯ માં રાણકપુરમાં બાદશાહ ષિરાજશાહની આજ્ઞા” મેળવી ચતુર્મુખ કૈલાયદીપક જિનપ્રાસાદ બનાવવા શરૂ કર્યાં. હતા તેની આ॰ સામસુંદરસૂરિના હાથે સ૦ ૧૪૯૯માં પ્રતિષ્ઠા કરાવી, ત્યારે ત્યાં ૪ આચાર્યાં, ૯ ઉપાધ્યાય, પંડિત, ગણિ, ઋષિ વગેરે ૫૦૦ મુનિવરોના પરિવાર વિદ્યમાન હતા. ૧. આ॰ સામસુ ંદરસૂરિએ સ૦ ૧૪૭૮ પે। સુ॰ ૫ને રેાજ રાણા મેાકલદેવના રાજ્યમાં મેવાડના જાવરગામમાં શેઠ વાના પેારવાડના વંશજ સધપતિ ધનપાલના ભ॰ શાંતિનાથના જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી. ત્યારે તેમની સાથે આ મુનિસુંદરસૂરિ, આ॰ જયચંદસર, આ॰ ભુવનસુ ંદરસૂરિ આ॰ જિનસુંદરસૂરિ, આ જિનકીતિ સુરિ,અ ૦ વિશાલરાજસૂરિ, આ॰ રત્નશેખરસૂર, આ ઉદયનદીસર, આ॰ લક્ષ્મીસાગરસુર, મહા॰ સત્યશેખરણુ, મહે સૂરસુંદરગણિ, પં૦ સામદેવગણ, ૫૦ સામેાધ્યગણુ, વગેરે આચાર્ય, ઉપાધ્યાય, પન્યાસ, મુનિ વગેરે પસ્ચિાર હતા. ચારે સંધ આવ્યા હતા. (–પ્રાÇાટ પ્રતિ પૃ૦ ૨૫૮) Page #506 -------------------------------------------------------------------------- ________________ પચાસમું ] આ૦ સેમસુંદરસૂરિ ૪૫૧ સં. ધરણશાહે સં. ૧૪૫માં શત્રુંજય તીર્થને છરી પાળતે યાત્રાસંઘ કાઢયે ત્યારે તેની ઉંમર ૨૧ વર્ષની હતી અને અને તેની પત્નીની ઉંમર ૧૮ વર્ષની હતી. બંનેએ ત્યાં ચોથું વ્રત સ્વીકારી સંઘપતિની ઈદ્રમાલા પહેરી હતી. (-ઈતિ, પ્રક. ૪૫ પૃ. ૩૭૩) પછી ગચ્છનાયક આ૦ સેમસુંદરસૂરિ અને આ૦ મુનિસુંદરસૂરિ એ બન્ને આચાર્યોએ નાડેલમાં સાથે ચોમાસુ કર્યું તથા આ૦ ભુવનસુંદરસૂરિને ચોમાસા માટે “શિહી” મેકલ્યા, અને આ જિનસુંદરસૂરિને “શ્રીમાલ નગરમાં ચોમાસુ કરવા મોકલ્યા. આ૦ સેમસુંદરસૂરિ સં. ૧૫૦૧ માં ભ૦ મહાવીરસ્વામી વગેરેની યાત્રા કરી ચોમાસામાં કાળધર્મ પામ્યા. (વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહ, પૃ. ૨૧૩ થી ૨૧૬) તપાગચ્છની વિવિધ નંદીએ, જૂદી જૂદી શ્રમણ શાખાઓ ઈતિહાસકાર પં. પ્રતિષ્ઠામગણિ સં. ૧૫૨૪ માં લખે છે કે, આ સોમસુંદરસૂરિની આજ્ઞામાં તપાગચ્છની સુંદર, કીર્તિ, રાજ, શેખર, નંદિ, સાગર, દેવ, મંડન, રત્ન, જય, હંસ, વર્ધન, મૂર્તિ, ભૂષણ, વીર, ભદ્ર, ધર્મ, ચંદ્ર, સિંહ, સેન, સેમ વગેરે વગેરે લગભગ ૫૦ થી વધુ શાખાઓના ૧૮૦૦ શ્રમણ હતા. (–સેમસૌભાગ્ય કાવ્ય, સર્ગઃ ૧૦,) આ શાખાઓમાં વગેરે શબ્દથી સાધુ, વિજય, વિમલ, હર્ષ, કુલ, કુશલ, મેરૂ, સૌભાગ્ય, કળશ, રુચિ, ચારિત્ર, શીલ વગેરે વધુ શાખાઓ સમજવાની છે. આમાંની ઘણું શમણુશાખાઓ લગભગ વિક્રમની ૨૦ મી શતાબ્દી સુધી ચાલુ હતી. તે પૈકીના કવિરત્ન પં. દયારુચિગણિ સં. ૧૮૩૫માં અને દેલતરુચિ સં. ૧૯૦૦માં થયા હતા. આજે પં. માણેકચિ વિદ્યમાન છે. તપાગચ્છના નાયકે ગીતાર્થોની સમ્મતિ મેળવી, તથા શાસન દેવેને સંકેત પામી, યેાગ્ય મુનિને પિતાની પાછળ ગચ્છનાયક બનાવતા હતા. Page #507 -------------------------------------------------------------------------- ________________ પર જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ તપાગચ્છમાં આ રીતે વિવિધ શાખાઓ હતી. તે દરેક શાખાએના મુનિવરે એક ગચ્છનાયક (ભટ્ટારક)ની આજ્ઞામાં રહેતા હતા. આ શાખાઓની શિષ્ય પરંપરામાં પ્રધાનતા રહેતી હતી. - સાધારણ રીતે વિજય તથા વિમલ, સાગર તથા સાર, કુશળ તથા કુળ, હર્ષ તથા હંસ અને ધર્મ તથા ચારિત્ર કે શીલ વગેરે શાખાઓ નામસામ્યથી એક જ હતી. તેમજ સાગર, સમુદ્ર, તથા અબ્ધિ, ચંદ્ર તથા ઈન્દુ, હર્ષ તથા આનંદ તેમજ સુંદર તથા કુશલ, સૌભાગ્ય તથા ભદ્ર, અને વિજય વગેરે શાખાઓ અર્થ સામ્યથી એક જ મનાતી હતી. જેમકે મુનિચંદ્ર તે મુનીદુ, આનંદસાગર તે આનંદાબ્ધિ, બુદ્ધિસાગર તે બુધ્યાધિ, અજિતસાગર તે અજિતાબ્ધિ, મહાનંદ તે મહાહર્ષ વગેરે ગચ્છનાયકે તથા ગીતાર્થો હુલામણમાં, વડી દીક્ષામાં કે પદવીઓમાં આ શાખાઓને બદલી પણ નાખતા હતા. જેમકે ઉપામોહનંદન તે આ મુનિસુંદરસૂરિ, ઉપા. જયઉદય તે આ૦ જયચંદ્ર, ઉ૦ અમૃતમેરૂ તે આ૦ આનંદવિમલસૂરિ, ઉ૦ ઉદયધર્મ તે આ વિજયદાનસૂરિ, ઉ૦ હરહર્ષ તે આ હીરવિજયસૂરિ. ઉ૦ જયવિમલ તે આ૦ વિજયસેનસૂરિ, ઉ૦ વિદ્યાવિજય તે આ. વિજયદેવસૂરિ, ઉ૦ રાજવિમલ તે મહો. હર્ષવિમલ ગણિ, પં. વિદ્યાવિમલ તે ઉપા. વિદ્યાધર તેમજ ઉપા. વિદ્યાસાગર, અને આ આનંદસાગરસૂરિના શિષ્ય મુનિ હંસવિજય તે પ૦ વિજયસાગર વગેરે વગેરે. પદસ્થ ભ૦ સેમસુંદરસૂરિવરે પિતાની પાટે ૧ આ. મુનિસુંદરસૂરિ, ૨ આ જયચંદ્રસૂરિ, ૩ આ૦ ભુવનસુંદરસૂરિ, ૪ આ. જિનસુંદરસૂરિ વગેરે ૪ આચાર્યો બનાવ્યા, તેમજ ૧ ઉ. ચારિત્રરત્ન ગ ર ઉ૦ રત્નમંડન ગ૦ ૩ ઉ૦ જિનમંડન ગ ૪ ઉ૦ હેમહંસગણિ ૫ ઉ૦ સેમદેવ ગ૦ ૬ ઉ૦ વસુનંદન અને ૭ ઉ૦ સુધાનંદન વગેરેને ઉપાધ્યાય પદે સ્થાપ્યા. તેમના પરિવારમાં ૧૮૦૦ સાધુઓ હતા. Page #508 -------------------------------------------------------------------------- ________________ Y૫૩ પચાસમું ] આ૦ સેમસુંદરસૂરિ જ્યોતિધરે –આસેમસુંદરસૂરિએ જગતને ઘણા તિરે આપ્યા હતા. તે આ પ્રમાણે – (૧) આ૦ મુનિસુંદરસૂરિ (–પ્રક. ૫૧) (૨) આ૦ જયચંદ્રસૂરિ–તે આ૦ સેમસુંદરસૂરિના શિષ્ય હતા. તેમનાં નામ મુનિ જયાનંદ, જયેન્દુ અને જયઉદય વગેરે મળે છે. તેમને ભ૦ દેવસુંદર ઉપાધ્યાય બનાવ્યા. અને આ૦ મુનિસુંદરસૂરિએ આ૦ સેમસુંદસૂરિની અધ્યક્ષતામાં સં. ૧૮૭૯માં તારંગા તીર્થમાં આચાર્ય બનાવ્યા હતા. તેમનું બીજું નામ જયસુંદર પણ મળે છે. તે સંઘના કાર્યમાં અપ્રમાદી હતા. ગ્રંથે – તે કાવ્યપ્રકાશ તથા સમ્મતિતર્ક ગ્રંથના મેટા અધ્યાપક હતા. તેમના ઉપદેશથી શા પર્વત શ્રીમાલીએ સં. ૧૫૦૨ માં પાટણમાં માટે “ગ્રંથ ભંડાર” સ્થાપે. અને લાખ લેક પ્રમાણ જૈન જેનેતર ગ્રંથ લખાવ્યા. તેમજ શેઠ વીરદેવ એસવાલના પુત્ર વિજયપાલની પત્ની શ્રાવિકા વરજાઈએ પિતાના પિતા ગુર્જરમલ, માતા પુરાદેવી અને ભાઈ પૂનપાલની સાથે રહી સં. ૧૫૦૫માં અંગવિઝા પાય” લખાવ્યું. મુનિ જયાનંદે સં. ૧૪ર૭ના માગસર મહિનામાં નેમાડ પ્રાન્તમાં વિચરી ને માડ પ્રવાસ ગિતિકા બનાવી. પ્રતિષ્ઠા-જીર્ણોદ્ધાર-તીર્થ સ્થાપના :-(૧) આ૦ જયચંદ્રસૂરિએ સં. ૧૫૦૪ માત્ર સુદ ૧૩ ગુરુવારે વીરમગામના પિરવાડ સંઘપતિ ગલાના પરિવારની સોનબાઈની “ભ૦ શાન્તિનાથની ધાતુની પંચતીર્થીની પ્રતિષ્ઠા કરી હતી. આ પ્રતિમા હાલ અમદાવાદમાં પાનકોરનાકાના રસ્તે રહેલ શેઠ દલપતભાઈ ભગુભાઈના વંડામાં ઘર દેરાસરમાં બિરાજમાન છે. (૨) સં. ૧૫૦૮ વર્ષે અષાડ વદિ ૧ રવિવારે માંડવગઢના સં૦ ડુંગર શ્રીમાલીના ભત્રિજા સરવણની પત્ની સનખતે ભ૦ આદિનાથની પ્રતિમા ભરાવી, અને તેની તપાગચ્છના ભ૦ સેમસુંદરસૂરિના શિષ્ય આ ઉદયનંદીએ પ્રતિષ્ઠા કરી, આ પ્રતિમા હાલ ઈન્ટેરમાં શરાફ Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ જૈન પરપરાના તહાસ-ભાગ ૩જો [ પ્રકરણ બજારના તિ માણેકચંદજીના મંદિરમાં વિદ્યમાન છે. (બદનાવરના નંદલાલજી લેાઢા સંગ્રહિત શ્રી માંડવગઢ તી પુસ્તિકા). (૩) સ૦ ૧૫૫૫ વૈ॰ સુદ ૩ શનિવારે માંડવગઢના સં॰ સાંડા શ્રીમાળીની પત્ની માઉ અને પુત્ર ચાંપાકે પેાતાના પિરવારને સાથે રાખી પેાતાના શ્રેય: માટે ભ॰ ચંદ્રપ્રભુની પ્રતિમા ભરાવી, અને તેની ભ॰ સેમસુંદરસૂરિશિષ્ય આ॰ જયચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી. આ પ્રતિમા હાલ ઉજ્જૈનમાં આવતી પાર્શ્વનાથ-જિનપ્રાસાદમાં વિદ્યમાન છે. ( બદનાવરના નન્નુલાલજી લેાઢા સંગૃહિત શ્રી માંડવગઢ પુસ્તિકા) (૪) આ॰ જયચંદ્રસૂરિના ઉપદેશથી ઘણા ગામના જૈને એ સ’૦ ૧૪૮૩માં જીરાવલા તીમાં મેાટા જિન પ્રાસાદની ભમતિમાં ઘણી દેરીને છ ધાર કરાવ્યેા. (૫) આ॰ જયચ દસૂરિએ સં૰ ૧૫૦૩માં જાકાડાતીથ સ્થાપિત કર્યું. (૫૧) આ૦ જયચંદ્રસૂરિ (૫૨) સવેગદેવગણિવરઃ-તેમણે સ૦ ૧૫૧૦ કે ૧૫૬૪માં આવશ્યકસૂત્ર પીઠિકાના બાલાવબેધ બનાવ્યે હતેા. સ૦ ૧૪૮૩માં આ૦જિનવલ્લભસૂરિના પ્રશ્નોત્તરશતકની ટીકા રચી. (-પ્રક૦ ૪૦ પૃ૦ ૪૩૩) આ॰ ઉડ્ડયન દીસૂરિ તેમના શિષ્ય હતા. (૫૧) આ૦ જયદરિ (પર) આ૦ ઉદયનદીસર :- તે આ॰ જયચંદ્રસૂરિના હસ્ત દીક્ષિત દીક્ષાશિષ્ય તેમજ વિદ્યાશિષ્ય હતા. આ૦ રત્નશેખરસૂરિએ આ॰ સેમસુંદરસૂરિ તથા આ॰ મુનિ સુંદરસૂરિની અધ્યક્ષતામાં તેમને આચાય બનાવી આ॰ જયચંદ્રસૂરિની પાટે સ્થાપિત કર્યાં હતા. આ॰ રત્નશેખરસૂરિ તથા આ॰ ઉદયનદીસૂરિએ સ૦ ૧૫૦૮માં માપદ્રગામમાં “ ઉ॰ લક્ષ્મીસાગર ગણિને આચાર્ય બનાવી, આ૦ રત્નશેખરસૂરિના પાટે ગચ્છનાયક (-પ્રક૦ ૫૩ મનાવ્યા હતા. > Page #510 -------------------------------------------------------------------------- ________________ પચાસમું ] આ૦ સેમસુંદરસૂરિ ૪૫૫ આ ઉદયનંદસૂરિના શિષ્ય (૫૩) પં............... ગણિવરે સં. ૧૫૧૦ કા૦ સુત્ર ૮ ને રોજ પાલનપુરમાં ક્ષેત્રસમાસ સાવમૂરિ પંચ પાઠી લખે. (–શ્રી પ્રશસ્તિ સં૦ ભા. ૨ પ્ર. નં. ૬૫) તેમની બીજી શિષ્ય પરંપરા આ પ્રમાણે મળે છે. (૫૧) આ જયચંદ્રસૂરિ (૫૨) ૫૦ જિનહર્ષગણિવર–તે આ૦ જયચંદ્રસૂરિના શિષ્ય હતા. મહો. જિનમંડન ગણિવરના વિદ્યાશિષ્ય હતા. તેમનું બીજું નામ ૫૦ જિનહંસગણિ પણ મળે છે. તે ગુણના ભંડાર, મોટા વિદ્વાન, મોટા ગ્રંથકાર હતા. અને મેટા ગ્રંથ સંશોધક હતા. તેમણે શરૂમાં જ મુનિપણમાં જ ચિત્તોડમાં “રયણસેહર નરવઈ કહા” ગા. ૧૫૯ બનાવી, પછી સં૦ ૧૪૮૭માં “સમ્યકત્વ કૌમુદી પ્રસ્તાવ-૭” સં૧૪૯૭ (૯૩)માં ચિત્તોડમાં “વસ્તુપાલ ચરિત્ર મહાકાવ્ય પ્રસ્તાવ-૮” સં. ૧૫૦૨માં વીરમગામમાં “વિંશતિ સ્થાનક પ્રકરણ” તથા “વિચારામૃત સંગ્રહ” બનાવ્યા. સં. ૧૫૦૬ માં તપગચ્છનાયક આ૦ રત્નશેખરસૂરિની શ્રાદ્ધવિધિ-કૌમુદી” શેધી. સં. ૧૫૩૫ માં “પ્રતિકમણુવિધિ” આરામભાકથા ગ્રં૦ ૪૫૧,” કુમારપાલ રાસ” “સુરપણુતિટિપ્પણું” “ચંદ પણતિ ટિપણું” “વરતારા” “અનર્ધર ધવવૃસિ” અષ્ટભાષામય સીમંધરસ્વામી સ્તવન” “શ્રાવકકરણી સક્ઝાય કડી-રરચ્યાં. તેમના ગ્રંથ “હર્ષાક” થી અંકિત થયેલા છે. વળી ગુરુનામ ગુપ્ત-વિમલાચલ મંડન–આદિનાથસ્તોત્ર-સંસ્કૃત ૦ ૧૫-તેમાં તેમણે આ જગરચંદ્રસૂરિથી લઈને સૌભાગ્ય વિદ્યાસાગર આ૦ જિનસુંદર, આ જિનકીતિ સૂરિ, સુધીનાં નામે આપ્યાં છે. અને જણાવ્યું છે કે પ્રભાતે આ તપગચ્છના ગુરુઓનાં નામ મંત્રવાળું સ્તોત્ર ભણનાર હર્ષ તથા મહોદયને પામે. (જૈન સત્યપ્રકાશ ક્ર. ૯૦, ૯૧ પૃ. ૨૨૧) પ્રતિષ્ઠા–પં. જિનહર્ષગણિએ સં. ૧૫૧૧માં ગિરનાર ઉપર Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ કેટ બહાર ચૌમુખના જિનાલયની પ્રતિષ્ઠા કરી હતી. જેની પાસે જોરાવરમલનું શાન્તિનાથનું જિનાલય અને દિગમ્બરનું જિનાલય છે. (૫૨) પંજિનહર્ષગણિતના શિષ્ય (૫૩) પં. સાધુવિર્ય સં ૧૫૪પ થી સં. ૧૫૫૧ ના ગાળામાં “વિજયપ્રકરણ,” “હેતુબંડનપ્રકરણ” રચ્યાં. પં. સાધુ વિજયગણિના શિષ્ય સેમવિજય ગણિ સં. ૧૫૫૪ ના ભાવે શુ૦ ૧૨ ને સોમવારે દેવપલ્લીનગરમાં ચોમાસુ હતા. (–શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્ર. ૨૧૪) (૫૩) ૫૦ સાધુ વિજયગણિ શિષ્ય (૫૪) સંવેગી પં. કમલસાધુ ગણિ કે સંવેગી પ૦ કમલચંદ્રગણિ. (–પ્રક. ૪૯, પૃ. ૪૩૮) " શિષ્ય (૫૫) પં. આણંદસાધુ ગણિએ સં. ૧૬પરમાં સ્તવનવીશી” બનાવી. (૫૩) પંસાધુવિજયગણિના શિષ્ય (૫૪) પં. કમલસાધુ (પં. કમલધર્મગણિ), (૫૫) પં. હંસસમગણિવરે સં. ૧પ૭પમાં ‘પૂર્વદેશચૈત્ય પરિપાટી. રચી. પં૦ કમલસાધુ (૫૦ કમલધર્મ) આ૦ હેમવિમલસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય હતા. (–પ્રક. ૫૫ પૃ. ૪૪) (૫૩) પં. સાધુ વિજયના શિષ્ય (૫૪) પં. શુભવર્ધન ગણિએ આ૦ હેમવિમલસૂરિના રાજ્યમાં સં. ૧૫૫રમાં “ષિમંડલવૃત્તિ” અને “દશશ્રાવક ચરિત્ર” રચ્યાં. એક ઉલ્લેખ એ મળે છે કે, સં. ૧૬૦૪ ના જેઠ શુદિ ૮ ના રોજ તે આ. વિજયદાનસૂરિના રાજ્યમાં વિદ્યમાન હતા. ૧. આ અરસામાં દશશ્રાવકચરિત્ર ઘણું બન્યાં હતાં. (૧) પં શુભવધનગણિએ દશ શ્રાવક ચરિત્ર રચ્યું. (૨) કવિચક્રવર્તિ પં. સર્વરાજગણિએ સં. ૧૫૫૧માં માંડવગઢમાં “આનંદ સુંદર ગ્રંથ બનાવ્યું. (–પ્રક. ૪૫ પૃ. ૩૨૧, ૩૨૨, સં૦ જાવડ શ્રીમાળી) (૫૩) મહ૦ ચારિત્ર રત્નગણિના પ્રશિષ્ય (૩) મહેઅનંતહંસગણિએ આનંદાદિ દશશ્રાવક ચરિત્ર બનાવ્યું (-2. ૫૦ ૫૦ x ૪) Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૫૭ પચાસમું ] આ૦ સેમસુંદરસૂરિ (૫૫) પં..............એ સં. ૧૫૭૫માં “સ્થલિભદ્રરાસ રચે. ૫૧ (૩) આ૦ ભુવનસુંદરસૂરિ– તેમનાં બીજાં નામે ઉપાઠ ભુવનધર્મ અને આ૦ ભુવનચંદ્રસૂરિ પણ મળે છે. તે ભ૦ દેવસુંદરસૂરિના હાથે ઉપાધ્યાય બન્યા, અને આ૦ સેમસુંદરસૂરિના હાથે સં. ૧૮૬૬માં દેલવાડામાં આચાર્ય થયા. તેમણે સં૦ ૧૪૮૩માં જિનપ્રતિષ્ઠા કરી. તેમણે દૂર દૂર સુધી વિહાર કરીને ગચ્છના ઘણું ઉપકાર કર્યા. (-શ્રાદ્ધવિધિ કૌમુદી) ગ્રંથ તેમણે “પરબ્રહ્મોત્થાપન-વાદસ્થલ, “લઘુ મહાવિદ્યાવિબનક મહાવિદ્યાવિડંબન–વૃત્તિ, મહાવિદ્યાવિડંબન ટિપ્પન-વિવરણ, શ્રાદ્ધ પ્રતિકમણવૃત્તિ વ્યાખ્યાન, અર્થદીપિકા,” વગેરે ગ્રંથે બનાવ્યા. તેમજ શત્રુંજય-ઋષભદેવ સ્તોત્ર લે. ૨૧ પાવાગઢ-સંભવનાથ સ્તોત્ર ક્ષેત્ર ૯, જિરાવલા-પાર્શ્વનાથના ત્રણ સ્તોત્રે ૦ ૩૧, ૩૨, ૩૪, યમકમય-ચેવશી સ્તોત્ર લે. ૨૬, અબ્દમંડન આદિદેવ–નેમિનાથ સ્તવન લે. ૨૫, બનાવ્યાં, આચાર્યશ્રીના શિષ્ય ઉપાય રત્નશેખરગણિએ ગુર્નાવલી કડીઃ ૨૭ બનાવી હતી (-પટ્ટાવલી સમુચ્ચય ભાગ ૨, પૃ૦ ૧૩૧ શ્રાદ્ધવિધિ-પ્રશસ્તિ) ૫૧ (૪) આ જિનકીર્તિસૂરિ–તેમનાં સાધુપણાનાં નામે મુનિ જયઉદય, સ્થવિર જયવર્મ અને મુનિ કીર્તિસુંદર પણ મળે છે. (૪) ખરતરગચ્છના ૫૧ મા ભ૦ જિનભદ્રસૂરિને પરિચય પહેલાં (પ્રક. ૪૦, પૃ. ૪૭૪ થી ૪૭૭માં) આવી ગયો છે. તેમની એક બીજી પરંપરા મળે છે. તે આ પ્રમાણે (૫૧) ભ૦ જિનભદ્રસૂરિ (પ્રક. ૪૦, પૃ. ૪૭૪) (૫૨) તેમના શિષ્ય વાચનાચાર્ય પદ્મમેરૂ ગણિ (૫૩) શિષ્ય પં. મેરૂતિલક ગણિ ૫૪) શિષ્ય યાકળશગણિ (૫૫) શિષ્ય અમરમાણિજ્ય ગણિ (૫૬) શિષ્ય ક્ષમારંગ ગણિ (૫૭) શિષ્ય વાચનાચાર્ય રનલાભ ગણિ (૫૮) શિષ્ય પં. રાજકીર્તિગણિએ ગદ્યબંધ વર્ધમાન દેશના ઉલ્લાસ ૧૦ બનાવી. ૫૮ Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ તેમજ આચાર્યપદનું બીજું નામ આ જિનરત્નસૂરિ પણ મળે છે. તેઓ મોટા નિર્ગસ્થ હતા. તે આ૦ સોમસુંદરસૂરિના શિષ્ય હતા. પંકીર્તિસુંદરગણિએ સં. ૧૫૧૧ માં આ૦ દેવેંદ્રસૂરિ કૃત “વન્દાવૃત્તિને બાલાવબેધ” બનાવ્યું. આ જિનકીર્તિસૂરિએ સં. ૧૪૯૪ કે સં. ૧૪૭ માં નમસ્કાર સ્તવન પ્રા. ગા૦ ૩૨, તેની પત્તવૃત્તિ બનાવી. સં. ૧૪૧૧ માં દેવેંદ્રસૂરિ કૃત વૃંદાવૃત્તિનીઅવચૂરિ લખી, તેમજ ઉત્તમકુમાર ચરિત્ર, શ્રીપાલ–ગોપાલકથા, ચમ્પકષ્ટિકથા, સં. ૧૪૯૭માં ધન્યકુમારચરિત્ર પદ્ય, દાન કલ્પદ્રુમ, (પદ્ય), સં. ૧૪૯૮ માં શ્રાદ્ધગુણસંગ્રહ, પાંચ જિન સ્તવન વગેરે રચ્યાં હતાં. બેદરનગરના પાતશાહ શાક પૂરણચંદ્ર કે ઠારીએ “ગિરનાર તીર્થમાં જિનપ્રાસાદ બનાવ્યું. આચાર્યશ્રીએ તેની પ્રતિષ્ઠા કરી હતી. ૫૧ (૫) આ જિનસુંદરસૂરિ તેમનું બીજું નામ પં જયવંતહર્ષ અને આ જિનકીતિસૂરિ પણ મળે છે. એકાદશાંગસૂત્રાર્થ ધારક શ્રી જિનસુન્દરસૂરિ : (સેમ સૌભાગ્ય પટ્ટાવલી) તેઓ આ૦ સેમસુંદરસૂરિના શિષ્ય હતા. ભ. દેવસુંદરસૂરિના હાથે ઉપાધ્યાય બન્યા હતા. અને આ સમસુંદરના હાથે જ સં. ૧૪૭૭માં મહુવામાં સં૦ ગુણરાજના ઉત્સવમાં આચાર્ય થયા હતા. તેમણે સં. ૧૪૮૩ માં “દીપાલિકા ક૫ ગ્રં ૪૩૭” બનાવ્યો “ચતુર્વિશતિ જિનસ્તુતિ લે૨૯, અને તેની “અવચૂરિ' બનાવ્યાં. ૫૧. આ જિનકીર્તિસૂરિ (જિનસુંદરસૂરિ) (પર) મહેક મહીકળશગણિ, તેમનાં બીજાં નામે પં મહીરત્નગણિ, અને મહા મહીસમુદ્રગણિ, પણ મળે છે. તેઓ આ૦ જિનકીર્તિસૂરિના શિષ્ય હતા. (૫૩) પં. લમ્પિકીતિગણિ (પં. લબ્ધિસમુદ્રગણિ) તે મહ૦ મહીકલશગણિના દીક્ષા શિષ્ય હતા. Page #514 -------------------------------------------------------------------------- ________________ પચાસમું ] આ૦ સેમસુંદરસૂરિ ૪૫૯ આ સેમમંડનસૂરિના પટ્ટધર આ સમજયસૂરિએ અમદાવાદના સં૦ કર્મણ પિરવાડ, સં૦ ગુણરાજ, દોશી મહિરાજ, તથા દેશી હેમજીના આગ્રહથી ૫૦ લબ્ધિસમુદ્ર, પં. અમરનંદિ અને પં. જિનમાણિક્યને અમદાવાદમાં ઉપાધ્યાયપદ આપ્યું હતું. મહોર મહીકલશગણિના શિષ્ય (૫૩) ૫૦ લમ્પિકીર્તિ (લબ્ધિસમુદ્ર) ગણિએ સં. ૧૫૫માં વડનગરમાં “વડનગર મંડનયુગાદિજિનસ્તવન કડીઃ ૨૩” બનાવ્યું હતું. ૫૩. મહોપાધ્યાય ચારિત્રરત્નગણિ– ___ मुख्य शिष्य कृष्ण सरस्वती उपाध्याय श्री चारित्ररत्नः । તે આ૦ સેમસુંદરસૂરિના હસ્તદીક્ષિત શિષ્યોમાં સૌથી મોટા હતા. અને આ સોમદેવના વિદ્યાશિષ્ય હતા, તે આ૦ સેમસુંદરસૂરિન ઉપાધ્યાય હતા, મહ૦ મહીસમુદ્રગણિના દીક્ષા શિષ્ય હતા. તેમનાં ચારિત્રરત્નગણિ ચારિત્રહંસગણિ ચારિત્રસુંદર ગણિ વગેરે નામે મળે છે. તેઓ ઉત્કટ ચારિત્રધારી હતા. આથી જ આ સેમસુંદરસૂરિએ તેમને “ઉપાધ્યાયપદ” આપ્યું ત્યારે તેમનું નામ ૧. આ સ્તવન જૂની ગુજરાતી ભાષામાં છે, તેની પ્રશસ્તિ તથા પુષ્પિકા આ પ્રકારે મળે છે— સિરિ સોમસુંદર પટ્ટ દિણયર, લછિસાયર ગણધરે; સિરિ સુધાનંદનસૂરિ મંડન, તેમજય સૂરીસરો. જિણ સેમસૂરિશ્ય વાયણાયરીય, મહીકલસ મંગલકર, સિરિ રિસહયુત્ત, ભત્તિજુત્ત દ્વિકિત્તિ સુહંકરે. મરડા ઈતિ વડનગરમંડન શ્રી યુગાદિજિન સ્તવનમ. વાચનાચાર્ય ચક્રવર્તિભારક પ્રભુ શ્રી જિનકીર્તિસૂરિ શિષ્ય પં. મહિને કલશગણિ શિષ્ય ૫૦ લબ્ધિકીર્તિગણિત સં. ૧૫૨૫ વર્ષે. સ્તવન કર્તાએ સ્તવનમાં વડનગરનાં ૧ આણંદપુર, ૨ ચમત્કારનગર, ૩ મદનપુર અને ૪ વડનગર નામ બતાવ્યાં છે, અને આ સ્થાનને સિદ્ધક્ષેત્ર પણ બતાવ્યું છે. (કડી : ૯). (-જૈનયુગ, પુ. ૧, અંક: ૧૧, સં. ૧૯૮૨, આષાઢ) Page #515 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ઉ૦ ચારિત્રરત્ન ગણિ રાખ્યું, તે મોટા વિદ્વાન હતા. તેમને “કૃષ્ણસરસ્વતીનું” બિરુદ હતું. તેમણે વૈર્તઃ શ્રી યમકમય-ચતુર્વિશતિ જિનસ્તોત્ર, “શ્રી જિનર્ષભર યમકમય-જિનચતુર્વિશતિ સ્તુતિ ૨૯– પજ્ઞ– અવસૂરિ સહિત બનાવ્યાં, પં. ચારિત્રરત્ન ગણિવરે સં. ૧૪૭૭ માં પિશીનામાં વિનાપહાર પાશ્વજિનપ્રાસાદની પ્રશસ્તિ લે. ૨૮ બનાવી (જૈ. સ. પ્ર. ક. ૧૭૦) તેમજ સં૧૪૫માં ચિત્રકૂટ મહાવીર પ્રાસાદ પ્રશસ્તિ, સં. ૧૪ માં ચિત્તોડમાં દાનપ્રદીપ પ્ર. ૧૨, ગં૦ ૬૬૭૫ વગેરે બનાવ્યાં. (૫૨) ૫૦ મહીરત્નગણિના શિષ્ય (૫૩) પં. ચારિત્ર સુંદર ગણિએ સં. ૧૫રર ના ફાવટ અને રેજ લવજ(લાજ) ગામમાં પં. ઇંદ્રસાગરગણિને ભણવા માટે ભ૦ ઋષભદેવ–શાંતિનાથનેમિનાથપાર્શ્વનાથ-મહાવીરનાં–ષભાષામય સ્તવને રચ્યાં છે પણ તેમણે તેમાં પિતાનું નામ આપ્યું નથી. માત્ર આ૦ સેમસુંદરસૂરિને યાદ કર્યા છે. (–જૂઓ પ્રક૫૦, પૃ. ૪૪૮) ૫૪. મહેટ હેમહંસ ગણિવર – हैमव्याकरणार्णवं निजधिया नावाऽवगाह्याभितो मञ्जषा समपूरि भूरिघृणिभिमैं ायरत्नरिह । ज्योतिस्तत्त्वविवर्तवार्तिक कृतः श्री हेमहंसाह्वयाः કીયાપુ: સુમનો મનોરમાર તે વાધીશ્વર છે (–મહેવિનયવિજ્ય ગણિવરે સં. ૧૭૩૭ના આ શુ ૧૦ના રોજ રતલામમાં રચેલ હેમલધુપ્રક્રિયાની પણ મેટીટીકાગ્ર. ૩૫૦૦૦ની પ્રશસ્તિ; શ્રી મેગી કાપડિયાની “શાંત સુધારસ ભાવના પ્રસ્તાવ પૃ. ૯૮) તેમનું બીજું નામ પંહંસદેવ પણ મળે છે. તે માટે ચારિત્રરત્નના શિષ્ય હતા. તેમને આ મુનિસુંદરસૂરિએ દીક્ષા આપી હતી, આ૦ જયચંદ્રસૂરિએ ભણાવ્યા હતા. આ૦ સેમસુંદરસૂરિએ ઉપાધ્યાયપદ આપ્યું હતું. તેમની વાદિલવંતરિ તરીકેની ખ્યાતિ હતી. Page #516 -------------------------------------------------------------------------- ________________ પચાસમું ] આ૦ સોમસુંદરસૂરિ ૪૬૧ પં. હંસદેવે સં. ૧૫૧૨ ના જેશુ૫ ના રોજ ખેરાલુમાં રત્નશેખર કથા લખી. સં. ૧૫૧૨ ના ભાવ વવ ૫ના રોજ ડાભલામાં પં૦ તીર્થરાજગણિ માટે “શ્રીપ્રબંધ” લખે. (-શ્રી પ્રશસ્તિ સંગ્રહ, ભા. ૨, પ્ર. ૭૦-૭૧) - તેમણે સં. ૧૫૦૧ માં પડાવશ્યક–બાલાવબોધ સં. ૧૫૧૪માં આ૦ રત્નશેખરસૂરિના રાજ્યમાં આશાપલ્લીમાં આ૦ ઉદયપ્રભસૂરિના આરંભસિદ્ધિ વિમર્ષ પાંચનું વાતિક-સુધી શંગાર” રચ્યું. સં. ૧૫૧૫ માં ન્યાયસંગ્રહ મૂલસૂત્ર પરિભાષા ૧૪૧, સં. ૧૫૧૬ માં અમદાવાદમાં ન્યાય–સંગ્રહ વૃત્તિ, ન્યાયાર્થમજૂષા બ્રહવૃત્તિન્યાસ બનાવ્યા હતા. ૫૩. મહા, ચારિત્રરત્ન ગણિ– ૫૪. મહેજિનમાણિજ્ય ગણિ–આ. સેમજ પં. જિનમાણિજ્યને અમદાવાદમાં ઉપાધ્યાય બનાવ્યા. (પ્રક. ૫૩) તે સરસ્વતી– ચમક મય આદિનાથસ્તોત્રમાં પિતાને મહેક ચારિત્રરત્નના શિષ્ય બતાવે છે. વળી તે આ પ્રમાણે પણ લખે છે. તેષાં ચ વિજયરાયે સતીર્થ સેમપ્રભ પ્રભેદ સજુષાં જિનમાણિ જ્યગુરૂણાં પ્રસાદતઃ પ્રાપ્તવિધેન (-દશ દષ્ટાંત ચરિત્ર) - તે (૫૫માંઆ હેમવિમલસૂરિના સમયે વિદ્યમાન હતા. તેથી તે આ૦ હેમવિમલસૂરિને પણ પોતાના ગુરુ બતાવે છે, તે શતાથ લઘુ સેમપ્રભ તરીકે પણ પ્રસિદ્ધ હતા, તેમણે સરસ્વતીનામગર્ભિત–આદિનાથસ્તવન લે. ૨૯ રચ્યું તેમાં તેમણે આ૦ રત્નશેખરસૂરિ, આ૦ લમીસાગરસૂરિ, આ૦ સોમદેવસૂરિ અને ગુરુ. શ્રી ચારિત્રરત્નનો ઉલ્લેખ કર્યો છે. તેમણે સં. ૧૫૨૮ માં અમદાવાદના મંત્રી ગદા શ્રીમાલીએ લખાવેલા જ્ઞાનભંડારના ગ્રંથનું સંશોધન કર્યું હતું. તેમણે સિદ્ધ પાહુડ-ટીકાનું સંશોધન કર્યું હતું. (–પ્રક. ૪૪, પૃ. ૨૧૨) તેમણે “સરસ્વતી શબ્દ યમક મય-યુગાદિજિન સ્તોત્ર” અને Page #517 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાના ઇતિહાસ—ભાગ ૩જો [ પ્રકરણ કુમ્માપુત્તરિય ગા૦ ૧૮૬ બનાવ્યાં તેમણે ઘણા ગ્રંથભડારોને વ્યવસ્થિત કર્યાં. તેમણે કુમ્માપુત્ત ચિરયમાં આ॰ હેમવિમલસૂરિ અને જિન માણેકય શિષ્ય એમ સીધુ' નામ આપ્યું છે. ગ્રંથભ’ડારાનું સ’શાધન (૫૩) મા ભ॰ લક્ષ્મીસાગરસૂરિ અને આ॰ સામજયસૂરિના ઉપદેશથી અમદાવાદમાં નવા ગ્રંથભંડારા સ્થપાયા હતા, તે ભંડારા ઉટ જિનમંદિર્ગાણની દેખરેખ નીચે તૈયાર થયા, અને મહે।૦ જિનમાણિક્ય ગણિવરે તે બધાનું સંશાધન કર્યું. (-પ્રક૦ ૫૩) ૫૫. મહેા॰ અન તહંસગણિ-તેમનું ખીજું નામ ૫૦ અનંતકીતિ પણ હતું, તે ૫૫ મા ભ॰ આ હેવિમલસૂરિની આજ્ઞામાં હતા, આથી તે પેાતાને તેમના પણ શિષ્ય બતાવે છે. ૫૦ અનંતકીતિ ગણિએ સ૦ ૧૫૨૯માં મંત્રી ગદરાજ શ્રીમાલીની પત્ની સં॰ સાહૂને ભણવા માટે “ શીલેપદેશમાળા ” લખી. (પ્રક૦ ૪૪ પૃ૦ ૨૧૧, – પ્રક૦ ૫૩ ) ( શ્રી પ્રશસ્તિ સ ંગ્રહ, ભા॰ ૨, પ્ર૦ નં૦ ૧૪૦) તેમના ઉપદેશથી સ’૦ ૧૫૪૪ માં રાહાનગરમાં સ’• ખીમાએ અણુત્તરાવવાઈસુત્ત ” લખાવ્યુ, સ૦ ૧૫૫૭ માં શ્રેષ્ઠીએથી શેલતા ભીલડી નગરમાં ચેાકસી પાસવીર પેારવાડે “ માટા ગ્રંથભંડાર બનાવ્યા, અને તેમાં ૬,૩૬,૦૦૦ લેાક પ્રમાણુ ગ્રંથા લખાવ્યા. આ ગ્રંથભંડારનુ સંશેાધન પશુભભૂષણ ગણિએ કર્યું હતું. ગ્રંથ '' ૪૬૨ * મહા અનતહંસગણિએ “ આનંદ આદિ શ્રાવક ચરિત્ર ’’ રચ્યું, સંભવ છે કે તેનું બીજું નામ “દશષ્ટાન્ત ચરિત્ર” પણ હાય. (-પ્રક॰ ૫૦, પૃ૦ ૪૫૬, પટ્ટાવલિ સમુચ્ચય ભા૦ ૨, (૫૩) મહેા॰ ચારિત્રરત્ન માણિકથ ગણિવર, (૫૫) ૫૦ ઉપદેશસપ્તતિકા અધિકાર પ "" 77 પુરવણી પૃ૦ ૨૫૨, ૨૫૩) ગણિવર, (૫૪) મહેા॰ જિન સામધમણિ-તેમણે ' લઘુ રચ્યા, તેમણે સ૦ ૧૫૧૧ ના જેઠ Page #518 -------------------------------------------------------------------------- ________________ પચાસમું ] આ સામસુંદરસૂરિ ૪૬૩ શુ॰૧૫ ને શનિવારે કંડારી ગામમાં મુનિ સિદ્ધાંત માણિકચને ભણવા માટે 66 સિદ્ધહેમન્યાસ-પાદ ૧૦ "" લખ્યા. (પ્રશસ્તિ સંગ્રહ, ભા॰ ૨, પ્રશ૦ નં૦ ૬૮, ૭૪) ૫૩. મહા ચારિત્રરત્નગણિ, (૫૪) મહેા॰ જિનમાણિકય ગણિ, (૫૫) ૫’૦ સુમતિસાગરગણિ, (૫૬) ૫૦ સિંહસાર ગણિ તે સ૦ ૧૫૫૮ ના ચૈ શુ॰ ૩ને ગુરુવારે પાટણમાં હતા. પ૩. ૫૦ ચારિત્રરત્ન ગણિવર, (મહા॰ ચારિત્રહંસગણિ) ૫૪ ૫૦ સામ ચારિત્રગણિ તે મહે॰ ચારિત્રહંસ ગણિના શિષ્ય હતા. અને આગમધર ૫'૦ અભયન દિગણિના (અભયસુંદર મીશ્રના) પ્રીતિપાત્ર હતા. આ સમયે સ૦ ૧૫૩૯, ૧૫૪૦ માં ગુજરાતમારવાડમાં ‘ ભયંકર દુકાળ ’ પડયા. તે પૂરા થતાં ૫૦ સામચારિત્ર ગણુએ સ૦ ૧૫૪૧ માં સુકાળ થતાંજ ‘ગુરુગુણરત્નાકર કાવ્ય’ સ : ૪ રચ્યું. ૫૧ (૬) ૫૦ ભાવસુંદર-તેએ આ॰ સામસુંદરસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય હતા. તેમણે માળવામાં આગર પાસેના પાનવિહારમાં • પાનવિહારમ`ડન ૫૦ મહાવીરસ્વામિ સ્તાત્ર’ મનાવ્યું. ૫૧ (૭) ૫૦ વિવેકસમુદ્ર ( -જુએ પ્રક૦ ૫૧ ) ૫૧ (૮) મહા૦ જિનમ ડનગ ણુ-આ॰ સામસુંદરસૂરિએ સ ૧૪૭૯ માં સં॰ ગાવિંદના સંઘમાં તારંગામાં પ્રતિષ્ઠા કરાવી તેજ ઉત્સવમાં પ૦ જિનમંડનને મહાપાધ્યાયપદ આપ્યું. તેમણે સં॰ ૧૪૯૨માં ‘કુમારપાલ પ્રમન્ધ,’ સ૦ ૧૪૯૯ માં · શ્રાદ્ધગુણવિવરણ ’ અને ધર્મ પરીક્ષા ગ્રંથ બંનાવ્યા. : ૫૧ (૯) ઉ૦ સુધાનંદગણિ−તે ‘કમલકલશ ગચ્છ’માં (૫૩) આ॰ સામદેવની પાટે (૫૪) આ॰ સુધાન'દનસૂરિ થયા ( -પ્રક૦ ૫૩, કમલકલશાગચ્છ પટ્ટાવલી) ૫૧ (૧૦) ૫૦ નદિરત્નગણિ-અમદાવાદના સં૦ ગુણરાજના નાના ભાઇ નાનાકે (આંખાકે) આ૦ સામસુંદરસૂરિ પાસે દીક્ષા લીધી. તેમનું બીજું નામ ૫૦ નાનારત્નગણિ પણ મળે છે. (-પ્રક૦ ૪૫ પૃ૦ ૩૬૮, ૩૬૯) Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ તેમના શિષ્યોનાં નામ આ પ્રકારે જાણવા મળે છે – (૧) ઉ૦ રત્નમંડનગણિ–તે ૫૪મા આ૦ સોમદેવસૂરિની પાટે (૫૫ મા) આ૦ રત્નમંડનસૂરિ થયા. તેમણે સુકૃત સાગર તરંગ૮ ર . (-પ્રક. ૫૩, નિગમગ૭પટ્ટાવલી) . (૨) ૫૦ રત્નસાગરગણિ–તેમનાં બીજાં નામે પં૦ રત્નમંદિરગણિ ૫૦ રત્નભાવનગણિ, પં૦ રત્નહંસગણિ. અને ૫૦ હંસરત્નગણિ હતાં. જે પિતાના બે ગુરુદેવનાં નામ આ પ્રકારે બતાવે છે.(૧) બુધનાનારત્નચરણારવિન્દ સંસેવિ હંસરત્નામ છે ૯. (શંખેશ્વર પાર્શ્વનાથ છંદ) (૨) સૂરિ શ્રી સોમદેવસૂરિશિષ્ય ૫૦ હંસરત્ન ગણિ સં. ૧૫૧૧. (-શ્રી પ્રશસ્તિ સંગ્રહ, ભાગ ૨, પ્રશ૦ નં૦ ૬૩) આથી માની શકાય કે, (૫૨) પં. હંસરત્ન ગણિ તે ૫૦ નાનારત્નગણિના શિષ્ય હોય અને ભવ્ય લક્ષ્મીસાગરસૂરિ તથા આ૦ મદેવસૂરિના વિદ્યાશિષ્ય હેય, આજ્ઞાવતી હોય. માળવાના ખરસદ ગામના શારા કર્માશાહ પિરવાડે પંચ રત્નહંસ ગણિના ઉપદેશથી સં. ૧૫૧૧ માં પાંચમ તપનું ઉજમણું કર્યું અને “શાંતિનાથ ચરિત્ર” લખાવ્યું (-શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨ પ્ર૦ નં૦ ૬૩) (પ્રક. ૪૫, પૃ. ૨૦૧ ક. ૧૪) પં. નહંસગણિએ સં. ૧૫૧૧માં “પાર્શ્વનાથ નમસ્તે ૦ ૧૧, શંખેશ્વર પાર્શ્વનાથ છંદ લેક ૯ વગેરે વીશેક સ્તોત્રો બનાવ્યાં હતાં. તેમણે સં. ૧૫૧૭માં “ભેજ પ્રબંધ, ઉપદેશતરંગિણી વગેરે ગ્રંથ રચ્યા. (જેન સત્યપ્રકાશ, ક્ર. ૧૩૯) ૫૧ પં. નદિરત્ન ગણિ (૫૨) પં. હંસરત્ન ગણિ–તેમને (૫૩) પં. કીર્તિભવન નામે શિષ્ય હતા. શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્ર. ૮) Page #520 -------------------------------------------------------------------------- ________________ પચાસનું આ સામસુંદરસૂરિ ૪૫ ૫૩. ૫૦ અનકલાણું--તેમના નાના ભાઈ બાલાકે સં ૧૫૧૨માં તેમને ‘ આવસયસુત્ત-નિશ્રુતિ-લઘુવૃત્તિ’ વહેરાવી હતી. (–શ્રી પ્રશસ્તિ સં॰ ભા॰ ૨, પ્રશ॰ નં૦ ૬૯) ( પર. ૫૦ રત્નહ’સગણુને ૫૩ ૫૦ માણિકન, ૫૦ સમસિંહ, ૫૦ ભાવરાજ, મુનિ કુશલરત્ન વગેરે શિષ્યા હતા. (૫૩) ૫'૦ માણિકયન દિએ પ્રાકૃતમાં ચતુવિ શતિનિસ્તુતિ ગા॰ ૨૭' બનાવી, ૫૦ માણુિયસુંદર ગણિ તે ૫૦ નદિરત્નના હસ્તે દીક્ષિત શિષ્ય હતા, પણ (પર) ૫૦ રત્નહંસ-હસરત્નના શિષ્ય હતા. તેમનાં ખીજા નામેા ૫૦ માણિકયનઢિ ગ ૫૦ માણિકચસુંદર ગણિ અને ૫૦ માણિકયમદિર ગ॰ પણ મળે છે, તેમણે સ’- ૧૫૧૬ના આ૦ ૩૦ ૧ ના રાજ કટાણુકનગરમાં લડાવશ્યક-માલાવમેધ ” લખ્યા. ' (–પ્રશસ્તિસંગ્રહ, ભા૦ ૨, પ્રશ॰ ન૦ ૯૩) પ્રિયકર તેમના વિદ્યાશિષ્ય ૫૦ જિનસૂરે સ૦ ૧૬૬૧માં નૃપચરિત્ર ” અને “ રુપસેનચરિત્ર ” મનાવ્યાં. tr ૫૧. (૧૧) ૬૦ સાધુરાજ ગણિ–તે આ૦ સામસુંદરસૂરિના શિષ્ય હતા. તેમના શિષ્ય ૫૦ આનદરત્નગણિએ “ભરટકદ્વાત્રિ’શિકા” રચી. (૫૦) આ૦ સેામસુંદરસૂરિના શિષ્ય (૫૧) ઉપા૦ સાધુરાજ ગણિ શિષ્ય (પર) ૫૦ આન ંદરગણિએ સ૦ ૧૪૧૦ ના ૨૦ ૧૦ ૨ ના રાજ દેવકુલપાટક મહાનગરમાં “ પિડવિશુદ્ધિ–સાવસૂરિ” લખી. ( –શ્રી પ્રશસ્તિ સં॰ ભા॰ ૨, પ્રશ॰ નં૦ ૭) ૫૧. (૧૨) ૫૦ શાંતિચદ્ર ગણિજ તેમનાં બીજા નામેા ૫૦ શાંતિચંદ્રગણિ ૫૦ શાંતીશગણ પણ મળે છે. તે ભગવાન્ શાંતિનાથના પરમ ઉપાસક હતા. માટા તપસ્વી હતા. કાંઈક અધૂરું છમાસી તપ કરતા હતા. (ગુૉ. લેક ૪૪૯, પ્રક૦ ૪૯, પૃ૦ ૪૩૮) અને જ્ઞાનપ્રેમી હતા. તેમણે સ૦ ૧૪૭૮માં “ ખંભાતની ભરૂચા પાષાળ ”માં ગ્રંથસડારાની રક્ષા માટે નકામા કાગળમાંથી દાબડા મનાવવાની વ્યવસ્થા ગાઠવી હતી. આ અંગે ઉલ્લેખ મળે છે Page #521 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના ઇતિહાસ—ભાગ ૩જો [ પ્રકરણ पश्चाल्लेखः ॥ संवत् १४७८ वर्षे वैज्ञानिक शिरोमणिपूज्य पं० शान्तिचन्द्रगणिपादैः सर्वं चित्कोशकार्यं मनुषसमारचनादिकमकारि ॥ भारुकच्छशालायां श्रीसंघस्य शुभं भवतु श्री शांतिसुन्दरगणिभिः चित्कोश मंजूषसमारचादिकृत्यं विदधे ॥ ૪૬ ( ખંભાતના શાંતિનાથ ગ્રંથ ભંડારનું પુષ્ટિકા, જૈન પુ॰ પ્ર॰ સ॰ ભા૦ ૨ પ્ર॰ ન ** “ પૃથ્વીચંદ્ર ચરિત્ર ”ની ૬ની વિશેષ પુષ્પિકા.) શ્રી જૈન સ ંઘે પ૦ શાન્તીશગણિના ઉપદેશથી વિ॰ સ૦ ૧૪૮૩માં કુલ્પાકતી માં ભ॰ માણેકચસ્વામીના જિનપ્રાસાદના જીર્ણોદ્ધાર કરાવ્યેા. (-પ્ર૦ ૧૮, ૩૦ ૪૫૬, ૫૦ ૪૫, પૃ૦ ૩૦૧, પ્ર૦ ૪૯, પૃ૦ ૪૩૮) આ સામસુંદરસૂરિ તથા તેમના પિરવારના આચાર્યાં અને મુનિવરેના ઉપદેશથી જીરાવલાતીના માટે છોદ્ધાર થયા. (-પ્ર૦ ૪૧, પૃ૦ ૫૯૯, પ્ર૦ ૪૨, પૃ૦૭૨૨ થી ૭૨૬) પ્રભાવકા— (૧) ભ૦ સેામસુંદરસૂરિના શાસનકાળમાં કૃષિ ગચ્છના ભટ્ટારક, ખા॰ મહમ્મદના માનીતા આ॰ મહેન્દ્રસૂરિના પટ્ટધર આ॰ જયસિહસૂરિ થયા.૧ તેમણે પંડિત સારંગને વાઢમાં હરાવ્યેા. સ૦ ૧૪૨૨માં “કુમારપાલ ચરિત મહાકાવ્ય ગ્ર, ૬૩૭૦” બનાવ્યું તથા ભાસ જ્ઞના ન્યાયસારની સંસ્કૃતમાં ન્યાય તાત્પય ટીકા વ્યાકરણ બનાવ્યું. તેમજ સ૦ ૧૪૫૩માં માંડવગઢના સુલતાન મહમુદ ખીલજીના મહામાત્ય અને રણથં ભારના દંડનાયક ધનરાજ પારવાડની વિનંતિથી ધનરાજ પ્રખેાધમાલા êાક ૭૫” મનાવી. (-પ્ર૦ ૩૨, પૃ૦ ૫૧૮થી પર૧ કૃષ્ણષિંગચ્છ પ્ર૦ ૪૩, પૃ॰ ૭૫૬ થી ૭૫૭, આ૦ જયસિંહ પ્ર૦ ૪૫, પૃ૦૩૬૮) ૧. કૃષ્ણષિંગચ્છના આ॰ કૃષ્ણસૂરિ કાળી કામળી રાખતા, તેમની પરપરામાં વાદીન્દ્ર જયસિંહરિ થયા. (રાજગચ્છ પટ્ટાવલી ) Page #522 -------------------------------------------------------------------------- ________________ પચાસમું ] આ સામસુંદરસૂરિ ૪૬૭ (૨) કૃષ્ણષિંગચ્છના તાપક્ષના આ પુણ્યપ્રભસૂરિએ સં॰ ૧૫૯૩માં જીરાવલાતીના મેાટા જિનપ્રાસાદની દેરીનેા જીર્ણોદ્ધાર કરાયે. (પ્ર. ૩૨ પૃ. ૫૨૧) નગરસ્થાપના અમદાવાદ નગરની સ્થાપનાની સાલવારી માટે ન્યાતિષીઓના તેર ચૌદ મતા મળે છે. પરંતુ એ સૌમાં સાલ, મહિના, તિથિ, તારિખ અને વારમાં મેટા વિસવાદ છે. આ મતેાના સમન્વય કરી, બહુમતી તારવીએ તે સ્પષ્ટ થાય છે કે-બાદશાહ અહુમ્મદશાહે વિ॰ સ૦ ૧૪૬૮ના વૈશાખ શુદ્ધિ પ ને રાજ સને ૧૪૧૧માં અમદાવાદ નગરની સ્થાપના કરી, એટલે તે દિવસે ભદ્રના કિલ્લા પાસે અમદાવાદને પાચેા નાખ્યા. અને શરૂમાં ભદ્રના કિલ્લે બંધાવ્યેા. એક હસ્ત લિખિત-પ્રતિમાં વિ॰ સ`૦ ૧૪૬૮ના વૈશાખ વિર્દ ૭ રવિવાર અને પુષ્યનક્ષત્રમાં અમદાવાદ વસાવ્યાના ઉલ્લેખ મળે છે. સભવ છે કે-નગરપ્રવેશની તે તિથિ હાય. ત્યારબાદ મહમ્મદ બેગડાએ ( સને ૧૪૫૯ થી ૧૫૧૧, વિ૰ સં૰ ૧૫૧૬ થી ૧૫૭૦) સને ૧૪૬૮માં (વિ॰ સ’૦ ૧૫૨૫ માં) દુકાળમાં અમદાવાદના કેટ બનાવ્યે. (૫૦ ૪૪, ૩૦ ૧૯૭, ૨૧૧) તપગચ્છના વૃદ્ધ પાષાળના ભ૦ રત્નસિ’હસૂરિ તથા તપાગચ્છ લઘુ પાષાળના ૫૦મા ભ૦ સેામસુંદરસૂરિ વગેરેના ઉપદેશથી અમદાવાદમાં ઘણા જિનપ્રાસાદે અન્યા. ઉપાશ્રય બન્યા. અને ગ્રંથભંડારા સ્થપાયા. (-પ્ર૦ ૪૪, પૃ॰ ૧૯૫ થી ૨૦૮) ખા॰ અહમદશાહના પ્રીતિપાત્ર સં॰ ગુણરાજે આ॰ જ્ઞાનસાગરસૂરિ અને ભ॰ સામસુંદરસૂરિના માટે નગર પ્રવેશ મહોત્સવ કરી અમદાવાદમાં પધરાવ્યા, તેમજ ઉત્સવ કરી પેાતાના નાના ભાઈ સ॰ નાનાકને તેમના હાથે દીક્ષા અપાવી. જેનું નામ ૫૦ નદિરત્નગણિ રાખવામાં આવ્યું. -પ્રક૦ ૪૫, પૃ૦ ૩૬૮, ૩૬૯, પ્રક૦ ૪૯, પૃ૦ ૪૩૪, પ્રક૦ ૫૦, પૃ૦ ૪૬૩) Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩જે [ પ્રકરણ અમદાવાદમાં આ નગર પ્રવેશ મહત્સવ અને દક્ષિા ઉત્સવ સૌથી પહેલવહેલે હતે. મેવાડના રાણા કુંભાનું નાગપુર(નાગેર) ગાગરણ, નારાણક, અજમેર, મંડાર, (જોધપુર) મંડલકર, બુંદીખાટુ અને સૂજાનગઢ સુધી રાજય વિસ્તાર હતે. (લેજ્યદીપક ધરણુવિહાર સં. ૧૪૯૬ પ્રશસ્તિ) રાણા કુંભાએ સં. ૧૪૬૭માં કુંભમેરૂ નગર વસાવ્યું. એજ અરસામાં રાણું કુંભાના રાજ્યમાં ઘાણે રાવ રાણકપુર, કુંભલમેરુદુર્ગ, વગેરે નગરે વસ્યાં. ઘાણરાવ, રાણપુર મારવાડથી મેવાડ જતાં વચમાં માટે પહાડ આવે છે. જેને તેની પશ્ચિમદિશામાં તથા પૂર્વ દિશામાં જુદાં જુદાં શાંતિધામે બનાવ્યાં છે.–વિવિધ તીર્થોની સ્થાપના કરી છે. તેની પશ્ચિમમાં ૧-મૂછાળા મહાવીર –રાણકપુરજી ૩–રાતા મહાવીર (સેવાડી) અને ૪-હન્દુડી વગેરે તીર્થો છે. મૂછાળા મહાવીર તે પ્રાચીન જૈન તીર્થસ્થાન છે. મેવાડના મહારાણુએ તેની પાસે ઘાણેરાવ ગામ વસાવ્યું, આજે ઘારાવમાં શ્વેતામ્બર જૈન એશવાલ તથા પિરવાડનાં ૪૦૦ ઘર છે. ૧૧ મોટાં વેતામ્બર જિનાલયે છે. નાદિયાના સંઘપતિ કુંરપાલ સરહડિયા પિરવાડના પુત્રે (૧) રત્નાશાહ અને (૨) ધરણશાહ પોરવાડ નાદિયામાં રહેતા હતા. તે બન્ને ભાઈ નાદીયાથી માંડવગઢ જઈ, નાંદીયા પાછા આવી, અને રાણુ કુંભાના આગ્રહથી ઘાણેરાવમાં આવી વસ્યા. - સં. ધરણું પોરવાડે સં૦ ૧૪૯૬ ફાટ વ પ ને રોજ રાણકપુરમાં વિશાળ શૈલોકય દીપક જિનપ્રાસાદ બનાવી તેમાં ભઃ સોમસુંદરસૂરિવરના હાથે ભગવાન ઋષભદેવના ચૌમુખ વગેરેની પ્રતિષ્ઠા કરાવી. આ જિનપ્રાસાદ ભારતીય કલાના સ્થાપત્યને અજોડ નમુને Page #524 -------------------------------------------------------------------------- ________________ , જાએ તથા વિકસાવ્યું અને સિદ્ધરાજ રણકાર પચામું ] આ૦ સેમસુંદરસૂરિ ૪૬૯ છે. રાણા કુંભાએ આ જિન પ્રસાદમાં આરસના બે મોટા સ્તો બનાવ્યા છે. જે આજે વિદ્યમાન છે. (–જેન ઈતિ, પ્રક. ૪૪, પૃ. ૩૪, પ્ર. ૪૫, પૃ. ૩૭૦ થી ૩૭૬ પ્રક૫૦ રાણકપુર તીથ.) સિધ્ધપુર-ગૂર્જરેશ્વર રાજા સિદ્ધરાજ જયસિંહ વિ. સં. ૧૧૫રમાં સિદ્ધપુર વસાવ્યું તેમજ તેમાં સં૦ ૧૧૮૪માં “રુદ્રમાળ બનાવ્યું. તથા સિદ્ધવિહાર-જૈન રાજવિહાર બનાવ્યું. અને સૌરાષ્ટ્રમાં શિહેરને આબાદ કરી, તે ગામ બ્રાહ્મણોને દાનમાં આપ્યું. (-ઈતિ. પ્ર. ૩૫ પૃ૦ ૯૩, પ્રક. ૪૧, પૃ૬૧૦, પ્ર. ૪૨ પૃ૦ ૭૩૧ થી ૭૩૩) અજમેર–અજયસારે સં. ૧૨૦૨ માં અજમેર વસાવ્યું અને સં. ૧૨૩૬ થી ૧૨૪૯ સુધીમાં તેમાં પૃથ્વીરાજ ચૌહાણ થયે. (–પ્રક. ૩૫ પૃ૦ ૧૭૩) જેસલમેર-ચદુવંશી ભઠ્ઠીરાવલ કસાજીના પુત્રરાવ જસાજીએ લોવાથી આવીને સં૦ ૧૨૧૨ના શ્રા. સુ. ૧૨ (અ) સુ. ૧) ના રોજ ત્રિફૂટ શિખરને સ્થળે જેસલમેર વસાવ્યું. અને તેને કિલ્લો બાંધ્યો. અહીં ૭ જ્ઞાનભંડારે ૧૧–જિનાલયે ૧૯ ઉપાશ્રય છે. (-પ્રક. ૪૨ પૃ૦ ૭૨૯) ૧. જેસલમેર તથા બિકાનેર જે ભૂમિમાં વસ્યાં તે પ્રદેશનું પ્રાચીન નામ જાંગલ દેશ અને પ્રચલિત નામ “સ્થળી પ્રદેશ છે. આવા નામની પરિભાષા નીચે પ્રમાણે મળે છે. ડિઅલક-પાણીના પુરવાળી જમીન જેમકે બનાસ. અનુપ-નદીવગેરે બહુપાણી વાળ પ્રદેશ. જંગલ-પાણી વગરનો નિર્જળ પ્રદેશ. (ભાવનગરની શ્રી આત્માનંદ જૈન સભા પ્રકાશિત બૃહત્ કલ્પસૂત્ર ભાગ ૬ઠ્ઠો પરિ-૧૩મું પૃ ૧૮૭) નેધ–વિડ-દક્ષિણમાં કાંચીપુર હતું (પૃ. ૧૭–૧૭૯) તેલી દેશનું વર્ણન (પૃ. ૧૭૮) Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ જેન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ (સહમકુલ પટ્ટાવલી, પટ્ટાવલી સમુચ્ચય ભા. ૨ પુરવણું પૃ૦ ૫૭ તથા અમારે જૈન તીર્થોને ઈતિહાસ પૃ. ૩૫ર) જાલેર વિ. સં. ૧૩૦૦માં ફરીવાર જાલોર વસ્યું. ડુંગરપુર વિ. સં. ૧૩૭૧માં ડુંગરપુર વસ્યું. ડુંગરપુરને રાજવંશ ૧. રાવલ વીરસિંહ-તેણે પિતાના પૌત્ર ડુંગરના નામે ને સં૦ ૧૩૭૧માં ખડગ દેશમાં ધુલેવા પાસે “ડુંગરપુર” વસાવ્યું. ૨. ..................... ૩. ડુંગરસિંહ ૪. કમસિંહ પ. કાન્હડદે ૬. પત્તાજી. ૭. રાવલ-ગેપીનાથ ૮. રાવલ સેમદાસજી. આ બન્ને રાજાઓના સમયે રાજ્યના મંત્રી તરીકે થાણા ગામના મંત્રી ભાલહા. તથા મંત્રી સાહા, એમ બે ઓશવાળ હતા, તે બે ભાઈ હતા. બુદ્ધિશાળી હતા. ચતુર હતા અને જેન મંત્રીઓ હતા. મંત્રી ભાલ્લા અને સાહાએ તપગચ્છના પ૩મા ભ૦ લક્ષ્મી સાગરસૂરિના ઉપદેશથી સં. ૧૫રપ વૈ૦ વ૦ ૧૦ને રેજ ડુંગરપુરમાં ગંભીરા પાર્શ્વનાથના જિનપ્રાસાદ”ને જીર્ણોદ્ધાર કરી, તેમાં તેમને હાથે ગંભીર પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. (-જૂઓ પ્રક. ૫૩, મં૦ ભાલ્લા, સાલ્હા) ડુંગરપુરમાં મહેતા હિરજી વીશાપોરવાડ હતા, તેના વંશમાં અનુક્રમે (૧) મહેતા હીરજી (ભાર્યા હીરાદેવી) (૨) મહેતા રામજી (ભાર્યા રાયમતી) (૩) મહેતા સૂરજ (ભા. સુરદેવી) (૪) જાદવજી કરણજી માધવજી મદનજી મુરારજી (૫) મદનજી (ભા. ગંભીરદેવી) (૬) દયાલજી (ભાર્યા રંગરૂપદેવી) અને (૭) સદાશિવ થયા. ગંગા નદીને કિનારે અનૂપ શહેર વિદ્યમાન છે. શ્રીક્રૂત્રિમાં મુખ (કસઆ૦ હેમચંદ્રસૂરિની સિદ્ધહેમલધુવૃત્તિ). ૨. શ્રી જિનવિજ્યજી લખે છે કે જોધપુરના ઉત્તરમાં જંગલૂદેશ હતો તેની રાજધાની જાંગલુનગર આજના બિકાનેરથી દક્ષિણ-પશ્ચિમમાં ૩૦ માઈલ દૂર હતું –જેનઐતિહાસિક ગૂ૦ કાવ્ય સંચય રાસ ૫૫૧ તથા અતિ પ્રકટ પર) Page #526 -------------------------------------------------------------------------- ________________ પચાસમું ] આ સેમસુંદરસૂરિ ૪૭૧ શ્રી દયાલજી પોરવાડ રાજમાન્ય હતું, તેણે પોતાની લઘુમાતા મહીલાડી, બહેન ગોકળદેવી, ભાર્યા રંગરૂપદેવી પુત્ર સદાશિવ અને પુત્રી નાપીદેવી, વગેરે કુટુંબ પરિવારને સાથે રાખી, વિ૦ નં૦ ૧૭૮૫ વૈ૦ વ૦ ને સોમવારે ડુંગરપુરમાં ગંભીરા પાર્શ્વનાથના જિનપ્રાસાદમાં એક દેરી બનાવી, તે દેરીમાં તપાગચ્છના ૭૫માં ભ૦ વિજયદયારિ (સં. ૧૭૮૪ થી ૧૮૦૯)ની આજ્ઞાથી પં. કેશર સાગરગણિના હાથે પિત્તલની સુખસંપત્તિ પાર્શ્વનાથની પંચતીથી ધાતુ-પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. તથા એક કીર્તિસ્તંભ ઉભે કરાવ્યું. મેટે મહોત્સવ કરી, ચારે સંઘની ભક્તિ કરી. (પ્રાગ્વાટ ઈતિહાસ ખંડ–૩ જે પૃ૦ ૫૧૨) દાવડા વંશના શાહ શામળદાસે સં. ૧૫૨૯. વ. ૪ને રેજ ડુંગરપુરમાં “ભ૦ આદિનાથને ન જિનપ્રાસાદ” બનાવી, તેની પ્રતિષ્ઠા કરાવી. આ જિનપ્રાસાદ પૂર્વ પશ્ચિમમાં ૭૬ ફુટ, અને ઉત્તર દક્ષિણમાં ૧૩૬ ફુટ છે. ભ૦ આદિનાથની પ્રતિમા અને તેનું પરિકર “સર્વ ધાતુમાંથી” બનાવેલા છે. પરિકર ઉંચાઈમાં ૬ ફુટ અને પહેળાઈમાં ૫ ફુટ છે. અહીં બીજી દરેક પ્રતિમાઓ પણ સર્વ ધાતુની છે. જેમાં ભ૦ શાંતિનાથની પ્રતિમા દર્શનીય છે. શેઠ પૂનાના વંશના સં. શાણરાજે ડુંગરપુરમાં ઘીયાવિહાર નામે જિનપ્રાસાદ બનાવ્યું હતું. (–પ્ર૪૫, પૃ. ૩૬૨) (૯) ગંગાસિંહજી (૧૦) ઉદયસિંહજી પહેલે–તે મહારાણી સંગ્રામસિંહની સાથે રહી, બા, બાબરે કરેલા યુદ્ધમાં લડતાં લડતાં સં. ૧૫૮૪માં મરણ પામે. (૧૧) પૃથ્વીરાજ જગમાલ–આ સમયે (૧) ડુંગરપુર અને . (૨) વાંસવાડા એ બે રાજ્ય બન્યાં, વાંસવાડા વિ. સં. ૧૪૩૧માં વસ્યું. (૧૨) આસકરણજી (૧૩) સહસ્ત્રમલજી રાવળ-સં. ૧૬૬૦ (૧૪) કર્ણસિંહજી-યુવરાજ સં. ૧૬૬૦ (૧૫) પંજાજી (૧૬) ગીરધરજી. Page #527 -------------------------------------------------------------------------- ________________ ૧ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ મરણ (૧૭) રાવળ જશવંતસિંહજી–તેમના સમયે સંઘપતિ ભીમજીએ ધૂલેવા-કેશરીયાજીને સંઘ કાઢ. (–જૂઓ સં. ૧૭૪રની ભીમ એપાઈ ઐતિહાસિક રાસ સંગ્રહ ભા. ૧, આનંદકાવ્યમહેદધિ મ. ૭મું પ્રસ્તાવના પૃ૦ ૧૨૮) સિરણગામ-શિવભાણ ચૌહાણે સં૦ ૧૪૬રમાં સિરણગામ વસાવ્યું. અને ત્યાં કિલ્લે બંધાવ્યો (પ્ર. ૩૫, પૃ. ૧૭૩) ત્યાં વિ. સં૦ ૧૩૮૩માં સારણેશ્વર મંદિર સ્થાપન કર્યું. તેની પાસે સં૦ ૧૪૮૨માં શિરેહી વસ્યું. (જૂઓ પ્રક. ૫૧) પ્રભાવકે શેઠ ધરમશી પોરવાડ હડાલિ – શેઠ લાખ પિરવાડ હવાલાને વતની હતા. તેને ઝબકુ નામે પત્ની હતી. જેનું બીજું નામ લહમીદેવી પણ હતું. ઝબકુને સં૦ કર્મણ અને સં. લક્ષ્મણ એમ બે ભાઈઓ હતા. આ બંને ભાઈઓએ તીર્થોને છરી પાળતા મોટા યાત્રા કાઢયા હતા, જેમાં ૬ જિનાલયે સાથે હતાં. શેઠ લાખાને ૧ ધરમશી તથા ૨ વિનય એમ બે પુત્ર અને એક પુત્રી હતી. પુત્ર વિનય નામ પ્રમાણે વિનયી હતું. તેણે દીક્ષા લીધી. તેનું નામ આ વિનયાનંદ હતું. તેની બેને પણ દીક્ષા લીધી. તેનું નામ સાધ્વી અજિતચૂલા હતું. તેણે ઘણું તપ કર્યું. શેઠ ધરમશીને રત્ નામે પત્ની હતી, જે ગુણિયલ હતી. ધમકા શેઠ ધરમી હંમેશાં વીશ તીર્થંકરનાં જુદાં જુદાં આઠ થઈ દેવવંદન કરતું હતું. તેણે છઠ અઠ્ઠમ વગેરે વિવિધ ત. કર્યા, તેણે પચીસ વર્ષની ભયુવાનીમાં શીલવત ધારણ કર્યું. તથા “સમ્યકત્વના ઉજમણામાં ૩૦૦ લાડવામાં ચાંદીના ટંક ગોઠવી, ૩૦૦ સાધર્મિક ભાઈઓને તે લહાણુમાં આપ્યા. સંઘપૂજા કરી, ને ગુરુદેવને ભારે સત્કાર કર્યો, તેણે દેલવાડામાં ભ૦ ઋષભદેવના જિનાલયમાં દેવકુલિકા-દેરી બનાવી. તેની પ્રતિષ્ઠા કરાવી. તેણે આ૦ સેમ જો ભાઈ. તેણે પ્રતિ Page #528 -------------------------------------------------------------------------- ________________ પચાસમું આ સામસુંદરસૂરિ ૪૦૩ સુદરસૂરિના ઉપદેશથી પાટણમાં પેાતાના તરફથી માટા ગ્ર'થલ'ડાર અનાન્યેા, જેમાં સ૦ ૧૪૭૪ના મા૦ શુ ને રિવવાર સુધીમાં એક લાખ ક્ષેાક લખાવ્યા. સ૦ ૧૪૮૧ સુધીમાં એ લાખ બ્લેક લખાવ્યા. તેમાં મુખ્યતઃ આગમા તથા ગ્રંથા લખાવ્યા. ( –જૈન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ, પ્રશ૦ નં૦ ૪૭-૪૮) (જૈન ઈતિ॰ પ્રક૦ ૪૫ પૃ૦ ૨૯૧ કલમ ૧૧મી) નોંધ : ભાટ કવિએના પ્રાચીન કવિત્તમાં વિશેષ વન આ રીતે મળે છે. અન્નદાતા ધરમશી દીપક દીદા દીસે પ્રથી પદરા પરમાણે. કડલનેર કડાહિ સિપતી, સાચી સુરતાણે. ઇકતીસે સેાજતી, ઈલા અસઐ આધારી, ધરગુજર ધરમશી, જુગતી દે અન જગાડી, ખાંટહુડ મિરદ ખાતે, ખરાં અચલ ગંગ સુભ ઉચરે “ભ્રધમાન તણી વશી ” ખચીચે સુતાયાગી સુરતાણુ રે (ક્ષેસિંહ મા॰ રાઠોડે સં॰ ૨૦૦૪ માં મનાવેલ એસવાલ કામનેા ઇતિહાસ પૃ૦ ૨૧૧ થી ૨૧૨) પ્રભાવક સાધુ વીરાશાના વંશ શ્રીમતી દેદેવી. ૧. સાધુ વીરાતે “ સરસ્વતી પાટણના ”વતની હતા. ઉદાર અને ગુણવાન હતેા. તેને કાર્મિ`ણી નામે પત્ની હતી, જે પૂ પુણ્યના પ્રભાવે બહુ પ્રસિદ્ધ અને બુદ્ધિશાળી હતી. તેને ૧ સજ્જન, ૨ સુભટ, ૩ શાલિગ, ૪ સગ્રામસિ’હું અને ૫ સરવણ, એમ ૫ પુત્રા હતા. તે બધા વ્યાપારીઓમાં પ્રતિષ્ઠાવાળા પુણ્યશાળી, ગુણવાન સજ્જન, સદાચારી અને જૈન ધમમાં સ્વાભાવિક ભક્તિવાળા હતા. ૨. સંગ્રામસિહ–દે—સંગ્રામસિ ંહ તે સાધુ વીરા એશવાલને ચેાથેા પુત્ર હતા. તેને દેઉ નામે પત્ની હતી. શ્રીમતી દેઉ નાગેારના સાધુ હીરા આશવાલ અને તેની પત્ની ધર્મિ`ણીની પુત્રી હતી. સાધુ પુણ્યસિંહ અને કેશવસિંહની નાની બેન હતી. તે ખાળપણાથી Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ધર્મપ્રેમી હતા. તેણે બાળપણમાં” સમ્યક્ત્વ તથા શ્રાવકનાં બાર તેને” સ્વીકાર કર્યો હતે. દેઉ પરણીને સરસ્વતી પાટણમાં આવી, અહીં પણ ધર્મકાર્યોમાં રત રહેતી. નિર્મળ શીલથી સદા શેભતી દીવીની જેમ પ્રકાશતી હતી. પણ તેમાં અંજનની કાળાશ હતી જ નહીં. તેણે બંને કુળ દીપાવ્યાં. તે સામાયિક, પૌષધ અને ઉપધાન કરતી. સાવદ્ય ક્રિયાને સદા ત્યાગ કરતી. તેણે સાતે ક્ષેત્રમાં દાન આપ્યું. તે દૈનિક આવશ્યક કિયામાં પ્રેમવાળી હતી. તેણે તપાગચ્છના આચાર્યશ્રી સમસુંદરસૂરિના ઉપદેશથી દેલવાડામાં ભ૦ ઋષભદેવના જિનાલયમાં મેટી દેવકુલિકા બંધાવી, તેમાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. એકંદરે દેઉ સતી સુલસાની જેમ શુદ્ધ સમ્યક્ત્વ પાળતી, સંઘપૂજા, તીર્થયાત્રા અને માળાપણુ વગેરે વિવિધ ધર્મકાર્યો કરતી હતી. દેઊ એ આ૦ સેમસુંદરસૂરિ ગુરુદેવના ઉપદેશથી સં. ૧૪૨માં પોતાના કલ્યાણ માટે કાગળ ઉપર “કલ્પસૂત્ર'ની પાંચ પ્રતિઓ” લખાવી. (-શ્રી જૈન સાહિત્ય પ્રદર્શન, શ્રી પ્રશસ્તિ સંગ્રહ, ભા. ૨, પ્રશ૦ નં૦ ૨૩, ઇતિ પ્રક. ૪૫, પૃર૬૧, ક૦ ૧૩) સં. ગેવિંદ–તે ઈડરના રાવ પૂજાજીને માનીત, અને ઈડરના જૈન સંઘના અગ્રેસર સંઘવી વત્સરાજને પુત્ર હતું. શ્રીમંત રાજમાન્ય અને દઢ ધર્મપ્રેમી હતો. તેને જાયલદે નામે પત્ની હતી. તેઓને ઇડરના રાજાને માનીતે, સ્વદારા–સંતોષી, શાસ્ત્રપ્રેમી તથા ધર્મરાગી વીશલ નામે પુત્ર અને (૧) ધીરી તેમજ (૨) ધર્મિણે નામે પુત્રીઓ હતી. આ બધાયે તપગચ્છનાયક આ૦ સેમસુંદરસૂરિના અનન્ય ભકત હતા. - તારંગા તીર્થનો જીર્ણોદ્ધાર - સં૦ ગેવિંદે આ૦ સેમસુંદરસૂરીશ્વરના ઉપદેશથી સં૦ ૧૪૬૬માં ઈડરથી શત્રુંજય, ગિરનાર, સોપારક અને તારંગા તીર્થોને છરી પાળતે યાત્રાસંઘ કાઢ્યો. તેને તારંગા તીર્થની યાત્રા કરતાં મને રથ થયો કે, “આ તીર્થમાં મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાની પ્રતિમાને બદલે બીજી નવી પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ.” Page #530 -------------------------------------------------------------------------- ________________ પચાસમું ] આ૦ સેમસુંદરસૂરિ ૭૫ આ માટે સં. ગોવિંદે “આરાસણ જઈ ત્યાં “અંબિકાદેવીનું આરાધન” કરી, ખાણમાંથી એક મેટી આરસની શિલા મેળવી. એ શિલા તારંગામાં લાવીને તેમાંથી પ્રતિમા ઘડાવી, મૂર્તિ તૈયાર થયા પછી સં. ૧૪૬૬માં તીર્થનાયકની પ્રાચીન જિન પ્રતિમાને ઉસ્થાપિત કરી. મહાકવિ પં. શ્રી પ્રતિષ્ઠા મગણિ લખે છે કે, તે શિલા લઈને ધીરે ધીરે તારંગા ગિરિ ઉપર પહે. એક સારા શિલ્પી પાસે તેમાંથી ભ૦ અજિતનાથની સૂર્ય કરતાં વધુ તેજસ્વી માટી ભવ્ય પ્રતિમા તૈયાર કરાવી. સં. ગેવિંદે હજાર માણસને એકઠા કરી, તેને શુભ દિવસે મંદિર પ્રવેશ કરાવ્યું. ગ્રંથ લેખન એ જ સમયે પરમ શાંતમૂતિ આ ગુણરત્નસૂરિએ ગુરુદેવની આજ્ઞાથી સં. ૧૪૬૬માં ઈડરમાં “કિયારત્નસમુચ્ચય” ગ્રં પ૬૬૧ ર. સં. ગોવિંદના પુત્ર વીશલ તથા પુત્રી ધીરી અને ધર્મિણીએ સં. ૧૪૬૮માં આ “ઝિયારત્નસમુચ્ચય'ની ૧૦ પ્રતિ લખાવી. (-પ્રક. ૪૯, પૃ૦ ૪૩૫) તીર્થ સં. ગેવિંદે તારંગામાં કુમાર વિહારનો બધી રીતે જીર્ણોદ્ધાર કરાવી લીધે, અને સં. ૧૮૭૯માં દેશદેશ કુંકુમ પત્રિકાઓ મેકલી. આથી બહારગામના લાખે જેન–અજેન માનો એકઠા થયા. આ માનવસંઘની રક્ષા માટે ગુજરાતના બાદશાહ અહમદશાહના મહામાત્ય અને મિત્ર એવા સં૦ ગુણરાજ અને એકરાજ વગેરે તથા બાદશાહી સેના અને સેનાપતિઓ આવ્યા. તેમજ ઇડરના રાવ પંજાજીની સેના અને સેનાપતિઓ તે તારંગામાં હાજર હતા. (–પ્રક. ૪૫, પૃ. ૩૬૯) સં. ગેવિ દે સં. ૧૪૭૯માં તારંગામાં “કુમારવિહાર જિનપ્રાસાદ”માં આઠ સેમસુંદરસૂરિના વરદ હસ્તે ભ૦ અજિતનાથની નવી ભવ્ય જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. આચાર્યશ્રીએ સં. ૧૪૭૯માં તારંગામાં ઉપાય જયચંદ્રમણિને આચાર્યપદ આપ્યું, Page #531 -------------------------------------------------------------------------- ________________ ૬ જૈન પરપરાના પ્રતિહાસ-ભાગ ૩જો [ પ્રરણ તથા ૫૦ જિનમ`ડનને ઉપાધ્યાયપદ આપ્યુ. આ પ્રતિષ્ઠા-ઉત્સવમાં આ॰ સામસુંદરસૂરિના પરિવારના સૌ મળીને ૧૮૦૦ મુનિવરેશ ત્યાં હાજર હતા. મહામાત્ય હેમરાજ તે સં॰ રત્નાશાહના પુત્ર હતા આ દેવસુંદરસૂરિના શ્રાવક હતા અમે તેના પહેલાં (પ્રક૦ ૪૪, પૃ૦ ૩૧ પ્રક૦ ૪૮, પૃ૦ ૪૨૭ ટિપ્પન ત્રીજામાં) પરિચય આપ્યા છે. ગ્રંથદાત્રીઓ— શેઠ વયાની પુત્રી રૂપલદે. (પ્રક૦ ૪૫, ૪૯), દુઃસાધ્યવંશના શેઠ જગતસિંહની પૌત્રી રાજુલા (પ્રક૦ ૪૫, ૩૦ ૬ઠી) શેઠ લીંબાકની પત્ની લુણાક (પ્ર૦ ૪૫, કલમ-૮મી) ૪૦ પેથાની પુત્રી પૂજી (ક॰ ૯), સગ્રામસિંહની પત્ની દેઉ (પ્ર૦ ૪૫, ૩૦ ૧૩), (પ્રક॰ ૫૦, પૃ૦ ૪૭૪) પારસ પેારવાડની એન ચીલુ (પ્ર૦ ૪૫, ૩૦ ૪) મંત્રી વીરમદેવની પત્ની આલ્હાદેવી (૫૦ ૪૫), પૂરીદેવી (પ્ર૦ ૪૫), દેવસિહની પુત્રી માઊ (૫૦ ૪૯) મલયસિંહની પુત્રી સાઉ (પ્ર૦ ૪૯), ઠં॰ ભૂભડની પત્ની પ્રીમલદેવી (પ્ર૦ ૪૯, ૫૦ ૪૫) શેઠ વિજયપાલ એશવાલની પત્ની વાઈ (પ્ર૦ ૫૦) સ૰ ગાવિશ્વની પૌત્રી શ્રીરી, ધમિણી (પ્ર૦ ૫૦, પૃ૦ ૪૭૪), વગેરે જૈન શ્રાવિકાઓએ વિવિધ વિષયના ગ્રંથ લખાવી, ગ્રંથભંડારેાને ભેટ આપ્યા હતા. (જૂએ જૈન ઇતિ॰ પ્રક૦ ૪૫,પૃ૦ ૨૮૯થી ૩૦૨) ગૂંદીકર શાખા—અમે પિપ્પલક ગચ્છની ત્રિભવિયાશાખાના પરિચય પ્રક૦ ૩૭, પૃ૦ ૨૭૨માં આપ્યા છે. વિશેષ આ પ્રમાણે મળે છે. Page #532 -------------------------------------------------------------------------- ________________ પચાસમું ] આ સમસુંદરસૂરિ ૪૭૭ શાખા નં૦ (૧) ૧૪ આ. ધર્મદેવ, ૧૫ આ૦ ધર્મચંદ્ર (સં. ૧૩૧૧), ૧૬ આ૦ ધર્મરત્ન. ૧૭ આ૦ ધર્મતિલક (સં. ૧૮૩૭ ચૈત્ર શુ. ૧૧ સેમ), ૧૮ આ ધર્મસિંહ ૧૯ આઠ ધર્મપ્રભસૂરિ (સં. ૧૪૪૭, સં. ૧૪૮૨) તે પ્રભાવક થયા, ૨૦ આ૦ ધર્મશેખર (સં. ૧૮૮૨, સં. ૧૫૦૬) ૨૧ આ. ધર્મસાગર (સં. ૧૫૧૦, સં. ૧૫૨૦ ચિ. શુ. ૫) ૨૨ આ ધર્મવલ્લભ, ૨૩ આ૦ ધર્મવિમલ. ૨૪ આ૦ ધર્મ હર્ષ (સં. ૧૬૭૦ પ૦ શુ૦ ૧૨) શાખા નં. (૨) ૨૧ આ. ધર્મસાગર, ૨૨ આ વિમલપ્રભ, ૨૩ આ૦ સૌભાગ્ય. ૨૪ આ. રાજસાગર, (સં. ૧૬૪૭, સં૦ ૧૬૭૨) શાખા નં. (૩) રર આ ધર્મશેખર, ૨૧ આ. સાગરભદ્ર (સં. ૧૪૮૨ વિ. વ. ૪ ગુરુ) શાખા નં. (૪) ૨૦ આ૦ ધર્મશેખર, ૨૧ આ. ધર્મ સુંદર, સં. ૧૫૧૧ મહા શુ૦ ૫ ગુરુ. ૨૨ આર શાલિભદ્ર સં. ૧૫૧૫ વૈ૦ શુ. ૧૧ રવિ. શાખા નં. (૫) ૨૦ આર ધમશેખર, ૨૧ વિજયદેવ સં. ૧૫૦૬ મ. શુ૦ ૧૦ શુકે ૧લ્મા આ૦ ધર્મપ્રભસૂરિ–તે ત્રિવિયાશાખામાં પ્રભાવક થયા. આ ધર્મસિંહ તથા આ૦ ધર્મપ્રભના ઉપદેશથી ગૂંદીમાં મેટો જિનપ્રાસાદ બજે, તથા અમારિપાલન થયું. આ૦ ધર્મ પ્રત્યે સં. ૧૪૪૭માં ગૂંદીમાં, રાજા સારંગદેવના ગૂંદીના સૂબા ઠાકુર સાધુના મંત્રી શેઠ હેમચંદે બનાવેલ ભ૦ ચંદ્રપ્રભના જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી, તથા માસામાં ત્યાં ભ૦ મહાવીર સ્વામીને જન્માભિષેક કરાવ્યું. (-પ્રક. ૩૭, પૃ૦ ૨૭૩) (૨૦મા) આ ધર્મશેખર ગૂંદીની ગાદીએ ભટ્ટારક બન્યા હતા. Page #533 -------------------------------------------------------------------------- ________________ ૩૮. જૈન પરંપરાને ઇતિહાસ--ભાગ ૩ [ પ્રકરણ ઓ સમયે ત્રિભવિયાશાખામાંથી (૧) ગૂંદીકર શાખા અને (૨) તાલવજી શાખા એમ બે ગાદી બની, જીરાવલા તીર્થને મોટા જિનપ્રાસાદની પાછલી દિવાલમાં આ પ્રકારે લેખ મળે છે. संवत् १४८७ अर्ह नमः । गूंदीकर पीपलगछे त्रिभविया-श्री धर्मशेखरसूरि शिष्य वाचकदेवचंद्रः नित्यं प्रगमति मुद्राकलासहिता अहँ नमः। तालध्वजीय वा० सहजसुन्दरः नित्यं प्रणमति ।। (–આ. યતીન્દ્રસૂરિ સંગ્રહિત, જૈન પ્રતિમા લેખસંગ્રહ લેખ નં. ૩૧૬) સારંગદેવો ઘણા થયા છે. (–જૂઓ પ્રકટ કપ, પૃ. ૩૨૨) શેઠ હેમચંદ જૈન અને બીજા શેઠ હેમરાજે માટે જુએ પ્રક૪૪, પૃ૦ ૩૧, ૩૨) સંઘપતિ નાથદેવ–તે સં૦ લલ્લદેવને પુત્ર હતે. જૈનધર્મના દરેક કામમાં તે આગેવાન હતે. (–ગુર્નાવલી લે. ૪૭૭) રાણકપુરતીથ– - મારવાડ અને મેવાડની વચ્ચે અરવલ્લીના પહાડે છે. વેપારીઓ આ પહાડમાં થઈ પાલીથી આઘાટ અને ચિત્તોડ વેપાર માટે જતા હતા. આ રીતે પહાડમાં થઈને જવાના ચાર-પાંચ માર્ગો છે, જે નાળી તરીકે ઓળખાય છે. વેપારીઓ પહાડમાં પ્રવેશ કરે તે પહેલાં અને પહાડ વટાવ્યા પછી શાંતિ લે એ માટે પહાડની બંને તરફ નાળના મેં ઉપર જેનેએ ગંભીર વિચાર કરી શાંતિધામે બનાવ્યાં છે, તીર્થ સ્થાપ્યાં છે. આ રીતે પહાડની પશ્ચિમે મારવાડમાં વસંતગઢ, અજારી, રાણકપુર, દેસૂરી, મૂછાળા મહાવીર હન્દુડી, લાલ (તા) મહાવીર, સેવાડી વગેરે જેન તીર્થો બનાવ્યાં છે. જ્યારે પહાડની પૂર્વમાં એકલિંગજી, નાગદા, દેલવાડા, કેશરિયાજી વગેરે જૈન તીર્થ સ્થાન બનાવ્યાં છે. આ દરેક સ્થાનમાં રહેવાની ખાવાની, પાણીની અને દેરાસરની સંપૂર્ણ સગવડ-વ્યવસ્થા છે. મેટી ધર્મશાળાઓ છે. મેવાડના રાણાએ સં. ૧૪૩૭માં મૂછાળા મહાવીર પાસે ઘણેરાવ Page #534 -------------------------------------------------------------------------- ________________ પચાસમું ] આ૦ સોમસુંદરસૂરિ ૪૭૯ વસાવ્યું, તેમ રાણા કુંભાએ સં. ૧૪૯૫માં રાણકપુર વસાવ્યું અને કુંભલમેરૂ પણ વસાવ્યું. (–પ્રક. ૫૦, નગરસ્થાપના પૃ૦ ૪૬૮) રાણકપુર તીર્થ રાણી સ્ટેશનથી ૭ માઈલ, ફાલના સ્ટેશનથી ૧૨ માઈલ, અને સાદડીથી પૂર્વ-દક્ષિણ દિશામાં ૬ માઈલ દૂર નિજન સ્થાનમાં છે. અહીં જવા-આવવા માટે મેટર રેડ છે. રાણકપુરથી મેવાડ જવાને સીધે રસ્તે છે. તેમજ બીજે રાણકપુરથી સીધા કેશરિયાજી જવાને રસ્તો પણ છે. સંઘપતિ ધનાશાહ પિરવાડ મારવાડના નાદિયા તીર્થમાં સંઘપતિ માંડણ સરહડિયા પોરવાડના વંશમાં ૧ સં૦ માંડણ, ૨ સં૦ કુંરપાલ, ૩ સં. રત્ના શાહ, અને ૪ સં. સાલિગ થયા. તે પૈકી સં૦ કુરપાલના પુત્રે ૧ સં. રત્ના અને સં- ધરણુ થયા. એ બંને ભાઈએ ઘાણેરાવમાં આવી વસ્યા. આ પરંપરાના સંઘપતિઓએ ઘણા જિનપ્રાસાદના જીર્ણોદ્ધાર કરાવ્યા છે. પીંડવાડા, રાણકપુર, અચલગઢ વગેરે સ્થાનમાં મેટા જિનપ્રાસાદો કરાવ્યા છે. (-પ્રક. ૪૫, પૃ૦ ૩૭૦ થી ૩૭૪) સં૦ કુંરપાલ પિરવાડના નાના પુત્ર સં. ધન્ના-ધરણ પરવાડે રાણકપુર તથનું સ્થાપન કર્યું. ધન્ના રવાડે સં. ૧૪૫માં રાણપુર વસાવ્યું. (પ્રથમ જ જિન પ્રાસાદને પાયે નાખે) ધરણશાહ પિરવાડને “સિદ્ધપુરને જૈન વિહાર” જેવાથી અને નલિનીગુભવિમાનનું સ્વપ્ન જોવાથી મોટો જિનપ્રાસાદ બનાવવાની ભાવના થઈ. મુંડારા ગામના સૂત્રધાર દેપાકે પિતાના સ્વપ્ન પ્રમાણે વૈયદીપક પ્રાસાદને નકશે બનાવી, શેઠ ધરણશાહ પાસે પાસ કરાવી, તેજ પ્રમાણે રૈલોક્યદીપક નામને ૪૫ ફૂટ ઉંચે ત્રણ માળને ચતુર્મુખ જિનપ્રાસાદ બાંધી આપે. આ પ્રાસાદ ત્રણ માળને છે, ચારે બાજુએ નાનાં (૨૪) દેરાસરે છે, ફરતી ૭૨ દેરીઓવાળી ભમતી છે. ૧૪૪૪ થાંભલા છે. આ મંદિરની Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ જેને પરંપરાનો ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ માંડણ અજોડ છે. ખૂબીની વાત તો એ છે કે, મનુષ્ય ગમે તે મોટા દરવાજે કે દેરીના દરવાજે ઊભું રહે છે તેને ત્યાંથી મૂળનાયક ચૌમુખજીનાં સીધાં દર્શન થાય છે. કેઈ ભીંત કે કઈ થાંભલે વચમાં નડતા નથી. ભારતીય પ્રાચીન સ્થાપત્યની આ વિશેષતા છે. સં. ધરણશાહે સં. ૧૪૬ના ફાગણ વ૦ ૫ ના રોજ રાણકપુરના રૈલોક્યદીપક પ્રાસાદમાં આ૦ સેમસુંદરસૂરિના હાથે ભ૦ ઋષભદેવ વગેરે ચૌમુખ પ્રતિમાઓની અંજલશલાકા અને પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રસંગે આ૦ સેમસુંદરસૂરિએ ઉપા૦ સેમદેવને આચાર્યપદ અને મુનિ લમીસાગરને પંન્યાસ પદ આપ્યું, આ જિનાલયનું કામ સં. ૧૪૫થી ૧૫૦૯ના વૈશાખ સુદ ૨ સુધી ચાલ્યું હતું. (૧) ઉપા. સમયસુંદર ગણિએ સં૦ ૧૬૭૬ના માગશર મહિનામાં રાણકપુર તીર્થની યાત્રા કરી હતી, ત્યારે તે જણાવે છે કે વૈલોક્ય દીપકપ્રાસાદમાં ૪-ચતુર્મ, ૨૪-મંડપ, ૮૪–દેરીઓ અને મોટાં ભેંયરા છે રાણકપુરમાં ખરતરગચ્છનું જિનાલય પણ છે. સિલેક્ય જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર સં. ૧૯૭૯માં આ વિજયદેવસરિના ઉપદેશથી થયો હતો. મૂળનાયકની પ્રતિમા ઉપર તે સાલને લેખ છે. મૂળનાયકની પ્રતિમા અકસ્માત્ ખંડિત થાય તે તેના સ્થાને તરત બીજી પ્રતિમા બેસાડી શકાય એવી મૂળનાયકજીના માપની ઘણું જિન પ્રતિમાઓ બનાવી ત્યાં ભેંયરામાં રાખી હતી. - રાણકપુર તીર્થના ઐક્ય જિનપ્રાસાદના મોટા–નાના ઘણા જીર્ણો. દ્વારે થયા છેછેલ્લે અમદાવાદની સમસ્ત જૈન શ્વેતાંબર સંઘની પ્રતિનિધિ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ અઢી લાખ રૂપિયા ખરચીને આ રોલેક્યદીપક જિન પ્રાસાદને મૂળથી લઈને શિખર સુધીને સંપૂર્ણ જીર્ણોદ્ધાર કરાવ્યું. અને સં. ૨૦૦૯હ્ના ફાગણ સુદિ પને ....વારે ઐ ક્યદીપક જિન પ્રાસાદમાં તથા સઘળી દેરીઓમાં તપાગચ્છના આ૦ શ્રી વિજયસૂરિ અને આ૦ શ્રી વિજયનંદનસૂરિના હાથે ભ૦ ઋષભદેવ વગેરે જિનેશ્વરની પ્રતિમાઓની ફરીવાર પ્રતિષ્ઠા કરાવી. (-ઈતિ પ્રક. ૪૫, પૃ. ૩૭૨-૩૭૩) Page #536 -------------------------------------------------------------------------- ________________ પચાસમું આ સામસુંદરસૂરિ ૪૫૧ આ પ્રતિષ્ઠા ઉત્સવમાં ૭૫ હજાર જૈન-જૈનેતર લેાકેાની મેદની ભરાઈ હતી. હમેશાં સવાર-સાંજ નવકારશી-જમણુ થતું હતું. સાદડીના શ્રી જૈનસ થે સૌને રહેવાની, ખાવા-પીવાની સ`રીતની વ્યવસ્થા કરી હતી. આ ઇતિહાસના લેખકે મુનિ દČનવિજય, અને મુનિ જ્ઞાનવિજયજી રાણપુરમાં આ પ્રતિષ્ઠા ઉત્સવમાં હાજર હતા. તેએએ પૂ આચાય દેવાની આજ્ઞાથી તથા પ્રતિષ્ઠાપક જૈનેાની વિનતિથી છેલ્લી આ દેરીઓમાં નવી સ્થાપિત જિન પ્રતિમાઓને સ્થાપના વાસક્ષેપ નાખ્યા હતા. લેાકય દ્વીપક જિનપ્રાસાદના પ્રવેશ દ્વાર ઉપર સુંદર કેાતરકામ છે. રાણકપુર તીમાં પહેલાં પાંચ જિનાલયેા હતાં. હવે અહીં નીચે પ્રમાણે જિનાલયેા વગેરે વિદ્યમાન છે. . ૧. સોંઘપતિ ધરણા શાહના ત્રૈલોકયદીપપ્રાસાદ, સ ૧૪૯૬ ફા૦ ૧૦ ૫ થી ૧પ૦ના વૈ॰ શુ ર ૨. ભ૦ પાર્શ્વનાથનું જિનાલય—આ જિનાલય ધર્મશાળાની સામે છે. તેમાં ભ॰ પાર્શ્વનાથની ભવ્ય મનેહર પ્રતિમા મહારથી લાવી અહીં વિરાજમાન કરેલી છે. અહીં ભેાંયરું છે, તેમાં પ્રાચીન જિનપ્રતિમા છે. આ મંદિરમાં સુંદર કારીગરી છે. તથા ખારીક કાતરણી કરેલી છે. આ ખરતર વસદ્ધિ છે. આ જિનાલયના મહારના ભાગમાં ડાબી દિવાલમાં મહાત્યાગી પૂજ્ય શ્રુતકેવલી શ્રીસ્થૂલભદ્ર અને કેશા વેશ્યાનું સંસારી જીવનકડારેલ છે, જેમાં તેઓને પ્રેમ વિલાસ, આસના, ભાવે દર્શાવ્યા છે. સાધારણ મનુષ્યા આ ઘટના સમજી ન શકવાથી આ મદિરને “ વેશ્યાનું મંદિર” કહી નાખે છે. આ સ્થાપત્યને પરમા એમ જણાય છે, કે, માનવી આ સ્થાપત્યના ચિત્રણ પ્રમાણે સંસારમાં રંગાયેલા છે. તે વીતરાગ પાસે આવે ત્યારે ‘નિસીહિ’ કહીને આવે, એટલે તે “સંસારની વાસનાને ” છેડીને અંદર મંદિરમાં આવે. Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ જૈન પરપરાના ઇતિહાસ—ભાગ ૩જો [ પ્રકરણ આ ૩. ભ૦ નેમિનાથનું જિનાલય-આ મદિર મજબૂત છે, દર્શનીય છે. અહી પણ એક ભાંયરું છે. મૂળનાયકની પ્રતિમા પ્રાચીન છે, જેને મહારથી લાવીને અહીં સ્થાપન કરેલી છે. નં૦૨–૩નાં મદિરામાં ખરતરગચ્છ અને અચલગચ્છના આચાર્યએ પ્રતિષ્ઠા કરાવી છે, એટલે તે મદિશ તે તે ગચ્છનાં હતાં. ૪. ચક્રેશ્વરી દેવીનું મદિર–જેમ ગુજરાતના દંડનાયક વિમલન શાહ અને મહામાત્ય વસ્તુપાલે ગિરનાર અને આબૂ ઉપર મેટા જિનપ્રાસાદો બનાવી, અંબિકાદેવીનાં મંદિશ બનાવ્યાં તેમ સં ધરણે પણ સ૦ ૧૪૯૬માં બૈલેાકયદીપક મંદિરની પ્રતિષ્ઠાની સાથેા સાથે જ ભ॰ ઋષભદેવની શાસનદેવી ચક્રેશ્વરીનું આ મંદિર ” અનાવી, તેની પ્રતિષ્ઠા કરાવી છે. "" 66 ૫. સૂર્ય મંદિર-મેવાડના રાણા કુંભાએ ધરવિહારમાં પેાતાની કીતિ અમર કરવા, એ મેટા સ્તૂપા અનાવ્યા હતા, તે પૂરા થયા નથી, આજે પણ તે ત્યાં મૂળ સ્થિતિમાં અધૂરા ઊભા છે. સં॰ ધણેસીસેાક્રિયા રાણાએ સૂર્યવંશી હાવાથી તેઓની સગવડતા માટે અને એની પાછળ જિનાલયેાની પણ સુરક્ષા થશે, એ ઉદ્દેશની સિદ્ધિ માટે અહીં સૂર્ય મંદિર પણ બધાયું. સંભવ છે કે, સ॰ ધરણાશાહે શાસનદેવ કે ક્ષેત્રપાલદેવના મંદિરને બદલે સૂર્ય નુ મદિર બંધાવ્યુ હોય. કરે છે. આ રાણકપુર તીને વહીવટ ભારત વર્ષના સમસ્ત શ્વેતાંબર જૈના દ્વારા બનેલી અમદાવાદની શેઠ આણુ દજી કલ્યાણજી પેઢી (−શે॰ આ૦ ક૦ પેઢી માટે જાએ, ઇતિ॰ પ્રક૦ ૪૪, પૃ૦૨૦૬, ૨૦૭, પૃ૦ ૨૫૬ થી ૨૬૦) રાણકપુર, વરકાણા, નાડોલ, નાડલાઈ, મૂછાળામહાવીર એ ગાલવાડની પચતીથી ગણાય છે. કવિરાજ મેઘજી સ૦ ૧૪૯૯ના કાર્તિક મહિનામાં રચેલા સ્તવનમાં રાણકપુરના ધરણુ વિહારનું વર્ણન (કડી : ૪૪) આપે છે કે, શાસનદેવીએ ધરણ પારવાડને તેના શીલથી પ્રસન્ન થઈ Page #538 -------------------------------------------------------------------------- ________________ પચાસમું ] આ સેામસુંદરસૂરિ ૪૮૩ જણાવ્યું કે, ‘ માટે જિનપ્રાસાદ અનાવ.' ત્યારે ધરણા શેઠે ૫૦ સલાટાને ખેલાવ્યા, તે સૌએ સિદ્ધપુરના ચતુર્મુખી જિનપ્રાસાદનાં વખાણ કર્યાં, અને મુડારાં સ્થપાતિદેપાએ શાસ્ત્રાધારે મેટા જિનપ્રાસાદ બનાવવાની તૈયારી બતાવી. શેઠે એ કાય માટે શિલ્પી દેપાને નિયુક્ત કર્યા, અને દેપાએ કાર્યના આરંભ કર્યો. સં૦ ૧૪૯૫માં ચતુર્મુખ જિનપ્રાસાદ બની ચૂકયે. આથી શેઠે આ॰ સામસુંદરસૂરિને વંદન કરી એક જ મુહૂર્તીમાં ચાર કામ ઉપાડચાં. ૧. જિનાલય, ૨ દાનશાળા, ૩ પાષાળ-ધર્મશાળા અને ૪ પેાતાને રહેવાના અગલેા. તેણે રાણકપુરમાં ભ॰ ઋષભદેવના ચતુર્મુખ જિનપ્રાસાદ બનાવ્યેા. આ જિનપ્રાસાદ સામે સપ્ત ફણાવાળા શામળા પાર્શ્વનાથ ભ૦ ના ખરતરવસહી પ્રાસાદ છે. માદડીમાં ભ॰ સુપાર્શ્વનાથનું મંદિર અચલગચ્છનુ છે. ધરણવિહારમાં ત્રણ માળના શિખરવાળા ચૌમુખ પ્રાસાદે છે. નીચે ખીજા ૧૨ પ્રાસાદે છે. બધા પ્રાસાદા ધ્વજાદડ, દડકળશવાળા છે. આમાં ૪ શાશ્વતા જિન, ૨૦ વિહરમાનજિન, ૨૪ વમાન ચેાવીસીની ૨૪ પ્રતિમાએ છે. તેમજ ત્રણ ચેાવીશીની ૭૨ જિનપ્રતિમાઓવાળી ૭૨ દેવકુલિકાઓ છે. આ॰ સામસુંદરસૂરિ એમના સમયમાં શ્રી ગૌતમગણધર જેવા છે. શેઠ ધરણાએ આ પ્રાસાદ બનાવી, મેટા ઉત્સવ કર્યાં, સાધર્મિક વાત્સલ્ય કર્યું, સૌ દનીને દાન આપ્યું અને ઘણા યશ મેળવ્યેા. ( જૈન સત્યપ્રકાશ, ક્રમાંક: ૧૦૪ પૃ૦ ૩૬૭ થી ૩૭૮) જાકાડા તીથ આ સામસુંદરસૂરિ અને તેના શિષ્ય-પ્રશિષ્યાના ઉપદેશથી મેટા પેાસીના, જાકેાડા વગેરે સ્થાનામાં વિશાળ જિનાલયેા બન્યાં છે, જે આજે તીર્થરૂપે વિખ્યાત છે. શિવગજની ઉત્તરમાં ૩ કેાષ દૂર ખીણમાં નાનું જાકેાડા ગામ છે, શિખરબંધી વિશાળ જિનપ્રાસાદની એક પહાડી નીચે નાનકડી ત્યાં જ જાકેાડા તીથની સ્થાપના થયેલી છે. આ Page #539 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ જેન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જે [ પ્રકરણ જિનપ્રાસાદમાં ભ૦ પાર્શ્વનાથની સુંદર પ્રતિમા છે. આટ જયચંદ્રસૂરિએ સં. ૧૫૦૪માં આ તીર્થ સ્થાપિત કર્યું છે. યાત્રાળુઓ માટે મેટી ધર્મશાળા છે. (-પ્રક. ૫૦, પૃ. ૪૫૪) ૧. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનના પરિકરની ગાદીમાં આ પ્રકારે લેખ છે– ॥ सं० १५०४ वर्षे माघ वदि ९ प्राग्वाट ज्ञा० हीराजणादि यक्षपुरीय श्रीसंघेन जखेउरग्रामे श्रीपार्श्वनाथमूलनायकस्य परिकरः कारितः, प्रतिष्ठितः श्रीतपागच्छे भट्टारक श्री सोमसुन्दरसूरिशिष्य श्री जयचंद्रसरिभिः ॥ ૨. પરિકરમાં જમણા કાઉસગ્ગિયા નીચે આ પ્રકારે લેખ છે– ए सं० १५०४ माघ वदि ९ प्रा० सं० हीराणादि यक्षपुरे श्रीमूलના પરિવાર....શ્રી સોમસુંદરસૂરિ..... ૩. પરિકરમાં ડાબા કાઉસગ્ગિયા નીચે આ પ્રકારે લેખ છે. _....માઘ વઢિ ચલપુરીયે....શ્રીપાર્થવિં૦ ૦ પરિવાર....શ્રીનોમસુંદરસૂરિ.... મેટા પોસીના તીર્થ– ઈડરરાજ્યમાં ઈડરથી ૪૨ માઈલ કાલીકાંકરથી ૧૦ માઈલ દૂર પિસીના નગર છે. અહીં વેતાંબર જેનેનાં ૧૦ ઘર છે. મોટા ચાર જિનપ્રાસાદે છે, જે વિક્રમની ૧૩, ૧૪ અને ૧૫મી સદીમાં બનેલા છે. તેમાં વિ. સં. ૧૦૧૮ થી ૧૪૯૧ સુધીના લેખે મળે છે, ચારે જિનપ્રાસાદનો પરિચય આ પ્રમાણે છે.– (૧) ભ૦ મહાવીરસ્વામીનું મંદિર–પસીનાના રાજાએ જૈનાચાર્યોના ઉપદેશથી અને મંત્રી નરપતિ વગેરેની વિનતિથી વિક્રમની ૧૩-૧૪મી સદીમાં ભ૦ મહાવીરસ્વામીનું દેવાલય બનાવ્યું હતું. તેમાં ભ૦ મહાવીરસ્વામીની ૧૦૧૮ની પ્રાચીન જિનપ્રતિમા પધરાવી હતી. અને તે પછી મંત્રી નરપતિએ તેને સં. ૧૩૫૧-૫૫માં જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અહીંના રાજા સામ્હણના પુત્ર રાજા સાયરે સં૦ ૧૪૭૭માં Page #540 -------------------------------------------------------------------------- ________________ પચાસમું ] આ૦ સેમસુંદરસૂરિ ૪૮૫ તપગચ્છના ભટ્ટા. સેમસુંદરસૂરિના ઉપદેશથી આ મંદિરમાં લાકડાના બે મંડપ બનાવ્યા તથા ભ૦ પાર્શ્વનાથના મંદિરના ખર્ચ માટે એક વાડી ભેટ આપી. (પ્રક. ૪૫ પૃ૦ ૩૬૪) પિસીનાના ભ૦ આદિનાથના મેટા મંદિરના ઓટલા ઉપર રહેલ પરિકરની ગાદીમાં પ્રતિમા લેખ છે – (१) संवत् १४९१ मार्ग० शु० १३ प्राग्वाट श्रे० हीरा भा० हीरुदे पुत्र श्री० देवात भा० भोजी (लांछन) पुत्रपुत्र्यादिकुटुंबयुक्तेन पोसीना ग्रामे देवालयस्थ श्रीमहावीरप्रतिमायाः परि (२) श्री० देवाभोजीयुतेन च રૂતિ મદ્રમ્ (ાંડન)....ર: રિતઃ પ્રતિષ્ઠિતઃ | તાજીના श्रीश्रीश्रीसोमसुंदरसूरिभिः ॥ આથી સ્પષ્ટ છે કે, ભટ્ટા. સેમસુંદરસૂરિના ઉપદેશથી સંઇ ૧૪૯૧ના માગશર શુદિ ૧૩ના રોજ પિસીનામાં શેઠ હીરા (હાપા) પિરવાડના પુત્ર દેવાએ પિસીનાના દેવાલયની ભ૦ મહાવીરસ્વામીની પ્રતિમાનું પરિકર કરાવી, તેમના હાથે પ્રતિષ્ઠિત કરાવ્યું. એટલે કે શેઠ દેવાએ સં. ૧૮૯૧માં ભ૦ મહાવીરસ્વામીના સં. ૧૦૧૮ના પરિકરને બદલે નવું પરિકર તથા લાકડાના મંડપને બદલે પાષાણના મંડપ બનાવ્યા હશે. આ મંદિરની ભમતીમાં જુદા જુદા ખંડિત અને અખંડ જિનપ્રતિમાનાં પરિકના ટુકડાઓ, જિનપ્રતિમાઓ, કાઉસગ્ગિયા, અને શ્રાવક-શ્રાવિકાઓની યુગલપ્રતિમાઓ વગેરે છે. ભમતીમાંનાં બે પરિકરની ગાદી ઉપર એકસરખી લિપિવાળા અગિયારમી સદીના આ પ્રકારે લેખે છે – (૨)...ત્ ૨૦૧૮ માઘ શુ........#રિતામતિ . (૨) સંવત્ ? ....વર્ષે વૈરારવ શુદ્ધિ ૨૪ ગુરુ...ના રિતે શ્રાવક-શ્રાવિકાઓની યુગલ પ્રતિમાઓમાં આ પ્રકારે લે છે. તેમાં (૧) શ્રાવકની નીચેને લેખ વંચાતું નથી, જ્યારે શ્રાવિકાની નીચેનો લેખ આ પ્રકારે છે– Page #541 -------------------------------------------------------------------------- ________________ ४८१ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ सं० १३५१ वर्षे अषाड सुदि १० गुरुवारे रत्नत्रयमती कपूरदेवी कुल उयोतितं । તે બંને શ્રાવક-શ્રાવિકાના હાથમાં પૂજાની સામગ્રી છે. (૨) પુરુષની નીચે આ પ્રકારે લેખ છે.– संवत् १३५५ वर्षे वैशाख सुदि १२ महं० नरपतिमूर्तियुग्मं महं० कर्मणेण कारापितम् । સ્ત્રીની પ્રતિમા નીચે આ પ્રકારે લખ્યું છે.– महंति मोहीणी मूर्ति ॥ આ બીજો લેખ પડિયાત્રામાં ઉત્કીર્ણ છે. અહીં ભ૦ મહાવીરસ્વામીની પ્રાચીન અલૌકિક પ્રતિમા છે. જિનાલયમાં પેસતાં ડાબી બાજુની ભમતીમાં મહા ચમત્કારી મણિભદ્રવીરનું સ્થાન છે. આ મંદિરને સં૦ માં ભટ્ટા) શ્રી વિજયદેવસૂરિના ઉપદેશથી મેટે જીર્ણોદ્ધાર થયે, તેમજ સં. ૨૦૦૫માં છેલ્લે ઉદ્ધાર થયે. દેરાસર પાસેની નાની દેરીમાં પાથયક્ષની સુંદર પ્રતિમા છે. આ મંદિરને મુખ્ય દરવાજો પૂર્વાભિમુખ છે. પણ તે હાલ બંધ જે રહે છે. સૌ કઈ પાછળની બારીએથી આવ જા કરે છે. (૨) ભ૦ પાર્શ્વનાથનું મંદિર–ભ૦ મહાવીરસ્વામીનું મંદિર રાજ્યના તાબામાં હતું, આથી એક જ વંશના પિોરવાડ જેનોએ વિક્રમની ૧૫મી શતાબ્દીમાં પોસીનામાં ભ૦ પાર્શ્વનાથનું શ્રીસંઘનું મંદિર બંધાવ્યું, અને ધીમે ધીમે ભવ પાર્શ્વનાથના એ એક જ મંદિરમાંથી ત્રણ મંદિરે બન્યાં. આ ત્રણે મંદિર એક જ ઘેરાવામાં છે. જ્યારે ભગવાન મહાવીરસ્વામીનું જિનાલય તેની પાસેના બીજા ઘેરાવામાં છે. પિસીનાના શેઠ આજડ પિરવાડના વંશના મંત્રી ગોપાલે તપાગચ્છીય ભટ્ટા, શ્રીસમસુંદરસૂરિના ઉપદેશથી સં. ૧૪૭૭માં પિસીનામાં ભ૦ પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું. આચાર્યદેવે તેમાં ભ૦ Page #542 -------------------------------------------------------------------------- ________________ ४८७ પચાસમું ] આ૦ સોમસુંદરસૂરિ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી તે મંદિરનું નામ “વિદ્ગાપહાર પાર્શ્વનાથ' રાખ્યું. પિસીનાને જેને આજે તેને “પુરિસાદાણું પાર્શ્વનાથ” તરીકે ઓળખે છે. મૂળનાયકની પ્રતિમા ભવ્ય છે, ગાદીમાં ધર્મચક અને વેલબુટ્ટા કેરેલા છે. (-પ્રક. ૪૫, પૃ. ૩૬૪) મંત્રી પાસે આ મંદિરમાં બે મોટા મંડપ કરાવ્યા અને તેમાં દેરીઓ પણ બનાવી, તે દેરીઓ ખાલી હતી, પછી તેમાં ભ૦ આદિનાથ તથા ભ૦ શાંતિનાથની જિનપ્રતિમાઓ બેસાડવામાં આવી હતી, જે પ્રતિમાઓ ઉપર આ પ્રકારે લેખો મળે છે.– (१) संवत् १४...वर्षे मार्ग वदि ४ दिने पुण्यार्के प्राग्वाट-ज्ञातीय व्य० गोपालभार्या अमिव मुत व्य० अर्जून न सु....श्रेयोर्थ श्रीआदिनाथबिंबं कारितं प्रतिष्ठितं तपागच्छनायक श्रीसोमसुंदरसूरिभिः । भद्रं भूयात् श्रीसंधभट्टारकाय || એટલે શેઠ ગોપાલના પુત્ર અર્જુને સં. ૧૪૭૭ (અથવા ૧૪૮૧)માં માગશર વ૦ ના રોજ રવિવારે પુષ્ય નક્ષત્રમાં ભગવાન પાર્શ્વનાથના મંદિરના મંડપની એક દેરીમાં ભ૦ આદિનાથની પ્રતિમાની તપાગચ્છના ભ૦ સેમસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. જેને શિલાલેખ ત્યાં વિદ્યમાન છે (–પ્રક. ૪૫ પૃ૦ ૩૬૫) - ૨. પિસીનાના શેઠ તડમલ પિરવાડના વંશના શેઠ માંડણે સં. ૧૮૮૧માં ભ૦ પાર્શ્વનાથના મંડપની બીજી દેરીમાં તપાગચ્છ નાયક ભ૦ સોમસુંદરસૂરિના હાથે ભ૦ શાંતિનાથની પ્રતિષ્ઠા કરાવી. (–પ્રક. ૪પ, પૃ. ૩૬૫) તે પછી શેઠ અર્જુન અને શેઠ માંડણ કે તેમના વંશજોએ આ બંને દેરીમાં રહેલા ભગવાને માટે સ્વતંત્ર જિનપ્રાસાદો બનાવી, તેમાં તે બને ભગવાનની પ્રતિષ્ઠા કરી. આ ત્રણે મંદિરને સં૦ માં ભર વિજયદેવસૂરિના ઉપદેશથી મેટે જીર્ણોદ્ધાર થયે, ત્યારે ભવ પાર્શ્વનાથના મંદિરના આ મંડપની ખાલી રહેલી બંને દેરીઓમાં મૂળનાયક તરીકે ભ૦ આદિનાથની અને ભ૦ પદ્મપ્રભુ જિનેશ્વરની નવી મૂર્તિઓ પધરા Page #543 -------------------------------------------------------------------------- ________________ ૪૮૫ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ વવામાં આવી. ભ॰ પાર્શ્વનાથના મંદિરના રગમ'ડપમાં સમવસરણ છે. બે સુંદર ચૌમુખ પ્રતિમાઓ છે. ભ॰ પાર્શ્વનાથના મંદિરમાં ઉત્તર તરફની દિવાલમાં (૧) લગભગ રાા-૩ ફૂટ લાંબે અને ૧, ફૂટ પહેાળા શેઠ ગેાપાળે પ્રતિષ્ઠા કરાવી તેના સ૦ ૧૪૭૭માં ૫૦ ચારિત્રગણિવરે બનાવેલ પ્રશસ્તિ લેખ મેાટા શિલાલેખ, ૨૮ શ્લાક પ્રમાણ છે. (-૩૦ ૪૫, પૃ૦ ૩૬૪) (૨) શેઠ માંડણે કરાવેલી પ્રતિષ્ઠાના લેખ ૧૧ શ્ર્લાક પ્રમાણને છે અને તે ૧૫ ફૂટ લાંબેા અને ના ફૂટ પહોળા છે. (–જૈન સત્યપ્રકાશ, ૩૦ ૧૭૦, પૃ૦ ૪૦, ૩૦ ૧૭૧ પૃ॰ ૭૬, ૭૭, ઈતિ॰ પ્રક૦ ૪૫, પૃ૦ ૧૬૫) ૩. ભ૦ શાંતિનાથનું મંદિર મદિશના ઘેરાવામાં ભ૦ પાર્શ્વનાથના મંદિર પાસે જ આ ત્રીજું મંદિર છે. અને તેની હારમાં ભ॰ આદિનાથનુ ચેાથું મંદિર છે. " આપણે ઉપર વાંચી ગયા તેમ શેઠ તડમલ પારવાડના વશજ મડણે ભ૦ પાર્શ્વનાથના મંડપમાં ભ॰ શાંતિનાથની પ્રતિમા બિરાજ માન કરાવી, તે જ પ્રતિમા મૂળનાયક તરીકે રાખીને આ ત્રીજી મદિર બન્યું. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા અદ્ભૂત અને આહ્લાદક છે. ભક્ત જનને ત્યાંથી ઊઠવાનું મન ન થાય તેવી એ પરમ શાંતિદ્યાયક, ભવ્ય, અને મનેાહર પ્રતિમા છે. આ પ્રતિમાની ગાદીમાં શિલાલેખા નથી, પણ સુંદર વેલબૂટ્ટા કાતરેલા છે. આ મદિરના રંગમ`ડપમાં એ તરફ ગેાખલા છે. અને તેમાં એકેક જિનપ્રતિમા વિરાજમાન છે, આ મંદિરના સ૦ ૨૦૦૩માં જીર્ણોદ્ધાર થયા છે. ૪. ભ॰ આદિનાથનું મંદિર મદિના ઘેરામાંથી બહાર નીકળતાં ડાબા હાથ તરફ આ ચેાથું મંદિર છે ત્રીજું અને ચેાથુ મંદિર એક સાથે અન્યાં હૈાય તેમ લાગે છે. આપણે ઉપર વાંચી ગયા તેમ શેઠ અર્જુન પારવાડ અથવા તેના 'શોએ ભ॰ પાર્શ્વનાથના મંડપમાં ભ॰ આદિનાથની પ્રતિમા Page #544 -------------------------------------------------------------------------- ________________ પચાસમું ] આ૦ સેમસુંદરસૂરિ ૪૮૯ વિરાજમાન કરી, તે જ પ્રતિમાને મૂળનાયક તરીકે રાખીને આ ચોથું મંદિર બન્યું છે. આ મંદિરને સં૦ માં ભટ્ટા, વિજયદેવસૂરિના ઉપદેશથી મટે જીર્ણોદ્ધાર થયો. અમને એમ લાગે છે કે, તે જીર્ણોદ્ધારમાં અહીં મૂળનાયક તરીકે શેઠ અર્જુને ભરાવેલી પ્રતિમાને બદલે ભ૦ આદિનાથની બીજી ભવ્ય પ્રતિમા બેસાડવામાં આવી હોય. કારણ કે આ જિનમંદિરની જમણી તરફની એક ઓરડીમાં શેઠ અર્જુને આ૦ સેમ સુંદરસૂરિના હાથે સં૦ ૧૪૭૭ (અથવા સં૦ ૧૪૮૧ કે ૧૪૯૧) માં પ્રતિષ્ઠા કરાવેલી પ્રતિમા બિરાજમાન છે. આ મંદિરમાં ભ૦ આદિનાથની પ્રતિમા ભવ્ય, વિશાળ અને મનહર છે. તેમના બંને ખભા ઉપર વાળની લટે ઉતારી છે, જે ભગવાનના ચતુર્મુષ્ટિ લચનું પ્રતીક છે. અને બીજી રીતે કહીએ તે ભ૦ અષભદેવની પ્રતિમા હોવાની અચૂક નિશાની છે. આ પ્રતિમાની ગાદીમાં લંછન નથી, લેખ નથી પણ વેલબૂટાની આકર્ષક અને સુંદર કેરણી છે. મૂળનાયકની બાજુમાં ભગવાન પાર્શ્વ. નાથના બે કાઉસગ્ગિયા છે. બહારના ભાગમાં રંગમંડપમાં સામસામા બે ગેખલામાં અંબિકાદેવી અને સરસ્વતીદેવીની સુંદર મૂતિઓ છે. તેની પાસેની ડાબી બાજુની દેરીમાં ૧૩ જિનપ્રતિમાઓ છે. અને જમણી બાજુની દેરીમાં ૪ જિનપ્રતિમાઓ છે, તેમાં જે કેસરિયાજીની એક શ્યામ પ્રતિમા છે, તે મૂળનાયકના સ્થાને બિરાજમાન છે, અહીંના લેકે આને ભ૦ નેમિનાથનું મંદિર માને છે. મંદિરના દરવાજા પાસે ડાબી તરફ મણિભદ્રવીરની સ્થાપના છે. અસલમાં આ મણિભદ્રવીરની સ્થાપના ઉપાશ્રયમાં હતી, તે ત્યાંથી લાવીને તેને અહીં બિરાજમાન કરેલ છે. આ સ્થાન પ્રભાવિક અને ચમત્કારી છે. આ મંદિરમાંથી બગીચામાં થઈ સીધા ભ૦ મહાવીરસ્વામીના મંદિરમાં જવાય છે. (–જેને સત્યપ્રકાશ, ક્ર૧૭૦, પૃ. ૪૦, ૦ ૧૭૧, પૃ. ૭૨) Page #545 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ વીરવંશાવલીમાં વર્ણન છે કે, અહીંના વીશા પોરવાડ શાળ ધૂલાજીએ અહીં ભ૦ સોમસુંદરસૂરિના ઉપદેશથી (૧) ભ૦ ઋષભદેવ, (૨) ભ૦ શાંતિનાથ, (૩) ભ૦ નેમિનાથ, (૪) ભ૦ પાર્શ્વનાથ અને (૫) ભ૦ મહાવીરસ્વામી. એ પાંચ તીર્થકરના જૂદા જૂદા પાંચ જિનપ્રસાદ બનાવી, તેની પ્રતિષ્ઠા કરાવી. (-વીરવંશાવલી, વિવિધ છીય પટ્ટાવલી સંગ્રહ, પૃ૦ ૨૧૫, જૈન ઈતિ, પ્રક. ૫૦, પૃ. ૪૫૦) આ વાદિદેવસૂરિની પરંપરાના (૪૫માં) આ૦ પરમાનંદસૂરિના ઉપદેશથી શેઠ વાહડના પુત્રો શરણદેવ વગેરેએ સં૦ ૧૩૪૫માં સમેતશિખરતીર્થની યાત્રા કરી આવ્યા પછી સમેતશિખર તીથને પાષાણુપટ્ટ બનાવી પસીના તીર્થમાં સ્થાપન કર્યો હતો. ( –પ્રક. ૪૧, પૃ. ૫૯૮) ઉપા૦ ગુણવિજયગણિવર લખે છે કે, તપાગચ્છીય ભટ્ટા વિજયદેવસૂરિ (સં. ૧૬૭૨ થી ૧૭૨૩) છરી પાળતા યાત્રા સંઘ સાથે કુંભારિયાજી તીર્થ થઈને એટા પસીના પધાર્યા હતા અને તેમણે ત્યાં ફરીવાર પ્રતિષ્ઠા કરાવી હતી. (–તપાગણપતિ ગુણપદ્ધતિ, પટ્ટાવલી સમુચ્ચય ભા૧, પૃ. ૮૫) આ ઈતિહાસને લેખકે મુનિ દર્શનવિજયજી, મુનિ જ્ઞાનવિજયજી અને મુનિ ન્યાયવિજયજી (ત્રિપુટી)ના ઉપદેશથી રહિડાના જૈન મિત્રમંડળે સં. ૨૦૦૫ના કાર્તિક વદિ ૧૦ને રવિવારે રેહિડાથી પિસીના તીર્થને છરી પાળતે યાત્રાસંઘ કાઢયે હતું, જેમાં સાધુ સાધ્વી ઠાણા ૧૦, શ્રાવક-શ્રાવિકાઓ ૪૫૦ સાથે હતાં. આ સંઘ સનવાડા, નાનું ભૂલા, ખાપાને બંગલ, અંજની ગામ, કાલીકાંકરની ૧. ખાપાના બંગલાથી પગાઉ વિકરણ ગામ છે. ત્યાં શ્રાવકનાં ૧૦ ઘર છે. નાનું એક ઘરમંદિર છે. શ્રાવકે ભાવિક છે. અહીંથી પહાડી રસ્તે બે દિવસમાં કેશરિયાજી જવાય છે. અંજની ગામમાં ભીલના ઘરમાં એક ભ૦ કુંથુનાથની ધાતુની પંચતીથી જિન પ્રતિમા છે. તેના ઉપર લેખ છે. Page #546 -------------------------------------------------------------------------- ________________ પચાસમું ] આ સેમસુંદરસૂરિ ૪૯૧ ચેકી તથા વહોરાના બંગલે થઈ કાતિક વદિ ૧૪ને ગુરુવારે પિસીના તીર્થ પહોંચ્યો હતો. માણિભદ્રવીરે પિસીનાના જેનેને અગાઉથી આ સંઘ આવવાની સૂચના આપી હતી. શ્રીસંઘે મંદિરનો જીર્ણોદ્ધારમાં મદદ આપી હતી. શેઠ સીમલજીએ સંઘમાં ચડાવે બેલી, સંઘમાળા પહેરી હતી. સંઘ ત્યાંથી ને પગરસ્તે આવ્યું હતું તે જ રસ્તે પાછો ગયે અને માગશર સુદ ૨ ને રવિવારે રેહિડા પહોંચી ગયે. આ સંઘમાં હિડાના નાના મોટા સૌ જેને સાથે હતા. ગામમાં ઘર સંભાળવા પૂરતા ૨૦ જેને જ બાકી રહ્યા હતા. તે પછી ઉક્ત મુનિવરોના ઉપદેશથી શાત્ર હિંદમલજી શેષમલજી મેહતાએ હિડાથી દિયાણા, લેટાણા, નાદિયા તીર્થોને છરી પાળા યાત્રાસંઘ કાઢયો હતો. આ સંઘમાં હિડા, જયપુર અને આગરાના ૨૦ થી ૨૫ જેનો સાથે હતા. નાના પિસીના–ઈડરથી ૬ ગાઉ દૂર નાના પિસીના ગામ છે. ત્યાં પણ ભવ્ય જિનાલય છે. મગસી જીતીર્થ–સની સંગ્રામસિંહે માંડવગઢમાં ભ૦ સુપાર્શ્વનાથને તથા મુગાસી પાર્શ્વનાથનો જિનપ્રાસાદ બંધાવ્યો અને તેની ભટ્ટા સેમસુંદરસૂરિના હાથે સં. ૧૮૭૨માં પ્રતિષ્ઠા કરાવી. (–વીરવંશાવલી, વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહ, પૃ. ૨૧૩ થી ૨૧પ ઈતિ, પ્રક. ૪પ, પૃ. ૩૩૯) મગસીતીર્થના જીર્ણોદ્ધારને ઉલ્લેખ મળે છે. સં. ૧૫૧૮ જે. શુ. ૧૫ને રોજ પ્રતિષ્ઠા થઈ હતી. सं० १५२१ वर्षे माघ शुदि १० मरु कु. प. सव माडण भा० दिउ सूत सिंघा भा....श्रेयसे श्रीकुंथुनाथवि कारितं प्र० श्री जारापल्लीगच्छे श्रीउदयचंद्रसूरिभिः रामसी (से) ण ।। લેખમાંના ગચ્છનું નામ ઝાદાપલ્લી કે જીરાપલ્લી સંભવે છે (–જૈન સત્યપ્રકાશ, ક્ર. ૧૭૦ , પૃ. ૮૦) Page #547 -------------------------------------------------------------------------- ________________ ૪૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ પ્રકરણ ચિત્તોડના શ્રી મહાવીરસ્વામી જિનપ્રાસાદ અને વિજય કીર્તિસ્તંભ (૧) ચંદ્રકુલના રાજગચ્છના આ૦ પ્રદ્યુમ્નસૂરિએ ચિત્તોડના તલવાડામાં “શિસેદિયા રાજા અલટરાજની સભામાં દિગમ્બરાચાર્યને છતી, પિતાને શિષ્ય બનાવ્યું. રાણું અલ્લટરાજે તે વિજયના સ્મરણમાં ચિત્તોડના કિલ્લામાં ભગવાન મહાવીર સ્વામીને જિનપ્રાસાદ બનાવી, તેની પાસે ઉંચે વિજય કીર્તિસ્તંભ ઊભે કરાવ્યું અને આચાર્જશ્રીના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી. (–ઇતિ. પ્ર. ૩૨, પૃ. ૫૦૭, પ્ર. ૩૫, પૃ૦ ૧૦) (૨) ચંદ્રકુળના તપગચ્છના ૫૦મા ભ૦ સેમસુંદરસૂરિના ઉપદેશથી તે આ જિનપ્રાસાદ અને વિજયકીર્તિસ્તંભને જીર્ણોદ્ધાર થયે. આ આચાર્યશ્રી સં. ૧૪૫૭ થી ૧૪૯ સુધી ગચ્છનાયક હતા. (-ઈતિ, પ્રક. ૫૦, પૃ. ૪૪૪) (૩) મેવાડના શિશદિયા રાજવંશમાં વિ. સં. ૧૦૧૦માં રાજ અટરાજ થયે. જે આ પ્રદ્યુમ્નસૂરિને ભક્ત હતા. જેન બન્યા હતે. ( –પ્રક. ૨૩, પૃ. ૩૮૯, પ્રક. ૩૪, પૃ. ૫૯૦) (૪) મેવાડના રાજા અલ્લટરાજ શિદિયાના વંશમાં સં. ૧૪૮૫ માં (પર મે) રાણું મેકલસિંહ અને સં. ૧૫૩૦માં (૫૩ ) રાણે કુંભાજી થયા. જે તપગચ્છના ભટ્ટા. આ દેવસુંદરસૂરિ અને ૫૦મા આ૦ સેમસુંદરસૂરિના ભક્ત હતા. (–પ્રક. ૨૩, પૃ. ૩૮૯, પ્રક. ૪૪, પૃ. ૩૪) (૫) શાહ વીશલશાહ ઓસવાલના વંશમાં સં૦ ગુણરાજ થયો. તેને ગંગા નામે પત્ની, તથા (૧) ગજ (૨) મહીરાજ (૩) બાલુરાજ (૪) મલુ અને (૫) ઈશ્વર નામે પુત્ર થયા તે સૌ તપગચ્છના ભ૦ સેમસુંદરસૂરિના ભક્ત જૈન હતા. સં. ગુણરાજે રાણું મેકલસિંહની રજા લઈ ચિત્તોડના કિલ્લાના ભ૦ મહાવીર સ્વામીના પ્રાચીન જિનપ્રાસાદ અને જૈન વિજય કીર્તિસ્તંભના જીર્ણોદ્ધારનું કામ પિતાના પુત્ર બાલુની દેખરેખ નીચે ચાલુ કરાવ્યું. (–પ્રક. ૪પ, પૃ. ૩૬૯) Page #548 -------------------------------------------------------------------------- ________________ પચાસમું ] આ૦ સોમસુંદરસૂરિ ૪૯૩ (૬) મહાકવિ ૫૦ પ્રતિષ્ઠા સેમગણિવર લખે છે કે સં. ગુણરાજના પુત્ર બાલુએ રાણ મેકલસિહની રજાથી. અને પિતાની આજ્ઞાથી ચિત્તોડમાં રહી, ચિત્તોડના કિલ્લાના (આ પ્રદ્યુમ્નસૂરિના શાસ્ત્રાથના વિજયના ઉપલક્ષમાં રાણુ અલ્લટરાજે બનાવેલ)ભ૦ મહાવીરસ્વામીને જિનપ્રાસાદ અને જેન વિજયકતિસ્તંભને જીર્ણોદ્ધાર કરાવ્યું. આ દરમિયાનમાં સં૦ ગુણરાજ મરણ પામ્યું હતું. આથી જીર્ણોદ્ધાર થયા પછી સં૦ ગુણરાજના પાંચ પુત્રએ વિ. સં. ૧૪૮૫માં તપાગચ્છના ૫૦મા ભ૦ સેમસુંદરસૂરિવરના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી, તેમજ તે જિનપ્રાસાદમાં બીજી ચાર નવી દેરીઓ બનાવી, તેની પણ તેમના હાથે જ પ્રતિષ્ઠા કરાવી. (–વિ. સં. ૧૫૨૪નું સેમ સૌભાગ્ય મહાકાવ્ય સર્ગ+ ૦) (૭) વૃદ્ધો કહે છે કે ત્યારબાદ છેલ્લી સદીઓમાં ઉદેપુરના રાયે પણ ચિત્તોડ વિભાગના અધિકારી (કલેકટર)ની દેખરેખ નીચે તેને જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. પણ વિચિત્ર ઘટના એ છે કે–તે અધિકારી આ સ્થાપત્યના મૂળ ઇતિહાસથી અજાણ હતા. આથી તેણે જિનાલય નહીં પણ માત્ર સ્તંભને જ જીર્ણોદ્ધાર કરાવ્યું અને તેની ઉપરની જિનપ્રતિમા એમાં મરજી મુજબ ફેરફાર કર્યો. આ રીતે આ વિજયકીતિ સ્તંભ આજ સુધી સુરક્ષિત છે. અને જૈનસ્તંભ તરીકે વિખ્યાત છે. (૮) જે-સાહિત્ય સંશોધક વૈમાસિક વર્ષ + અંક + માં ત્રણ રંગમાં તથા સં. ૨૦૧૫ના જૈન યુગના નવું વર્ષ બીજાનાં ૯ મા અંકમાં એક રંગમાં તેના ફેટા પ્રકાશિત થયા છે. Page #549 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ એકાવનમું આ૦ મુનિસુંદરસૂરિ चन्द्रकुले तपागच्छे श्रोसोमसुन्दरगुरूणाम् । पट्ट प्रतिष्ठिताः श्रीमुनिसुन्दरसूरि राजेन्द्राः॥ १ ॥ मरुदेशादिदेशेष्वमारिपटहोद्घोषणैः प्रथिताः। श्रीहेमचन्द्रसूरीन् स्मारितवन्तः स्वशक्त्या ये ॥ ३ ॥ 0 (–જયાનંદચરિત્રની આ૦ મુનિસુંદરસૂરિ શિષ્ય પં. રત્નચંદ્ર ગણિએ રચેલી પ્રશસ્તિ) मारीत्यवमनिराकृति, सहस्रनामस्मृति, प्रभृतिकृत्यैः श्रीमुनिसुन्दरगुरवश्चिरन्तनाचार्य महिमामृतः ॥ ८ ॥ (સં. ૧૫૧૬, અ૦ રત્નશેખરસુરિકૃત “આચાર પ્રદિપ ”) सिरिमुणिसुंदरसूरि भूरि विबुहजणपत्तजउ । नाणगब्भवेरग्गि, बालिकालि जो गहिअवउ ॥ २३ ॥ (આ૦ ભુવનસુંદરસૂરિ કૃત “ગુર્નાવલી” પટ્ટાવલી સમુચ્ચય, ભા. ૨, પૃ૦ ૧૩૨ આ૦ સેમસુંદરસૂરિની પાટે પ૧મા આ૦ મુનિસુંદરસૂરિ થયા. તેમનાં સં. ૧૪૩૬માં જન્મ, સં. ૧૪૪૩માં સાતમે વર્ષે દીક્ષા, સં. ૧૪૬૬માં ત્રીશમે વર્ષે ઉપાધ્યાયપદ, સં. ૧૪૭૮માં Page #550 -------------------------------------------------------------------------- ________________ એકાવનમું ] આ॰ મુનિસુંદરસૂરિ ૪૫ '' ૪રમા વર્ષે વડનગરમાં આચાય પદ, અને સ૦ ૧૫૦૩ના કા॰ સુ॰ ૧ના રાજ ૬૭ વર્ષની ઉંમરે કારટા તી ”માં સ્વર્ગવાસ થયાં. વીરવંશાવલીમાં તેમનું મૂળ નામ મેહનનંદન બતાવ્યું છે. ( –વિવિધગચ્છ પટ્ટાવલી, પૃ૦ ૨૧૫) તે આ॰ દેવસુંદરસૂરિના હસ્તદીક્ષિત પ્રશિષ્ય, સામસુંદરસૂરિના મુખ્ય શિષ્ય,` અને આ॰ જયાન ંદસૂરિના વિદ્યાશિષ્ય હતા. ખાંભાતના દરખાન આ॰ મુનિસુંદરસૂરિને ‘વાદિગેાકુલસાંઢ ’ તરીકે માનતા હતા. દક્ષિણના પડિતાએ સૂરિજીને ‘ કાલિસરસ્વતી ’નું બિરૂદ આપ્યું હતું. २ સામાન્ય લેક તે તેમની ૭ વર્ષની ઉંમરે થયેલી દીક્ષા, અને “તેમનું ચમત્કારી જીવન” વગેરે જોઈ ને તેમને યુગપ્રધાન તરીકે માનતા હતા. તે નાનપણથી જ હજાર નામ અવધારણ કરી શકતા હતા, ૧૦૮ કટારીઓને અવાજ પારખી શકતા હતા. આથી જ લેકે તેમને ‘સહસ્રાવધાની’ તરીકે ઓળખતા હતા. તેમણે સૂરિમંત્રની ૨૪ વાર વિધિપૂર્વક આરાધના કરી હતી. તેમાં ૨૪ વાર તા ચપકરાજ વગેરે રાજાએએ પેાતપેાતાના દેશમાં પ્રજાને કર” માફ કરી, અમારિ પ્રવર્તાવી હતી. પદ્માવતી-પ્રસન્ન તેએ છઠ્ઠું, અટ્ઠમ વગેરે તપ કરતા હતા. તપ અને “સૂરિમંત્રની સિદ્ધિના પ્રભાવથી પદ્માવતી વગેરે દેવીએ તેમની પાસે આવતી હતી. १. तच्छिष्यः प्रथमः समर्थमहिमा नैवेद्य गोष्ठी गुरुः सूरिः श्रीमुनिसुन्दरः सुरगुरुः ख्यातः क्षितौ प्रज्ञया ॥ १ ॥ • ( -સ૦ ૧૫૦૨માં વીરમગામમાંપ, જિનહ ગણિ કૃત · વિંશતિ સ્થાનકવિચારામૃત સંગ્રહ ') "" ૨. સભવ છે કે, એ અરસામાંના રાજાબાદશાહેા સંસ્કૃતના ઉદ્ભટ વિદ્વાનને “ સરસ્વતીનું બિશ્ડ ” આપતા હોય. તેમાં યે રૂપાળા વિદ્વાનને કૂચલ સરસ્વતી અને શ્યામ વિદ્વાનને કાલી સરસ્વતીનાં બિરૂદથી નવ જતા હોય. અથવા જેમાં કાલિકાના જુસ્સો અને સરસ્વતીની જ્ઞાનપરાકાષ્ઠાને યાગ હાય તેતે ફાલી સરસ્વતી કહેતા હાય. Page #551 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ઉપદ્રવ શમન-સિરોહીના રાજા સહસમલે અમારિ પ્રવર્તાવી, પણ પછી અમારિને ભંગ કર્યો હતો. આથી દેશમાં (કે શિરોહીમાં) તીડનો ઉપદ્રવ થયો. આચાર્યશ્રીએ ધ્યાનમાં બેસીને આ ઉપદ્રવ શમાવ્યું. - આચાર્યશ્રીએ મેવાડના દેલવાડામાં (અથવા ધારાનગરીમાં પંવારના રાજ્યમાં) દુષ્ટ દેવીઓએ કરેલા ઉપદ્રવને શાંત કરવા માટે ચમત્કારી નવું સંતિકર સ્તોત્ર પ્રાકૃતમાં ગાત્ર ૧૩ બનાવ્યું. આચાર્યપદ મહોત્સવ પંપ્રતિષ્ઠામ ગણિ જણાવે છે કે, આ સેમસુંદરસૂરિએ સં. ૧૪૭૮ સુધી કઈ મુનિવરને ગચ્છનાયક બનાવ્યા ન હતા. એવામાં વડનગરને શેઠ દેવરાજ, જેની દેવગિરિ (લતાબાદ)માં દુકાને હતી, તે ભારે ધર્મપ્રેમી હતો. તેણે પિતાની લમીને લાભ લેવા, આચાર્યદેવ પાસે આવીને વિનંતિ કરી કે, “ગુરુદેવ! આપની પાટે હવે એગ્ય ગચ્છનાયકની નિમણુંક કર. મને લક્ષમીના સદ્વ્યયને લાભ મળે એવી કૃપા કરે.” ત્યારે આ૦ શ્રીમસુંદરસૂરિએ પિતાના મુનિમંડળ ઉપર દષ્ટિ ફેરવી, અને “ઉપાધ્યાય મુનિસુંદર ગણિ” ઉપર એ દષ્ટિ સ્થિર રથાપી. આચાર્યશ્રી તેમની યોગ્યતાને વિચાર કરતા ગૌરવ અનુભવતા હોય, એવા પ્રસન્ન દેખાયા. શેઠ પણ જાણતો હતો કે “ઉપાધ્યાય મુનિસુંદરગણિ વિદ્વાન છે, અખ્ખલિત સંસ્કૃત બોલી શકે છે. સૌ વાદોમાં વિજય મેળવે છે. તેમણે આ૦ દેવસુંદરસૂરિની સેવામાં ૧૦૮ વાર લાંબા પત્રમાં વિજ્ઞપ્તિત્રિવેણી”ના નામે સુંદર કાવ્યો મોકલ્યા છે, જે રચના ભગવાન સિદ્ધસેન દિવાકર વગેરેને યાદ કરાવે તેવી છે. તે એકીસાથે એક હજાર નામ યાદ રાખી શકે છે, શીઘ્ર કવિ છે. એવી કઈ વિદ્યાશક્તિ કે કલા નથી જે ઉપાધ્યાયજીમાં ન હોય. શેઠ આચાર્યદેવની ભાવના પારખીને ખુશ થતે પિતાના ઘેર ગયે. શેઠે ઘેર બેસીને આચાર્ય પદપ્રદાનની કંકોતરી લખી, અને દેશદેશના શ્રીસંઘને વડનગર મહોત્સવમાં લાવ્યા. તેણે વડનગરને ખૂબ શોભાવ્યું, ધવલ-મંગલ ગવરાવ્યાં, ને વાજિત્રે મંગાવ્યાં. Page #552 -------------------------------------------------------------------------- ________________ એકાવનમું ] આ૦ મુનિસુંદરસૂરિ ૪૯૭ શેઠ દેવરાજે આ સેમસુંદરસૂરિની પૂજા કરી. વિવિધ પકવાન્નો. વાળાં ભેજને તૈયાર કરી, મુનિરાજેની ભક્તિ કરી, શ્રીસંઘની ભક્તિ કરી. સૌની વસ્ત્રદાનથી ભક્તિ કરી. અને સં૦ ૧૪૭૮માં વડનગરમાં આ સેમસુંદરસૂરિના વરદ હસ્તે ઉપાધ્યાય મુનિસુંદર ગણિને આચાર્યપદવી અપાવી. તીર્થયાત્રા સંઘ એ પછી શેઠ દેવરાજે આ૦ સેમસુંદરસૂરિની આજ્ઞા લઈ નવા આચાર્ય મુનિસુંદરસૂરિની અધ્યક્ષતામાં સંઘપતિ બની, શત્રુંજયતીર્થ વગેરેની યાત્રા માટે છરી પાળતા માટે યાત્રા સંઘ કાઢો. આ સંઘમાં પ૦૦ ગાડાં હતાં. ઘણી સ્ત્રી પુરુષ હતા. જિનપૂજા માટે સાથે “સેના-ચાંદીનાં જિનાલય” હતાં શ્રીસંઘ શત્રુંજય અને ગિરનાર તીર્થની યાત્રા કરી માટે મહોત્સવ કરી, દાન આપી, પાછો પિતાના સ્થાને આવ્યું. એ પછી આ૦ મુનિસુંદરસૂરિએ ગુરુદેવ આ૦ સેમસુંદરસૂરિની આજ્ઞાથી પિતાના પરિવાર સાથે બીજે વિહાર કર્યો. (–સં. ૧૫૧૪, પં. પ્રતિષ્ઠા મગણિકૃત સેમ સૌભાગ્ય કાવ્ય, સર્ગ : ૬, ૧૦) પદવી પ્રદાન આ૦ મુનિસુંદરસૂરિએ પોતાના હાથે ઘણું આચાર્યો ઉપાધ્યાય, પંડિત, શ્રીહેમહંસગણિ વગેરે સાધુઓ, સાધ્વીઓ અને સંઘપતિઓ બનાવ્યા. (–સમસૌભાગ્યકાવ્ય, ગુરુગુણરત્નાકર કાવ્ય, હીરસૌભાગ્ય મહાકાવ્ય-સર્ગઃ ૪, મહા ધર્મસાગરગણિની તપાગચ્છ પટ્ટાવલી.) – તેમણે ઘણા ગ્રંથો રચ્યા છે, તેમાંના કેટલાંકનાં નામ આ પ્રકારે છે?—સં. ૧૪૫૫માં ચતુર્વિશતિસ્તંત્ર રત્નકેશ, સં. ૧૪૫૫માં નૈવેદ્યગોષ્ટી, . ૧૪૫૫માં શાંતસુધારસ, સં. ૧૪૬૬માં ભ. દેવસુંદરસૂરિને વિજ્ઞપ્તિરૂપે ૧૦૮ હાથ લાંબો પત્ર વિજ્ઞપ્તિત્રિવેણી સ્ત્રોત : Page #553 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૩, તરંગ : ૬, સં. ૧૮૬૬માં, એ જ વિજ્ઞપ્તિના ત્રીજા સ્ત્રોતરૂપે ગુર્વાવલી લે ૪૬ સં. ૧૪૪માં ઉપદેશરત્નાકર–પણ વૃત્તિ સહ, સં. ૧૮૮૩માં જયાનન્દચરિત્રમહાકાવ્ય ગ્રં૦ ૭૫૦૦, સં. સં૦ ૧૪૪ કે સં૦ ૧૫૦૨માં મેવાડના દેલવાડામાં સતિકર થયું, પ્રાકૃત ગીથા; ૧૩, સં. ૧૪૮૪માં મિત્રચતુષ્ક કથા, સં. ૧૪૮૪માં અધ્યાત્મકલ્પદ્રુમ, “જયશ્રિય ધામ” સ્તવન લે૬. વગેરે. નોંધ: વૃદ્ધો કહે છે કે આ મુનિસુંદરસૂરિએ “સંતિક સ્તોત્ર” ગાથા ૧૩ ઉપદ્રવની શક્તિ માટે બનાવ્યું. ત્યારથી આપણામાં “સંતિક કલ્પમાં લખ્યા મુજબ હંમેશાં સાંજે દેવશી પ્રતિક્રમણમાં દુખ–ખયના કાઉસગ્ગ પછી, “એકવાર” અને પખિ પ્રતિક્રમણ વગેરેમાં “૧ થી વધુવાર” પાઠ બેલવાનો રીવાજ (મર્યાદા) ચાલુ થયો હતો. પરંતુ ઉદેપુર નગરમાં કોઈ જાતની અશાન્તિ હતી. આથી ત્યાં રહેલા ભટ્ટારકે (સંભવતઃ તપ રત્નશાખાના ભ. વિજયરાજસૂરિએ) સાંજે પ્રતિક્રમણના છેડે સંતિકાર બેલીને પછી અથવા સંતિકને બદલે એકાએક લઘુશાન્તિ સ્તોત્ર અને મેટી શાન્તિ સ્તોત્ર બોલવાનું શરૂ કરાવ્યું ત્યારથી આપણામાં સંતિકરને બદલે લઘુશાતિ અને મેટી શાન્તિ સ્તોત્ર બોલવાનું ચાલું થયું છે. આજે તે પ્રમાણે બોલવાની પરંપરા છે. પણ વિશેષતા એટલી છે કે પકખી, ચૌમાસી અને સંવત્સરી પ્રતિક્રમણ થયા બાદ સંતિકર સ્તોત્ર પણ અવશ્ય બેલાય છે. મુનિ પરિવાર–આ. મુનિસુંદરસૂરિએ જગતને વિવિધ શક્તિવાળા શ્રમણ અને શ્રમણ પરંપરા આપી તે આ પ્રમાણે પટ્ટાવલી ૧લી ( ૫૧. ભ૦ મુનિસુંદરસૂરિ પર. આ. વિશાલરાજસૂરિ–તેમને આ૦ સેમસુંદર સૂરિએ દીક્ષા આપી, અને આ૦ મુનિસુંદરસૂરિના શિષ્ય બતાવ્યા. આથી આ વિશાળરાજ તે બંનેના શિષ્ય લેખાયા. તેમને આ૦ સેમસુંદરસૂરિએ દેલવાડામાં વીસલ શેઠે કરેલા ઉત્સવમાં ઉપાધ્યાયપદ આપ્યું અને આ૦ મુનિસુંદરસૂરિએ સં૦ માં ગેવિંદ શ્રેષ્ઠીએ કરેલા ઉત્સવમાં ગામમાં આચાર્યપદ આપ્યું હતું. Page #554 -------------------------------------------------------------------------- ________________ ૪૦ એકાવનમું ] * આ૦ મુનિસુંદરસૂરિ આ વિશાલરાજને શિષ્ય પરિવાર આ પ્રમાણે હતે. ૫૩. (૧) ૫૦ વિવેકસમુદ્ર ગણિ–તેમનું બીજું નામ “પં. વિવેકસાગર ગણિ” પણ મળે છે. તેની દીક્ષા આ૦ સેમસુંદરસૂરિના હાથે થઈ હતી, તેથી કઈ કઈ સ્થાને તેમને આ સેમસુંદરસૂરિના શિષ્ય પણ બતાવ્યા છે, તેમણે આ૦ મુનિસુંદરસૂરિની અધ્યક્ષતામાં દક્ષિણ દેશમાં શાસ્ત્રાર્થ કરી વિજય મેળવ્યું હતું. ૫૪ પંઅમરચંદ્ર ગણિ–તેમનું બીજું નામ “અમરસુંદર ગણિ” પણ મળે છે. તે સંસ્કૃત ભાષામાં અખલિત બોલી શકતા હતા. તેમણે સં. ૧૫૧૮ના ફાગણ સુદ ૧૧ને બુધવારે કંકરા ગામમાં ઉપદેશમાલા-અવસૂરિ રચી. પપ. ૫ ધીરસુંદર ગણિ–તેમણે સં. ૧૫૦૦માં અવરસ્યસુર–અવચૂરિ” રચી, તેમનું બીજું નામ “પં. ધીરભૂતિ ગણિ” પણ મળે છે. તેમણે સં૦ ૧૫૧૧ના ફાગણ સુદ ૫ ના રોજ રહવાડા ગામમાં “યેગશાસ્ત્ર–બાલાવબેધ લખે. 0 (-શ્રી જૈન પ્ર સં૦ ભાવ ૨, પ્રશ૦ નં૦ ૬૬) પ૩ (૨) પં. મેરુનંદન ગણિ, ૫૪ સંયમમૂર્તિ ગણિ પ૩ (૩) પં. કુશલચારિત્ર ગણિ, ૫૪ ૫૦ રંગચારિત્ર ગણિ, સં. ૧૫૮૯ તેમનાં બીજાં નામે ચરિત્રશીલગણિ, ૫૦ કુશલસાધુગણિ પણ જાણવા મળે છે તેમનાથી પાલનપુરીય શીલ-ચારિત્ર શાખા ચાલી હતી જે પરંપરામાં ચારિત્ર, શીલ, સાધુ, કલશ, કુશલ, અને ધીર વગેરે પરંપરાઓ હતી (પ્રક૫૫, “પાલનપુરાશાખા”) તેમના શિષ્ય (૫૪) પં. રંગચારિત્ર ગ. સં. ૧૫૮૯ભાં વિદ્યમાન હતા. પ૩ (૪) પર સુધાભૂષણ ગણિ, ૫૪ પં. જિનસૂરગણિ – તે ૫૦ માણિક્યસુંદર ગણિના વિદ્યાશિષ્ય હતા. તેમણે સં. ૧૫૦૫માં ગૌતમપૃચ્છા–બાલાવબોધ, પ્રિયંકરનૃપકથા અને રૂપમેનચરિત્ર ગ્રંથ રચ્યા. Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૫૩ (૪) પં. સુધાભૂષણ ગણિ, ૫૪ ૫. કલશભૂષણ ગણિ, પપ પં. વિશાલસૌભાગ્ય ગણિ–તેમણે સં૦ ૧૪૫માં સિદ્ધાંતસ્તવવૃત્તિ સં. ૧૫૧રમાં વાગભટ્ટાલંકાર વૃત્તિ, અને વીતરાગતેત્ર પંજિકા વગેરે રચ્યાં છે. શ્રીવિશાલસુંદરના શિષ્ય બંભંણવાડા વીરસ્તવન કડી. ૧૩૨ રહ્યું. પટ્ટાર ૨જી મહેર લક્ષ્મીભઢિીયા વાચકપરંપરા ૧. પટ્ટાવલી ૫૧. આ૦ મુનિસુંદર સૂરિ–સ્વ. સં. ૧૫૦૩ પર. મહેર લક્ષ્મીભદ્ર ગણિવર–તેમને આ૦ સેમસુંદરસૂરિએ દીક્ષા આપી. તે આ૦ મુનિસુંદરસૂરિના દીક્ષા-શિષ્ય હતા સં. ૧૫૧૯ પહેલા પં૦ બન્યા હતા તે વ્યાકરણશાસ્ત્રના ભારે વિદ્વાન હતા, તે આ૦ હેમવિમલસૂરિ (સં. ૧૫૮૩ આ. શુ. ૧૦) સુધી વિદ્યમાન હતા. તેમણે સં. ૧૪૮૪માં આ૦ મુનિસુંદરસૂરિરચિત “મિત્રચતુષ્કકથા” અને સં૦ ૧૪૯૬માં આ. રત્નશેખરસૂરિરચિત “શ્રાદ્ધપ્રતિકમણસૂત્રવૃત્તિ અર્થદીપિકા ટૅ. ૩૬૪૪ નું સંશોધન કર્યું હતું, તેમની વાચક પરંપરામાં મોટા મોટા વિદ્વાને થયા, છે તે પૈકીના ઘણા ગચ્છનાયકો બન્યા છે. ૫૩. ઉ૦ રત્નશેખરગણિ–જે (પર મા) પટ્ટધર આ. રત્નશેખરસૂરિ નામથી પ્રસિદ્ધિ થયા. (–પ્રક. પર) તેમનું બીજું નામ “ઉ૦ રત્નચંદ્ર ગણિ” પણ મળે છે. ૫૫. ઉ૦ હેમવિમલગણિ–તે (૫૫ માં) પટ્ટધર આવે હેમવિમલસૂરિના નામથી ખ્યાતિ પામ્યા. તેમનાથી મહોહાર્ષિ ગણીની મોટી વાચક પરંપરા ચાલી. (–પ્રક. ૫૫) ૫૫. ઉ૦ શુભવિમલગણિ–તેઓ (પ૬ મા) આઠ આણંદવિમલસૂરિની (સં. ૧૫૭૦ થી ૧૫૬) આજ્ઞામાં હતા. પ૬. પં. અમરવિજયજીગણ–તે અસલમાં (૫૪મા) આ૦ સુમતિસાધુસૂરિ શિષ્ય (૫૫ મા) પં. સર્વવિજયગણિના શિષ્ય હતા અને પ૬મા આ૦ આણંદવિમલસૂરિના વિદ્યા શિષ્ય હતા. Page #556 -------------------------------------------------------------------------- ________________ એકાવનમું ] આ૦ મુનિસુંદરસૂરિ ૫૦૧ ૫૭. પં. કમલવિજયજીગણિ–(સં. ૧૬૧૦ થી ૧૬૬૧) મારવાડના દ્રોણાડા (ધૂનાલા) ગામના શેઠ ગોવિંદ છાજડ ઓસવાલની પત્નિ ગેમલદેવીએ કે હરાજને જન્મ આપે, તેને પં અમરવિજયજીએ દીક્ષા આપી, તેનું નામ મુનિ કમલવિજય રાખ્યું. તેમને (૫૭મા) આ૦ વિજયદાનસૂરિએ સં. ૧૬૧૪માં ગંધારમાં “પંન્યાસપદ” આપ્યું. પ૦ કમલવિજયજીગણિ આ હીરવિજયસૂરિના રાજ્યમાં સં. ૧૬૩૩ માહ સુદિ ૧૩ને શુકવારે “સમી” ગામમાં હતા ત્યારે તેમના શિષ્ય પં. સત્યવિજયગણિએ જીરાવલા પાર્શ્વનાથસ્તવન રચ્યું. - ૫૦ કમલવિજયજીગણિ ઉગ્રવિહારી, મેટા તપસ્વી અને અસરકારક ઉપદેશક હતા. તેમણે સં. ૧૬૬૧માં આ. વિજયસેનસૂરિની આજ્ઞાથી મહેસાણામાં ચોમાસુ કર્યું અને સં. ૧૮૬૧ ના આ વદિ ૧૨ના રોજ મહેસાણામાં કાળધર્મ પામ્યા. તેમના શિષ્ય આશુકવિ . હેમવિજય ગણિએ મહેસાણામાં ચોમાસામાં જ પં. કમલવિજયગણિરાસ” એ. પં. કમલવિજયગણિવરે - આ. વિજયસેનસૂરિના પિતા, પણ મહેર કમલવજયગણિ ના થી વિખ્યાત હતા તે ઉપર્યુકત ૫૦ કમલવિયગણિથી જ હતા. (પ્રક. ૫૯) મહો. સેમવિજય ગણિના શિષ્ય પં. કમલવિજયગણિ, ૬રમાં ભ૦ વિજયાનંદસૂરિના નામથી ખ્યાતિ પામ્યા તે પણ જુદા હતા. ( – પ્રક. ૫૮) પં. કમળવિજયગણવરની નીચે પ્રમાણે બીજી શિષ્ય પરંપરા પણ મળે છે. (પ) પં. કમલવિજયજી ગણિવર, (૫૮) પં. શ્રી વિજય ગણિ, (અથવા પં. શ્રી વિમલગણિ), (૫૯) પં. શ્રી ચંદ્રવિજયગણિ, (૬૦) પ. પદ્મવિજયગણિ, (૬૧) પં. જયવિજયગણિ, (૬૨) પં. શાંતિવિજયગણિ–તેમણે સં. ૧૭૫૬ના માગશર સુદિ પના દિવસે રાયપુર નગરમાં “તર્કભાષાસૂત્ર” લખ્યું. Page #557 -------------------------------------------------------------------------- ________________ , જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ (૬૩) ભાવ મુનિ શ્રી કુશલસિંહ વિજયજી સ૦ ૧૭૫૬માં વિદ્યામાન હતા. ( શ્રી પ્રશાસ્તિસ ંગ્રહ ભા૦ ૨, પ્રશસ્તિ ન૦ ૧૦૧૩ ) (૬૨) ઉપા॰ શાંતિવિજયગણુ, (૬૩) ૫૦ ખીમાવિજય ગ૦ (૬૪) ૫૦ માણેકવિજયજી ગ॰ તેમણે સ` ૧૭૪૨ના વૈશાખ સુદિ ૩ ને રવિવારે ‘ તેમરાજીલ-બારમાસા, પર્યુષણાપવ વ્યાખ્યાનની -સજ્ઝાય તથા જિનસ્તવન ચાવીસી રચ્યાં. ૫૦૨ (૫૭) ૫૦ કમળ વિજયગણિ (૫૮) ઉપાધ્યાય વિદ્યાવિજયજીગણ તથા આશુકવિવર ૫૦ હેમવિજયગણિ આ બંને ૫૦ કમલ વિ॰ ગ૦ના શિષ્યા હતા. (૫૯) ઉપા॰ ગુણવિજયગણિ ૫૦ હેમવિજય ગણના પરિચય આ રીતે આપે છે. श्री हेमसुकवस्तस्य हेमसूरेरिवाभवत् । वागूलालित्ये तथा देवे गुरौ भक्तिश्च भूयसी ||४८ ॥ यदीया कविताकान्ता केषां न कौतुकावहा । विनाऽपि हि रजो यस्माद् यशः सूतमसूत या ॥ ४९|| . ( –વિજયપ્રશસ્તિ કાવ્ય—વિજયદીપિકા ટીકાની અ ંતિમ પ્રશસ્તિ ) (૫૮) ૫૦ હેમવિજય ગણિવર ૫૦ કમલ વિજયજી ગણિવરના બીજા શિષ્ય હતા. ઉદ્ભટ વિદ્વાન અને શીઘ્રકવિ હતા. જગદ્ ગુરુ આ॰ હીરવિજયસૂરિ સ૦ ૧૬૩૯માં “તેપુરસિક્રી ” પધાર્યા ત્યારે ૫૦ હેમવિજ્ય ગણિ પણ તેમની સાથે હતા. આચાર્ય શ્રી અને સમ્રાટ અકબરની ફતેપુરસીક્રીમાં પહેલી મુલાકાત થઈ ત્યારે ૫૦ હેમવિજય ગણિવર પણ ત્યાં હાજર હતા. તેએ સ૦ ૧૬૮૭માં ઈડરમાં કાલધર્મ પામ્યા.૧ ભટ્ટા॰ વિજયપ્રભસૂરિ સ૦ ૧૭૩૨ થી ૧૭૩૫ સુધી મારવાડમાં વિચર્યાં ત્યારે તેમના શિષ્ય પ૦ હેમવિજય તેમની સાથે હતા તે આ પ્ હેમવિજય ગ૦ થી જૂદા સમજ્યા. ( –પ્રક॰ ૫૮, મહા॰ વિનયવિજયજીના વિજ્ઞપ્તિ પત્ર) Page #558 -------------------------------------------------------------------------- ________________ એકાવનમું ] આ॰ મુનિસુંદરસૂરિ ૫૦૩ ગ્રંથા૫’- હેમવિજય ગણિવારે ઘણા ગ્રંથા રચ્યા છે. તેનાં નામ આ પ્રમાણે જાણવા મળે છે. ૧. પાર્શ્વનાથરિત્ર મહાકાવ્ય,' ગ્રં૦ ૩૧૬૦, સ૦ ૧૬૩૨ " ૨. ‘અન્યાક્તિમુક્તા મહેાદિષ્ટ, ' ૩. ‘ઋષભશતક,’ સ૦ ૧૬૫૬ ૪. ‘સૂક્ત રત્નાવાલી,’ ૫. ‘ સદ્ભાવશતક.’ ૬. સ્તુતિ-ત્રિદશ–તરગિણી ૭. કસ્તૂરી પ્રકર શ્લા ૧૮૨ ૮. ષોડશ કેરળખ ધમય ચતુવી શતિ જિનસ્તાત્ર àા૦ ૧૨૦ સ૦ ૧૬૫૧ ૯. ‘પ્રીતિ કાલિની,' ખંડકાવ્ય શ્ર્લા૦ ૨૦૭ ક્ષેા ૬૮ ૧૦. ‘શત્રુજય. આદીશ્વર જિનાલય પ્રશસ્તિ,’ સ૦ ૧૬૫૦ ' (સાની તેજપાલ ખંભાતવાળાએ શત્રુજ્ય મહાતીર્થ ઉપર નંદિ વન જિનપ્રાસાદ બંધાવ્યા, તેની જગદ્ગુરુ આ॰ હીરજિયસૂરિએ સ૦ ૧૬પ૦ના પ્રથમ ચૈત્રમાં પ્રતિષ્ઠા કરી, એ સ`ખ'ધી પ્રશસ્તિ આ પ્રશસ્તિને ૫૦ જયસાગરે શિલા ઉપર લખી અને શિલ્પી માધવે ઉત્કી કરી હતી. (-પ્રક૦ ૪૫, પૃ૦ ૩૪ર) ૧૧. · ચિન્તામળી પાર્શ્વનાથ જિનાલય પ્રશસ્તિ,' àા ૭૨ (શેઠ રાજિયાવજિયા શ્રી માલીએ ખંભાતમાં બંધાવેલા અને આ॰ શ્રી વિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયની સ’૦ ૧૬૪૫ના જે શુદિ ૧૨ ને સામવારની પ્રશસ્તિ, જેનું ૫૦ લાવિજય ગણિએ સંશોધન કર્યું હતું. મહા॰ વિનયવિજયગણિના ગુરૂભાઈ ૫૦ કાંતિવિજયે શિલા ઉપર લખી હતી અને શિલ્પી શ્રીધરે તેને ઉષ્કીણું કરી હતી. (–પ્રક૦ ૪૫, પૃ૦ ૩૪૮) ૧૨. ‘ જમ્બુદીવપન્નત્તિ-ટીકા-પ્રશસ્તિ' સ૦ ૧૬૩૯ (જ॰ ૩૦આ૦ હીરવિજ્યસૂરિએ જ બુદીવ પ્રશ્નત્તિ ઉપર ટીકા રચી છે, તેની સં૦ ૧૬૩૯માં પ્રશસ્તિ રચી. ) Page #559 -------------------------------------------------------------------------- ________________ પ૦૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૧૩. “કલ્પ કિરવલી–પ્રશસ્તિ (મહેક ધર્મસાગર ગણિએ કલ્પસૂત્ર ઉપર કિરણુવલી નામની ટકા રચી તેણે તેની સં. ૧૬૩લ્માં પ્રશસ્તિ રચી. પ્રક. ૫૫) ૧૪. “પં. કમલવિજયગણિરાસ, સં. ૧૬૬૬૧, મહેસાણા. ૧૫. “કથારત્નાકર.” ૧૬. “વિજયપ્રશસ્તિ મહાકાવ્ય સર્ગઃ ૧૬, સં. ૧૯૬૭, ઈડર ૧૭. હિંદી ભાષામાં (૧) “ભનેમિનાથસ્તુતિ સવૈયા, (૨) આ૦ હીરવિજયસૂરિ સવૈયા ૪, અને (૩) આ. વિજયસેનસૂરિ સવૈયા ૧૦ બનાવ્યા હતા. તેવચમત્કાર સેળ કમળબંધવાળું ચતુર્વીશતિ જિનસ્તોત્ર શ્લોક ૧૨૦ આ પં. આશુકવિ . હેમવિજયગણિવરની ચમત્કારી રચના છે જેમાં ચોવીશ તીર્થકરેની સ્તુતિઓ છે. દરેક સ્તુતિમાં પ્રથમ ચાર ચાર શ્લેક અને સેળસોળ ચરણે છે અને છેલ્લે પાંચમે લાક આ પ્રકારે છે – इति मुदितमनस्को मूर्धगाचार्यनामाऽक्षर कमलनिबन्धैर्बन्धुरैः संस्तुतो यः । कमलविजय संख्यावद् विनेयाणुरेणौ स भवतु मयि देवो दत्तदृष्टिः सतुष्टिः ॥ ५ ॥ એટલે આશુકવિ હેમવિજયજી કહે છે કે, આ સ્તુતિઓનાં સોળે ચરણેના પહેલા પહેલા અક્ષરમાં ગુરુદેવનાં નામ ગોઠવેલાં છે તે આ પ્રમાણે— (१) परभगुरु श्री हीरविजयसूरिपुङ्गवाः । (२) मुनिनायक श्री विजयसेनसूरि प्रवराः । (३) श्री विजयदानगच्छाधिपतिपादौ भजामि । (४) श्री मदानन्दविमलगच्छराजक्रमावीहे । (५) नमोऽस्तु धीमते हेमविमलयतिराजाय । Page #560 -------------------------------------------------------------------------- ________________ ૫૦૫ सेवन ] આ૦ મુનિસુંદરસૂરિ (६) नमो यतिपुरन्दरसुमतिसाधुसूरये । (७) सेवामहे लक्ष्मीसागर भिक्षुकुञ्जरम् । (८) श्रीमन्तं रत्नशेखरसूरीशपादं भजेऽहम् । (९) भजामहे भगवंतं श्री मुनिसुन्दरं गुरुम् । (१०) सोमसुन्दरमुनिराजाय नमामि मुदा । (११) भूयादसौ श्रेयसे कुलमण्डनसाधुपतिः । (१२) ज्ञानसागर संयमिविभुपदमहं स्तुवे । (१३) श्री देवसुन्दरगुरु नाम मन्त्रराजमीहे । (१४) स्मरामि सोमतिलकमुनिमहेशवदनम् । (१५) भजत सोमप्रभमुनीश वसुमतीराजम् । (१६) विनमत धर्मघोष साध्ववतंसचलनम् । (१७) देवेन्द्र मुनिपुरन्दरमुखमनुस्मरामि । (१८) स्तुत श्रिततपाबिरुदजगचन्द्रसूरीशम् । (१९) श्री धर्मसागरवाचकचक्रशिरोलंकाराः । (२०) श्री मदमरविजयविबुधपदं नमामि । (२१) शासननायक श्रीमहावीरस्वामिने नमः । (२२) पञ्चमगच्छपतिश्रीसुधर्मपरम्पराऽसौ । (२३) पंडित श्री कमलविजयगुरुवे नमोऽस्तु । (२४) श्री कमलविजयशिशुहेमविजयकृतिः ॥ જગદ્ગુરૂ આ શ્રીહીરવિજયસૂરિના શિષ્ય મહ૦ કલ્યાણવિજયજી ગણિવરના શિષ્ય ઉપાય લાભ વિજયગણિએ સં. ૧૯૪૪માં ખંભાતના ભ૦ ચિતામણિ પાર્શ્વનાથ જિનાલયની “પ્રશસ્તિ. અને કષભશતકનું સંશોધન કર્યું હતું. ૫૯. ઉપ૦ ગુણવિજય ગણિવરે– તે મહ૦ વિદ્યાવિજય ગણિના શિષ્ય હતા. સમર્થ વિદ્વાન હતા. તેમણે સં. ૧૬૮૮ના કા. શુદિ પ ને રવિવારે મૂળ નક્ષત્રમાં, સૌ. Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ભાગ્યયોગમાં ૬૦મા ભર વિજયદેવસૂરિની કૃપાથી તે આશુકવિ પં. હેમવિજય ગણિવરે બનાવેલા “વિજયપ્રશસ્તિ મહાકાવ્યના છેલ્લા પાંચ સર્ગો તથા તે મહાકાવ્યના સગ ૨૧ની “સંસ્કૃત સંપૂર્ણ ટીકા” “વિજયદીપિકા”j૦ દશહજારથી વધુ બનાવી. જેનુ સંશોધન મહાવિવેકી પરમશાંત-વૈરાગી અને વ્યાકરણ–ન્યાય-સિદ્ધાંતના પારગામી મહેર ચારિત્રવિજય ગણિવરે કર્યું. વળી, તેમણે (ઉ. ગુણવિજયજીએ) સં. ૧૭૦૦ લગભગમાં ગધારમાં ગધારનિવાસી શ્રાવક માલજીને માટે “તપગણપતિ ગુણપદ્ધતિ” રચી. સં. ૧૬૮૦માં સકલાર્વત સ્તોત્ર લે ૨૬ની વૃતિ રચી સં. ૧૬૮માં “જિનનામસ્તવન” સં૧૯૭૨માં મેડતામાં “વિજયસેનસૂરિ નિર્વાણરાસ” ર. પં૦ ગુણવિજ્ય ગણિવરે વિક્રમની ૧૬–૧૭–૧૮મી સદીમાં આ નામના ઘણું મુનિવરે થયા હતા. (૧) તપાગચ્છની કુતુબપુરા શાખાના આ જયસેમસૂરિના શિષ્ય પં૦ ગુણવિજયગણિ–તે મેટા ગ્રંથકાર હતા. (સં. ૧૫૮૦) (-પ્રક. ૫૩, નિગમ મત) (૨) મહ૦ યશવિજય ગણિવરના શિષ્ય પં૦ ગુણવિજય ગણિવર તેમણે પં. જિનવિજય ગણિ શિષ્ય પં. નયવિજયગણિની વિનંતિથી સં. ૧૬૬૮ ના ચોમાસાના નભસ મહિનામાં વેરાવલમાં ૬ દિવસ રહી, “ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર”ના આધારે “ગદ્ય ને મિનાથ ચરિત્ર ગ્રં૦ ૫ર૮૫” બનાવ્યું. તેમજ “સિંહાસન બત્રીશી” રચી. (-પ્રવ ૫૮, મહ કલ્યાણવિજય ગ૦ પરંપરા) (૩) મહોર વિમલ હર્ષગણિવરની પરંપરામાં (૧) મોદેવવિજ્ય ગ(૬૨) પં૦ ગુણવિજય ગ૦ સં. ૧૬૭૯ (-પ્રક. ૫૮, “મહોર વિમલહઈ ગ૦ પરંપરા”) (૪) (૧) મહેકનક વિજયગણિ (૬૧) ભવ આ વિજયસિંહસૂરિ) શિષ્ય (૬૨) મહ૦ પુન્યવિજય ગાના શિષ્ય (૩) મહ૦ ગુણવિજય–તેમણે સં. ૧૬૭૩માં વિજયસેનસૂરિ નિર્વાણ સજઝાય સં. ૧૬૮૩માં “જ્યચંદ્રરાસ” સં. ૧૬૮૭ (૧૬૯૭)ના આ૦ વ૦ ૯ ના રોજ ડીસામાં “કોચર વ્યવહારીયાને રાસ” બનાવ્યા. (પ્રક૬૧, આ વિજયસિંહસૂરિની યતિ શિષ્ય પરંપરા નં. ૩) Page #562 -------------------------------------------------------------------------- ________________ એકાવનમું ] આ૦ મુનિસુંદરસૂરિ ૫૦૭ (૫) આ૦ મુનિસુંદરસૂરિની પરંપરાના શ્રી લક્ષ્મીભયિ શાખાના (૫૭)માં પં૦ કમલવિજયગણિના શિષ્ય (૫૮) ઉપ૦ વિદ્યાવિજયગણિના શિષ્ય (૫૯) મહ૦ ગુણવિજ્યગણિ–તેમણે સં. ૧૬૬૮ના કા. સુ. ૫ રવિવારે વિજયપ્રશસ્તિ મહાકાવ્યની સંસ્કૃત ટીકા “વિજયદીપિકા” રચી. (-પ્રક. ૫૧, પૃ. ૫૫) (૬) મહ૦ કલ્યાણુવિજયગણિના શિષ્ય (૬૦) મહ૦ ધનવિજયગણિના શિષ્ય (૬૧) મહ૦ ગુણવિજયગણિ–તેમણે સં. ૧૬૯૩ના પાષા વદિ ૧૨ ના રોજ અમદાવાદમાં “ કહપસૂત્ર”ની “કલ્પલતા” નામની લઘુટીકા ગ્રં ૩૧૦૦ રચી. જેને પં૦ ઉદયવિજયગણિવરે સં. ૧૬૯૩ના પોષ વદ ૧ ને રવિવારે પુષ્ય નક્ષત્રમાં અમદાવાદમાં લખી. (શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભાગ ૨, પ્રશ૦ નં૦ ૨૧) (૭) મહા ઉદ્યોતવિજય ગણિવરના શિષ્ય ૫૦ ગુણવિજ્યગણિ. (-પ્રક. ૫૫, પ્રવ ૫૮, મહોહાર્ષિગણિને પાંચ વાચકવંશ,) (૮) (૨) ભર વિજયપ્રભસૂરિ (૬૩) ૫૦ ઋદ્ધિવિજય ગણિ (૬૪) ૫૦ ગુણવિજયગણિ-સં. ૧૭૪૫ (-પ્રક. ૬૧, પરંપરા નં. ૧૫મી) (૯) (૬) મહેતુ કનકવિજયગણિની પરંપરાના (૬૪) મહે૦ મેઘવિજયગણિ (૬૭) ૫૦ મહિમાવિગણિના શિષ્ય (૬૮) પં૦ ગુણવિજયગણિ (-પ્રક. ૫૮, મહ૦ કનકવિજ્યગણની શિષ્ય પરંપરા બીજ) (૧૦-૧૧) વિક્રમની વિશમી સદીમાં પૂર બટેરાયજી મ૦ ની પરંપરાના (૧) મુનિ મેતિવિજ્યજીના શિષ્ય અને (૨) મુનિ ભણુવિજયજીના શિષ્ય એમ બે મુનિ ગુણુવિજયજી થયા. જે મેટા વિદ્વાન હતા. (-પ્રક. ૭૨) (વધુ માટે જાઓ પ્રક. ૬૧, ૨, એક નામવાળા મુનિવરે) પટ્ટાર ૩ જી મહેર લક્ષ્મીભકીયા શાખા-પરંપરા પર. મહ૦ લમીભદ્રગણિવર ૫૩. પં૦ આણંદમાણિજ્ય ગણિ–તેમણે નવખંડા પાર્શ્વનાથસ્તોત્ર, લે. ૨૬ બનાવ્યું. તેમણે આ તેત્રમાં પિતાને આ હેમવિમલસૂરિના શિષ્ય બતાવ્યા છે. ૫૪. મહોશ્રુતશેખર ગણિ–તેમનાં પં. શ્રુતસમુદ્ર ગણિ, પં. શ્રુતમૂર્તિ ગણિ વગેરે નામે મળે છે. તેમણે સં. ૧૫૫૮માં Page #563 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાના તિહાસ—ભાગ ૩જો [ પ્રકરણ સુયગડંગસુત્ત ” લખ્યું. સ૦ ૧૫૧૭ના કાર્તિક વિશ્વ ૧૦ને ગુરુવારે ખંભાતમાં દ્વાત્રિંશિકા ” લખી, તેમાં તે પેાતાને આ॰ લક્ષ્મી સાગરસૂરિના શિષ્ય બતાવે છે એટલે તે તેમના હસ્તદીક્ષિત હેાય. પટ્ટાવલી ૪ થી ૫૦૮ 66 પર. મહો॰ લક્ષ્મીભદ્રગણિ ૫૩. ૫૦ ઉદ્દયશીલ ગણ ૫૪. ૫૦ ચારિત્રશીલ ગણિ ૫૫. ૫૦ પ્રમેાદશીલ ગણુ. ૫૬. ૫૦ દેવશીલ પણ સ૦ ૧૯૧૯ના બીજા શ્રાવણમાં વડનગરમાં “વેતાલપચ્ચીસી બનાવી. ( પટ્ટાવલી સમુ॰ ભા૦ ૨ પુરવણી પૃ૦ ૨૪૬) તેમણે ચાર મહોપાધ્યાયેા—આ સમયે જ મહેાપાધ્યાયેા પ્રસિદ્ધ હતા. તેઓનાં નામે આ પ્રકારે છેઃ श्रीमन्तः श्रुतशेखराह्न विबुधाः श्री वीरमृत्शेखराः । श्री सोमादिमशेखराव विदुराः श्री ज्ञानकीर्त्यायाः । चत्वारः श्रुतविश्रुताश्चतुरता - संशोभिताः । संशयान् ध्नन्ति स्मा सुमतां तमांसि तरणेर्दीप्ताः करौघा इव ॥ ५७ ( સામસૌભાગ્ય કાવ્ય, સ. ૧૦, શ્લોક પછ, પટ્ટાવલી સમુચ્ચય ભાગ ૨, પૃ. ૧૩૦) ૧. મહો॰ શ્રુતશેખર ગણિ—તે (૫૧) આ॰ મુનિસુંદર સૂરિ, (૫૨) મહેા॰ લક્ષ્મીભદ્રગણિ, (૫૩) ૫૦ આનંદમાણિકય ગણિના શિષ્ય હતા. જેમના પિરચય ઉપર આવી ગયા છે. તેમનું ખીજું નામ ૫૦ શ્રુતસાગર પણ મળે છે (-પ્રક૦ ૪૯, પૃ૦ ૪૩૮) ૨. મહો- વીરશેખર ગણિ— ૩. મહા॰ સામશેખર ગણિ—સંભવ છે કે તેમનું બીજું નામ આ॰ સામજય હાય. તે સ૦ ૧૪૬૬ પહેલા મુનિ થયા હતા જે શાંતમૂર્તિ એકાંત પ્રેમી અને વનવાસી હતા. (-પ્રક૦ ૪૯, પૃ૦ ૪૩૮) Page #564 -------------------------------------------------------------------------- ________________ એકાવનમું ] આ૦ મુનિસુંદરસૂરિ ૫૦૯ મહો. જ્ઞાનકીતિ ગણિ–તેમનાં બીજાં નામ જ્ઞાનહર્ષ ગણિ અને જ્ઞાનમાણિક્ય ગણિ પણ મળે છે. તેઓ ભ૦ લક્ષ્મીસાગસૂરિના અથવા મહા લક્ષ્મીભદ્રગણિના શિષ્ય હતા તેમણે સં. ૧૫૧૯માં ખંભાતમાં દસમકાલસંઘથયું. ગા. ૨૪ લખ્યું (પટ્ટા સમુ. ભા. ૧, પૃ. ૧૫) તે સં૦ ૧૪૬૬ પહેલા પન્યાસ બન્યા હતા (-પ્રક. ૪૯, પૃ. ૪૬૮) તેમણે સં૦ ૧૪૭૦માં શ્રી સમસુન્દરસૂરિ સ્તુતિ-દેહા ૧ બનાવી હતી, તથા તેમણે આ મુનિસુંદરસૂરિને પૂછી પૂછીને “ઉત્તરઝયણ સુત્ત”ની પ્રાકૃત કથાઓના સંસ્કૃત ભાષામાં અનુવાદની નેધ તૈયાર કરી હતી. પછી તેમણે તે આધારે સં. ૧૫૨૦ ના ચેમાસામાં માંડવગઢમાં “ઉત્તરઝયણકથા” (સંસ્કૃત) ગ્રંથ બનાવ્યું. પટ્ટાવલી ૫ મી ૫૧. આ૦ મુનિસુંદરસૂરિ પર. ૫૦ હર્ષસેન ગણિ–તે અભ્યાસ કરતી વેળા મોટા અવાજે ભણતા. ૫૩. પં. હર્ષભૂષણ ગણિ–તેમનું બીજું નામ હર્ષસિંહ પણ મળે છે. તેઓ હમેશાં “ચેવિહારૂ એકલ ઠાણું” કરતા હતા. હંમેશા આતાપના લેતા હતા. તેમણે સં૦ ૧૪૮૦ માં “શ્રાદ્ધવિવિનિશ્ચય” “અંચલમતદલન” અને સં. ૧૪૯૯માં પર્યુષણ પર્વ વિચાર” ગ્રંથે બનાવ્યા, તથા વૃદ્ધતપ આ૦ રત્નસિંહના ઉ૦ ઉદયધર્મગણિના “વાક્યપ્રકાશમૌકિતકની ટીકા રચી. પટ્ટાવલી ૬ ઠ્ઠી ૫૧. આ૦ મુનિસુંદરસૂરિ ૧. “ શ્રી વાયરા” (ત્રિપાઠ) પ્રસારિત-તિ ઘાયબરામमौक्तिकस्य टीका संपूर्णा इति भद्रम् ॥ शुभं भवतु ॥ ग्रं० १३०॥ પુન-અન-ફ્રેન્ડ (૧૦) વર્ષ થૈન સિદ્ગપુરનારે | प्राथमिक स्मृति हेतोर्विहितो वाक्यप्रकाशोऽयम् ॥ १३१॥ इति वाक्यप्रकाशसूत्रं संपूर्ण ॥ठ॥ शुभं भवतु ॥ छ । छ । (–જૈન સાહિત્ય પ્રદર્શન–શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભા. ૨, પ્રશ. નં. પર, જૈન ઇતિક પ્રક. પૃ૦ ૧૯) Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પર. ઉપાય શિવસમુદ્રમણિ–તેઓ આ મુનિસુંદરસૂરિના શિષ્ય હતા. પ૩. (૧) પં. હંસમંગલગણિ–સં. ૧૫૧૧ ના ફાસુ ૩ મંગળવાર સિદ્ધિગ, રાજગ, મુ. સાંપલા ગામ. ૫૩. (૨) પં૦ સેમમંગલગણિ ૫૪. પં. શ્રુતમંગલગણિ ૫૫. ૫૦ લાવણ્યપ્રભગણિ–તેઓ સં. ૧૫રના આ ૧૦ ૨ને ગુરુવારે ધનવાડા ગામમાં હતા. પાવલી ૭ મી ૫૧. આ૦ મુનિસુંદરસૂરિ પર. પં. સંઘવિમલગણિ–તેમણે સં૧૫૦૧ ના જેઠ સુદિ અને ગુરુવારે “સુદર્શનશેઠ રાસ” ર. – પં. સંઘ x x x ગણિવરે–: નોંધ : આ૦ સંધપાલિત ૨. પં. સંઘદાસ ગવ પ૦ સંઘવિમલ, સંઘકલશ, પં. સંધર્ષ સંધચરિત્ર, પં. સંધવિજય નામે ઘણુ મુનિવરે થયા હતા તે આ પ્રમાણે – ૧ આ. સંઘ પાલિત (જૂઓ પ્રક. ૧૩ પૃ૦ ર૯૩) ૨ શ્રી સંઘદાસ ગણિવર (જૂઓ પ્રક. ૨૪ પૃ૦ ૪૦૪) ૩૫સંઘવિમલ ગણિવર-આમુનિસુંદરસૂરિના શિષ્ય પં. સંઘવિમલ ગણિ–તેમણે સં. ૧૫૦૧ જે. સુ૪ ગુરુવાર સુદર્શન શેઠ રાસ” બનાવ્યો. ( –પ્ર. ૫૧, પૃ. ૫૧૦) ૪ પં. સંઘલશ ગણિવર-તે પર મા રત્નશેખરસૂરિ (૫૩) ભ૦ લમીસાગરસૂરિ (૫૪) આ ઉદયનંદીના શિષ્ય હતા. તેમણે ૧૫૦૫ માં તલવાડમાં “આઠ ભાષામાં સમ્યકત્વ રાસ” બનાવ્યું. (-પ્રકટ પર પટ્ટા૧ લી પટ્ટાંક–પામે) ૫ પં. સંઘહર્ષગણિવર- તે ભ૦ હેમવિમલસૂરિના શિષ્ય હતા. બા. મુજફરે ભ૦ હેમવિમલસૂરિને સં. ૧૫૭૨માં પકડી Page #566 -------------------------------------------------------------------------- ________________ એકાવનમું ] આ॰ મુનિસુંદરસૂરિ ૫૧૧ કેદમાં પૂર્યાં, અને ખંભાતના સઘના ૧૨૦૦૦ ટકા દંડ કર્યો ત્યારે ૫૦ હુ કુલ ગણિવર વગેરેએ બાદશાહ પાસે જઇ બાદશાહને સમજાવી. તે રકમ સંઘને પાછી અપાવી હતી, તેઓમાં ૫૦ સંઘ ગણિવર પણ એક હતા. ૬ ૫૦ સઘ ચારિત્ર ગણિવર-ભ૦ હેવિમલસૂરિની પર’પરાના સ. ૧૬૦૦ (-જાએ પ્રક૦ ૫૫, પાલનપુરા શીલચારિત્ર શાખા નં૦ ૪) ( -પ્રક૦ ૪૪, પૃ૦ ૨૧૨ પ્રક૦ ૫૫+૫૦ સંઘ હ ગણિની પરંપરા) ૭૫’૦ સંઘવિજય ગણિવર્~ તે જગ॰ આ૦ વિ॰ હીરસૂરિના મહો॰ કલ્યાણવિજય ગણિવરના મહો॰ ધર્મવિજય ગણિવરના શિષ્ય હતા. તેમણે સ૦ ૧૬૬૬માં મહેા॰ ધમઁવિજય ગણિની રત્નમંજુષા શેાધી. અને સ૦ ૧૬૬૮માં “ વિક્રમસેન શનિશ્ચર રાસ ” બનાવ્યેા. (પ્રક૦ ૫૮ મહેા૦ કલ્યાણ વિ૦ ગ॰ પરપરા.) ૮ ૫૦ સંઘવિજય ગણિવર-તે (૫૯) મહેા॰ ઉદ્યોતવિજય ગણિવરના શિષ્ય ૫૦ ગુણવિજય ગણિના શિષ્ય હતા. તેમણે સં૦ ૧૬૭૪માં “ પસૂત્રની સંસ્કૃત લઘુ ટીકા-કલ્પ પ્રદીપિકા ગ્રં ૩૩૦૦ બનાવી. જેને મહેા॰ કલ્યાણ વિ૦ ૩૦ના શિષ્ય મહા૦ ધનવિજય ગણિવરે શેાધી હતી. ** ,, (પ્રક૦ ૫૫ મહેા॰ હાષિ ગણિવરના પાંચમા વાચકવશ પ્રક૦ ૫૮ મહેા॰ ઉદ્યોત વિ॰ ગણિની પાંચમી પર પરા) (વિશેષ માટે જાઓ. પ્ર૦ ૬૧માં એક નામ વાળા આચાર્યાં. ) પટ્ટાવલી ૮ મી ૫૧. આ॰ મુનિસુંદરસૂરિ પર. ૫૦ શુભશીલ ગણિ−તે આચાર્યશ્રીના સૌથી છેલ્લા શિષ્ય અગર પ્રશિષ્ય હશે. તેમનું બીજું નામ ૫૦ શુભસુંદર ગણિ પણ મળે છે. તેમણે નાની ઉંમરમાં દીક્ષા લીધી હશે. તેએ વિદ્વાન અને “ શીઘ્ર કવિ” હતા, Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ ૩ ગુજરાતના ૭મા બાદશાહ મુજફરશાહે (વિસ. ૧૫૬૭થી ૧૫૮૩) આ૦ હેમવિમલસૂરિ (સં. ૧૫૪૮ થી ૧૫૮૩)ને સં૦ ૧૫૭૨ માં કેદમાં પૂરી, ખંભાતના સંઘ પાસેથી ૧૨૦૦૦ ટકાને દંડ લીધે” ત્યારે આચાર્યશ્રીની આજ્ઞાથી ચાર પંડિત મુનિવરેએ ચાંપાનેરમાં બાદશાહ પાસે જઈ, તેને ખુશ કરી સંઘની રકમ પાછી અપાવી હતી. આ ચાર મુનિવરોમાં એક શીઘ્ર કવિ પં. શુભીલ ગણિ પણ હતા. પં. શુભાશીલ ગણિવરે ઘણુ ગ્રંથ રચ્યા છે, તેમાંના આ પ્રકારે જાણવા મળે છે-- સં૦ ૧૪૯૨માં “વિકમચરિત્ર', સં૦ ૧૪૯૩માં “પુણ્યધનનુપ કથા, સં. ૧૫૦૪માં “પ્રભાવકચરિત્ર, સં. ૧૫૦૯માં, “ભરફેસર બાહુબલીવૃત્તિ', સં. ૧૫૧૮માં “શત્રુંજયક૯૫-સ્વપજ્ઞવૃત્તિસહ', સં. ૧૫૪૦માં “શાલિવાહનનુપચરિત્ર” ગ્રં. ૧૮૦૦, “પુણ્યસાર કથા, સ્નાત્ર પંચાશિકા,” “ભક્તામર સ્તોત્રમાહાસ્ય” ગ્રં૦ ૧૭૦૦, “પંચવર્ગસંગ્રહ,” “ઉણાદિનામમાલા,” વગેરે ગ્રંથ રચ્યા. તેમજ “દેલાઉલામંડન યુગાદિજિનસ્તવન –મંત્રતંત્ર ભેષજાદિગર્ભિત પ્રાકૃત ગાથા ૨૫” બનાવ્યું હતું, જેમાં તેમણે પોતાનું નામ પં. શુભ સુંદર આપ્યું છે. મહોર ભાનુચંદ્ર ગણિના શિષ્ય પં. ભક્તિચંદ્ર ગણિએ ઉપર્યુક્ત સ્તવનની “અવચૂરી” રચી. (-પ્રક૫૫, મહા વિદ્યાસાગર ગણિની વાચક પરંપરા) પટ્ટાવલી ૯મી ૫૧. આ૦ મુનિસુંદરસૂરિ. પર. પં. ચંદ્રરત્ન ગણિ–તેમણે ગુરુભક્તિથી “જયાનન્દચરિત્ર' ગ્રં ૭૫૦૦નું સંશોધન કર્યું અને પ્રશસ્તિના ૪ કલેક બનાવી, તેની સાથે જોડ્યા હતા. સંભવ છે કે ચંદ્રરત્નગણિવર તે પિતે જ આ૦ રત્નશેખરસૂરિ બન્યા હેય. એમ જણાય છે. Page #568 -------------------------------------------------------------------------- ________________ એકાવનમું ] આ॰ મુનિસુંદરસૂરિ પ્રભાવક મુનિવરા— આ સમયે તપાગચ્છીય વડી પેાષાળગચ્છમાં ૫૭મા ભ॰ જિનતિલક, આ રત્નસિ’હુ ઉ॰ ઉદયધર્મીંગણિ અને આ• ઉદયવલ્લભસૂરિ થયા. (-પ્રક૦ ૪૪, પૃ૦૧૬ થી ૨૫) રાજગચ્છમાં આ વિજયચંદ્રસૂરિ (પ્રક૦ ૩૫, પૃ૦ ૪૩) પટ્ટીવાલગચ્છમાં આ યશેાદેવસૂરિ (પ્રક૦ ૩૫, પૃ૦ ૬૩) મડાહુડગચ્છમાં આ કૅમલપ્રભસૂરિ (પ્રક૦ ૩૦, પૃ૦ ૧૬૮) પિપલકચ્છમાં આ ધમશેખર પિપ્પલકગચ્છમાં આ॰ વીરદેવ પિપ્પલકગચ્છમાં આ હીરાનદ મલધાગચ્છમાં આ રાજશેખર ખરતગચ્છમાં આ જિનભદ્ર (પ્રક૦ ૩૮, પૃ૦ ૨૭૩) (પ્રક૦ ૩૮, પૃ૦ ૨૭૩) (પ્રક૦ ૩૮, પૃ૦ ૨૭૪) (પ્રક૦ ૩૮, પૃ૦ ૩૩૭) (પ્રક૦ ૪૦, પૃ૦ ૪૭૫) (પ્રક૦ ૪૦, પૃ॰ ૫૦૨) પૂર્ણિ માગચ્છમાં આ॰ ગુણસમુદ્ર અચલગચ્છમાં આ॰ મહેન્દ્રપ્રભ સા પૂનમિયાગચ્છમાં આ॰ વિનયચંદ્ર આગમિકગચ્છમાં આ॰ મુનિહંસ આગમિકગચ્છમાં આ હેમરત્ન આગમિકગચ્છમાં આ॰ દેવરત્ન પ્રક૦ ૪૦, પૃ૦ ૫૨૭) (પ્રક૦ ૪૦, પૃ૦ ૫૪૧) (પ્રક૦ ૪૦, પૃ૦ ૫૪૨) (પ્રક૦ ૪૦, પૃ૦ ૫૪૩) (પ્રક૦ ૪૦, પૃ॰ ૫૪૩) (પ્રક॰ ૪૧, પૃ॰ ૫૮૮) દેવસૂરિવડગચ્છમાં આ॰ મુનીશ્વર નાગોરી તપાગચ્છમાં આ રત્નશેખર (પ્રક૦૪, પૃ૦ ૫૯૨) આગમિકગચ્છના આ॰ ચારિત્રપ્રભસૂરિની પાટે આજયંતિલ ૫૧૩ સૂરિએ સ૦ ૧૫૦૨ કા૦ ૧૦ ૧૧ બુધવારે ઇડરમાં “ હિવિક્રમમહાકાવ્ય ” રચ્યું. ( શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભાગ ૨જો પ્રશ૦ નં૦ ૨૨૩૦) સ’૦ ૧૪૮૫માં ચિત્તોડમાં વિજયસ્ત`ભ બન્યા. "" (-પ્રક॰ ૫૦, પૃ૦ ૪૯૨, ૪૯૩) રુદ્રપક્ષીગચ્છની નવી ભટ્ટારક પટ્ટાવલી રુદ્રપક્ષી ગચ્છમાં ૪૯મા આ૦ વર્ધમાનસૂર વગેરે પ્રભાવક આચા થયા. તેમણે સ’૦ ૧૪૬૮ના કાર્તિક સુદિ ૧પના રાજ જાલંધરમાં “ આચારદિનકર ગ્રંથ ’ મના. tr Page #569 -------------------------------------------------------------------------- ________________ જૈન પરપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રરણ રુદ્રપલ્લી ગચ્છમાં સ૦ ૧૫૦૧માં ઉ૦ નરચંદ્ર ગણિ, અને ઉ૦ દેવચંદ્ર ગણિ થયા. ૪૯. ભ૦ વર્ષ માનસૂરિ ૫૦. ભ॰ દેવસુંદર ગણિ− ૫૧૪ દેવચંદ્ર ગણિ હતા, તે ભટ્ટાર્ક (પ્રક૦ ૪૦, પૃ૦ ૪૩૭) અન્યા. સં॰ ૧૫૫૩ કા૦ સુ॰ ૧૩ ગુરૂવારે ભ॰ દેવસુંદરસૂરિ, ઉ॰ આનદસૂરિ ગણિ મિશ્ર અને આ॰ વિનયરાજસૂરિ ચિત્તોડમાં હતા. ૫૧. ભ૦ વિનયરાજસૂરિ–સંભવ છે કે-તેમના પછી ભટ્ટારક શ્રીપૂજ પરંપરા ચાલી હેાય. સ૦ ૧૫૫૩ રુદ્રપલ્લીગચ્છની શ્રી પૂજ પટ્ટાવલી આ પ્રકારે મળે છેઃઅમે આગરાના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના ગ્રંથભંડાર ” કે ખીજા કોઈ ગ્રંથ ભંડારના પુસ્તકની પુષ્ટિકામાંથી નીચે મુજબ નોંધ કરી છેઃ— પહાડપુર સ્ટેટ પાસે ચુદૃાવલી ગામ છે. ત્યાંના રુદ્રવાલ ગચ્છના કુલગુરુ ભટ્ટારકાની નીચે મુજબ યતિ પરંપરા મળે છેઃ-~ દિલ્હીની પાટે (૧) ........સૂરિ, (ર) તત્પુટ્ટે ભ॰ ધરિભદ્રસૂરિ, (૩) તપ .............. (૪) તત્પુટ્ટે ભ॰ ગુણસમુદ્રસૂરિ, (૫) તત્પુટ્ટે . ............(૬) તપટ્ટે ભ॰ માણિકચચંદ્રસૂરિ, (૭) તત્પુટ્ટે (૧) ભ॰ જ્ઞાનસાગરસૂરિ તથા (૨) ભ॰ દેવચ`દ્રસૂરિ (૮) જ્ઞાનસાગર પહે ..............તદ્ને ઉ કેવલકીતિ, તત્ત્પટ્ટે ઉ॰ જ્યાત, તપ શ્રી કલ્યાણસાગર. તત્પદ્યે શ્રી શાલિભદ્રસૂરિ, તત્પટ્ટે ગુણલાભસૂરિ, તત્પટ્ટે ઉ॰ ગેપીચંદજી, તપટ્ટે ઉ॰ આન ંદરાઈ, ત૫ટ્ટે ભીવસેનજી, તત્પટ્ટે ઉ॰ ઋદ્ધિજી, તત્શિષ્ય કપૂરજી, તશિષ્ય લાલચંદજી, તશિષ્ય મેાહનજી, તશિષ્ય જૈનદાસ ૧ ઘનશ્યામઋષિ, લાલચક્રજી પટ્ટે શ્રી શ્યામસુંદરજી, તપટ્ટે ગુણસાગર તથા ....સાગર, ગુણસાગર શિષ્ય દયાસાગર તટ્ટે ભાગસાગરજી. આગરાની—ભટ્ટાર્કે પટ્ટાવળી દેવેન્દ્રસૂરિ, ત॰ ગુણસુંદરસૂરિ, ત॰ ભ॰ ગુણપ્રભુસૂરિ, ત॰ ભ॰ Page #570 -------------------------------------------------------------------------- ________________ એકાવનમું ] મુનિસુંદરસૂરિ ૫૧૫ ચંદ્રકીર્તિ, ત॰ લક્ષ્મીરતન, ત॰ ભ॰ શિવસુંદર, ત॰ ગુણસમુદ્ર, ત॰ ઉ‘ચાર્ઝા,’ત॰ શિ॰ ઉ॰ ઠકુરજી, ત॰ દયાલદાસ, ત॰ જોધજી, તત્શિષ્ય છાજીઋષિ, ત॰ હરિચંદ્ર તેમજ માનચંદ હરિચંદ પહે દેવચંદ, ત॰ આસકરણ તેમજ હેમરાજ, હેમરાજ પટ્ટે લાલચંદ, ત॰ શિષ્ય શ્રી જગકીતિ, ત॰ ચેનકીતિ, ત॰ ચેલા ખુશાલ કીરિત. (-રૂદ્રપલ્લી નગર માટે જૂએ પ્રક૦ ૪૦, પૃ૦ ૪૩૪) નગરસ્થાપના સિરાહી મારવાડમાં પિંડવાડાથી પશ્ચિમમાં....માઇલ દૂર સિરહી નામે શહેર છે. અહીં પહાડી નીચેના એક જ પડથાર પર માટાં ૧૪ જિનાલયેા છે. સિરાહીની વિશેષ ઐતિહાસિક માહિતી નીચે મુજબ મળે છે.(૧) જાલેારના ચૌહાણવ’શના (૪૨ મા) રાન્ત શિવભાણે સ૦ ૧૪૬૨માં સિરણુ ગામ વસાવ્યું અને તેમાં કલ્લે બધાગ્યે. તેના પુત્ર (૪૩) રાજા સહસ્રમલ ચૌહાણે (દેવર્ડ) સ ૧૪૮૨ ના વૈ૦ ૩૦ ૨ (વૈ૰૧૦ ૭ )ના રોજ સિરણ ગામ પાસે સિરાહી નગર વસાવ્યું ( પ્રક૦ ૩૧, પૃ॰ ૧૭૩) (૨) તપગચ્છના ૫૧મા આ મુનિસુદરસૂરિ (સ૦ ૧૪૬૬ થી ૧૫૦૩) થયા. તેમણે ચાવીશ વાર સૂરિમંત્રને જાપ કર્યાં હતા. તેમણે જ્યારે જ્યાં જ્યાં એ જાવિધિ કર્યા ત્યારે ત્યાંના રાજાએ પેાતાના રાજ્યમાં અમારિ પળાવી હતી. તેમણે સિરોહીમાં સૂરિમંત્રના જાવિધિ શરૂ કર્યો. તેમના ઉપદેશથી રાજા સહસ્રમલ ચૌહાણે સિાહી રાજ્યમાં અમારિ પળાવવાનું જાહેર કર્યું પણ ” તેણે પાતે જ એ મર્યાદાના ભંગ કર્યાં.” આથી સિરાહી રાજ્યમાં એકદમ “તીડાનેા ઉપદ્રવ” શરૂ થયા. આચાય શ્રીના ધ્યાનમાં આ વસ્તુ આવી જતાં તેમણે “ એકાંતમાં ધ્યાન કરી એ ઉપદ્રવ શમાવ્યેા. ( પ્રક૦ ૫૧, પૃ૦ ૪૫, ૪૯૬) (૩) શિરોહીમાં લગભગ વિક્રમની દશમી શતાબ્દીની ધાતુની લાપૂર્ણ જિનપ્રતિમા વિદ્યમાન છે. re Page #571 -------------------------------------------------------------------------- ________________ - ૫૧૬ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ધ : જૈન યુગ નવું વર્ષ ૩જુ અંક-૪થામાં તેને ફેટ છપાય છે. (૪) અહીં ભગવાન અજિતનાથનું જિનાલય બન્યું હતું સંઘે મડા–હડગચ્છના આ૦ કમલપ્રભસૂરિના ઉપદેશથી ભ૦ અજિતનાથના-જિનપ્રાસાદમાં ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથને ભદ્રપ્રસાદ બનાવ્ય, તેમાં સં. ૧૫૨૦ ના અષાડ સુદિ ૨ ના રોજ સર્વધાતુની પરિકર વાળી ચિંતામણિ પાશ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા આ૦ કમલપ્રભસૂરિના હાથે કરાવી. તેમાં એક કાઉસગિયા મૂતિ ઉપર આ આશયને પ્રતિમા લેખ છે. (–પ્રક. ૩૭, પૃ. ૨૬૮) (૫) કછોલી ગચ્છના ભ૦ સર્વાનંદસૂરિના શિષ્ય પં. ગુણસાગર ગણિના શિષ્ય યતિ યશવધને એક જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. ધ : આ પ્રતિમા ભગવાન અજિતનાથના જિનાલયમાં વિદ્યમાન છે. (૬) શિરોહીમાં શેઠ ઉજળી અને કાચા નામે બે પોરવાડ ધની, માની, પરાક્રમી, વીર, ધર્મિષ્ટ જેન મંત્રી હતા. તેઓએ શ્રી શત્રુંજય તીર્થને છરી પાળા યાત્રાસંઘ કાઢયે. આ સેમદેવસૂરિની અધ્યક્ષતામાં શિહીથી જીરાવલા તીર્થની યાત્રા કરી. . (–પ્ર૪૦, પૃ. ૪૯૮) તેઓએ શિહીમાં ૮૪ દંપતીએ સાથે ચેાથું વ્રત લીધું. મેટ ઉત્સવ કર્યો. તેમાં તેઓએ સૌને તાંબૂલની પ્રભાવના કરી હતી. (પ્ર. પ૩ પ્રભાવક જેને, મંત્ર ઉજળા કાજા, પ્ર. પ૩ કુતુબપુર શાખના પ૬ મા આ સમજયસૂરિ) ૭ આ. આણંદવિમલસૂરિએ સં. ૧૫૮૭માં શિહીમાં ઉo ઉદયધર્મ ગણિવરને આચાર્ય બનાવી, આ વિજયદાનસૂરિ નામ રાખી, પોતાની માટે સ્થાપ્યા. (-પ્રક. ૫૭....... ) ૮ આ. વિજયદાનસૂરિએ સં. ૧૮૧૦ના પિષ સુદિ-૧ના રોજ શિરેહીમાં ઉ૦ હીરહર્ષને આચાર્યપદવી અને ઉ૦ ધર્મસાગરને મહેપાધ્યાય પદવી આપી. (–પ્રક૦ ૫૫, પ્રક. ૫૮) ૯ રાજા સુરતાનજી ચૌહાણે સં૦ ૧૬૬૭ માં દર સાલ માટે અષાડ સુદ-૧૧ થી ભાદરવા સુદિ-૬ સુધી શિરેહી રાજ્યમાં અમારિ Page #572 -------------------------------------------------------------------------- ________________ એકાવનમું ] આ૦ મુનિસુંદરસૂરિ - ૫૧૭ પાળવાને આદેશ આપ્યો હતો, જે અમારિને શિલાલેખ શિહીમાં ભ૦ પદ્મપ્રભુ જિનાલય પાસે સુરક્ષિત છે. નોંધ-આ શિલાલેખનો ફેટ જેનયુગ (નવું) વર્ષ–૩ અંક ૩માં છપાય છે. ૧૦ આશુ કવિ પં. હેમવિજય ગણિવરે સં. ૧૬૬૭માં ઈડરમાં અને જીરાવલામાં “વિજય પ્રશસ્તિ મહાકાવ્ય' સર્ગ– ૧૬, અને વિ. સં. ૧૬૬૮ ના કાસુ. ૫ ના રોજ સિદેહીમાં ઉપાટ ગુણવિજયજી ગણિએ “વિજય પ્રશસ્તિ મહાકાવ્ય સર્ગ–૧૭ થી ૨૧ મૂળ અને તે મહાકાવ્યની સંપૂર્ણ ટીકા નામે વિજય દીપિકા રાવલા કે શિરોહીમાં રચી. અને તેનું સંશોધન મહેટ ચારિવવિજય ગણિએ કર્યું (-પ્રક. ૫૧, પૃ. ૫૦૬) ૧૧ શિરોહીમાં શા પૂજાશાહને ઉછરંગદે નામે પત્ની હતી. અને તેને સં- તેજપાલ નામે પુત્ર હતો. (૧) સં૦ તેજપાલને ચતુરંગદેવી અને લક્ષ્મીદેવી નામે બે સ્ત્રીઓ હતી. તથા ચતુરરંગદેવીથી (૧) વસ્તુપાલ (૨) વર્ધમાન અને (૩) ધનરાજ. નામે ત્રણ પુત્રે તથા (૪) માની નામે એક પુત્રી થયાં. તેમજ લક્ષ્મીદેવીથી (૫) ગોડીદાસ નામે પુત્ર અને ગજસિંહ નામે પત્ર થયા. - (૧) સં૦ વસ્તુપાલને ભાર્યા અનુપમાદેવીથી (૧) સુખમલ (૨) ઈન્દ્રભાણ અને (૩) ઉદયભાણ ત્રણ પુત્રે થયા. (૨) શ્રી માનકુમારીએ દીક્ષા સ્વીકારી તેનું નામ સાઠવી મહિમા શ્રી રાખવામાં આવ્યું. તે સાધ્વીજીવન પાળી કાળધર્મ પામી. (૩) સં૦ વર્ધમાનને ૩ સ્ત્રીઓ હતી. દેવચંદ નામે પુત્ર થયે. વર્ધમાન બહુ પ્રભાવશાલી હતે. (૪) ધનરાજને રૂપકુમારી નામે પત્ની હતી. સં. તેજપાલ શિરોહીમાં રહેતું હતું. શિરોહીના રાજાને મહામાત્ય હતું. જે “મહામાત્ય વસ્તુપાલ તેજપાલ જેવમનાતે હતો. દાન દેવામાં “કલ્પવૃક્ષ જેવ” મનાતું હતું. જે તપાગચ્છના Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ ૬૦મા ભટ્ટારક વિજયદેવસૂરિ (સ૦ ૧૬૫૬ થી ૧૭૧૩)ના પરમ ભક્ત હતા. તેણે અમદાવાદમાં સૌ ભટ્ટારકા, આચાર્યો, ઉપાધ્યાય, પન્યાસે, સાધુ વગેરેની સેાનારૂપા નાણાથી નવાંગી પૂજા કરી. જૈનેામાં નાળીયેરની પ્રભાવના કરી, મેટા ઉત્સવ કર્યાં. (-પ્રક૦ ૬૦) તેણે અહીં સ૦ ૧૬૮૧ના પ્રથમ ચૈત્ર શુદિ ૯ ને રવિવારે પુ વસુ નક્ષત્રમાં રિવ ચેગમાં અમદાવાદમાં તપગચ્છના દેવસૂરસંઘ અને આણુ દસૂરસ ધ એ બન્ને શાખાઓને ભેદ મટાડી, એક કરવાના પ્રયત્ન કર્યાં. આથી સંઘે મેટો ઉત્સવ કરી, તેને ગચ્છભેદ નિવારણુ તિલક અને સ`ઘપતિનું તિલક કર્યું (–ાએ પ્રક૦ ૫૫, ગચ્છમત સંઘર્ષી કલમ ૨૯ મી) ( શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભા॰ ૨, પ્રશ૦ નં૦ ૧૯૦) સ૰ તેજપાલે શિરોહીના ભ॰ અજિતનાથના જિનપ્રાસાદમાં કમળદલવાળું સમવસરણ બનાવ્યું. અને તેમાં સ૦ ૧૬૮૫ ના અષાઢ વદિ ૪ ને ગુરુવારે શિરોહીમાં ભ॰ વિજયદેવસૂરિ, આ॰ વિજયસિહસૂરિના હાથે ભ॰ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. (-પ્રક૦ ૬૦-૬૧) નાધ : ભ॰ પાર્શ્વનાથના કમલ સાથેના સમવસરણના તથા શિરેાહીના બીજા જિનપ્રાસાદોના ફેટા માટે જૂએ ( જૈન યુગ ( નવું ) વ–૩ અંક-૩ ) સ॰ તેજપાલે સ૦ ૧૬૯૧ શ્રા૦ ૧૦ ૯ રવિવારે શિરેાહીમાં (૧) શંખેશ્વર પાર્શ્વનાથના જિનપ્રાસાદના ખેલા મંડપમાં ભ॰ આદીશ્વરની મેાટી જિનપ્રતિમાની, તથા (૨) દશાએસવાલના આદીશ્વરના જિનપ્રાસાદના ખેલા મંડપમાં ભ॰ મુનિસુવ્રતસ્વામીની મેાટી જિન પ્રતિમાની તપગચ્છના ૬૧મા ભ૦ વિજયપ્રભસૂરિના પટ્ટધર ૬૨મા આ॰ વિજયરત્નસૂરિની આજ્ઞાથી મહા મેઘવિજયગણિવરના હાથે પ્રતિષ્ઠા કરાવી. સ॰ તેજપાલની માતા ઉછરગદેવીએ સ૦ ૧૬૯૫ ૧૦ સુ॰ ૩ બુધવારે શિાહીમાં દશાએસવાલના આદીશ્વર જિનપ્રાસાદમાં ભ॰ વિજયતિલકસૂરિ (આ॰ વિજયાનંદસૂરિ)ના હાથે ભ॰ હીરવિજયસૂરિની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. Page #574 -------------------------------------------------------------------------- ________________ એકાવનમું ] આ૦ મુનિસુંદરસૂરિ ' ૧૯ સંઘ મુખ્ય સં૦ વર્ધમાને સં૦ ૧૭૩૬ માગશર શુદિ ૩ બુધવારે શિહીમાં “શંખેશ્વર પાર્શ્વનાથ જિનપ્રાસાદમાં મૂળનાયક શંખેશ્વર પાર્શ્વનાથની જિન પ્રતિમાની” મહેદ મેઘવિજય ગણિવરના હાથે પ્રતિષ્ઠા કરાવી. તેમજ સાવીજી મહિમાશ્રીજીના ઉપદેશથી ચૌમુખ આદીશ્વર જિન પ્રાસાદમાં “ભવ સુમતિનાથ વગેરે જિન પ્રતિમાઓ” ભરાવી, મહોર મેઘવિજય ગણિવરના હાથે પ્રતિષ્ઠા કરાવી. સં. દેવચંદે, ભર વિજયરાજસૂરિના હાથે પણ ચૌમુખ આદીશ્વરના જિનપ્રાસાદમાં જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. સં૦ તેજપાલ વગેરેની પત્ની અને પુત્રોએ પણ આજ મુહૂર્તમાં વિવિધ જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. તેમજ ગજસિંહે ભ૦ વિજયપ્રભસૂરિના હાથે એસવાલના ભ૦ ઋષભદેવના જિનપ્રાસાદમાં ઘણું જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. (પ્રાચવાટ ઈતિહાસ ખંડ ૩ જે, પૃ. ૫૦૧ થી ૫૦૩) (૧૨) શિરોહી રાજ્યના વસંત ગઢમાં સં. સદાપરવાડના વંશમાં અનુક્રમે (૧) સં- સદાપરવાડ (ભાવ સહજલદેવી) (૨) સં૦ જસવંત, સં૦ શ્રીવંત, સં. સમા, સંસુરતાણ, (૩) સં. સીપા (શ્રીપાલ ભાર્યા સરૂ) (૪) સં- મેહાંજલી (૫) ગુણરાજ, કર્મરાજ અને (૬) વીરભાણ થયા. સં. સૂરતાણ અને સં૦ સીપાનો પરિવાર વિક્રમની સત્તરમી સદીના પ્રારંભમાં “શિહી” આવી વસ્યા. તેમણે શિરેહીને આદર્શ સ્થાપત્યનગર બનાવ્યું. શિરોહીમાં રાજમહેલવાળી પહાડીની તલાટીમાં એક જ પડથાર ઉપર મેટા ૧૪ જિનપ્રાસાદે છે. જે અધ શત્રુંજય તીર્થ તરીકે ઓળખાય છે. તેમાં આદીશ્વરને ત્રણ માળને ચતુર્મુખી જિનપ્રાસાદ મુખ્ય અને વિશાલ છે. તેને ઇતિહાસ આ પ્રમાણે મળે છે. શ્રી સંઘ મુખ્ય સીપા પિરવાડે સં. ૧૯૩૪માં તે જિન- . પ્રાસાદને તૈયાર કરાવ્યું અને સં૦ ૧૬૪૪ ફાટ વ૦ ૧૩ બુધવારે Page #575 -------------------------------------------------------------------------- ________________ પ૨૦ જૈન પરંપરાના તિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ મહારાવ સૂરતાણુના રાજ્યમાં માટેા ઉત્સવ કરી જ॰ ગુ॰ આવ વિજયહીરસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી. તેના ભાઈ ઓ તથા વંશજોએ ત્યારે તથા ત્યારબાદ સ૦ ૧૭૨૧ જે૦ ૩૦ ૩ રિવવારે ભ॰ વિજયરાજસૂરિના હાથે તેની દેરીએ તથા વિવિધ જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. (પ્રાકૂવાટ ઇતિહાસ ખ’ડ ૩જો પૃ૦ ૨૮૨ થી ૨૯૨) નોંધ : આ મ ંદિરના ફોટા જૈનયુગ નવું વર્ષ ૩ જી અંક ૩-૪ માં છપાયા છે. (૧૩) જ૦ ૩૦ આ૦ વિજયહીરસૂરિએ વિસ૦ ૧૬૪૪માં શિરોહીનગરમાં રાહા ગામના શેઠ શ્રીવંત પારવાડને દીક્ષા આપી, મુનિ શુભવિજય નામ રાખી, “ મહેા કલ્યાણવિજય ગણિવર”ના શિષ્ય બનાવ્યા હતા. આ શેઠ શ્રીવંતના “ કુટુ ખના ૧૦ સ્ત્રી પુરુષાએ” જગદ્ગુરુજીના પિરવારમાં દીક્ષા લીધી. હતી. 66 (૧) તે પૈકીમાં તેને સૌથી નાના પુત્ર કલ્યાણ કે જે મહેા॰ સામિવજયગણિના શિષ્ય. (સ’૦ ૧૬૫૧) મુનિ કમળ વિજયજી હતા. ભ- વિજયતિલકસૂરિ સ૦ ૧૬૭૬ પ૦ સુ૦ ૧૪ને રાજ શિાહીમાં સ્વર્ગે ગયા હતા. આથી સથે વિ॰ સ૦ ૧૬૭૬ પા૦ ૧૦ ૧૩ ની સવારે શિરોહીમાં “સ” મેહાંજલીએ કરેલ પદવી મહેાત્સવમાં ” મુનિ કમળવિજયને (૬૨મા) ભટ વિજયાન દસૂરિ નામ રાખી, ભ॰ વિજય તિલકસૂરિની પાટે સ્થાપ્યા. તેમનાથી તપાગચ્છની “ વિજયાનંદસૂરિ શાખા” નીકળી છે. સ. મૈહાંજલીએ સ૦ ૧૬૯૦ માં “નાડલાઈથી ભ॰ વિજયાનંદસૂરિ મહે॰ સિદ્ધચદ્રગણિવર મહેા॰ ભાવવિજયગણિવર મહેા॰ મુનિવિજયગણિવરના શિષ્ય ઉ॰ દેવવિજયણ વગેરે ૧૨૫ મુનિવરોની અધ્યક્ષતામાં” ૨૦ હજાર માણસાના “ શત્રુંજય તીના છ’રી પાળતા યાત્રા સંઘ ” કાઢી, સૌને યાત્રા કરાવી હતી, ત્યાં દાદાના ભંડારમાં ૫૦ હજાર રૂપિયા આપ્યા પછી તેણે ભટ્ટારકને પાછા શિરાહી લાવી, શાહીમાં “ ચામાસું ” કરાવ્યું હતું. સ॰ સીપાના પૌત્ર સ॰ મેહાંજલી ધર્માત્મા, ઉદાર, તપાગચ્છની Page #576 -------------------------------------------------------------------------- ________________ એકાવનમું ] આ૦ મુનિસુંદરસૂરિ પિ૨૧ વિજયાનંદ શાખાને ઉપાસક હતા. તેણે ૬૧ જિનાલયને જીર્ણોદ્ધાર કરાવ્ય (વિજયતિલકસૂરિ રાસ). - તે (૧) મેહાંજલ, (૨) ચાંપિ, (૩) કેશવ, અને (૪) કૃષ્ણ વગેરે ભાઈ હતા. (૨) શ્રીવંતની પુત્રી સહજા પિતાની માતા લાલબાઈ, સાધ્વી નામ લાભશ્રીની શિષ્યા સાટ સહજશ્રી બની હતી. પં. સત્યવિજયજી ગણિવરે સં. ૧૭૧૧ વૈ૦ સુત્ર ૩ ગુરુવારે ગુરૂદેવની આજ્ઞા પામી, દ્ધિાર કરી, સંવેગી માર્ગ સ્વીકાર્યો. ત્યારે તેમની સાથે કિદ્ધારમાં ૧૮ સાધુ ભળ્યા હતા. ત્યારે જ સાવી સહજશ્રીએ પણ સંગીપણું સ્વીકાર્યું હતું, એટલે વર્તમાન તપાગચ્છના શ્રમણ સંઘની દાદી ગુણ તે સારી સહજી છે. એમ કહીએ તે તે સપ્રમાણવસ્તુ છે. (-પ્રક. ૫૮, પ્રક. ૬૧) (૧૪) શિરોહીમાં સં. ૧૬૯૮માં શેઠ વણવીર વીશા પિરવાડ થયે. સં. ૧૬૦૩માં શેઠ ગોવિંદ, શેઠ જીવરાજ, શેઠ ચાથા, કેડારી છાછા, વગેરે તપાગચ્છના જૈન હતા. શા. જીવરાજે સં૦ ૧૬૦રમાં “૪૦ દિવસના ઉપવાસ” કરી, ફાવ. ૮ ને જ પારણું કર્યું. પછી તેઓએ સં. ૧૬૦૩ મહા વદિ ૮ને રેજ પિંડવાડામાં ભર વિજયદાનસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. (પ્રાચવાટ ઇતિહાસ ખંડ ૩ જે, પૃ. ૩૧૧, ૩૧૯) શાજીવરાજ વિશા પિરવાડના પુત્ર હીરજીએ સં. ૧૬૦૩ પિષ સુદ ૧ શિરોહીથી આબૂને યાત્રા સંઘ કાઢયો. આ સંઘમાં પાલનપુરા ગચ્છના પં. સંઘચારિત્રગણિના શિષ્ય મહટ વિમલચારિત્ર ગણિ, તેમના શિષ્ય માણેકચારિત્ર, જ્ઞાનચારિત્ર, હેમચારિત્ર, સંઘધીર, ધર્મ ધીર તથા શિષ્યાઓ-પ્ર. વિદ્યાસુમતિ, રત્નસુમતિ વગેરે પરિવાર હતે. ૧૦૦ થી વધુ વાહને હતાં જેમાં પરવાડ, ગૂજર, Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ શ્રીમાળી વગેરે જેને સાથે હતા. (પ્રાગુવાટ ઈતિહાસ ખંડ ૩, પૃ. ૩૨૩) (–પ્રક૦ ૫૧, પૃ. ૫૧૧ કલમ-૬ ઠ્ઠી પ્રક. ૫૫, પાલનપુરા શાખા નં૦ ૨૫, પટ્ટાવલી) (૧૫) ૧૬૧રમાં જેનમિત્રમંડળે આબૂનો સંઘ કાઢો. (પૃ. ૩૨૩) (૧૬) તપગચ્છના આ વિજયદેવસૂરિના મહોપાધ્યાય લાવણ્યવિજયગણિવરના શિષ્ય પં. નિત્યવિજય ગણિએ સં. ૧૭૨૭ બીજા વૈશાખ વદી ૨ ને ભમવારે શિરોહીમાં “નવમરણને ટઓ” લપે. (શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભા. ૨ જે, પ્ર. નં. ૮૬૬) Page #578 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બાવનમું આ૦ રત્નશેખરસૂરિ (સં. ૧૫૦૨ થી સં. ૧૫૧૭) તેમનાં જન્મ સં. ૧૪૫૭ (૧૪૫૨)માં થયો હતો. તેમણે (૫૦મા) આ સાધુરત્નસૂરિના ઉપદેશથી વૈરાગ્ય ભાવના થતાં સં. ૧૮૬૩માં (૫૦) આ સમસુંદરસૂરિના હાથે દીક્ષા લીધી. તેમને સં૦ ૧૪૮૩માં પંન્યાસપદ, નામ ૫૦ રત્નચંદ્રગણિ રાખવામાં આવ્યું. સં. ૧૪૯૦માં મેવાડના દેલવાડામાં “આ૦ મુનિસુંદરસૂરિ”ના હાથે ઉપાધ્યાયપદ આપતાં નામ મહ૦ રત્નશેખર ગણિ રાખવામાં આવ્યું. તેમને સંતુ ૧૫૦૨માં દેલવાડામાં આ મુનિસુંદરસૂરિના હાથે આચાર્યપદવી મળી. સં. ૧૫૧૭ (૧૫૧૧)ના પિષ વદિ ૬ ના રોજ સ્વર્ગગમન થયું. તે આ૦ ભુવનસુંદરસૂરિના વિદ્યાશિષ્ય અને દીક્ષા શિષ્ય હતા. મહેર લક્ષ્મીભકગણિના વિદ્યા શિષ્ય હતા. તે બાલવયમાં દીક્ષા ગ્રહણ કરીને વિદ્વાન થયા. બાદમાં તે નિષ્ણાત હતા. વાણીદેવી તેમના ઉપર પ્રસન્ન હતી. તેમણે નાની વયમાં જ “બેદરપુર” વગેરે દક્ષિણ દેશના વાદીઓને જીત્યા. ખંભાતના બાંબીભટ્ટે તેમને “બાલસરસ્વતીનું બિરુદ આપ્યું. તેમણે સં૦ ૧૪૯૯માં રાણકપુર તીર્થમાં ઉ૦ સેમદેવને અને તે પછી ઉ૦ ઉદયનંદિને અને સં. ૧૫૦૮માં મેવાડના મજજાપદ્રમાં Page #579 -------------------------------------------------------------------------- ________________ પર૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ઉ૦ લક્ષ્મીસાગરને આચાર્ય પદવી આપી. તેમણે તથા આ૦ ઉદયનંદિએ આ લક્ષમીસાગરસૂરિને ભ૦ મુનિસુંદરસૂરિની મરજી પ્રમાણે આ૦ રત્નશેખરસૂરિની પાટે સ્થાપ્યા. પ્રતિષ્ઠા તેમના પ્રતિષ્ઠા લેખે નીચે પ્રમાણે મળે છે. (૧) આ૦ રત્નશેખરસૂરિવરે સં. ૧૫૦૭ મહા સુ. ૧૧ બુધવારે રાણ કુંભાજીના રાજ્યમાં વસંતગઢમાં વ્ય૦ ભાદા પરવાડે જીર્ણોદ્ધાર કરાવેલ ભ. શાતિનાથના જિનપ્રાસાદની તથા તેમાંની જિન પ્રતિમા ઓની પ્રતિષ્ઠા કરી. (પ્રાગૂવાટ ઈતિહાસ ખંડ ૩ જે, પૃ. ૨૮૨) નેધ: વસંતગઢ ગામ પહાડીમાં વસેલું છે. આજે તેના ખંડેરે ઉભા છે. વચમાં “એક તૂટેલ જિન પ્રાસાદ” છે. તેમાં ભ૦ શાન્તિનાથની એક પદ્માસનવાલી ખંડિત પ્રતિમા છે. પત્થર એવી જાતનો છે કે “તેને તાંબાના પૈસાની ટકેર મારવાથી તેમાંથી મીઠો મધુરો ખણખણાટ સંભળાય છે.” અહીંની જિન પ્રતિમાઓ પીંડવાડા વગેરે સ્થાનમાં લઈ જવામાં આવી છે. વસંતગઢના સદા પોરવાડના પુત્રો સુરતા સીપા મેહાંજલી શિહીમાં જઈ વસ્યા. - ( -ઈતિ. પ્રક૫૧, પૃ. ૫૧૯) અજારીથી ૪ માઈલ પર આ સ્થાન આવેલું છે. અજારી અને વસન્તગઢની વચ્ચે એક નાનું ગામડું છે. તેના પાદરમાં એક પાળી યામાં શ્રી કૃણ વાસુદેવની ઉભી મૂર્તિ છે. અને તેના મુકુટમાં ભ૦ નેમિનાથની જિન પ્રતિમા છે. (૨) આ૦ સેમસુંદરસૂરિની પાટે આ૦ રત્નશેખરસૂરિએ સં. ૧૫૦૮ના વૈશાખ વદિ ૧૩ ના રોજ “દેવકુલપાટકમાં ”શાળ જગશી પિરવાડની પરંપરાના શાહ શાહૂલે ૨૪ જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. તેમાંની ભ૦ શીતલનાથની પ્રતિષ્ઠા કરી શાહ શાહૂલે દેવકુલપાટક, ગિરનાર, આબૂ, ચંપકનેર, ચિત્તોડ, જાફરનગર, કાયંદ્રા, નાગહૂદ, એશિયા, શ્રીનાગપુર, કુંભલગઢ અને શ્રી કુંડ (દક્ષિણ) એ દરેક સ્થાને બે બે જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. (–ભાંડારકરની નેંધના આધારે, શ્રી જિનવિજયજીને, પ્રાચીન જેન લેખસંગ્રહ ભા. ૨, નાડેલ વિભાગ, લેટ નં. ૩૭૨) Page #580 -------------------------------------------------------------------------- ________________ બાવનમું ] આ૦ રત્નશેખરસૂરિ પર૫ (૩) આ૦ રત્નશેખરસૂરિએ સં૦ ૧૫૧૦ અષાડ સુદિ ૨ ના રેજ વીસલપુરના શેઠ ભૂભવ અને શેઠ જસાકે ભરાવેલી ભ૦ શીતળનાથની જિન પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (પ્રતિમ લેખ) ગ્રન્થો– તેમનાં અસલ નામ મુનિ ચંદ્રરત્ન તથા રત્નચંદ્ર પણ મળે છે. પં. ચંદ્રરત્નગણિએ સં૦ ૧૪૮૩માં ગુરુદેવરચિત “જયાનંદચરિત્ર” (ચં. ૭૫૦૦)નું સંશોધન કર્યું, તેમાં તેમણે ૪ કલેક બનાવીને તેની અંતે જોડયા હતા. (જૂઓ પ્રક. ૫૧, પૃ. ૫૧૨) નોંધ : સંભવ છે કે પં. ચંદ્રરત્ન, આ૦ રત્નશેખરના શિષ્ય-પ્રશિષ્ય પણ હોય. તેમણે સં. ૧૪૯૯માં “શ્રાદ્ધપ્રતિકમણવૃત્તિ” (અર્થદીપિકા) ગ્રં૦ ૩૬૪૪, સં. ૧૫૦૬ “શ્રાદ્ધવિધિસૂત્ર” મૂળ ગાથા ૧૭, તેની સંસ્કૃત ટીકા “શ્રાદ્ધવિધિકૌમુદી' ગ્રં ૬૭૬૧, સં. ૧૫૧૬ માં આચારપ્રદીપ’ ગં૦ ૪૦૬૫, “લઘુક્ષેત્રસમાસ, હેમવ્યાકરણ–અવસૂરિ અને પ્રબોધચન્દ્રોદય’ વગેરે ગ્રંથ રચ્યા. આ૦ રત્નશેખરસૂરિવરે આબૂ તીર્થમાંને ભવ પાર્શ્વનાથ અને ભ૦ નેમિનાથનાં સ્તવન, નવખંડા પાર્શ્વનાથનું સ્તવન, મહેસાણા પાર્શ્વનાથ સ્તવન કલેક ૨૬, સ્તવનવીસી, વિ. સં. ૧૫૦૦માં સંસ્કૃત-પ્રાકૃત તથા શૌરસેની એમ ત્રણ ભાષામાં ચતુર્વિશતિ જિનસ્તોત્ર, લેક ૨૫, સં. ૧૫૧માં રત્નચૂડ રાસ, અને ભ૦ મુનિ સુંદર સૂરિ સુધીની “તપાગચ્છની ગુર્નાવલી” કડી ૨૭, વગેરે બનાવ્યાં હતાં. તેમણે ત્રણ ભાષાનાં ચતુર્વિશતિ જિનસ્તોત્રમાં માત્ર ભ૦ સેમસુંદરસૂરિવરની કૃપા માગી છે. પણ પોતાનું નામ આપ્યું નથી. નોંધ : મહ૦ લક્ષમીભકગણિવરે તેમની “અર્થદીપિકાને શોધી પં૦ જિનહંસ (જિનહર્ષ) ગણિવરે તેમના “આચાર પ્રદીપને તથા તેમની “શ્રાદ્ધવિધિ કૌમુદી”ને શેઠાં. હતાં. લખ્યાં હતાં. મહાતાર્કિક પં જસાગર ગણિવરે વિ. સં. ૧૭૯૯માં તેમના આચાર પ્રદીપને ગુજરાતી બાલાવબોધ કર્યો. ભ૦ રત્નશેખરસૂરિની “શ્રમણ પરંપરાઓ” નીચે પ્રમાણે મળે છે. Page #581 -------------------------------------------------------------------------- ________________ જેન પર ૫ પ૨૬ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ (૧) પટ્ટાવલી (૫૨) ભ૦ રત્નશેખરસૂરિ-(૫૩) ભ૦ લક્ષ્મસાગરસૂરિ (પ્ર૫૩) (૫૩) પં. સંગદેવ ગણિવર-(પં. સર્વાગદેવ ગણિ૦) તેમણે સં. ૧૮૮૩માં આ૦ જિનવલભસૂરિના પ્રશ્નોત્તર શતકની ટીકા, સં. ૧૫૦૩માં “પિડવિહી પગરણને બાલાવબેધ”, અને સં. ૧૫૧૦ કે ૧૫૧૪માં આવસ્મયસુત્ત પઢીયા–પીઠીકને ગુજરાતી બાલાવબોધ વગેરે બનાવ્યાં. (૫૪) આ ઉદયનંદસૂરિ –તે આ૦ જયચંદસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય, વિદ્યા શિષ્ય અને પટ્ટધર હતા. આ રત્નશેખરસૂરિએ સં૦ ૧૪૬ માં રાણકપુરમાં ભ૦ સોમસુંદરસૂરિ અને ભ૦ મુનિ સુંદરસૂરિની અધ્યક્ષતામાં ઉ૦ ઉદયનંદીને આચાર્ય બનાવી, આ૦ જયચંદ્રસૂરિની પાટે સ્થાપિત કર્યા હતા. - ભવ્ય રત્નશેખરસૂરિ તથા આ૦ ઉદયનંદીસૂરિએ વિ. સં. ૧૫૦૮ માં મજજાપદ્ર (મેવાડના મજેરાનગર)માં ઉ૦ લમીસાગર ગણિને આચાર્ય બનાવી, ભ૦ રત્નશેખરસૂરિની પાટે પ૩ મા ગચ્છનાયક બનાવ્યા. (–ઈતિ, પ્રક. ૫૦, પૃ. ૪૫૪, પ્રક. ૫૩૪૪) ૫૫. પં. સંઘકળશગણિ–તેમણે સં. ૧૫૦પમાં તલવાડામાં આઠ ભાષામાં સમ્યકત્વરાસ રચ્યો. (સંઘ + + ગણિવરે જૂઓ પ્ર. ૫૧ પૃ. ૫૧૦) ૨. પટ્ટાવલી (સમય શાખા) પર. આ૦ રત્નશેખરસૂરિ. ૫૩ ભ૦ લક્ષ્મીસાગરસૂરિ. ૫૪. આ સેમદેવસૂરિ—(જૂઓ પ્રક.૫૩મું કમલકળશ મત, નિગમમત પટ્ટાવલી) પપ. આ૦ રત્નમંડનસૂરિ પ. આ૦ સેમજયસૂરિ તે મેટા તાર્કિક હતા અમે અહીં નિગમ મતની પટ્ટાવલીના આધારે” તેમને પદ પટ્ટાંત આપ્યો છે. (જૂઓ પ્રક. ૫૩, નિગમમત પટ્ટાવલી) ૫૭. આ સમયરત્નસૂરિ– Page #582 -------------------------------------------------------------------------- ________________ બાવનમું ] આ॰ રત્નશેખરસૂરિ પુરણ ,, વાદનાં ,, ૫૮. ૫૦ લાવણ્યસમયગણિ—પાટણને કવિ મૉંગ અમઢાઅજદરપરામાં ” આવીને વસ્યા. તેને શ્રીધર વગેરે ૩ પુત્રા થયા. શ્રીધરને “ ઝમકલદેવીથી ૧ વસ્તુપાલ, ૨ જિનદાસ, ૩ મંગલદાસ, ૪ લહુરાજ અને ૫ લીલાવતી એમ પાંચ સંતાન થયાં. લહુરાજને જન્મ શાકે ૧૩૮૨, વિ સં૰૧૫૨૧(અથવા સં ૧૫૧૭)ના પાષવિદ ૩ ના રાજ પાછલી રાતે પ્રભાત પહેલાં ૯ ઘડી ખાકી હતી ત્યારે આશ્લેષા નક્ષત્રમાં તથા છઠ્ઠા તુલ લગ્નમાં થયેા. ત્યારે પહેલે સ્થાને તુલા લગ્નમાં મંગલ તથા કેતુ, બીજે સ્થાને વૃશ્ચિકમાં બુધ, ત્રીજે ધનમાં રિવ, ચેાથે મકરને શુષ્ક, પાંચમે કુંભના ગુરુ તથા શિન, સાતમે મેષને રાહુ અને દશમે સ્થાને કર્કના સ્વઘરના ચદ્ર હતા. ધનના સૂર્ય હૃદયના સ્થાનમાં તેા. આવા ઉત્તમ ગ્રહયોગ હતા. ત્યારે, લહુરાજને જન્મ થયો. આ॰ સમયરત્નસૂરિએ તેના “ ફળાદેશ ” જાણીને જણાવ્યું કે, આ બાળક તપસ્વી, તીથ જેવા પૂજનીક, માટે વિદ્વાન કે મેટા યતિરાજ થશે. 66 ભ॰ લક્ષ્મીસાગરસૂરિએ સ૦ ૧૫૩૦ ના જે શુદિ ૧૦ના રાજ પાટણના “ પાલનપુરીયા ઉપાશ્રય”માં લહુરાજને દીક્ષા આપી. તેનુ નામ મુનિ લાવણ્યસમય પાડયું. તેમણે નવમે વર્ષે દીક્ષા લીધી અને ૧૬મા વર્ષે સરસ્વતી પ્રસન્ન થવાથી કવિતાના છંદ, ચાપાઈ, રાસ વગેરે રચવાનું શરૂ કર્યું. અનેક કાવ્યાની રચના કરી, ઉપદેશ દ્વારા નવા ઉપાશ્રય અને દેરાસરા કરાવ્યાં. મીર-મલેકે તેમજ રાજાએને ખુશ કરી, પ્રભાવિત કર્યાં. તેમને સં૦ ૧૫૫૫માં પન્યાસપદ મળ્યું. તે વિ॰ સ૦ ૧૫૮૯ સુધી વિદ્યમાન હતા ગ્રંથા તેમણે નીચે મુજબ ગ્રંથા રચ્યાનું જાણવા મળે છેઃ૧. ‘સિદ્ધાંતચાપાઇ, કડી: ૧૯૧, (લેાંકા-મત સમીક્ષા)' સં૰ ૧૫૪૩ કા૦ સુ॰ ૮ ૨. - ગૌતમપૃચ્છા ’ કડી: ૧૨૦ સ૦ ૧૫૪૫ ચૈ શુ॰ ૧ ગુરુવાર Page #583 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩જો ૩. સ્થૂલભદ્ર એકવીસા,' સ’૦ ૧૫૫૩, દિવાળી, ૪. નેમિનાથ હમચડી,’ સ૦ ૧૫૬૨ ૫. ‘સીમ’ધર-નિતિ, સ’૦ ૧૫૬૨ મુ॰ વામજ (આલેાયણા સ્વાધ્યાય ગા૦ ૪૦૭) પર૮ 6 ૬. સેરિસાતીથ સ્તવન,' સ૦ ૧૫૬૨ re * : g. રંગરત્નાકર,' (નેમિનાથ પ્રબંધ) સ૦ ૧૫૬૪ ૮. સુરપ્રિય કેલિરાસ, સ૦ ૧૫૬૭, મુ॰ ખભાત, ૯. ‘વિમલપ્રબંધ.' સ૦ ૧૫૬૮, માલસમુદ્ર. * ૧૦. કરસંવાદ,' કડી : ૬૯, સ૦ ૧૫૭૪ મુ॰ સાતિનગર. માલસમુદ્રનાં આજનાં નામ-સ્થાન અંગે નીચે પ્રમાણે અનુમાન : 6 થાય છે. (૧) મારવાડમાં નાણા-ખેડા-પીંડવાડા પાસે માલસુસીવેરા ગામે છે. બન્નેની વચ્ચે માટી કાતરો અથવ વીથરૂ જેવી ભૂમિ છે. કદાચ ત્યારે ત્યાં પાણી જમા રહેતું હેાય ? માલ સમુદ્ર અને સીવેરામાં તપગચ્છના શ્રમણા ચામાસું રહેતા. [ પ્રકરણ . (૨) બ્યાવર અને મેવાડના વિજયનગરના રસ્તા વચ્ચે નદી કીનારે ગુલાબપુરાની ધેાંસરીમાં અજમેર જિલ્લાનું મસુદા ગામ છે જ॰ ગુ॰ આ૦ વિજય હીરસૂરિ તેપુર સીકરીથી ગુજરાત પધાર્યા ત્યારે “ મસુદું ” પધાર્યા હતા. મેવાડના રાણા પ્રતાપસિંહે તેમને મેવાડમાં પધારવાના આમંત્રણ પત્ર વિજયનગરથી મસુંદુ નગર લખી મેાકલ્યા હતા. શ્રી અચેાધ્યા પ્રસાદ ગાયલીએ રાજપુતાનાકે વીર નામની હીદી પુસ્તિકાનાં પૃ૦ ૩૪૧. ૩૪રમાં આ પત્ર પ્રકાશિત કર્યો છે, જેમાં તેણે મસુ ંદુને “ મૂર્શિદાબાદ ” માની લીધું છે. ( –જૈન ઇતિ॰ પ્ર૦ ૪૪, પૃ૦ ૩૭) આ૦ વિજયસેનસૂરિએ પેાતાના ભેદુ દેશ-પટ્ટકમાં મસુંત્રામાં ચામાસું કરવા માટે ગીતાર્થોનાં નામ લખી આદેશ આપ્યા છે. તે સમયે અહીં તપાગચ્છના જૈતાનાં ઘણાં ઘર હતાં આજે તપાગચ્છ જૈતાનાં ૪-૫ ધર છે. માટું જિનાલય છે, ,, (૩) રાયપુર અને સંખલપુરના મેટર મામા રાયપુરથી ૩૦ માઇલ દૂર મહાસમુંઢ ગામ છે. ત્યાં આજે શ્વે. જૈનેનાં ૮ ધર છે. જિનાલય નથી. (૪) ગુજરાત પાલનપુર પાસે માલણ ગામ છે. તેનું પ્રાચીન નામ પણ “ માલણુજ ” મળે છે તે તે માલસમુદ્ર હાવાને સંભવ નથી. Page #584 -------------------------------------------------------------------------- ________________ બાવનનું ] આ૦ રત્નશખરિ પર ૧૧. “અંતરીક્ષ પાર્શ્વનાથ સ્તવન, કડીઃ ૪૫, સંવ ૧૫૫ વૈ૦ સુ. ૩ ૧૨. “યશોભદ્રાદિ ત્રણરાસ, સં૦ ૧૫૮૯ ૧૩. “દેવરાજ વચ્છરાજરાસ” ખંડ ઃ ૬ સં. ૧૫૭૧ મુ દેવગિરિ. (દેલતાબાદ) ૧૪. ગૌતમસ્વામિરાસ ૧૫. ગૌતમસ્વામિછંદ ૧૬. “જિરાવલાપાર્શ્વનાથ વિનતિ” ૧૭. “પંચતીથી સ્તવન” ૧૮. “રાજિમતી ગીત ૧૯. રંગરત્નાકર છંદ (નં. ૭) ૨૦. “ દ્રઢપ્રહારગીત” ૨૧. “શત્રુંજય તીર્થ ઉદ્ધાર પ્રશસ્તિ, સં. ૧૫૮૭, વૈ૦ વરુ ૬ રવિવાર ૨૨. “પંચવિષય સજઝાય” ૨૩. આઠ મદ સક્ઝાય ૨૪. સાતવારની સઝાય ૨૫. “પુણ્યફલની સજઝાય” ૨૬. “આત્મપ્રબંધની સઝાય ૨૭. “ચૌદ સ્વપ્નની સઝાય ૨૮. “દાનની સક્ઝાય ૯. “મન માંકડાની સઝાય” ૩૦. “હિતશિક્ષાની સક્ઝાય” ૩૧. “શ્રાવકવિધિ સઝાય ૩૨. “ચતુર્વિશતિ જિનસ્તવન” (માલિની છંદ) કડી : ૨૮ ૩૩. “મસ્યદરરાસ, સં. ૧૫૭૩ ૩૪. કમલાવતી રાસ (આ હેમવિમલસૂરિ રાજ્યમાં) ૩૫. સુમતિસાધુસૂરિ વિવાહંતેં (ઐતિહાસિક રાસ સંગ્રહ ભા૨ જે કવિ પરિચયના આધારે): Page #585 -------------------------------------------------------------------------- ________________ રી. તેમણે ગભતુ તો મુનિસુંદરસૂરિના ૫૩૦ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પ્રભાવકે– આ જયચંદ્રસૂરિ—તેઓ ભ૦ મુનિસુંદરસૂરિના ગુરૂભાઈ હતા, તેમણે “પ્રતિકમણ ગભહેતુ” તથા “વિંશતિસ્થાનક વિચારામૃતસંગ્રહ રચ્યા. તે કુમઠીમાં સ્વર્ગે ગયા. (વીરવંશાવલિ, વિવિધ-ચછીય પટ્ટાવલિ, પૃ. ૨૧૬) તેમની પાટે આ ઉદયનંદી થયા. (-પ્રકo, ૫૦, પૃ. ૪૫૩, ૪૫૪, પ્રકટ પર, પૃ૦ પર૬) આ મલયચંદ્રસૂરિ–બૃહદ્ગછના રામસેનીયાવટક આ૦ મલયચંદ્રસૂરિ થયા. તેમણે સં. ૧૫૦૯ માં પ્રતિષ્ઠા કરેલ ભ૦ સુમતિનાથની ધાતુ-પ્રતિમા સરધના (ઉ. પ્ર.) માં વિદ્યમાન છે. (જુઓ પ્રક. ૪૧, પૃ. ૫૯) આ રત્નસિંહસૂરિ તે તપાગચ્છની વૃદ્ધપોષાળના ૫૭માં ભટ્ટારક હતા. તેમનું લોકપ્રિય નામ આ૦ “રત્નાગર” પણ મળે છે. તેમનાથી રત્નાકર ગચ્છ નીકળે છે. તેમણે સં. ૧૫૦૮માં અમદાવાદમાં ગુજરાતી ભાષામાં “વસંત વિલાસ” અને “આદિનાથ જન્માભિષેક” બનાવ્યા. (–પ્ર. ૪૪, પૃ. ૧૮) અરબસ્તાનમાં જૈને ગિજનમાં ધનાઢય વ્યાપારી જેને રહેતા હતા તેને પરિચય અમે પહેલા (પ્રક. ૩૫, પૃ. ૧૩૭, પ્રક. ૪૩, પૃ. ૭૬૭માં) આપ્યો છે. - બીજો ઉલ્લેખ મળે છે કે બગદાદમાં–અરબસ્તાનમાં પણ ધનાઢય વ્યાપારી જેને વસતા હતા અને તેઓના ધાર્મિક જીવનની અસર તેઓના સહવાસીઓ ઉપર પણ પડી હતી. ડેટ બનારસીદાસ જેન M, A. P.H. D. લખે છે કે Page #586 -------------------------------------------------------------------------- ________________ બાવનમું ] આ૦ રત્નશેખરસૂરિ ૫૩૧ • મગર ફિરભી શ્રાવક લેગ તો વ્યાપારકે નિમિત્ત વિદેશમેં જાયા કરતે થે, ઔર વહાંકે રહનેવાલે ઇનકે સમ્પર્કમેં આયા કરતે છે. સંભવતઃ ઈન શ્રાવકક પ્રભાવ અન્ય દેશે કે કિસી ન કિસી વ્યક્તિ પર પડ જાતા હેગા. ઐસે એક વ્યક્તિ હૈ, અબુલઅલા જે અરબદેશકે પ્રસિદ્ધ દાર્શનિક કવિ થે. મુઅરીકે રહને વાલે થે. ઈસ લિએ વે સબ જગહ અબુલઅલામુઅરીકે નામસે પ્રસિદ્ધ છે. ઈનકા જીવન બડા નિવૃત્તિમય થા. ઈનકો માંસ ભક્ષણકા સર્વથા ત્યાગ થા. યહાં તક કિ, યે દૂધ પીનેમેં ભી પાપ સમઝતે થે, કકિ યહ તો ગાય ભેંસકે અપને બચ્ચોં કે લિએ હોતા હૈ, યે ઐસા દૂધ લેતે થે, જે બછડે કે તૃપ્તિ પૂર્વક પી લેને કે પીછે બચે. ઈસી પ્રકાર વે શહદ(મધ)યા અંડેકા ભી સેવન ન કરતે થે. ઈનકા ભજન ઔર વસ્ત્ર ઈતના સાદા હેતાથા, કિ અન્ય કઈ પુરુષ ઈસે ખાના ચા પહનને પસંદ ન કરે. વે ચમડેકા જુત્તા” પહનના પાપ સમઝતે, ઈસ લિએ, પરેમેં લકડીકી ખડાઊં ડાલા કરતે. “જીવ રક્ષામેં સાવધાન રહતે હુએ વે કપડેકા પ્રાગભી બહુત ચેડા કરતે, “યહાં તકકી નગ્ન રહના પસંદ કરતે શે.” ઇનકા જન્મ સં. ૧૦૧૩મેં ઔર મૃત્યુ સં. ૧૧૧પમેં હુઈ ઇસ પ્રકારકે નિવૃત્તિપૂર્ણ ઔર દયાલું વ્યક્તિક અરબ જેસે દેશમેં હના આશ્ચર્યકી બાત હૈ. જર્મન વિદ્વાન ક્રેમર ઔર ગ્લાજનપ (HVCLASENAPP) કા અનુમાન હૈ કિ “જૈન ધર્મ કે પ્રભાવકે વિના ઇસ પ્રકારકા જીવન સંભવ નહીં.” અબુલઅલાને અપને જીવનકા અધિક ભાગ બગદાદમેં વ્યતીત કિયા. યહાં બહતસે જેન વ્યાપારી રહતે થે. ઉનકે સંસર્ગમેં આકર અબુલઅલાને માંસભક્ષણ આદિકા ત્યાગ ઔર જી પર દયા કરના સી ખા હોગા. અરબકે અતિરિક્ત ચીની તુર્કિસ્તાનમેં ભી જૈન ધર્મ કે અસ્તિત્વકા અનુમાન કિયા ગયા હૈ, એન.સી. મહેતા કે આધાર પર સી. જે. શાહ લખતે હૈ કિ “ચીની તુર્કિસ્તાનકે ગુફા મંદિરેમેં જૈન ઘટના Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ જૈન પરંપરાનો ઈતિહાસભાગ ૩ [ પ્રકરણ એકે ભી ચિત્ર બનાયે જાને લગે થે” ઉનકે કથનક આધાર છે એ ફાનલા કેક”કા ગ્રંથ, જિસમેં મધ્ય એશિયાકે બૌદ્ધ ગ્રંથકા વર્ણન હૈ. (તા. ૧૪-૪-૧૯૬રને અંબાલાથી પ્રકાશિત વિજયાનંદ વર્ષ–૬, અંક ૧૧મે મહાવીર જયન્તી વિશેષાંક પૃ. ૩૧,૩૨) રાઠેડવંશ-જોધપુર રાજાવલી. કર્નલ જેમ્સ ટેડ લખે છે કે (૧) “એક જૈન ચતિએ મને “નાડેલના મંદિરની પ્રશસ્તિનું એળિયુ” આપ્યું હતું, તેમાં લખ્યું છે કે–“ઈન્દ્રના મેરુ દંડમાંથી યવના ઠેઠ નામે આદિ પુરુષ ઉત્પન્ન થયે ! તે પારસ્લીપુત્રમાં હિતે.” આ એળિયામાં પ્રથમ યવનાશ્વ રાઠોડની ઉત્પત્તિ બતાવી. તેની પાછળ કને જતા કાયધ્વજની ઉત્પત્તિ તથા વર્ણન આપ્યાં છે.” (૨) બીજી વહિવચાની રાજાવલી મળે છે. તેમાં રાજા નયનપાલ રાઠોડથી પ્રારંભી, રાજ યશવંત રાઠેડ (મૃ૦ વિ. સં. ૧૭૩૫) સુધીનું વર્ણન છે. રાજા નયપાલ રાઠોડ સં૦ પરદામાં કનેકને રાજા બને. ત્યારથી આરંભીને આ પ્રમાણે રાજવંશ બતાવ્યો છે. નયનપાલ-કામદેવજ રાઠેડ–તે કનેકને રાજા બન્યો. તેને પદારત વગેરે ૧૩ પુત્ર હતા. તેના વંશને રાજા જયચંદ રાઠેડ કનોજમાં થો. તેણે યજ્ઞ તથા પિતાની પુત્રી “ સંયુક્તાને સ્વયંવર મંડપ” કર્યો. બાટ ચંદ કહે છે કે-“તેણે તેમાં અજમેરના રાજા પૃથ્વી ૧. અંગ્રેજીમાં ડ ને બદલે ૨ લખવાનો રિવાજ છે. જેમકે (૧) ખેડાકેરા (૨) મેડતા–મેરતા (૩) વલસાડ–બલસાર વગેરે. એટલે આ પારલીપુત્ર તે પાડલીપુત્ર, પટણું હેય. ૨. સંભવ છે કે આ સંવત પર ૬ તે વિક્રમ સંવત હેય. અથવા વિ. સં. ૧ર શ્રી શરૂ થયેલો એવો સત્યસ્થિતિ કાળને “વહિવંચા સંવત” હેય. (–પ્ર. ૨૩, પ૦પ૦૨) Page #588 -------------------------------------------------------------------------- ________________ ૫૩૩ બાવનમું ] આ૦ રત્નશેખરસૂરિ રાજ ચૌહાણ તથા ચિત્તોડના ૪૩માં રાણું ગિટ સમરસિંહને બોલાવ્યા ન હતા. પરંતુ પૃથ્વીરાજ ચૌહાણે તે જ દિવસમાં કનોજ પહેચી, યજ્ઞ તથા સ્વયંવર મંડપનો ઉત્સવ ભાંગી, તોડી, “રાજકુમારી સંયુક્તાનું હરણ કર્યું. આથી કનોજમાં પાંચ દિવસ સુધી ગૃહયુદ્ધ ચાલ્યું. રાજપુતોમાં મોટી ફાટફુટ પડી, પરિણામે શાહબુદ્દીન શેરીએ વિ. સં. ૧૨૪ભાં કનેજિ-અજમેર વગેરે ઉપર ચડાઈ કરી. સૌને મારી, વટલાવી, “મુસલમાની રાજ્ય” સ્થાપ્યું. આ રાજા જયચંદ રાઠોડ પછી આ પ્રમાણે રાજાવલી મળે છે. (૧) જયચંદ રાઠોડ (૨) ૪ ૪ ૪ (૩) શવજી રાઠોડ તે જયચંદ રાઠોડને પૌત્ર અથવા ભત્રિજે હતો તેનાં બીજાં નામે શિયોજી શિવજી અને સિંહજિત પણ મળે છે તેને સત્યપાલ નામે ભાઈ હવે તેઓ વિ. સં. ૧૨૬૮માં કનેજ છોડી, ૨૦૦ સાથીદારે સાથે મારવાડ આવ્યા. બીકાનેર પાસેના “કલુંમદમાં” જઈ ગુજરાત પાટ ગયા. અને ત્યાંથી પાછા ફરી મારવાડમાં લૂણ નદીને કાંઠે મી નગરમાં (ખેરગઢમાં)થી રાજા “મહેશદાસજી” પહેલાને ભuડી, શિવજી ત્યાંને રાજા બન્ય. (–પ્રક. ૪૪, પૃ૦ ૨૩૦) પછી તે શવજી પાલી જઈને વસ્યા. ત્યાં તેની સેલંકી રાણીએ અશ્વત્થા (આસથાન) નામના પુત્રને અને ચાવડી રાણીએ શેનિંગ અને અજમલ પુત્રને જન્મ આપ્યો. શિવજીને ત્રણ પુત્રે થયા. (૧) અશ્વત્થા તે પાલીને રાજા બન્યા. (૨) શેનિંગ-તે ઈડરને રાજા બન્યા. () (૩) અજમલ–તે ઓખા મંડળ સૌરાષ્ટ્રને રાજા બન્યું. તેના પુત્ર વાઘેલાના વંશજો વાઘેલા કહેવાયા. (૩) શિવજી (૪) અશ્વત્થા (આસ્થાન) (૫) રાયપાલ–તેને ૧૩ પુત્ર થયા. (૬) કહુલ તે વિ. સં. ૧૩પ૭માં સુંદર (મંડર)ની ગાદીએ માં બેઠે. (૭) જાહલન (૮) ચેરીરાજ (૯) ખેતરાજ (રાવછાડા) (૧૦) શીલક (૧૧) વીરમદેવ (૧૨) ચંડ (અથવા ચંડ ચંદ્રચૂડ) ચંડમા મોટા પુત્ર અરણકમલ્લ સાથે ઔરિતને ગોહેલ માણેકરાવની પુત્રી કમદેવીનું સગપણ થયું Page #589 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ હતું. પણ તેને સાધુ ભટ્ટી પરણી બેઠે. પરિણામે તે બન્ને વચ્ચે વિ. સં. ૧૪૬૪માં યુદ્ધ થયું. તેમાં અરણકમલ જીત્યો. કર્મદેવી વિધવા બની, સતી થઈ. અરણકમલે સાધુના બાપ રણુરંગ ભટ્ટીને પણ હરાવ્યું. પછી ચંડ રાજાએ નાગર પણ જીતી લીધું. ભટ્ટીઓએ રાજા ચંડને દગો કરી પરણવવા બેલાવી એચિત હલ્લો કરી, મારી નાખે. ચંડ રાઠોડને રાજકાળ વિ. સં. ૧૪૩૮ થી ૧૪૫૬ છે. (૧૨) રાવચંદ રાઠેડ-તેને ૧૪ પુત્ર અને હંસા નામે એક પુત્રી હતી. તેણે હિંસાને મેવાડના રાણું લાખા સાથે પરણાવી. લાખાને તેનાથી કુછ નામે પુત્ર થયે. (૧૩) રાવ રણમલ-તે વિલક્ષણ, ચતુર, રસિક રાજા હતા. તે ચિત્તોડમાં જ વધુ રહેતો હતો. અને ત્યાં જ મરણ પામ્યું. આથી ગિહેાતને રાજકુમાર નવલઇ મંડેરની ગાદી દબાવી બેઠે. રણમલના અવિચારીપણાથી તેને પુત્ર જોજી અરવલ્લીની પહાડીમાં રજળતો રખડતો બની ગયે. રણમલ્લને ૨૪ પુત્ર હતા. જોધાજીએ મંડેર જઈ, ત્યાંની ગાદી પોતાના હાથમાં લીધી. (૧૪) રાવ જોધાજી-તેને સં. ૧૮૮૪માં દુનલા ગામમાં જન્મ થયું હતું. તે મંડોરને રાજા બન્યા. પછી તેણે વિસં. ૧૫૧૫ના જેઠ મહિનામાં સંડોરની દક્ષિણે ૨ કેશ દૂર નવું જોધપુરનગર વસાવ્યું. તે ૬૧ વર્ષની ઉંમરે સં. ૧૫૪પમાં મરણ પામે. તેને ૧૬ પુત્ર હતા. જે સૌએ મારવાડને વિકસાવ્યું. તે આ પ્રમાણે મેટા પુત્ર સાંતુલે “સાંતલમેર” વસાવ્યું. ચોથા પુત્ર દુદુએ મેડતામાં” ગાદી સ્થાપી. તેના વંશજો “મેડતીયા રઠેડ” કહે વાયા. દુદાએ પિતાની પુત્રી મીરાંબાઈને રાણા કુંભા સાથે પરણાવી. દુદાનો પૌત્ર જયમલ્લ શૂરવીર હતો. તેણે ચિત્તોડના રક્ષણમાં અકબર સામે બહાદૂરી બતાવી હતી. છઠ્ઠા પુત્ર વીકાજીએ (વિકમે) સં. ૧૫૪ર વૈશાખમાં જાંગલૂ પ્રદેશમાં વીકનેર વસાવ્યું. અને સં. ૧૫૪૫ માં તેને કિલ્લે બનાવ્યું. (જાગલ દેશ માટે જૂઓ પ્રક. ૫૦, પૃ. ૪૬૯) Page #590 -------------------------------------------------------------------------- ________________ ૫૩૫ બાવનમું ] આ૦ રત્નશેખરસૂરિ (૧૫) વીકેજી–તે સં. ૧૫૫૧માં મરણ પામે. તેની પછી બીકાનેરની ગાદીયે ક્રમશઃ (૧૬) જેતમલ (૧૭) કલ્યાણમલ અને (૧૮) રાયસિંહ રાજા થયા હતા. (૧૫) રાવ સૂરજમલ (સં. ૧૫૪પ થી ૧૫૭૨) તે જોધાજીનો બીજો પુત્ર હતો. તે રાજપદને લાયક હતો. તેણે ૨૭ વર્ષ રાજ્ય કર્યું. તેણે વિ. સં. ૧૫૭૨ માં પીપાડ નગરમાં પાર્વતી ઉત્સવમાં આવેલી ૧૪૦ રાજકન્યાઓનું હરણ કરનારા પઠાણદલને ભગાડયું. અને કુમારીઓને બચાવી લીધી. પણ તે યુદ્ધમાં લાગેલા ઘાથી ઘવાઈ, સં. ૧૫૭૨ના ભાદરવામાં મરણ પામ્યા. (૧૬) ગંગદેવ (સં. ૧૫૭૨ થી ૧૫૮૭) તે બા) બાબર અને રાણા સંગ્રામસિંહના યુદ્ધ થયા બાદ ૪ વર્ષે સં. ૧૫૮૭માં મરણ પામે. (૧૭) રાવ માલદેવ (સં. ૧૫૮૭ થી ૧૯૭૧) તે રાવ ગંગદેવ પછી જોધપુરને રાજા બન્યો. તેણે અજમેર, નાગાર, વિક્રમપુર અંબરથી ૧૦ કોશ દૂર ચાટસુ અને શિહિ વગેરે નગરે, જીતી લીધા તથા ૨૪૦,૦૦૦ રૂપીયા ખરચી, જોધપુરને કિલ્લે બનાવ્યો. તે વિ. સં. ૧૯૨૫માં બાઇ અકબરને તાબે થયે અને તેની સાથે પિતાની પુત્રી જેવબાઈ પરણાવી. રાવ માલદેવને (૧) રામસિંહ (૨) રાયમલ (૩) ચંદ્રસેન (૪) ઉદયસિંહ (૫) ઈશિકરણ (૬) ગોપાળદાસ (૭) પૃથ્વીરાજ (૮) રત્નસિંહ (૯) ભેજરાજ (૧૦) વિકમજિત (૧૧) ભાણુ અને (૧૨) ૪૪૪ એમ ૧૨ પુત્રો હતા. (ટેટ રાજસ્થાન આધ્યાય, ૧ થી ૩ પૃ. ૪૪૧ થી ૪૭૨) ૧૯ ઉદયસિંહ-(સં. ૧૬૪૦ થી ૧૬૬૪) તેણે વિચાર્યું કે પિતા માલદેવ અને માટે ભાઈ ચંદ્રસેન એ બન્નેય મારવાડને મેગથી બચાવવા જતાં ખુવાર થયા હતા અને આખરે તેઓ નિરાશ થયા હતા તો મારે તે ઉપાધિથી મુક્ત રહી, અકબરને આધીન રહી ને જ, સુખશાંતિમાં જીવન ગાળવું. એજ વિશેષ લાભકારક છે Page #591 -------------------------------------------------------------------------- ________________ પ૩૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ તે વિલાસપ્રિય, સુખમગ્ન, અને નમ્રસ્વભાવને હતું. બાર અકબરે જોધપુરની ગાદીએ તેને જ બેસાડશે. તેને ૨૫ રાણીએ હતી. નીચે પ્રમાણ પુત્ર પૌત્રે થયા રાઠેડ ઉદયસિંહને (૧) શૂરસિંહ (૨) અખેરાજ, (૩) ભગવાનદાસ, (તેના પુત્ર ગેવિંદે “ગેવિંદગઢ સ્થા) (૪) નરહર (૫) શક્તિસિંહ (૬) ભૂપત (૭) દલપત (૮) જયંત (૯) રાવ કિસનસિંહ (તેણે વિસં. ૧૯૬૯માં સને ૧૬૧૩માં કિસનગઢ “વસાવ્યું તેમજ તેના પ્રપૌત્ર રૂપસિંહ રૂપનગર પણ વસાવ્યું.) (૧૦) યશવંત- (તેના વંશજોએ “માનપુર” તથા “પીશનગઢ” વસાવ્યાં. (૧૧) રામદાસ (૧૨) પૂરણમલ (૧૩) રામદાસ XXX (૧૪) મયુરદાસ (૧૫) મોહનદાસ (૧૬) કિબતસિંહ (૧૭) ૪૪૪ એમ ૧૭ પુત્રો હતા. તેમજ ૧૭ પુત્રીઓ હતી. (ટેડ અધ્યા. ૪, પૃ. ૪૭૨ થી ૪૭૮) (૨૦) રાવ શૂરસિંહ-(સં. ૧૬૬૧ થી ૧૬૭૬)મૃત્યુ સને ૧૬૨૦ તેણે “સૂરસાગર તળાવ” મંદિરે વગેરે બનાવ્યાં. તેને ૬ પુત્ર, અને ૭ પુત્રીઓ હતાં. . (૨૧) ગજસિંહ-(સં. ૧૬૭૬ થી૧૬૯૪) (મૃ. સને ૧૬૩૮) તેને અમરસિંહ અને યશવંતસિંહ બે પુત્રો હતા બાદ જહાંગીર રાઠેડ કન્યાને પરણ્યો હતો. તેને પારબેજ” પુત્ર જ, જે દિલ્હીને ખરો ઉત્તરાધિકારી હતો. પછી બા જહાં ગીરને અંબર(જયપુર)ની રાજકન્યાથી “ખુરમ”નામે પુત્ર થયે. તે પણ બાદશાહ થવા ઈચ્છતું હતું. તે નાનો છતાં ગુણવાન, ઘણુને પ્રીતિપાત્ર હતું. આ ગરબડથી રાડેડ ગજસિંહ અને ખુરમ વચ્ચે મનભેદ પડ. ખુરમે શાહજાદા પારબેજને માર્યો. રાવ ગજસિંહ રાઠોડ તપગચ્છના ૬૦મા ભટ વિજયદેવસૂરિને ભક્ત હતે. (પ્રક. ૬૦) (૨૨) યશવંતસિંહ (સં. ૧૬૯૦ થી ૧૭૩૭) (સને ૧૯૩૪ થી ૧૬૮૧). Page #592 -------------------------------------------------------------------------- ________________ બાવનમું ] આ રત્નશેખરસૂરિ ૧૩૭ રાવ ગજસિંહે સ૦ ૧૯૯૦ના વૈશાખમાં એના પુત્ર અમરસિંહને વારસાહ–રાજ્ય હજી રદ કરી, તેનેપરદેશવટે, આપ્યા અને બીજા પુત્ર યશવંતસિહુને રાજ્યતિલક કરી, પેાતાને ઉત્તરાધિકારી બનાવ્યે, અમરસિંહુ મા॰ જહાંગીરની રાજસભામાં મરણ પામ્યું. તેને માટે પુત્ર પૃથ્વીસિંહ હતા, રાવ યશવતસિંહ, ૪૨ વર્ષ રાજ્ય કરી, સ્૦ ૧૭૩૭માં માઁ, તેજ સાલમાં મહારાષ્ટ્રમાં શિલજી રાઠોડ પણ મર્યાં, ઔરંગઝેબે રાવ યવંતસિંહના પરિવાર ઉપર ઝુલમ ગુજાયે.. (ટાડ અધ્યા૰૧ થી ૬, પૃ. ૪૪૧ થી ૫૦૩) (૨૩) રાવ અજિતસિ’હ (સ’૦ ૧૭૫૧ના પાષથી સ૦ ૧૭૮૧ના અષાડ સુધી) રાવ યશાવંત મર્યાં. ત્યારે તેની પટ્ટરાણીને ૭ મહિનાના ગર્ભ હતા. તે સિવાયની સૌ રાણી રાવની પાછળ સતી થઈ, ચરણ પામી. પટ્ટરાણીએ અજિતને જન્મ આપ્યા. ઔર ંગઝેબે બચપણમાં જ અજિતને વિનાશ કરવા ખાજી ગેાઠવી હતી. પણ સામતોએ તેને બચાવી લીધા. અજિતને ચૌહાણી રાણીના પુત્રા માંટે અલય, નાના પુત્ર ભક્તિસિહ વગેરે ૧૨ પુત્રા હતા. ભક્તિાસ હું અભયની શીખવણીથી નાગારના રાજ્યલાભથી પિતા અજિતસિંહને માર્યાં. રાવ અજિતસિંહ પવિત્ર ચરિત રાજા હતા. (ટાડ. અધ્યાય ૧ થી ૯, પૃ૦ ૪૪૧ થી ૫૩૯) ( –જૈન ઇતિ॰ પ્રક૦ ૪૪, પૃ૦ ૨૨૮) (૨૪) અભયસ'હ–(સ૦ ૧૭૮૧ થી ૧૮૦૬) દિલ્હીના ૧૭મા માદશાહ મહમુદે તેને જોધપુરની ગાદીએ બેસાડયો. આ અરસામાં સુલતાન નાદીરશાહે ભારત ઉપર હલ્લા કર્યાં. હતા. નોંધ : આ॰ મહમ્મદ અને રાવ અભયસિંહ રાઠોડે (સ૦ ૧૭૮૯ થી ૧૮૯૩ સુધી રત્નસિંહ ભંડારીને અમદાવાદના સુખે નીમ્યો હતેા. (-પ્રક૦ ૪૪, ૫૦ ૨૨૮) (૨૫) રાવ રામસિહ-તે સને ૧૭૭૩માં મરણ પામ્યા. (૨૬) રાવ વિજયસિંહ–તે વિ॰ સ૦ ૧૮૫૦ અષાડ માસમાં તે મરણ પામ્યા. (ઢાઢ॰ અધ્યાય ૧૩, પૃ॰ ૫૯૩ પુરા) Page #593 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ નોંધ : (૧) કિસનગઢની રાજાવલીમાં (૨૦) રાવ સિનસિંહ રાઠાડ તેણે સને ૧૯૧૩ વિ॰ સ૦ ૧૬૬૯માં કિસનગઢ નગર વસાવ્યું. તેને સહસ્રમલ જગમă અને ભલમીઁ એમ ત્રણ પુત્રા થયા. (૨૧) રાવ ભક્લુમન્ન (૨૨) રાવ હરિસિંહ (૨૩) રાવ રૂપસિંહ-તેણે રૂપનગર ’” વસાવ્યું. (૨) અમે મેવાડના તાબાના હત્યુ ડીનગરના “હત્યુ ડીયા રાઠોડેાની રાજાવલી’’ પહેલા (પ્ર૦ ૩૨, પૃ॰ ૫૯૨માં) આપી છે. (૩) અમે પહેલાં (પ્રક૦ ૩૨, પૃ૦ ૧૩૫, પૃ૦ ૫૩૬માં) મહારાષ્ટ્રથી આવેલા રાષ્ટ્રકૂટ-રાડાડાની રાજાવલી આપી છે. (૪) રાઠેડ ક્ષત્રિય જાતિમાંથી ઘણી શાખાઓ અને ગાત્રા જૈન બની એસવાળ, પેારવાડ, અને શ્રીમાળી જ્ઞાતિમાં ભળી ગયા છે. આ પ્રમાણે જાણવા મળે છે. રાઠોડનાં ગાત્રા ચારડિયા, ભટનેરા, ચોધરી, સાવણુસુખાં, ગુલેચ્છા, ખૂચા, ગઢહયા. પારેખ વગેરે. રાઠોડની ૧૬ આસવાળ શાખાઆ ૧૩૮ * ચુડલા (૧૪૫૨), ફારિયા, સાંગઈ (સીધી), પેખડ કક્કા, ગંગર, લાપસીયા, ભીધરા, સાયલા, ઝાટા લેાઢાયા (સં૦ ૧૫૫૦) છાડવા (સ૦ ૧૪૩૦) ધર્મસિંહ, ફ્રેલિયા, કુબડિયા ( કાબરિયા ) પાલડિયા, રાઠોડની બીજી શાખાઆ--- --- "p રાઠોડ, ભડેલ, ધાંધલ (સં૦ ૧૩૫૭), ચિકત પુડિયા, ખાખરા, મદુરા, છાજિડા, રામદેવા, હત્થ ડિયા, રાતડિયા, છપાનીયા, સુંડુ, માલાવત, કટેચા, મુહેાલી, ગેાગાદેવા, મેહુયા, સિંહ પુરસિયા, જોબસિયા, મેડતીયા, કમજ, અભયપુરા, જયવંતા, બગલાના, અહિરાવ, કરહા, જલખેડિયા, ચટ્ટેલ, અજમેરિયા, ખૂરા, ધીરા. કપાલિયા, ખેરદા વગેરે. પ્રાચીન ગેાત્રાચ્ચાર ગૌતમ-ગાત્ર, માધ્ય'દિની=શાખા, શુક્રઆચાર્ય-ગુરુ, ગાપત્યઅગ્નિ, પંખીણીદેવી કુલદેવી. (સ૦ ૨૦૦૪, ક્ષેમસિંહ મેા. રાઠોડકૃત, એસવાલ વંશનેા ઇતિ. પૃ. ૧૧૬, ૧૬૪ Page #594 -------------------------------------------------------------------------- ________________ આવનમું ] આ રત્નશેખરસૂરિ ૫૩૯ ૫-વિશેષમાં (૧) આ ઉપરાંત રાડમાંથી આસવાળનું ગુણાત, ગાત્ર (સ'૦ ૧૩૫૭) અને શ્રીમાળીનુ ચવાલસ-( રાણપુરા નગરશેઠ ) ગાત્ર નીકળ્યાનું જાણવા મળે છે. નોંધ : અમે ઋતિ॰ પ્ર૦ ૬૦માં મુહણાત મુણાત ગાત્રના દિવાન જયમલ વિગેરેના (પ્રક૦ ૩૧, પૃ૦ ૨૩૨) તથા કવાડશાખા વિગેરેના પરિચય આપીશું. (૨) અમે ઉપર રાઠોડનું જે ચવાલસ-“ રાણપુર નગરશેઠ ” ગાત્ર નીકળ્યાનું બતાવ્યું છે. વહીવચાએ તેને ગાત્રાચ્ચાર આ પ્રમાણે બતાવે છે. શાખા-યાદવ, ગેત્ર-વૃષ્ણી, ત્રિપ્રવર, કુલ, ચલાવસ, શાખામાધ્યંદિની, વેઢ–ચત્તુવેદ, કુલદેવી-અબજી વગેરે. આ ગાત્રાચ્ચારના યાદવ, વૃષ્ણી, ત્રિપ્રવર, અને ચવાલસ શબ્દો ભારતીય જાતિની મૂળ ઉત્પત્તિના ઇતિહાસમાં વિચારણીય નવી ભાત પાડે છે. કુળદેવી અખાજી એ તેના જૈન-શ્રીમાળી જ્ઞાતિનું સૂચક છે. અમે પ્ર૦ ૫૮-૫૯માં નગરશેઠ, જગત્ શેઠ, અને ચાંપાનેરી શેઠ, વગેરેની વશતાલિકા આપીશું. સાથેાસાથ ત્યાં રાણપુરા શેઠની પણ ટૂંકી વશતાલિકા આપવા પ્રયત્ન કરીશું. (૩) શ્રી ક્ષેસિંહ રાઠોડે શેનિંગ રાઠોડના વંશોને હત્યુ - ડીના રાજા બતાવ્યા છે. તે ખરાબર નથી. કેમકે રાજા વિદગ્ધરાજ રાઠોડ વિ॰ સં૦ ૯૪૩માં હત્યુ ડીના રાજા હતા. (--ઋતિ॰ પ્રક॰ ૪૪, પૃ૦ ૫૭૬, ૫૯૩) એટલે હુન્થુંડીયાના ઇતિહાસ વધુ સાધન માંગે છે. Page #595 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ત્રેપનમું (૫૩) ભવ લક્ષ્મીસાગરસૂરિ સ્વ. સં. ૧૫૪૭ (૫૪મા) આ૦ સોમદેવસૂરિ 7પ , તેમને સં. ૧૪૬૪ના ભાદરવા વદિ ૨ ની સવારે અશ્વિની નક્ષત્રમાં, કુંભ લગ્નમાં, ગુજરાતના ઉમતા ગામમાં શેઠ કરમશીની પત્ની કરમાદેવીની કૂખેથી જન્મ થયે. તેમનું નામ દેવરાજ રાખવામાં આવ્યું. દેવરાજ મુનિવરને ભક્ત હતા. તે રોજ ઉપદેશ સાંભળતો, ધીમે ધીમે તેને વિરાગ્ય ઉત્પન્ન થયે. અને તે દીક્ષાનો ભાવુક બન્યા. માતાએ તેને ભ૦ મુનિસુંદરસૂરિની સેવામાં મૂક્યો. ભટ્ટારકે ૬ વર્ષના એ દેવરાજને સં૦ ૧૪૭૦માં ઉમતામાં અગર પાટણમાં તેની માતાની આજ્ઞા મેળવી, દીક્ષા આપી. તેમનું નામ મુનિ લક્ષ્મીસાગર રાખવામાં આવ્યું. તેમને આ૦ સેમસુંદરસૂરિએ સં. ૧૪૭૯૯માં ગણિપદ, સં. ૧૪૬માં રાણકપુરમાં પંન્યાસ પદ આપ્યાં. આ૦ મુનિસુંદરસૂરિએ સં. ૧૫૦૧માં મુંડસ્થલમાં ઉપાધ્યાય પદ આપ્યું અને આ૦ રત્નશેખરસૂરિ તથા આ૦ ઉદયનંદિસૂરિએ ભ૦ આ૦ મુનિસુંદરસૂરિની મનેભાવના મુજબ સં૦ ૧૫૦૮માં મેવાડના મજ જાપદ્રમાં (મજેરામાં) આચાર્ય પદ આપ્યું. મહા લક્ષ્મીભદ્રગણિ અને આ૦ લક્ષ્મીસાગરસૂરિનાં નામેામાં એકતા હોવાથી તે કાલની કઈ કઈ ઐતિહાસિક ઘટનામાં ગરબડ થાય તેમ છે. Page #596 -------------------------------------------------------------------------- ________________ પૂનમું ! ભવ લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સોમદેવસૂરિ યુગપ્રધાન આ૦ લક્ષ્મીસાગરસૂરિ સં૦ ૧૫૧૭ (૧૫૧૮)માં ઈડરમાં શેઠ શ્રીપાલ અને વડનગરના સં. મહાદેવ વગેરેએ કરેલા ઉત્સવમાં ગચ્છનાયક બન્યા. તેમણે તે જ અવસરે આ૦ સુમતિ સાધુસૂરિ વગેરે ૧૧ મુનિવરને નવા આચાર્યો બનાવ્યા, અને આ સુમતિ સાધુસૂરિને પોતાની પાટે પ૪મા-ગચ્છનાયક સ્થાપ્યા. પં. સુધાનંદન તથા પં. હેમહંસગણિને ઉપાધ્યાયપદ, તથા સાધ્વી ઉદયચૂલાને મહત્તરા પદ આપ્યાં, ત્યારે બધા આચાર્યો, ઉપાધ્યાયે, મુનિવરે, મહત્તા સાધ્વીઓ, શ્રાવક-શ્રાવિકા વગેરે શ્રીસંઘે મળીને ભ૦ લક્ષ્મીસાગરસૂરિને યુગપ્રધાન તરીકે માન્યા. તેમની ઘણું શિષ્ય પરંપરા ચાલી તેમણે સં. ૧૫૪૭માં (સં. ૧૫૩૭માં હાડેતી દેશના સુમાહલી ગામમાં) સ્વર્ગગમન કર્યું. તે ગચ્છનાયક બન્યા. તે પછી તરતનો એટલે સં. ૧૫૧૭ના મહા સુદિ પ ને તેમને પ્રતિમાલેખ મળે છે. વાવ આ લક્ષ્મીસાગરસૂરિ શાંત, મધુરભાષી, અને તપસ્વી હતા. આચાર્યશ્રી સં. ૧૫૧૭ પછી તુરતમાં માળવામાં વિચર્યા, અને તે પછી ગુજરાતમાં પધાર્યા. વચલાં વર્ષોના ગાળામાં ગુજરાતમાં આવે સામદેવ અને ઉ૦ રત્નમંડન વચ્ચે ઝઘડો પડ્યો. ગચ્છનાયકે સં. ૧૫૨૦માં ખંભાત આવી, તે ઝઘડે મટાડ્યો. અને તે બંને વચ્ચે મેળ કરાવ્યું. એ રીતે તેમણે તપગચ્છને વધારે પુષ્ટ કર્યો. શ્રાવકોએ સં. ૧૫૨૨માં ગચ્છની પરિધાપનિકા કરી. પદવીપ્રદાન ગચ્છનાયકે આ સમદેવ ઠા. ૨૯, આ સુધાનંદન આ૦ શુભ રત્ન ઠા. ૧૪, મેટા તાર્કિક આ૦ એમજય ઠા. ૨૫, આ૦ જિમ ઠા૧૫, આ૦ જિનહંસ ઠા. ૩૯, આ૦ સુમતિસુંદર ઠા. ૫૩, આ૦ સુમતિ સાધુ ઠા. પ૩, આગ રાજપ્રિય ઠા. ૧૨, આ૦ ઇદ્રનદિ ઠા. ૧૧ વગેરે ૧૧ આચાર્યો, ઉપાટ મહસમુદ્ર કાર ૨૯, ઉપાટ લબ્ધિસાગર ઠા. ર૭, ઉપાય અમરનંદિ ઠા. ૧૭, Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ જૈન પરપરાને ઇતિહાસ-ભાગ ૩ો [ પ્રકરણ ઉપા॰ જિન માણિકચ ડા૦ ૨૧, ઉપા૰ ધ હંસ ઠા૦ ૧૨, ઉપા૦ ગુણસેામ ઠા૦ ૧૧, ઉપા॰ અનંતહંસ વગેરે ૧૯ ઉપાધ્યાયેા, ૨૮૯ પન્યાસે વિદ્વાને અને ૫૦૦ નવા મુનિવરેા બનાવ્યા. તે અ રીતે મહાપ્રભાવશાલી થયા. આચાર્ય શ્રીએ આશાપલ્લીમાં પાટણના શેડ છાડા પેારવાડના વંશના સં॰ દેતાની પુત્રી પૂરી, દીક્ષા નામ સાધ્વી સાધુલબ્ધિને પ્રવર્તિની પદ આપ્યું. (પ્રક૦ ૪૧, પૃ૦ ૬૮૧) આશાપલ્લીમાં જૂઠા મઉઠાના ઉત્સવમાં સાધ્વી સામલાધ વગેરે ૮ ગણિઓને પ્રવૃત્તિ'ની પદ આપ્યું. સાધ્વી ઉદયચૂલા ગિણી વગેરેને · મહત્તા પદ ” આપ્યું ગચ્છનાયક આ॰ લક્ષ્મીસાગરસૂરિ અને આ॰ સામદેવસૂરિ એ અને સાથે રહીને એકમતથી શાસનપ્રભાવનાનાં સર્વ કાર્ય કરતા હતા. પ્રતિષ્ઠાએ ભ॰ લક્ષ્મીસાગરસૂરિ અને આ॰ સામજયસૂરિના ઉપદેશથી શેઠ છાડાના વશર્જ સં૰ ખીમજી, તથા સ૦ સહસા પારવાડે સ૦ ૧૫૨૭માં પાવાગઢમાં પ્રતિષ્ઠા કરાવી. સ૦ ૧૫૩૩માં શત્રુંજય ગિરનાર તીના છરી પાળતા યાત્રાસàા કાઢયા, દાનશાળાએ સ્થાપી, અને મેટાં ધર્મકાર્યો કર્યાં. તેઓએ સ૦ ૧૫૭૮માં જૈન સિદ્ધાંતે લખાવ્યા. ( -પ્રક॰ ૪૧, પૃ૦ ૬૮૨) ગચ્છનાયકે સ૦ ૧૫૧૮, ૧૫૨૯માં ડુંગરપુરમાં મંત્રી શાલાશાહસાધુની પિત્તલની ૧૨૦ આંગળ ઊંચી જિનપ્રતિમા વગેરે ઘણી પ્રતિમાની, માંડવગઢના ખા૦ આલમશાહના મંત્રી ચદસાધુના લાકડાના ૭૨ જિનાલયેાની તથા ચાવીશવટાની, મહમુદ બેગડા (સં૦ ૧૫૧૬ થી ૧૫૭૦)ના મંત્રી ગદરાજ શ્રીમાલીના અમદાવાદના જિનાલયની તથા સાજિત્રાના જિનાલયની, સ૦ ૧૫૧૫મા આબુના ભીમવિહારમાં મંત્રી સુંદરજી શ્રીમાલી તથા મંત્રી ગદરાજ શ્રીમાલીએ ભરાવેલી પિત્તલની ૧૦૮ મણ વજન વાળી ભ॰ આદીશ્વરની પ્રતિ માની, ઇડરગઢમાં રાજમહેલની ઉપરના ભાગમાં બનેલા જિનપ્રાસાદની, અકમીપુર(અહમદાવાદ)માં સેાની પતા, સેાની ઈશ્વર, સેાની હરિચંદ Page #598 -------------------------------------------------------------------------- ________________ ૫૪૩ પૂનમું] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ સમદેવસૂરિ એસવાલના ભ૦ અજિતનાથની પ્રતિમાની, આબૂ અચલગઢ ઉપર માંડવ ગઢના માળવાના બ૦ ગ્યાસુદ્દીનના ધર્મમિત્ર દિવાન રાણકપુરના સં. રત્ના પિરવાડના પૌત્ર સં૦ સહસાએ બનાવેલા અચલગઢના ચૌમુખ જિનપ્રાસાદની, દેવાસના સં. ભાદા કાનાએ બનાવેલા જિનપ્રાસાદની, દેવાસમાં માલવાના “મફર મલેક” મેઘજીના માન્યમંત્રી દેવસી પોરવાડના ૨૪ જિનપ્રાસાદની જિન પ્રતિમાઓની, ધારમાં વિશા પિરવાડ સં૦ હરખાના ૧૧ જિન પ્રાસાદની, સં. ૧૫ર૩ના વૈશાખ સુદિ ૮ ની ભ૦ કુંથુનાથની પ્રતિમા અચલગઢમાં નીચે કુંથુનાથ ભ૦ના જિનાલયમાં છે. તે વગેરેની પ્રતિષ્ઠા કરી હતી. જૈન તીર્થો (૧) માતર તીર્થ આઠ લક્ષ્મીસાગરસૂરિએ સં. ૧૫૩ના વૈ૦ વદ ૭ ના દિવસે ભ૦ સુમતિનાથની પ્રતિમાની અંજનશલાકા કરી હતી. આ પ્રતિમા આજે માતર તીર્થમાં બિરાજમાન છે. પ્રતિમા ચમત્કારી છે. સાચાદેવ સુમતિનાથ તરીકે પ્રસિદ્ધ છે. આ મૂર્તિના કારણે જ માતર તીર્થ બન્યું છે. આ તીર્થને જીર્ણોદ્ધાર અમદાવાદવાળા પિરવાડ શેઠ જમનાભાઈ ભગુભાઈના પત્ની ધર્મપ્રેમી માણેકબહેને કરાવ્યું છે આ. વિજયસિદ્ધિસૂરિ દાદાના હાથે પ્રતિષ્ઠાસ્થાપના કરાવી છે. (૨) ગેડીપુર તીથી ગુજરાત પાટણમાં વિ. સં. ૧૮૬૨ થી ૧૧૭૦ સુધી દિલ્હીના બાદશાહ વતી હસનખાન બીજું નામ હીસામુદ્દીન સુબે હતે.. કટ સત્ર આ૦ હેમચંદ્રસૂરિએ સં. ૧૨૨૮ માં પાટણમાં ગોડી પાર્શ્વનાથની પ્રતિમાની અંજનશલાકા કરી હતી. આ પ્રતિમા સુબા હીસામુદ્દીનને મળી તે મહા ચમત્કારી હતી. તેથી તેણે સં૦ ૧૪૭૦માં આ પ્રતિમા નગરપારકરના મેઘા મીઠડિયાને આપી. મેઘાશાહે પ્રતિમા લઈ જઈ સં૦ ૧૪૮૨ માં નવું ગોડીપુર ગામ વસાવી ત્યાં મેટે જિનપ્રાસાદ બનાવ્યો. તેના મરણ બાદ તેના પુત્ર Page #599 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ જૈન પર પરાને ઇતિહાસ ભાગ ૩જો [ પ્રકરણ મેહરે સ૰૧૫૧૫ માં તે પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. ત્યારથી આ તીથ ધામ બન્યું. ત્યારબાદ ઘણા સ્થાને ગેાડી પાર્શ્વનાથની પ્રતિમાએ બની છે. (-ઇતિ॰ પ્રક૦ ૪૨, પૃ૦ ૭૩૯ થી ૭૪ર પ્રક૦ ૪૪, પૃ૦ ૧૯૨) (૩) બામણવાડજી તીર્થ મારવાડમાં પી`ડવાડાથી ૪૫ માઇલ દૂર અને વીરવાડાથી ૧ માઈલ દૂર એક નાનકડી ટેકરી પાસે એક વિશાળ ભૂમિભાગમાં બાવન દેરીવાળે ભવ્ય જિનપ્રાસાદ છે. તેમાં ભગવાન મહાવીર સ્વામીની પ્રાચીન ભવ્ય પ્રતિમા છે. જે વેલુ (રેતી)ની બનેલી છે. ઉપર મેાતિના લેપ કરેલા છે. અમે પહેલાં (પ્રક૦૩૭ પૃ૦૩૦૩ પ્રક૦ ૪૨ પૃ૦૭૪૩ માં) વિવિધ જૈન સ્થાપના તીર્થીના ઇતિહાસ મતાન્યે છે, તે પ્રમાણે શ્રી શ્રમણ સઘે ભગવાન મહાવીરસ્વામીના ચ્યવન કલ્યાણકની ભૂમિ કુંડગ્રામના બ્રાહ્મકુંડની ભ॰ મહાવીરસ્વામીની પ્રતિમાને મારવાડમાં લાવી, બ્રાહ્મણવાડામાં સ્થાપી. વીરવાડા વસાવ્યું, ત્યારથી બ્રાહ્મણુ વાડજી તીર્થં બન્યું છે. વાસ્તવમાં આ સ્થાપના તીથ છે, અહીં સ ંઘે સાથેાસાથ ચડકૌશિકના ઉપસર્ગનું પણ સ્થાપના તીર્થ બનાવ્યું છે. અહીં જિનાલયમાં સ૦ ૧૪૮૨ની ધાતુ પ્રતિમા વિદ્યમાન છે. મંદિરની ચારે બાજુ માવન નીચી ઢેરીએ છે. તેની ઉપર સ ૧૫૧૯, ૧૫૨૧, ૧૫૨૨, ૧૫૨૩ વગેરે સાલના લેખા છે. દેરીઓના લેખામાં શ્રી બ્રાહ્મણવાડા મહાસ્થાને ’” લખ્યું છે. ભ॰ વિજયલક્ષ્મીસાગરસૂરિ અને તેમના પરિવારના મુનિવરોના પ્રતિષ્ઠાપક તરીકે લેખા છે. તેમજ વીરવાડા અને લાજ વગેરે ગામના જૈનેાનાં નામ છે. જિન પ્રાસાદના આગળા ચેાકમાં તીથ પટા અને ભ૦ મહાવીરસ્વામીના જીવન પ્રસંગેાના આરસમાં ઉત્કીર્ણે પટે છે. જિનાલયની મહાર વિશાળ ધર્મશાળા છે; બહારના ભાગમાં ભ૦ મહાવીરસ્વામીના “ ખીલાના ઉપસગ ”ની દૃશ્યની દેરી છે. ધમ શાળાની પાછળ ટેકરી ઉપર આ॰ વિજયશાન્તિસૂરિની ગુફા, (ત્રણ માળના બંગલે,) અને એક દેરીમાં વીર ચણુ પાદુકા છે. મામણુવાડમાં ફા॰ સુ Page #600 -------------------------------------------------------------------------- ________________ ત્રેપનમ્ ] ભ૦ લમીસાગરસૂરિ, આ સોમદેવસૂરિ પરંપ ૧૧ તથા ભા૦ સુ. ૧૩ના મેળા ભરાય છે. પાસે વીરવાડા ગામ છે. જે ગામ આ તીર્થને ભેટ મળેલું છે. - વીરવાડામાં ૧૦ જૈન ઘર અને ૨ જિનાલય છે. વીરવાડાના જેને આ તીથ ને તથા સીવેરા, ઉંદરા, મીરપુર, તેલપુર, બાલાગામ વગેરેના જિનાલયને વહીવટ કરે છે. વીરવાડાથી શિરોહી ૧૦ માઈલ થાય છે. (–જેન તીર્થનો ઇતિહાસ પૃ. ૩૨૯, ૩૩૦) ઇતિહાસ પ્રેમી પૂ૦ ૫૦ કલ્યાણુવિજયજી ગણિ લખે છે કેશિરેહીના મહારાવ શિવસિંહજીએ આશરે સે વર્ષથી બામણવાડજના જિનાલયને વીરવાડા ગામની રેકડ આવકમાંથી બાર આની ભાગ, જમીનની મહેસુલી ઉપજમાંથી આઠ આની ભાગ, અને તે ઉપરાન્ત બીજા પણ અરટે (ફેંટવાળા-કૂવાવાળા ખેતરે)વગેરેની વાર્ષિક બે હજારની આવક સેટ કરી છે આજે પણ બામણવાડછ જિનાલયને તે ભેટ બરાબર મળે છે. (વિ. સં. ૧૯૮૭ ચ૦ વ૦ ૧૦ તા. ૧૨–૪–૧૯૩૧ રવિવારનું સાપ્તાહિક જૈન વ. ૨૯ ૦ ૧૪ પૃ. ૨૬૨, ૨૬૩) (૪) ગંભીરા પાર્શ્વનાથ આ લક્ષ્મીસાગરસૂરિને સં. ૧૫૩૧ ને પંચતીથી પ્રતિમાલેખ મળે છે. તેમાં તે પિતાને તપાગચ્છીય આ૦ સેમસુંદરસૂરિના સંતાનીય બતાવે છે. આ લમીસાગરસૂરિએ સં. ૧૫૨૫ વૈ૦ વ૦ ૧૦ને રોજ ડુંગરપુરમાં મંત્રીસાહાશાહના ગંભીરા પાર્શ્વનાથના જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી હતી. (વીરવંશાવલીઃ પૃ૦ ૨૧૬) (પ્રક. ૫૦, પૃ. ૪૭૦) ગ્રંથભંડારે-વંથલેખન (અમદાવાદ) આ લક્ષ્મીસાગરસૂરિ તથા (૫૬ મા) આ૦ સોમજયસૂરિના ઉપદેશથી સં. ૧૫૧૮ માં અમદાવાદમાં, પાટણના દેવા શ્રીમાલીએ, સં. ૧૫૩૮ માં શેઠ છાડાપોરવાડના વંશજ સં૦ ખીમજી અને સંસહસાએ, સં. ૧૫રહ્માં, અમદાવાદમાં મહમ્મદ બેગડાના મંત્રી ગૂજરજ્ઞાતીય સં૦ ગદરાજે, સં. ૧૫૩૮માં અમદાવાદમાં પાટણના શેઠ મદન શ્રીમાલીના વંશજ “વછેરક” ખિતાબવાળા શેઠ સદાનંદના ' Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ઓરમાનભાઈ અમદાવાદમાં આવી વસેલા શેઠ દેવરાજ (પ્રક. ૪૫, પૃ. ૩૫) વગેરેએ, “મેટા ગ્રંથભંડા” બનાવ્યા હતા. આ ગ્રંથભંડારો ઉપાટ જયમંદિર ગણિ વગેરેની દેખરેખ નીચે સ્થપાયા હતા, અને આ સોમય તથા ઉપાટ જિન માણિયગણિ વગેરેએ તેના ગ્રંથનું સંશોધન કર્યું હતું. (-પ્રક. ૪૧, પૃ. ૬૮૨) ગુજરાત–પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાં “અંગવિઝા પઈન્નય”ની પ્રતિ છે, જે સં૦ ૧૫૩૮ માં લખાયેલી છે. (ઈતિ, પ્રક. ૪૫ પૃ૦ ૨૯૨ પ્રક. ૪૫ પૃ. ૩૫) અમદાવાદના શ્રી પ્રાગ્ય જેન વિદ્યાભવનમાં શ્રી–ચારિત્રવિજયજી જ્ઞાનમંદિરમાં આ૦ નેમિચંદ્રસૂરિના “પ્રવચનસારેદ્ધાર”નું આ૦ ઉદયપ્રભસૂરિએ બનાવેલ “ટિપ્પન-વિષમ પદાર્થોવધ” (ગં ૩૨૦૩”ની હસ્તલિખિત પ્રતિ કપ પત્રની છે. તેમાં ગ્રંથપુપિકા નીચે પ્રમાણે છે. (-પ્રક. ૩૫, પૃ. ૪૫, પ્રક. ૪૫ શા દેધરને વંશ) संवत १५६९ वर्षे श्रावणवदि ९ बुधे . श्री तपागच्छे महं० मेघालिखितं ॥ छ । (-પ્રક. ૩૫, પૃ. ૪૫, પ્રક. ૫, પૃ. ૩૪૩,૩૪૫) શ્રમણ પરંપરાઓ - ભ૦ લહમીસાગરસૂરિ તથા આ૦ સોમદેવસૂરિની ઘણું શિષ્ય પરંપરાઓ મળે છે. તે પૈકીનાં કેટલાએકનાં નામ પ્રક. ૫૧માં આવી ગયા છે. અને કેટલાએકનાં નામ પ્ર. પ૩ના “કમળકળશા મત” તથા “નિગમ મત”માં આવશે.* પ૩. ભ૦ લમીસાગરસૂરિ. * પક ભવ લક્ષ્મીસાગરસૂરિ. ૫૪ ૫૦ નિધાનવિજય ગણિ. પપ પ૦ હીરાનંદગણિ તેમણે સં. ૧૪૮૪માં “વસ્તુપાલ તેજપાલ રાસ” બનાવ્યું. અને સંવે ૧૫૬પમાં ભા૦ સુત્ર ૭ ગુરુવારે માંડવગઢમાં “વિદ્યાવિલાસપવાડે ” લખ્યો. - નેધ : સંભવ છે કે આ પરંપરા તપગચ્છના ભત્ર લક્ષ્મીસાગરસૂરિની નહીં પણ બીજા ગ૭ના આ લક્ષ્મીસાગરસૂરિની હેય. Page #602 -------------------------------------------------------------------------- ________________ Àપ્પનમું ] ભ॰ લક્ષ્મીસાગરસૂરિ, આ સામદેવરિ ૫૪૭ ૫૪. આ૦ સુમતિસાધુસૂરિ–તેમના માટે જૂએ (-પ્રક૦ ૫૪) ૫૩. ભ॰ લક્ષ્મીસાગરસૂરિ : ૫૪ ઉપા॰ જયવીરગણુિ-સંભવ છે કે તેમનું બીજું નામ ઉ॰ જયમંદિરગણિ પણ હાય. ૫૫ ૫૦ શુભલાભ ગણુ તેમણે સ૦ ૧૫૩૬ માં મહા સુ૦ ૮ સોમવારે કાલંબી ગામમાં “ ઉપદેશમાળાની અવસૂરિ” લખી. ( શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભા॰ ૨ જો પ્રશ॰ ન॰ ૧૬૯) ૫૩. ભ॰ લક્ષ્મીસાગરસૂરિ ૫૪. મહે।૦ ચંદ્રરત્નગણિ-તે આ॰ લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય હતા. જેમને ભ॰ રત્નશેખરથી જૂદા સમજવા. ૫૫. ઉપા॰ અભયભૂષણગણ-ઉપા૰ ઉભયભૂષણ ગણિ, ૫૬. ઉપા॰ લાવણ્યભૂષણ પણ તેમણે કુમતિએને હરાવ્યા. ૫૭. ઉપા૦ હ કનકગણુ, તથા ઉપા॰ હ લાવણ્યગણિ તે અને મેાટા વિદ્વાન હતા, આગમના અભ્યાસી હતા. અને શતાર્થી બિરુદધારક હતા. ૫૮. ૫૦ વિવેકરત્નગણિ. ૫૯ ૫'- શ્રીરત્નગણિ ૬૦. ૫૦ જયરત્નગણિ- તે વિનયી, વિદ્વાન અને ઉત્તમ સ્વભાવવાળા હતા. ૬૧. ૯૦ રાજરત્ન ગણિ—તે સશાસ્ત્રના જ્ઞાતા હતા, તે સ’૦ ૧૬૯૬માં સામહ કુલના (૬૦) ભ॰ વિશાલસામના સમયે વિદ્યમાન હતા. તેમણે “ મણિભદ્ર મહાવીરના છંદ ” મનાવ્યેા છે. ૬૨. ૩૦ હેમરત્નગણિ-તેએ વિદ્વાનાને માન્ય હતા. ૬૩. ૫:૦ વિજયરત્નગણિ ૬૪. ૫’૦ દેવરત્નગણિ-તેમણે ગુરુની વિદ્યમાનતામાં ગુરુની કૃપાથી સ૦ ૧૮૧૫ માં બહુલ શુદિના બ્રાહ્મીસુતના દિવસે વિજાપુરમાં બે દિવસમાં શીલ ઉપર “ ગસિંહ કુમારરાસ "" ઉલ્લાસ : ૪, ઢાલ: ૫૧ (૨૦ ૨૦૫૦) બનાવ્યેા હતા.૧ ૧. આ॰ દેવરત્ન ( પ્રક૦ ૪૦, પૃ૦ ૫૪૩) અને ૫૦ દેવરત્નગણિ એ અને જૂદા સમજવા. Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ જૈન પરપરાના તહાસ-ભાગ ૩જો તે તપાગચ્છની લઘુપેાષાળની સામશાખામાં હતા. * ૫૩. ભ॰ લક્ષ્મીસાગરણ, ૫૪. ૫૦ જ્ઞાનહષ ગણિ−( જૂએ પ્રક૦ ૫૧, ચાર મહેાપાધ્યાયે પૃ॰ ૫૦૮, ૫૦૯) આ॰ લક્ષ્મીસાગરસૂરિના શાસનકાળમાં જીર્ણોદ્ધારા ઘણી જિનપ્રતિમાએની પ્રતિષ્ઠાએ, આચાર્ય વગેરેની પદવીએ, ગ્રથભ ડારા, ગ્રંથલેખનેા, છ'રી પાળતી સઘયાત્રાઓ, તપ-ઉજમાં, ઉત્સવ, મહાત્સવા, દાનનાં સત્રાગાર વગેરે વિવિધ ધર્મકાર્યોં બન્યાં. [ પ્રકરણ (-ગુરુગુણરત્નાકરમહાકાવ્ય, લક્ષ્મીસાગરસૂરિ રાસ, મા॰ ૪૦ દેસાઈકૃત જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ-પેરા ન’. ૭૨૧ થી ૭૨૯) સાધ્વીસઘ-૫૦ ધરુચિએ સ૦ ૧૫૨૪ના કા॰ શુ૦ ૧૫ બુધવારે શ્રી પવત્તણી શ્રી મહિમલચ્છિયેાગ્ય' સવૃત્તિ પુદ્ગલ છત્રીશી ‘નિગેાદછત્રીશી ’લખાવી; ‘ શ્રી મહિમલચ્છિપડનાર્થ' ', (-શ્રી પ્રશસ્તિ સંગ્રહ, ભા૦ ૨, પ્ર૦ નં૦ ૧૨૩) પ્ર૦ શ્રી લક્ષ્મીસુંદરી ગણિની શિષ્યણી સહજલધિ ગણિનીએ સ’૦ ૧૫૩૦ ના મા॰ સુ૦ ૩ સોમવારે શ્રાવિકાને ભણવા માટે ‘ આવશ્યકનિયુક્તિ ’ની પ્રતિ લખાવી. ( શ્રી પ્રશસ્તિ સંગ્રહ, ભા૦ ૨, પ્ર૦ નં૦ ૧૪૩) વિક્રમની સેાળમી સદીના દુકાળા— ગુજરાતના મા મહમ્મદશાહ તથા મહમ્મદ બેગડા (સ ૧૫૧૬ થી ૧૫૭૦)ના રાજ્યકાળમાં ગુજરાતમાં અને માળવામાં સ॰ ૧૫૦૮, સ’૦ ૧૫૨૫, સ૦ ૧૫૩૯ અને સ૦ ૧૫૪૦માં મોટા દુકાળા પડચા હતા. ત્યારે સદાનંદશ્રીમાળી ખીમા શાહ વગેરે જૈનાએ ગુજરાત તથા માળવાની જનતાને દરેક જાતની મદદ આપી મચાવી દીધી હતી. (-પ્રક૦ ૪૪, પૃ૦ ૨૨૧) ૧. વિદૂષી સાધ્વીઓને વિશેષ પરિચય અમે પ્રક૦ ૫૪માં આપીશું. Page #604 -------------------------------------------------------------------------- ________________ વેપનમું ] ભ૦ લક્ષ્મસાગરસૂરિ, આ૦ સેમદેવસરિ ૫૪૯ એમે દેદરાણું તેનું દેદરાણી ગોત્ર હતું તે હડાલાને વતની હતે ગર્ભશ્રીમંત છતાં સાદે, પિતૃભક્ત અને ધર્મપ્રેમી જેન હતો. વિ. સં. ૧૫૩૯-૪૦માં ગુજરાત તથા માળવામાં માટે દુકાળ પડ્યો. એક વર્ષ તે પ્રજાએ જેમ તેમ કરી ચલાવ્યું. પણ બીજુ વર્ષ પસાર કેમ કરવું? એ માટે પ્રશ્ન હતો. મહમદ બેગડાએ એક દિવસે ચાંપાનેરમાં જેના ભેજકને બેલાવીને સખ્તાઈથી હુકમ કર્યો કે-ઠાકર તું જ્યારે ને ત્યારે જ્યાં ત્યાં બબડયા કરે છે કે, “શાહ તે શાહ, અને પાદશાહ તે પા-શાહ” (એટલે “શાહ તે પૂરે શાહ, અને પાદશાહ તે પાવલી શાહ”) તું બાદશાહને શાહથી આવી રીતે હલકે બતાવે છે. આજે તારા તે બબડાટની કટી થવાની છે. જે સાંભળ. “ગુજરાત ભરમાં મેટે દુકાળ છે. મારી પ્રજા ભૂખી મારે છે. તેને પૂરી મદદ આપી, એક વર્ષ જીવતી રાખવાની અનિવાર્ય જરૂર છે. પણ જો તારા શાહ મારી આ ગુજરાતની પ્રજાને મદદ આપી, એક વર્ષ સુધી પાળે, તે તે શાહ સાચા, પણ જે તે તેમ કરી શકે નહીં તો યાદ રાખજે કેઆજથી જ તેઓનું શાહ બિરુદ બંધ કરવામાં આવશે. બસ ! ભેજક મુંઝાયે. તેણે ચાંપાનેરના મહાજનને બાદશાહને આ હુકમ કહી સંભળાવ્યો. અને મહાજનની પ્રશંસા કરી સૌને શાહ-બિરૂદની રક્ષા માટે તૈયાર કર્યા. ચાંપાનેરના જેનેએ આખા ગુજરાતને પૂરા એક વર્ષ સુધી અનાજવસ્ત્ર પૂરાં પાડવાની ચેજના ગોઠવી. તેઓને ખાતરી હતી કે ચાંપાનેર, પાટણ, અમદાવાદ, ખંભાત, ધોળકા, ધંધુકા, વગેરે શહેરોમાંથી આની પૂરી વ્યવસ્થા થશે જ. ચાંપાનેરના આગેવાન જેને આ માટે ચાંપાનેરમાંથી મોટી રકમની ટીપ કરી બીજા શહેરમાં જવા નીકળ્યા. પરંતુ તેઓને વચમાં જ હડાલાના પાદરમાં ખીમા દેદરાણીને એકાએક ભેટે થશે. ખીમા દેદરાણીએ પિતાની આજ્ઞા મેળવી, ચાંપાનેરના મહાજનને જણાવ્યું કે, “આ ખીમે-તમારે આ ગામડિયે Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ નાનો ભાઈ ગુજરાતને એક વર્ષ સુધી પાળવા અનાજ વસ્ત્રો વિગેરેમાં જેટલી જોઈએ તેટલી બધીય રકમ આપશે.” પછી તે મહાજને અને ખીમાએ ચાંપાનેરની બાદશાહી કચેરીમાં જઈ બ૦ મહમ્મદને આ વાત જણાવી. તેમજ તે ખરચાની પુરી રકમ હવાલાથી બળદની ગાડીઓમાં ભરી ભરીને ચાંપાનેરના રાજભંડારમાં એકલી દીધી. વિ. સં. ૧૫૪૦નો દુકાળ ઉતર્યો. પ્રજા જીવતી રહી. ૧૫૪૧માં સુકાળ થયે. બાદ મહમદ બેગડાએ “આ માનવ પ્રેમથી પ્રસન્ન થઈ” જેનેનું શાહ બિરદ કાયમ રાખ્યું. (ખીમા હડાલિયાને રાસ) નોંધ : ભારતમાં ઘણી વાર દુકાળો પડે છે. પણ ઈતિહાસ કહે છે કે, “રાજા તથા ધનવાન ત્યારે જરૂરી મદદ પુરી પાડી, મનુષ્ય વિગેરેને સૌને બચાવી લેતા હતા.” રાજાઓ-બાદશાહો દુકાળમાં કિલ્લે બનાવો, વાવ તળાવ કૂવા દાવવા, વગેરે રેજીનાં કામ કાઢી, પિતાની પ્રજાને રાહત મળે, તેવી યેજના કરતા હતા. આવા પ્રસંગે પ્રજાને રાહત આપનારા ધનવાને બહુમાન પાન આપી, રાજપ્રિય, બનાવતા હતા. જેમકે– મહમદ બેગડાએ (૧) વિ. સં. સં. ૧પર૫ ના દુકાળમાં અમદાવાદને કિલ્લો બનાવી, પ્રજાને કામ આપી રક્ષણ કર્યું. (–પ્રક. ૪૪, પૃ. ૧૯૭, ૧૯૬, ૨૧૦) (૨) બા. મહમ્મદશાહે મદન શ્રીમાળીના વંશજ કપાસાગર સદાનંદને સં૦ ૧૫૦૮ અને ૧પ૨૫માં દુકાળમાં પ્રજાને મદદ કરવા બદલ મેંટે ઉત્સવ કરી વછેરકનો ખીતાબ આપી નવાજ્ય. (–પ્રક. ૪૪, પૃ. ૨૦૯, પ્ર. ૪૫ પૃ૦ ૩૯૫) (૩) તેમજ હડાલાના ખીમા દેદરાએ સં. ૧૫૪૦ માં ગુજરાતની પ્રજાને અનાજ પુરું પાડવાના બદલામાં જ મહાજનનું શાહ બિદ કાયમ રાખ્યું. ( –પ્ર. ૪૪, પૃ. ૨૨૧, પ્ર. ૫૩, પૃ. ૫૪૯) ધનવાનો પણ ધર્મનાં સ્થાન જેવાં કે-જિનાલયે, ઉપાશ્રય, Page #606 -------------------------------------------------------------------------- ________________ પૂનમું ! ભવ લક્ષ્મીસાગરસૂરિ, આ સમદેવસૂરિ પપ૧ ધર્મશાળા, દેવાલ, વાવ, કૂવા, તળાવ વગેરે નવાં કામ કાઢી, જનતાને તે કામમાં જોડી, વર્ષભરની રેજીનાં સાધને ઉભાં કરતા હતા. આપણને પ્રાચીન કાળના અને વર્તમાનકાળના લેક જીવનમાંથી બે જાતની મનનીય વિચારધારાઓ મળે છે. તે આ પ્રમાણે– (૧) તે સમયે જનતા માનતી હતી કે “હજારે મરે, પણ હજારોને પાલક ન મરે” આવી લોકમાન્યતા હોવાથી સૌ કઈ રાજા અને ધનવાની પુરી રક્ષા કરતા હતા. તે સમયના ધનવાનો ઘણું ધન એકઠું કરી રાખતા, પરંતુ પિતાના અંગત એશઆરામ કે બીજા અન્ય ઠેકાણે ખરચતા નહીં માત્ર ખરેખર અવસર આવે ત્યારે જનતાને મદદ કરવામાં જ તે સંગ્રહ કરેલા ધનને લગાવતા. જો કે રાજા પોતાના નોકરોને અને ધનવાન શેઠે મુનિમ ગુમાસ્તા વિગેરેને નાનો પગાર આપતા. પરંતુ તેઓના ઘરે લગ્ન વિગેરે જરૂરી ખરચના પ્રસંગે આવે, ત્યારે જરૂરી ખરચની મદદ આપી, તેના પ્રસંગને પતાવી દેતા હતા. તેને પુરી મદદ કરતા હતા. ત્યારે આવી લોકશાહી હતી. આવી હમદર્દી હતી. (૨) હાલમાં તો ભારતના વકીલ, બેરીસ્ટર, સોલીસીટર, ડૉકટર, શેરહેલ્ડર, કમીશન એજન્ટ, અને ઉદ્યોગપતિઓ વગેરે ધનવાને બની, પિતાના ધનને માત્ર મજમજાહ એશઆરામ અને માનઅકામમાં જ ઉડાવે છે. ભારતનાં કાળી મહેનતથી જડેલા ધનને જુદા જુદા બાનાથી બીજા દેશમાં લઈ જઈ ઠલવે છે, જોકે આજકાલ દેશનેતા ખુરશી મેળવવા માટે સાધારણ જનતાને મીઠી મીઠી વાત કરી, ખુશ કરી, ખુરશી મેળવે છે. પરંતુ તે ખુરશી ઉપર બેસતાં જ માત્ર પિતાને કે પિતાના ઘરને સમૃદ્ધ બનાવે છે. નગરપાલિકાની સડક, સાફસુફી, વિજળીબત્તી, પાણીના નળ, ટટ્ટીખાનાં, વગેરે સાધનોની વ્યવસ્થા. પિતાના ઘર કે મહેલા પુરતી જ હોય તો માત્ર તેને જ “સારી ગ્રામ સુધારણ” બતાવે છે. અને આવી પ્રવર્તી રહેલી લેકશાહીને પંપાળે છે. Page #607 -------------------------------------------------------------------------- ________________ ઉપર જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ તે સમયના દાનવીર જેનો (૧) સં. ૧૫૫માં મેટે દુકાળ પડ્યો ત્યારે ખંભાતના શેઠ રામપવિત માટે ૩ દાનશાળાઓ સ્થાપના કરી. તેણે સં૦ ૧૪૭૨માં ભ૦ સેમસુંદરસૂરિના ઉપદેશથી ૧૧ અંગ ગ્રંથ લખાવ્યા. (૨) મંત્રી નાગરાજે પણ આ દુકાળમાં દાનશાળાઓ બનાવી પ્રજાને મદદ કરી. (૩) સં. ૧૫૩૯-૧૫૪૦માં માટે દુકાળ પડ્યો. ત્યારે હાલાને શાહ ખીમે દેદરાણી, માળવાના મંત્રીઓ મેઘ, સં. જીવણ, પાટણને ખીમજી પોરવાડ, ગુજરાતના મંત્રી સુંદર ગદરાજ, મંત્ર શાહ શાહ, મં૦ વીકે શ્રીમાલી, માળવાના શેઠ સૂરા–વીરા, સિરોહીના સં૦ ખીમજી, સં૦ કુત, સં. ઊજળ-કાજા પિરવાડ, પાટણના સં. ખીમજી, સં૦ સહસા, માંડવગઢને મ. સહસા પિરવાડ વગેરે જેનેએ સ્થાને સ્થાને સત્રાગારે બનાવી પ્રજાને પાણી અને અનાજની મેટી મદદ કરી. (–પ્રક. ૪૪, પૃ. ૨૧૧) સં. ૧૫૪૧ માં સુકાળ થતાં જ ૫૦ સેમચારિત્રગણિએ “ગુરુગુણરત્નાકર કાવ્ય” સગ: ૪ બનાવ્યું. પ્રભાવક જૈને–આ સમયે મુસ્લિમ યુગના અંધકારમાં પણ ઘણું ધર્મપ્રભાવક જેને થયા. તે આ પ્રકારે સં૦ મેઘજી તે માંડવગઢના બા૦ ગ્યાસુદ્દીન ખીલજી (સં. ૧૫૨૫ થી ૧૫૫૮)ને મિત્ર હતે (પ્રક. ૪૬, પૃ૦ ૪૧૧, ૧૨) તેને મફર મલેકનું બિરૂદ હતું, તેને સં૦ જીવણજી નામે ભાઈ હતે. આ કુટુંબ ભર સામસુંદરસૂરિનું ભક્ત હતું. આ ભાઈઓએ ભ૦ લક્ષમીસાગર, આ૦ સેમજયસૂરિના ઉપદેશથી માંડવગઢમાં દરેક જેનેના ઘરમાં લહાણું કરી, દશ-દશ શેરના લાડવા બનાવી, તેમાં ચાર ચારમાસા પ્રમાણ એકેક સોનામહોર મૂકી વહેંચી હતી. આ ભાઈઓએ દુકાળમાં લાખો ટકાની રકમ ખરચી, દાનશાળાઓ સ્થાપિત કરી. તેના મુનિમ દેવીએ ૨૪ જિનાલ બનાવ્યાં હતાં અને તેની ભ૦ લમીસાગરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. (ગુરુગુણરત્નાકર કાવ્ય) Page #608 -------------------------------------------------------------------------- ________________ પનમું ] ભ૦ લક્ષ્મસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ ૫૫૩, (૫) મંત્રી ઊજળ કાજા તે સિદેહીને વતની હતા. મંત્રી ઊજળ હમેશાં ત્રણ કાળ જિનપૂજા, બે સંધ્યાએ પ્રતિક્રમણ, ૨૦૦ લેગસ્સનો કાઉસગ્ગ, અને એકેક વિગઈને ત્યાગ કરતે હતો. તે સાધર્મિક જેનેને મોટી મદદ કરતો હતો. આ ભાઈઓએ જીરાવલા તીર્થને “છ'રી પાળતો યાત્રાસંઘ” કાઢો. મેટે દુકાવી પડે ત્યારે માળવામાં સૌને અનાજ પુરું પાડયું. તેમણે ઘણા જિનાલને જીર્ણોદ્ધાર કરાવ્યું. તેની સાથે ૮૪ જૈન દંપતીઓએ “ચોથું બ્રહ્મચર્યવ્રત” સ્વીકાર્યું, આ ખુશાલીમાં તેઓએ સૌને તાંબૂલની પ્રભાવના કરી. (-પ્રક. ૫૧ પૃ. ૫૧૬) મંત્રી સુંદરજી, મંત્રી ગદાક ગૂર્જર શ્રીમાળી– મંત્રી સુંદરજી ગૂજરજ્ઞાતિને શ્રીમાળી હતી, જે મેવાડના રાણું લાજી (સં૦ ) તથા ઈડરના રાજા રાવ ભાણુનો પ્રીતિપાત્ર હતું, અને ગુજરાતના બા. મહમ્મદ બેગડા (સં. ૧૫૧૬ થી ૧૫૭૦)ને દિવાન હતે. દિવાન સુંદરજી અને તેને પુત્ર દિવાન ગદા શ્રીમાલીએ સં. ૧૫૫માં આબૂ તીર્થમાં છરી પાળતા મેટા યાત્રાસંઘ સાથે આવી “પિત્તલહર જિનપ્રાસાદ”ને માટે જીર્ણોદ્ધાર કરાવ્યો. (–પ્રક. ૪૪, પૃ. ૨૧૧) ભ૦ ઋષભદેવની ૧૦૮ મણની પિત્તલની પ્રતિમા તયાર કરાવી, ભ૦ લફર્મસાગરસૂરિના હાથે સં૦ ૧૫રપમાં તે પ્રતિમાની અંજનશલાકા કરાવી. તેને પિત્તલહરમંદિરમાં પધરાવી. તેઓએ આબુ ઉપર પિત્તલહરમંદિરમાં બીજી પણ જિનપ્રતિમાઓ ભરાવીને બેસાડી, જે આજે પણ ત્યાં બિરાજમાન છે. મંત્રી ગદરાજ તે મંત્રી સુંદરજીને પુત્ર હતું. તેનાં બીજાં નામે ગદા અને ગદાક પણ મળે છે, તે ધર્મપ્રેમી હતું. અમદાવાદના બાદશાહ મહમ્મદ બેગડા (સં. ૧૫૧૬ થી ૧૫૭૦)ને મંત્રી હતે. મંત્રી ગદાકે સેજિત્રામાં જિનાલય બંધાવ્યું. અને તેમાં આવે મદેવના હાથે ભવ્ય જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી, આ પ્રસંગે પં. શુભ રત્નગણિને “ઉપાધ્યાય પદ” અપાવ્યું. મંત્રી ગદાકે સં૦ Page #609 -------------------------------------------------------------------------- ________________ પપ૪ જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ ૧૫રપમાં આબૂ તીર્થમાં સંવ ભીમાશાહના પિત્તલહર જિનપ્રાસાદમાં પિત્તલની ૧૨૦ મણ વજનવાળી ભ૦ ઋષભદેવની પ્રતિમા કરાવી, તેની ભ૦ લમીસાગરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. આ પ્રસંગે ઉપાટ જિનમને “આચાર્ય પદ”, તથા ૫૦ જિનહંસ અને પં. સુમતિસુંદરને “ઉપાધ્યાય પદ” અપાવ્યાં. (પ્રક. ૪૪, પૃ. ૨૧૧) મંત્રી ગદાકે સં. ૧૫૨માં અમદાવાદમાં આ૦ સેમદેવસૂરિના ઉપદેશથી મેટો ગ્રંથભંડાર બનાવ્યું. મંત્રી ગદાક દર ચૌદશના દિવસે ઉપવાસ અને સાધમિક ભક્તિ કરતો હતે. શ્રીરંગ–મંત્રીગદાકને શ્રીરંગ નામે પુત્ર હતું. તેણે પણ સં. ૧૫૨૫માં આબૂ તીર્થમાં પિત્તલહર જિનપ્રાસાદમાં ઘણી જિનપ્રતિમા એની અંજનશલાકા કરાવી, પધરાવી. ' મંત્રી ગદાને સારૃ નામે પત્ની હતી. મહોજિનમાણિકય ગણિવરના શિષ્ય પં. અનંતકીર્તિગણિએ સં. ૧૫૨૮માં સંઘવણ સાસૂને ભણવા માટે શીલપદેશમાલાની પ્રતિ” લખી. (જૂઓ અમારે જેનતીર્થોને ઈતિહાસ પૃ૦ ૨૮૨) (–પ્રક. ૫૦, પૃ. ૪૬૨) રતનશાહે (૧) સંરતન–તે આ સમસુંદરસૂરિને કુટુંબને હતો. તે માળવાના આગર ગામમાં રહેતો હતો. આગરમાં પાનવિહાર નામે જૈનતીર્થ” હતું સં. રતને ભ૦ લક્ષ્મીસાગર, તથા આ૦ સોમદેવસૂરિના ઉપદેશથી આગરથી છરી પાળતો યાત્રા સંઘ કાઢ્યો હતે. કાવ્યકાર માને છે કે, આ લમીસાગરસૂરિના ઉપદેશની નીકળેલા યાત્રા સંઘોમાં આ સંઘ સૌથી માટે હિતે. (–પ્રક૫૦, પૃ. ૪૪૭) ૨. ઘાણે રાવના સં૦ રતનજી, અને સં. ધન્ના શાહ પિરવાડ થયા. (–જૂઓ પ્રફ૦ ૪૫, પૃ. ૩૭૧) Page #610 -------------------------------------------------------------------------- ________________ નમું ] ભ૦ લક્ષ્મસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ પપપ ૩. નાગરવેશના આનંદને પણ રતના નામે બીજે પુત્ર હતે. (–પ્રક. ૪૨, પૃ. ૭૧૬) કેહા પિરવાડ–તે ઠાકુર પિરવાડને પુત્ર હતો. તેણે ગિરનાર તીર્થમાં ત્રણ દેરીઓને જીર્ણોદ્ધાર કરાવ્યું. અમદાવાદમાં ધર્મશાળા બનાવી, અને અમદાવાદમાં જ પાંચ જિનાલય બંધાવ્યાં. મુનિવરેને પંન્યાસપદ અપાવ્યાં. મુનિવરને વસ્ત્રોનું દાન કર્યું અને સાધર્મિક વાત્સલ્ય કર્યું. તેણે સં. ૧૫૧લ્માં જેન સિદ્ધાંત ગ્રંથ લખાવ્યા, જેમાં “પખીસૂત્ર”ની એકપ્રતિ વૃદ્ધતપાગચ્છના આ૦ સુરસુંદરસૂરિ (સં. ૧૫૧૯માં)ના શિષ્ય પં. સમયમાણિજ્ય ગણિએ સુધારી હતી. (-પૂના, જૈન પ્રશસ્તિ સંગ્રહ, ભા૧, પ્રશ૦ નં. ૧૧૫૨ પ્રક. ૪૪, પૃ૦ ૧૮, ૨૦૩) મંત્રી સાહા ઓશવાલ– મેવાડના ડુંગરપુર (જૂઓ પ્રક. ૫૦)થી ૩ કેશ દૂર થાણું ગામમાં શેઠ ભાભર એશવાલ રહેતો હતો, તે તપાગચ્છને જૈન શ્રાવક હતું. તેને સાંભર નામે પુત્ર હતા. સાંભરને કર્મા દે પત્નીથી ૧. ભાલ્લા, અને ૨. સાલહા એમ બે પુત્ર થયા. આ બંને ભાઈઓ દઢ જેનધમી હતા, ભ૦ લક્ષ્મીસાગરસૂરિના ભક્ત હતા. તે પોતાની ત્રદેવી ચકેશ્વરીની હમેશાં પૂજા કરતા હતા. બંને ભાઈઓ ડુંગરપુરના રાવ ગોપીનાથ સેમદાસના મંત્રીઓ હતા. તેમણે સં. ૧પ૨પમાં ભ૦ લક્ષ્મીસાગરના ઉપદેશથી ડુંગરપુરમાં ગંભીરા પાર્શ્વનાથપ્રાસાદ બંધાવ્યું. સં. ૧૫૫૫ના વૈ૦ વ૦ ૧૦ના રોજ આંતરી ગામમાં પણ જીર્ણોદ્ધાર કરાવી, પ્રતિષ્ઠા કરાવી (પ્રક૫૦, પૃ. ૪૭૦) તેમણે સં૦ ૧૫૧૮ના વૈ૦ સુટ ૪ શનિવારે અને સં૦ ૧પરના વૈ૦ સુત્ર અને શુક્રવારે ડુંગરપુરમાં ભ૦ લમીસાગરસૂરિના હાથે અંજનશલાકા કરાવી, અને ભ૦ લક્ષ્મસાગરસૂરિના હાથે આબૂ તીર્થમાં અચલગઢ ઉપર પિત્તલની ૧૨૦ મણ વજનની માટી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. (–ગુરુ ગુણરત્નાકર કાવ્ય, સર્ગ : ૩, લેક ૩, ૪) (ઈતિપ્રક. ૩૭, પૃ. ૨૯૦) Page #611 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ તેઓ આબૂની પ્રતિષ્ઠા કરાવી થાણું ગામ આવ્યા, તેમણે પ્રતિષ્ઠાની ખુશાલીમાં ગામ જમણ કર્યું. ઓળખીતાઓને પણ બેલાવીને જમાડ્યા. આ જમણમાં બંને મંત્રીઓ, મંત્રીની પત્નીઓ, અને મંત્રીનાં બાળક બાળિકા સૌ ભેજન પીરસતા હતા. મંત્રી સાહાની પુત્રી રૂપાળી કુટડી હતી. તે પણ પીરસવાના કાર્યમાં લાગેલી હતી. ડુંગર નામને ભીલ આ જમણવારમાં આવ્યું હતું. તે મંત્રીની રૂપાળી પુત્રી ઉપર મેહિત થે. તેણે બીજે દિવસે જ મંત્રી સાલ્હા આગળ તે પુત્રી સાથે પિતાના વિવાહનું માથું મૂકહ્યું, મંત્રી ચમકી ગયે. મંત્રીએ ને કહી દીધી. ભીલે બીજી વાર માથું મૂકહ્યું. મંત્રીએ ઠંડા કલેજે જવાબ વાળ્યો કે “વિચાર કરીશું.” ભીલે ત્રીજી વાર માંગણી કરી. એટલે મંત્રીએ અંતે ભીલને કાર્તિક સુદિ ૧૦નું મુહૂર્ત બતાવી, જાન લઈને થાણા બોલાવ્યું. મંત્રી ડુંગરને સીધે કરવા ઇચ્છતા હતા, છતાં તેને સાથે સાથે ડર હતો કે “તેમ કરવા જતાં ભીલના કુટુંબીઓ મેટું બંડ ઉઠાવશે,” તે તેને પણ દબાવવાની ગોઠવણ કરી, કામ લેવું જોઈએ. મંત્રીએ અંગત માણસને વડોદરા મોકલી “વડેદરા રાજ્યની સેના થાણામાં બોલાવી રાખી. - કાર્તિક સુદિ ૧૦ ને દિવસ આવ્યા. ડુંગર ભીલ જાન લઈને આવ્યો. મંત્રીએ તેનું સ્વાગત કર્યું. સૌને કડક દારૂ પાયે. ત્યાં સુધી કે ભીલ લકે બેહોશ થઈ, એક પછી એક ઢળવા લાગ્યા. મંત્રીએ બેહેશ ભીલેનું “કાસળ” કાઢી નાખ્યું. ડુંગર ભીલ તથા ડુંગરના કુટુંબને સમૂળ નાશ થયે. સૌ કઈ ભીલની આ મૂર્ખતા ઉપર હસ્યા, મંત્રી, મંત્રી કુટુંબ અને મંત્રી કન્યા આબાદ બચી ગયાં. (રાસ) • સાલ્હાશાહે માટે જૂઓ (જૈન ઇતિ પ્રક. ૪૫ પૃ. ૩૨૭) સંગ્રામસિંહે (૧) કવીન્દ્ર ની સંગ્રામસિંહ ભંડારી-સં. ૧૪૭૦ થી ૧૫ર (જૈન ઈતિ, પ્રક. ૪૫ પૃ૦ ૩૩૩ થી ૩૩૯) (૨) સં- સંગ્રામ નગરા શ્રીમાળી–તે કવિવર મંડનને ત્રીજો પુત્ર હતે. આશરે વિ. સં. ૧૫૦૦ (જેન ઈતિ, પ્રક૦ ૪પ, પૃ૩૨૫) Page #612 -------------------------------------------------------------------------- ________________ Àપ્પનમું ] ચાંદાશાહ આશયાળ. તે માળવા-માંડવગઢના આલમશાહ (સ૦ ૧૯૪૨ થી ૧૫૨૫)ના મહામાત્ય હતેા. ભ॰ લક્ષ્મીસાગરસૂરિ, આ સામદેવસરિ ૫૫૭ મા મહુમ્મુદ ખીલજી યાને મા (-પ્રક૦ ૪૬ પૃ૦ ૪૧૧,૪૧૨) તે માંડવગઢને હાડાતી અને માળવાના પ્રજાપ્રિય દિવાન હતેા. તેણે માંડવગઢમાં ૭૨ જિનાલયેા બનાવ્યા આ સુધાન દ સૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. જેમાં ૪ લાખ સિક્કા ખરચ્યા. લેાકેાને પહેરામણી-વસ્ત્ર આપ્યાં. (ગુરુગુણરત્નાકરકાવ્ય ) મહામાત્ય ચાંદાશાહ-તે શીલવતધારી હતેા. આથી તે સાધુચન્દ્ર તરીકે વિખ્યાત થયા. ત્યારે દેવગિરિ ( દોલતાબાદ )ના ધનકુબેર સં॰ વેલ્લાક ધનરાજ નાગરાજ વનરાજ વગેરે નાના બાવન સંઘપતિવાલે જૈનયાત્રાસંધ વિવિધ તીથ યાત્રાએ કરી માંડવગઢમાં આવ્યેા. બાદશાહ આલમશાહે તે સૌનું ભારે સ્વાગત કર્યું, સંઘ ૪ મહિના માંડવગઢમાં રહ્યો. સંઘે ૪ મહિના સુધી ૧૮ વર્ણોને જમાડયા. વસ્ત્ર, ચાંદી, સેાનું વિગેરે આપ્યા. સૌને ખુશ કર્યાં. (ગુરુગુણરત્નાકરકાવ્યપૃ૦ ૩૫, ૩૬) મંત્રી માંડણ સાની તે તપગચ્છની વૃદ્ધ પેાષાળના ૫૭મા ભટ્ટારક ઉદયવલ્લભસૂરિના શ્રાવક હતા. સેાની હતા. મંત્રી હતા. ( ઇતિ॰ પ્રક૦ ૪૪, પૃ॰ ૨૫) તેણે સ૦ ૧૫૧૮ માં વિવિધથે લખાવ્યા હતા. જેની ગ્રંથ પ્રશસ્તિ મળે છે. ( જૈન સાહિત્ય સંશોધક ખંડ-૨ પૃ૦ ૪૮) લઘુ શાલિભદ્ર સ॰ જાવડ શ્રીમાળી. અમે પહેલા પ્રક૦ ૪૫, પૃ૦ ૩૧૯થી ૩૨૨માં પાંચ જાવડેશાહોના પરિચય આપ્યા છે તેમાં નં૦ ૩ જામે. મંત્રી જીવણુશાહ મેઘરાજ પૂજરાજ શ્રીમાળી સૂચના—અમે પહેલાં (પ્રક૦૫૩, પૃ॰ પપર )માં ખા॰ ગ્યાસુદ્દીન ખીલજીના મિત્ર સ૦ મેઘજી કે જેને મફલ્મકમલેકનું બિરૂદ હતું. તે અને Page #613 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ જૈન પરંપરાને તિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ તેના નાના ભાઈ સ૦ જીવણના પરિચય આપ્યા છે. તેને આ મંત્રી જીવણુશાહ તથા મં મેધરાજથી જૂદા સમજવા. તે સૌ ૫૦મા ભ॰ સામસુ ંદરસૂરિના ભક્તો હતા. બા॰ સુલતાન આલમશાહ પછી તેને પુત્ર ગ્યાસુદ્દીન (સ॰ ૧૫૨૫ થી ૧૫૫૮) બાદશાહ બન્યા. તે ભારે વિલાસી હતા. તેણે પિતાના સમયથીજ રાજ્ય કારભાર મંત્રી જીવણુ તથા તેના નાના ભાઈ મેઘરાજ શ્રીમાળી “ ફ્ક્રુ ઉભુલ્ક ”ને જ સુપ્રત કરી રાખ્યા હતા. તે મનેએ રાજ્યકારભાર ચલાવ્યેા. tr મેઘરાજના મહેતા રણમલ્લને પારસ નામે પુત્ર અને ગેાપાલ નામે પૌત્ર હતેા. ગેા પાલ અચૂક બાણાવળી હતા. માંડવગઢના “તારાપુર દરવાજા” પાસે વાવડીના શિલાલેખમાં ઉલ્લેખ છે કે, “ ગેાપાલે સૂર્ય કુંડ બનાવ્યેા હતા.” ગોપાલને પૂજરાજ નામે પુત્ર હતા. તે શૂરવીર, ધનવાન અને મેટા વિદ્વાન હતા. વ્યાકરણ કાવ્ય, કાશ, સાહિત્યઅલંકાર, ચંપૂ, નાટક, હાસ્ય વગેરે શાસ્ત્રાના અજોડ વિદ્વાન હતા. દિવિજયી પંડિત હતા. તે દાનવીર પણુ હતેા. તેણે દુકાળમાં ઘેર ઘેર જઈ સૌને એકેક સેાનામહેાર તથા લાડુનું દાન કરી, લાખા માણસને બચાવ્યા હતા.” જે માગગુ જે ચીજ-વસ્તુ માગે તેને પૂજરાજ ખુશી થઇને આપતા.” તેણે ઘણીવાર તુલાદાન કર્યું હતું. ખાદશાહે તેને “ નરેન્દ્ર ”ના ખિતાબ આપ્યા હતે. તેથી તે નરેદ્ર તરીકે વધુ પ્રસિદ્ધિ પામ્યા. તેણે સારસ્વત ચંદ્રિકા” વ્યાકરણ પર પૂજીરાજી ટીકા ” બનાવી. અને “ મધુમ જરી ” નામે નાટક ગ્રંથ બનાવ્યેા. (( 66 શેઠ સૂરા-વીરા-તે બાદશાહ ગ્યાસુદ્દીનના માનીતા ધનવાન પારવાડ ભાઈ એ દાની અને યશસ્વી હતા. ઉમરેઠના વતની હતા તે આ સુધાન દરિ વગેરે ચતુર્વિધ સંઘને લઈ બરહાટ ( આબુ ) ગયા. આ સંઘમાં હાથી, ઘેાડા, રથ, વાજા, સરસામાન વગેરે બાદશાહી ઠાઠ હતા. તેમણે આ॰ સુધાન'દના હાથે ઉમરેઠમાં આ સામદેવના ઉપા॰ જીભરત્નને આચાય પદ્મ અપાવ્યું. અને ,, << Page #614 -------------------------------------------------------------------------- ________________ ત્રેપ્પનમું ] “ બાદશાહી ફરમાન મહાત્સવેશ કર્યો. ભ લક્ષ્મીસાગરસૂરિ, આ સામદેવર ૫૫ ” મેળવી છ'રી પાળતા યાત્રાસંઘે કાઢયા, મેટા (-ગુરુ ગુણરત્નાકર કાવ્ય) ધનકુબેર સઘપતિ વેલા—તે માટે ધનવાન હતા. તેણે આ સુમતિસૂરિના ઉપદેશથી માંડવગઢ, રતલામ, ઈડર, જીરાવલા, આબૂ, રાણકપુર, શત્રુંજય તીર્થ, વગેરેના છ’રી પાળતા યાત્રા-સંધ કાઢચો. આ સંધમાં સાથે “ બાવન નાના નાના સઘપતિ હતા.” શેઠે ૯૦૦૦ ટક આપી, ઈન્દ્રમાળા પહેરી હતી. રાણકપુરમાં નાની નાની દેરી બનાવી, પ્રતિષ્ઠા કરાવી, પાછા વળતાં “ ઈડરમાં ગુરુઓની સેાનામહેારથી પૂજા કરી ” ૩૦૦ મુનિએને વસ્ત્રદાન કર્યુ મુનિ સેામ (સાગર) ગણિને પન્યાસપદ અપાવ્યું. સઘ પાવાગઢની યાત્રા કરી માંડવગઢ આવ્યા. ગુરૂગુણ રત્નાકર કાવ્ય પૃ૦ ૩૫, ૩૬ પ્રક૦ ૫૩ પૃ૦ ૫૫૭) સ'. ખીમજી સ૦ સહસા—તેએ પાટણના ધનકુબેર શેડ છાડા પારવાડના વંશજ સ૦ રાજડની પત્ની ગેામતીના પુત્રા હતા. પાટણના ધનકુબેર શેઠ છિદ્રક (છાડા) વીશા શ્રીમાળીના વશમાં અનુક્રમે (૧) શેઠ છાડા (૨) કાબેા (ભાર્યા-૩૬) (૩) રાજડ (ભા.-ગેામતી) (૪) સં॰ ખીમજી (ભાર્યા-ધનાઇ) (૫) સ૰ શ્વેતા (ભાર્યા– કનકાઇ) અને (૬) સેાનપાલ થયા. જેને તેમાંના (૪) સ૦ ખીમજીને સહસા નામે નાના ભાઈ હતા. વાર્ નામે પત્ની હતી. તથા પુત્રા (૫) સં॰ સમધર (ભા॰ વાધૂ ) અને હેમરાજ હતા. (-પ્રક૦ ૪૧ પૃ૦ ૬૮૧) (૫) સં॰ દેતાને નેાતા નામે નાના ભાઇ હતા. જેને લાલી નામે પત્ની હતી. (૬) સં૦ સેાનપાલને પૂનપાલ, અમીપાલ, અને ઈશ્વર નામે ભાઇએ તથા પૂરી, જાસુ, ખાસુ અને મલ્હાઈ નામે મહેનેા હતી. પૂરીએ દીક્ષા લીધી. તેનું નામ સાધ્વી સાધુલબ્ધિ પાડવામાં આવ્યું. (૬) સં॰ ઈશ્વરને જીવીણી નામે પત્ની, મલ્હાઈ નામે મહેન અને ધરણ નામે પુત્ર હતા, Page #615 -------------------------------------------------------------------------- ________________ ૫૬. જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ આ સૌ તપાગચ્છના ભ૦ લક્ષ્મીસાગરસૂરિ અને આ૦ સોમજયસૂરિના શ્રાવક હતા. સં૦ ખીમજીની પૌત્રી અને સં૦ દેતાની પુત્રી પુરીએ દીક્ષા લીધી. તેનું નામ સાધ્વી સાધુલબ્ધિ પાડવામાં આવ્યું. સં. ખીમજી અને સં૦ સહસાએ પુરીને આ૦ જયચંદ્રસૂરિ પાસે “ગણિની પદ” અપાવ્યું. સંઘ પૂજાકરી આ ભાઈએએ સં. ૧૫૨૭ ના પોષ વદિ ૫ ના રોજ પાવાગઢ ઉપર જિનપ્રતિષ્ઠા કરાવી, સં. ૧૫૩૩ માં શત્રુંજય તેમજ ગિરનાર તીર્થના છરી પાળતા યાત્રા સંઘ કાઢયા, સાધર્મિક ભક્તિ કરી, રૂપાનાણું ગોઠવી સમ્યક્ત્વ મેદકથી લહાણ કરી, પ્રતિષ્ઠા, ગ૭પરિધાપનિકા, ગુરૂપદ સ્થાપના, પ્રવેશત્સવ, તીર્થોદ્ધાર, દાનશાળા વગેરે પરોપકારનાં કાર્યો કર્યા. સં. ૧૫૩૮ મા જૈન સિદ્ધાન્ત, લખા. (–જેન સત્ય પ્રકાશ ક. ૧૩૦, ૧૩૧) (–પ્રક. ૪૧ પૃ૦ ૬૮૨) (૨) સં સહસા-તે રાણકપુરને સં૦ રત્ન પિરવાડના પૌત્ર હતો. ( – પ્રક. ૪૫, પૃ. ૩૭૪) તપગચ્છ કમલ કલશ શાખા પટ્ટાવલી આ૦ સેમદેવસૂરિની પરંપરાથી “કમલ કલશ મત,” અને નિગમમત” નીકળ્યા. તે આ પ્રમાણે છે – પર. આ૦ રત્નશેખરસૂરિ-(સં. ૧૫૧૭) (૫૨) આ૦ ઉદયનંદિસૂરિ, ૫૩. આ૦ લમીસાગરસૂરિ-સં. ૧૫૦૮ માં આ૦ રત્નશેખર સૂરિના હાથે આચાર્ય થયા. તેમણે આ૦ સુમતિસાધુ વગેરે ૧૧ આચાર્યો બનાવ્યા. (સ્વ. સં. ૧૫૪૭) (પ્રક. ૫૩, પૃ૦ ૫૪૦) ૫૪. આ સમદેવસૂરિ–તેઓ આ૦ સોમસુંદરસૂરિના શિષ્ય હતા. તે સમર્થ કવિ, સાટ વ્યાખ્યાતા, અને મોટા વાદી હતા. (૧) મેવાડના રાણે કુ છ તેમની કાવ્યકલાથી (૨) જુનાગઢને રા' માંડલિક તેમની સમસ્યા પૂરવાની શીઘ્રતાથી, અને (૩) ચાંપા નેરને રાજા જયસિંહ ચૌહાણુ તેમના ઉપદેશ સામર્થ્યથી તેમને Page #616 -------------------------------------------------------------------------- ________________ ત્રેપનમું ભ॰ લક્ષ્મીસાગરસૂરિ, આ॰ સામદેવર ૫૧ બહુમાનતા હતા. તેમનું બીજુ નામ આ॰ સુરસુંદરસૂરિ પણ મળે છે. તેમણે ખંભાતમાં શાસ્ત્રા કરી રાત્રિèાજનના દૂષણ પાઠે બતાવી, રાત્રિભાજન ત્યાગની સ્થાપના કરી હતી. રાજ "" (૫૨-મા) સ૦ રત્નશેખરસૂરિવવરે સ૦ ૧૪૯૬ ફ્રા૦ ૧૦ ૩ને ‘રાણકપુર તી માં શેઠ ધરણશાહના બૈલેાકય દીપક જિનપ્રાસાદના પ્રતિષ્ઠા મહેાત્સવમાં ભ॰ સામસુંદરસૂરિ અને ભ॰ મુનિ સુંદરસૂરિની અધ્યક્ષતામાં, “ ઉ॰ સામદેવ”ને આચાય, મહેા॰ ચારિત્ર રત્નગણિવરના શિષ્ય “ ૫૦ હેમહંસગણિ”ને ઉપાધ્યાય અને ખાલમુનિ લક્ષ્મીસાગરણિ”ને પન્યાસ બનાવ્યા. '' ' (ઇતિ॰ પ્રક૦ ૫૦, પૃ૦ ૪૮૦) આ૦ સેામદેવસૂરિ મહા॰ હેમહંસગણિના વિદ્યાગુરુ હતા. આ॰ સામદેવસૂરિએ ઘણા ગ્રંથા બનાવ્યા છે. '' ગ્રંથા તે ગણિપદમાં હતા ત્યારે તેમણે આ૦ જિનપ્રભસૂરિના સિદ્ધાન્તસ્તવની અવસૂરિ બનાવી હતી, તેમજ આચાર્ય થયા બાદ, તેમણે શબ્દાનુશાસનમાં વિશેષ નિપુણતા હૈાવાથી, સ૦ ૧૪૯૭માં સોમસુંદરસૂરિવરના “ યુધ્મદસ્મદૃષ્ટાદશસ્તવ”ની અવસૃરિ સ૦ ૧૫૦૪ માં ગદ્ય-પદ્ય કથા મહાદ્ધિ (૧૫૭ કથાએના સંગ્રહ )” અને ચતુર્વિશતિ જિનસ્તેાત્ર ” બનાવ્યાં. << શિષ્ય પરિવાર આ સેામદેવસૂરિને ૫૦ નદીરત્નગણિ, આ॰ સુધાન ધનસૂરિ, ૫૦ સિદ્ધાન્તસાગરગણિ, ૫૦ સયમરુચિણ વગેરે શિષ્યા અને આ રત્નમડનસૂરિ વગેરે પ્રશિષ્યેા હતા. (૫૪) આ॰ સામદેવસૂરિ શિષ્ય (૫૫) ૫૦ સિદ્ધાન્તસમુદ્રગણિના શિષ્ય (૫૬) ૫૦ કમલરત્નગણિ-તેમણે સ૦ ૧૫૦૧ પાષ વિદ રવિવારે “ ત્રિભુવન દીપક પ્રબંધ” લખ્યું. (શ્રી પ્રાપ્તિ સ ંગ્રહ ભા॰ ૨, પ્ર૦ નં૦ ૧૪૩) Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પદમા આ૦ સોમજયના શિષ્ય પં. સત્યશેખરગણિ, (૫૦ સત્યહંસગ૦)એ સં. ૧૫૩૨ કાસુ. ૧૫, સેમવારે આ સેમદેવસૂરિના રાજ્યમાં ઉપાડ વિશાલકીર્તિને માટે “પ્રતિકમણ” લખ્યું. (૫૫) પં. સંચમરુચિગણિ (૫૬) પં. કુલેદયગણિ. માંગરોલના જૈનસંઘના ગ્રંથભંડારના નારચંદ્રટિપ્પણની પુષિકા શ્રી સોમસુંદરસૂરિ શિષ્ય–સોમદેવસૂરિ–શિષ્ય-સંયમરુચિગણિ શિષ્ય કુદયગણિએ સં૦ ૧૪૭૬ બીજા જેઠ સુદ ૧૦, મંગલવારે “નારચંદ્ર ટિપ્પણ” લખ્યું. મલબાર ગ૭ના છઠ્ઠા આ૦ નવરચંદ્રસૂરિવરે “નારચંદ્ર” નામે જ્યોતિષ મુહૂર્ત ગ્રંથ અને તેમના પટ્ટધર આ૦ સાગરચંદ્રસૂરિએ તેનું ટિપ્પણ બનાવ્યાં છે. આ ટિપ્પણની વિવિધ પ્રતમાં ઘણું પાઠાન્તરે મળે છે. (જેન ઇતિ પ્રક. ૩૮, પૃ. ૩૩૪, દિનશુદ્ધિ વિશ્વપ્રભા પ્રસ્તાવના પૃ. ૯) ગચ્છમેળ આ૦ સેમદેવ આચાર્યપદમાં ભ૦ લક્ષમીસાગરથી મોટા હતા પણ આ૦ લક્ષ્મીસાગર ભ૦ રત્નશેખર પછી પ૩ માં ગચ્છનાયક બન્યા. આથી તે ચતુર્વિધ સંઘના નાયક બન્યા. આ વસ્તુ કદાચ આ૦ સોમદેવને ખટકતી હશે, પણ તેમણે પોતાની પરંપરાને સ્થિર કરવા માટે પિતાના શિષ્ય ઉ૦ શુભ રત્નને સંતુ ૧૫૧૭માં જ, તરત આચાર્યપદવી આપી આ સુધાનંદના નામે પિતાની પાટે સ્થાપ્યા. ઉપાડ રત્નમંડન ગણિવર ઉ૦ શુભ રત્નથી મોટા હતા. તે ઉપાધ્યાય જ રહ્યા ઉક્ત પદવી આપવાથી આ સોમદેવ અને ઉપા૦ રત્નમંડન વચ્ચે ઝગડે પડ્યો. ભ૦ લમીસાગરસૂરિ માળવામાં ત્રણ વર્ષ વિચરીને ગુજરાતમાં આવ્યા. ત્યારે આ ઝગડે ભયંકર રૂપ લે, એમ લાગ્યું, પણ ભ. લીસાગર શાંત હતા, મધુરભાષી હતા, તપસ્વી હતા. સંઘ ઉપર તેમને ભારે પ્રભાવ હતો. તેમણે ખંભાત આવી, આ ઝગડો શમાવ્યો. અને દેવગિરિના શેઠ મહાદેવે કરાવેલા ઉત્સવમાં એવી વ્યવસ્થા કરી. Page #618 -------------------------------------------------------------------------- ________________ ત્રેપનમું ] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સોમદેવસૂરિ કે, “આ૦ સેમદેવની પાટે આ૦ સુધાનંદને કાયમ રાખ્યા. અને તેજ આ૦ સુધાનંદનના હાથે ઉ૦ રત્નમંડનને આચાર્ય પદવી અપાવી. ૫૦ હેમહંસને “મહોપાધ્યાય” બનાવ્યા અને ગચ્છમેળ કરાવ્યું. આ સોમદેવની પાટે (૧) આ. સુધાનંદન (૨) આ. સમજય થયા. અમદાવાદને બાદશાહ મહમ્મદ બેગડા (સં. ૧૫૧૬ થી ૧૫૭૦) ના મંત્રી ગદરાજ ગૂજરે શ્રીમાલીએ સેજિત્રામાં દેરાસર કરાવી આ૦ સોમદેવના હાથે પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૨૫ માં આ૦ લક્ષ્મીસાગરસૂરિના હાથે આબૂ ઉપર પિત્તલહર જિનપ્રાસાદમાં ૧૨૦ મણની ભ૦ ઋષભદેવની પ્રતિષ્ઠા કરાવી. તેમજ સં. ૧૫રમાં અમદાવાદમાં બંને આચાર્યોના ઉપદેશથી જ્ઞાનભંડાર સ્થાપિત કર્યો. (–પ્રક. ૪૪, પૃ. ૨૧૧, પ્રક. ૫૩ પૃ. ૪૪) “વીરવંશાવલી”માં ઉલ્લેખ છે કે, તપાગચ્છના (૫૪મા) આ૦ સેમદેવસૂરિ, ખરતરગચ્છના (૫૪મા) અ. જિનહંસસૂરિ (પ્ર. ૪૦, પૃ. ૪૭૯) અને અંચલગચ્છના (૫૩) આ૦ જયકેશરિસૂરિ (પ્ર. ૪૦, પૃ. ૫૩૧) એ ત્રણ આચાર્યોએ કચ્છના માંડવી બંદરમાં એકઠા થઈ સૌરાષ્ટ્રમાં ફેલાતા” ફેંકાગચ્છને રોકવા માટે સં. ૧પ૩૯માં પિત પિતાના ગચ્છમાં આજ્ઞાધમ સ્થાપિત કર્યો. “ક્ષેત્રાદેશ વગેરેની મર્યાદા” બાંધી આપી. (વિ. વિ. પટ્ટા સ૦ પૃ૨૧૮) નોંધ : અમને એમ લાગે છે કે, એ સમયથી ત્રણે ગચ્છના આચાર્યોએ પ્રતિક્રમણનો વિધિ લગભગ એકસરખો ગોઠવ્યો. એટલે બધા ગચ્છના જેને એક સાથે બેસી પ્રતિક્રમણ કરે અને એકતાને કેળવી શકે. મણિભદ્રવીર–સં. ૧૫૪૭માં ધાણધાર (પાલનપુર વિભાગ)માં મણિભદ્ર યક્ષ પ્રગટ થયે. આચાર્યશ્રીએ “ભૂતિ” ગામમાં કે બરલૂટમાં ૫૦ (૫) જિનપ્રાસાદોની પ્રતિષ્ઠા કરી, આ૦ સેમદેવસૂરિ વાગડના વઢિયારનગર ( _)માં સ્વર્ગે ગયા. (વિવિધ ગચ્છીય પટ્ટાવલી સંગ્રહ પૃ૦ ૨૧૮) ૫૫ આ૦ સુધાનંદનસૂરિ તે આ સમદેવસૂરિના દીક્ષા શિષ્ય હતા, પ્રીતિપાત્ર હતા. Page #619 -------------------------------------------------------------------------- ________________ પ૬૪ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ તેમનું નામ હતુંમુનિ શુભ રત્ન આ૦ સેમદેવસૂરિએ તેમને સંતુ ..................જીત્રામાં અમદાવાદના બા. મહમ્મદ બેગડાના મંત્રી ગદરાજ શ્રીમાલીએ કરેલા જિનપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપાધ્યાયપદ, અને સં. ૧૫૧૮માં ઉમરેઠમાં શેઠ શુરા–વીરા પિરવાડે કરેલા મહોત્સવમાં આચાર્યપદ આપી આ. સુધાનંદનસૂરિ નામ રાખી પિતાની પાટે સ્થાપિત કર્યા. તેમના શિષ્ય સં. ૧૫રમાં “જ૫ મંજરી” તથા “ઈડર ચિત્યપરીપાટી” બનાવ્યાં. ૫૬. આ સમાંતસુંદરસૂરિ–તેમનું ટુંકું નામ આ૦ સુમતિસાધુ પણ મળે છે તેમનો જન્મ સં. ૧૮૯૪માં આબૂ પાસે આવેલા વેલાંગરી ગામમાં વીશા પોરવાડ નારણ ગેત્રીય શા ટીડની પત્ની રૂડીદેવીની કૂખે થયે. તે નિષ્ઠિક બ્રહ્મચારી, મોટા ઉપદેશક અને રાજપ્રિય હતા તેમનું બીજું નામ પં૦ સાધુસુંદરગણિ હતું, તેમણે સં૦ ૧૫૧૧માં આ૦ સોમદેવના પ્રશિષ્ય પં. રત્નસાગરગણુ પાસે દીક્ષા લીધી, (પ્રક. પ૦, પૃ. ૪૬૪) તેમને આબુના શાક સાંડાએ ઉપાધ્યાય પદ, અને સં. ૧૫૧૮માં સંડાકના સં૦ કુંતાએ આચાર્યપદ અપાવ્યું, તેમના ઉપદેશથી સં૦ રત્નાશાહ પિરવાડના પુત્ર સં સાલિગના પુત્ર સં૦ સહસાએ લાખા રાણાની રજા લઈ આબૂ ઉપર અચલગઢમાં મેટ ચેમુખ જિનપ્રાસાદ કરાવી, તેમાં ૧૨૦ મણ પિત્તલના બે બે કાઉસગ્નિયા સાથે જિનબિંબ ભરાવ્યાં અને સં. ૧૫દમાં તેની પ્રતિષ્ઠા કરાવી. (–પ્રક. ૪પ, પૃ. ૩૭૪) તેમણે મંત્રી ગદાની વિનતિથી પદમા આ૦ સેમજયની પાટે ઉપ૦ જિનમને પ૭માં આચાર્ય બનાવ્યા. (-પ્રક. ૫૩, ૫૦ પ૬૯) ૫૭. આ. કમલલશસૂરિ–તેઓ આ૦ સુમતિ સુંદરસૂરિના શિષ્ય હતા, સહસ્રાવધાની હતા. તેમને સિરહીને રાજા લાખે બહુમાન હતું. તેમના નામથી સં. ૧૫૫૫ માં “કમલકલશગ૭” નીકળે. એ સમયમાં વરસાદ ન થવાથી લોકોએ રાજસભામાં આચાર્ય મહારાજ પાસે વરસાદનો પોકાર કર્યો. રાવલાખની વિનતિથી આચાર્ય Page #620 -------------------------------------------------------------------------- ________________ પૂનમું ] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સોમદેવસૂરિ ૫૬૫ મહારાજે ઘડે ફેક્યો અને વરસાદ થયે, (પટ્ટા. સમુ. ભા. ૨, ૧૫૧) ત્યારથી તે પ્રદેશમાં જ્યારે વરસાદ ન થાય ત્યારે, લેકે જૈન સાધુઓ પાસે આવીને વરસાદ માટે વિનંતિ કરે છે. આ કમલકાશસૂરિની ત્રણ શિષ્ય પરંપરાએ આ રીતે મળે છે. પહેલી પરંપરા ૫૮. આ૦ જયકલ્યાણસૂરિ–તેઓ માદડીમાં સં. લખરાજે , કરેલા ઉત્સવમાં ગચ્છનાયક બન્યા. તેમણે સં. ૧૫૬૬ના ફાગણ સુદિ ૧૦ ના રોજ અચલગઢ ઉપર પરવાડ સહસાએ કરાવેલ ચૌમુખ જિનપ્રાસાદની તથા મૂળનાયકની પ્રતિષ્ઠા કરી. (–પ્રક. ૩૭, પૃ. ૨૯૦, પ્રક. ૪પ, પૃ. ૩૭૪) પ૯ આઇ ચારિત્રસુંદરસૂરિ–તેમનું બીજું નામ “આ ચરણસુંદરસૂરિ” પણ મળે છે. તેઓ પણ સં. ૧પ૬૬ની અચલગઢની ચૌમુખ જિનની પ્રતિષ્ઠામાં હાજર હતા. બીજી પરંપરા ૫૬. આ૦ કમલકલશસૂરિ, ૫૭ ૫૦ ભુવનસમગણિવર, ૫૮ ૫૦ આનંદભુવનગણિ–તે સં. ૧૫૫૧માં ડીસા નગરમાં હતા. (–શ્રી પ્રશસ્તિ સંગ્રહ, ભાગ ૨, પ્રનં૦ ૨૦૭) ત્રીજી પરંપરા ૫૬. આ૦ કમલકીશસૂરિ, પ૭. મતિલાવણ્ય, પ૮. કનકકળશ, ૫૯ નબુંદાચાર્ય–તેમણે સં૦ ૧૬૬પમાં “કેકશાસ્ત્ર ઉપાઈ” બનાવી. (–તપાગચ્છ કમલકલશ શાખા ગુર્નાવલી કડી ૩૫; તથા આબુ અચલગઢના શિલા લેખે, પટ્ટાવલી સમુદ્ર ભાગ ૨, પૃ૦ ૧૪૯, પુરવણી : પૃ૦ ૨૪૩) Page #621 -------------------------------------------------------------------------- ________________ છે. જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ તપગચ્છ કુતુબપરા શાખા–નિગમમત પ૩. ભ૦ લક્ષમીસાગરસૂરિ ૫૪. આ૦ સેમદેવસૂરિ–અમે તેમનો પરિચય પહેલાં કમલકળશગ૭ (પ્રક. ૫૩, પૃ. ૫૬૦)માં આવે છે. પટ્ટાવલીકારે તેમને કઈ સ્થળે આ૦ લફર્મસાગરસૂરિના ગુરુભાઈ બતાવે છે. તે તેમને પઢાંક : પ૩ મે થાય, પરંતુ આ સેમદેવસૂરિ પતે જ સં૦ ૧૫રરના લેખમાં પિતાને ભ૦ લમીસાગરસૂરિના શિષ્ય બતાવે (-જૂઓ બુદ્ધિસાગરસૂરિને પ્રતિમા લેખસંગ્રહ, ભાગ ૧, લેટ નં. ૧૬) આથી અમે ઇતિહાસમાં તેમને વ્યવસ્થિત પદ પઢાંક આપ્યો છે. તેમનું બીજું નામ આ૦ સુરસુંદરસૂરિ પણ મળે છે. (પૃ. ૫૬૧) ૫૫. આ૦ રત્નમંડનસૂરિ– काव्यैकशक्तिरञ्जितनरवरश्रेणिगणान् गुणैर्युक्तान् । श्री रत्नमण्डनगुरू नेता नानमत सानन्दम् ॥९॥ (–સં. ૧૫૫૫ની ઉપદેશ કલ્પવલી પ્રશસ્તિ ) ગમેળ આઠ સેમદેવસૂરિએ પ્રથમ પહેલા ઉપાત્ર રત્નમંડનને બદલે બીજા ઉપાટ શુભરત્નગણિને સુધાનંદન આચાર્ય બનાવી, પિતાની પાટે સ્થાપિત કર્યા. આથી આ૦ સેમદેવ અને ઉપાટ રત્નમંડન વચ્ચે મતભેદ પડે, માટે ગ૭ભેદ થાય. તેવી સ્થિતિ બની. આ લક્ષ્મીસાગરસૂરિ માળવાથી એકદમ ગુજરાતમાં આવ્યા અને તે પરિસ્થિતિને કાબૂમાં લીધી. એ ગુરુવારે આ બંનેને કલેશ મટાડી રસ્તો કાઢયે. કે આ૦ સોમદેવસૂરિ આ૦ સુધાનંદનની પાટે આ રત્નમંડનને આચાર્ય બને.? અને ઉ૦ હેમહર્ષને મહો પાધ્યાય બનાવે (–પ્રક. ૫૩, પૃ. પ૬૧) આ૦ રત્નમંડનસૂરિ તેમની જૂદી પરંપરા પણ આ પ્રકારે ચાલી હતી. Page #622 -------------------------------------------------------------------------- ________________ Àપ્પનમું ] ભ॰ લક્ષ્મીસાગરસૂરિ, આ॰ સામદેવસૂરિ ૫૬. આ આગમ મડન, પ૭. ૫૦- હ કલ્લાલગણિ ૫૮. ૫૦ લક્ષ્મીકલાલગણ તેમણે સ૦ ૧૫૬૬માં “ આયરંગસુત્ત અવસૂરિ ” (તત્ત્વાગમા) રચી, તથા આ• સાવિમલના રાજ્યમાં “ નાયાધમ્મકહાઓ-લઘુવૃત્તિ” (મુગ્ધાવઐાધિની) બનાવી. ઃઃ આ૦ રત્નમડનસૂરિ ૫૦મા ભ૦ સામસુંદરસૂરિના હુસ્તદીક્ષિત શિષ્ય, અને ૫૪મા આ॰ સેામદેવસૂરિના દીક્ષા શિષ્ય—૫૦ નંદિરનગણિવરના મુખ્ય દીક્ષા શિષ્ય હતા. (પ્રક૦ ૫૦, પૃ૦ ૪૬૪) તથા આ૦ સામદેવસૂરિના વિદ્યા શિષ્ય, ઉપાધ્યાય, તેમજ મુખ્ય પટ્ટધર હતા. (-પ્રક૦ ૫૩, પૃ૦ ૫૬૩) તે સાતનયાના તલસ્પર્શી વિદ્વાન હતા. તે પેાતાના ગ્રંથામાં ગચ્છનાયકાના પરિચય આપતાં જણાવે છે કે, (૫૦) આ સેામસુંદરસૂરિ, (૫૧) આ॰ મુનિસુંદરસૂરિ, અને (પર) આ૦ રત્નશેખરસૂરિ એ બધા મારા પૂજ્ય ગુરુદેવા છે. તથા (૫૪) આ સામદેવસૂરિ તે મારા દીક્ષાદાયક (દાદાગુરૂ) છે. તેમજ આચાર્ય પદ્મદાતા છે. ૫૦ નદિત્નગણિવરના પરિચય માટે જૂએ ( -પ્રક૦ ૫૦ પૃ૦ ૪૬૩ ૬૪) ગ્રંથા આ ઃઃ રત્નમ`ડનગણિએ આ પ્રકારે ગ્રંથો બનાવ્યા હતા. સ૰૧૫૧૭માં સુકૃતસાગર તરંગ-૮,” “ સંસ્કૃતજ૯૫કલ્પલતા. સ્તખકઃ ૩,” “ સવાદસુંદર ” અને તેનું ટિપ્પન, નારીનિરાસ, નેમિફાગ, અને સ૦ ૧૪૯૯માં રગરત્નાકરનેમિફાગ, વગેરે. {{ ૫૬૭ 66 ૫૬. આ॰ સામજયસૂરિ—તેમનું બીજું નામ આ॰ સામ જશ પણ મળે છે. તેમને ભ॰ લક્ષ્મીસાગરસૂરિએ લાડાલ ગામમાં દેવિગિરના સંઘવી નાગરાજ વનરાજે કરેલા ઉત્સવમાં આચાર્ય પદ આપ્યું હતું. તે મોટા તાર્કિક હતા. ગુજરાતના બાદશાહ મહમ્મદ બેગડાના મ'ત્રી ગદરાજ શ્રીમાલીએ ૧૦૮ મણુની ભ૰ ઋષભદેવની જિનપ્રતિમા ભરાવી, આમૂના ભીમવિહારમાં આ આચાય પાસે તેની પ્રતિષ્ઠા કરાવી ભ॰ લક્ષ્મીસાગરસૂરિ આ॰ સામજય Page #623 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ જેન પરંપરાને ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ સૂરિના ઉપદેશથી સં. ૧૫૩૮માં અમદાવાદમાં શેઠ દેવા શ્રીમાલીએ માટે ગ્રંથભંડાર બનાવ્યું હતું, તેમજ વિવિધ સ્થાનના જેનેએ ઘણું ધર્મકાર્યો કર્યા હતાં. (–પ્રક. ૫૩, પૃ. ૫૪૨) આટ સમજયસૂરિએ સં. ૧૫૪૮ ના માહ વદિ ૩ ને મંગળવારે માળવાના કુંદનપુર (અમકાઝમક) નગરમાં “અમીઝરા પાર્શ્વનાથની જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી. નોંધ : આજે ખેડા, કૂવા, થરાદ, સાણંદ, શત્રુંજયતીર્થ, ગિરનારતીર્થ વડાલી, ગંધાર વગેરે ઘણાં સ્થાનમાં અમીઝરા પાર્શ્વનાથની પ્રતિમા છે. આચાર્યશ્રીના ઉપદેશથી સિરોહીમાં શેઠ ઉજળી કેજા વગેરે ૮૪ દંપતીઓએ બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું હતું. ત્યારે મંત્રી ઉજળે સૌને તાંબૂલની પ્રભાવના કરી હતી. (–પ્રક૫૧ પૃ. ૫૧૬, પ્રક૦ પ૩, પૃ. ૫૫૩) આચાર્યશ્રીને ઉપદેશથી અમદાવાદના સંઘવી કર્મણ પરવાડે પિતાની પૌત્રી કર્પરીને સાથે લઈ શત્રુંજય મહાતીર્થને છરી પાળતે યાત્રાસંઘ કાઢ હતું. તેમાં સાથે ૧૦ જિનાલય હતાં, એવે એ માટે યાત્રા સંઘ હતો. - આચાર્યશ્રીએ અમદાવાદના સંઘવી કર્મણ પિરવાડ, સં૦ ગુણરાજ દેશી મહારાજ, દેશી હેમજી વગેરેના આગ્રહથી આ જિનસંદરના શિષ્ય પંચ મહીસમુદ્ર, પં. મહીકલશ ગણિ, પં. લબ્ધિસમુદ્રગણિ, પં. અમરનંદિગણિ અને પં. જિનમાણિયગણિને “ઉપાધ્યાયપદ આવ્યું. (–પ્રક. ૫૦ પૃ. ૪૫૯) આ સમજયને શિષ્ય પરિવાર આ રીતે મળે છે. (૧) આ૦ જિનમ (જુએ આચાર્ય નં. ૫૭, પૃ૦ પ૬૯) (૨) પં. સત્યહંસગણિ (પં. સત્યશેખર ગ ) તેમના શિષ્ય પ૦ ધર્મમંગલગણિ સં. ૧પ૩૩ના પિષ સુદિ ૬ ના રોજ “બભૂલી ગામ”માં હતા. (૩) આ૦ ઇદ્રહંસસૂરિ (જુઓ આ૦ નં૦ ૫૯) (૪) (૫૬) આ૦ સેમજયસૂરિ (૫૭) આ સમયરત્નસૂરિ, Page #624 -------------------------------------------------------------------------- ________________ રેપનમું ! ભવ લક્ષ્મીસાગરસૂરિ, આ સમદેવસૂરિ પ૬૯ (૫૮) ૫૦ લાવણ્યસમયગણિ (વધુ પરિચય માટે જુઓ પ્રકટ પર પૃ૦ પર૬ થી પ૨૯) (૫) (૫૭) ૫૦ ગુણવિજયગણિ–તેઓ પ૬ મા આ સેમજયના શિષ્ય હતા. તેમણે સં. ૧૫૮૦ લગભગમાં “રઘુવંશ ટકા, ખંડપ્રશસ્તિકાવ્ય, દમયન્તી કાવ્ય, વૈરાગ્યશતક તથા તેની ટીકા અને સિદ્ધસેન દિવાકરની દાવિંશદ્ધાત્રિશિક” ઉપર વૃત્તિ વગેરે ગ્રંથ રચ્યા, તેમનું બીજું નામ ઉ૦ ગુણસમગણિ પણ મળે છે. | મહેર સેમચારિત્ર ગણિવર–તેમનું બીજું નામ ઉ૦ ચારિત્રસમગણિ પણ મળે છે. - તે (૫૧મા) આ૦ જિનસુંદરસૂરિની પરંપરાના (૫૩) મહોપાધ્યાય ચારિત્રરત્નગણિવર અપર નામ ઉ૦ ચારિત્રહંસગણિવરના શિષ્ય હતા. (–પ્રક. ૫૦, પૃ. ૪૬૩) (૫૩) ભ૦ લમીસાગરસૂરિશિષ્ય (૫૪) મહાચંદ્રરત્નમણિ શિષ્ય (૫૫) સં. ૧૮૬૬માં ૫૦ અભયસુંદરગણિ મિશ્ર, બીજું નામ મહ૦ અભયભૂષણગણિ, ત્રીજું નામ મહાવ ઉભયભૂષણગણિવરના પ્રીતિપાત્ર વિદ્યાશિષ્ય હતા. (-પ્રક. ૪૯, પૃ. ૪૩૮, પ્રક. ૫૩, પૃ. ૫૪૭) અને (૫૬)માં આ૦ સોમજયસૂરિના ઉપાધ્યાય હતા. આ અરસામાં વિ. સં. ૧૫૩૯, ૪૦માં ગુજરાત તથા માળવામાં ભયંકર દુકાળ પડ્યો. સં. ૧૫૪૧માં સુકાળ છે. અને પ૦ સેમચારિત્ર ગણિવરે “ગુરુગુણ રત્નાકર કાવ્ય સર્ગ-૪” બનાવ્યું. ( – પ્રક. ૫૦, પૃ. ૪૬૩, પ્રક. ૫૩, પૃ. ૫૫૨) ૫૭. આ૦ જિનસેમસૂરિ–તેઓ આ સમજયસૂરિના મુખ્ય શિષ્ય હતા. તેમને આ લક્ષમીસાગરસૂરિએ સં૦ માં પાટણમાં ઉપાધ્યાયપદ આપ્યું. તેઓ મેટા વાચનાચાર્ય હતા. તેમને આ લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ, તથા આ સુધાનંદનસૂરિએ સં૦ ૧૫૧૫૪૪ માં ગદરાજ શ્રીમાલીએ આબુ ઉપર ભરાવેલ રીરી (પિત્તલ)ની જિનપ્રતિમાવાળા પિત્તલહર જિનપ્રાસાદના પ્રતિષ્ઠા ઉત્સવમાં આચાર્યપદ આપ્યું. (પ્રક. ૫૩, પૃ. ૫૫૪) Page #625 -------------------------------------------------------------------------- ________________ પ૭૦ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ -આ લફર્મસાગરસૂરિના શિષ્ય પંજિનમંડનગણિએ સં. ૧૫૨૭ના કાવ. ૬ ના રોજ “ચતુર્વેિ શતિજિનસ્તુતિ” ૦ ૨૮ બનાવી. મહેક જિનમંડન ગણિ-જૂઓ (–પ્રક. ૫૦, પૃ. ૪૬૩) આ૦ જિનસેમસૂરિએ સ્તંભનક પાર્શ્વનાથસ્તોત્ર - ૧૧ “ઋષભ-મહાવીર દ્વિસંધાનસ્તોત્ર” લે. ૯, “તારંગા તીર્થમંડન ભ૦ અજિતનાથસ્તોત્ર શ્લ૦ ૯, “ભ૦ મહાવીર સ્વામિસ્તોત્ર” વગેરે રચ્યાં. સૂચના : “કુતુબપરા શાખાની પટ્ટાવલી માં પદ્દમા આ૦ સુમતિસાધુસૂરિની પાટે (૫૭) આ૦ ઇંદ્રનંદિસૂરિ અને તેમની પાટે (૫૮) આ૦ ભાગ્યનંદિ થયા. એમ ગેઠવ્યું છે. પરંતુ આ૦ ઇંદ્રનંદિસૂરિએ સ્વતંત્ર નિગમમત” ચલાવ્યો. તેથી તેમણે, નિગમતની પટ્ટાવલીમાં (૫૬) આ૦ સૌભાગ્યનંદિ એવો પાક ગોઠવ્યું છે, જો કે આમાં પટ્ટાંકની ગરબડ દેખાય છે પરંતુ આ ઉપરથી સ્પષ્ટ તારવી શકાય છે કે, “આ૦ જિનસેમસૂરિ તો તપાગરછના જ હતા. પણ તે “કુતુબપુરીયશાખા”ના કે “નિગમમત”ના નહોતા.” ૫૭. આ૦ ઈદ્રનંદિસૂરિ– તપાગચ્છીય ભટ્ટાભ૦ લક્ષ્મીસાગરસૂરિએ નવા ૧૧ આચાર્યો બનાવ્યા હતા, તેમાં ૧૧મા આ૦ ઇંદ્રાદિસૂરિનું નામ પણ મળે છે. એટલે સ્પષ્ટ છે કે, ભ, લક્ષ્મીસાગરસૂરિએ સં. ૧૫૨૮ માં અમદાવાદના અકમીપુરમાં પતા એશવાલ અને તેના ભાઈ હરિચંદ ઓશવાલે કરેલા ઉત્સવમાં ઉપાટ ઇંદ્રનંદિને આચાર્ય પદ આયું. (–પ્રક. ૫૩, પૃ. ૫૪૧) - આઠ ઈંદ્રનંદિસૂરિએ વિસં. ૧૫૫૮માં પાટણ પાસેના કતપર (કુતપ્રભ કે કુતુબપુર) ગામમાં ગચ્છભેદ કરી, પિતાની સ્વતંત્ર ગાદી સ્થાપિત કરી, ને કુતુબપુરા મત ચલાવ્યું. મહ. ઇદ્રહંસગણિ જ લખે છે કે, “આ૦ ઈંદ્રનંદિસૂરિ નિગમતનું વર્ણન કરવામાં નિપુણ હતા.” (-જુએ ઉપદેશકઃપવલી) આ૦ ઇંદ્રનંદિના શિષ્ય––૪૪૪ પ્રાકૃત ભાષામાં “વૈરાગ્યકુલક” ગા૦ ૩૦ બનાવ્યું. (જેન સત્યપ્રકાશ, ક્રમાંકઃ ૧૫૮) Page #626 -------------------------------------------------------------------------- ________________ પછી ૧૮) પુરગ ” પણ લશે સં પૂનમું] ભ૦ લક્ષ્મસાગરસૂરિ, આ સમદેવસૂરિ આ ઈન્દ્રનદિસૂરિએ સં. ૧૫૫૮ માં કુતપુરમાં પિતાના શિષ્યને આચાર્ય પદ આપી, ત્યાંને ગાદીપતિ સ્થાપે તેમનાથી “કુતુબપુરા ગચ્છ નીકળે. (–જૂઓ વીરવંશાવલી પૃ. ૨૧૮) આ૦ ગચ્છનું બીજું નામ “કુતપુરગચ્છ” પણ મળે છે. આ૦ કમળકલશે સં. ૧૫૫૫ માં “કમલ કલશા ગચ્છ” સ્થા. હતો (–પ્રક. ૫૩ પૃ૦ પ૬૨) આ રીતે તપાગચ્છમાં બે શાખા ગ નીકળવાથી આ હેમવિમલસૂરિની મૂળ શ્રમણ પરંપરા તો તપાગચ્છ તરીકે જ ઓળખાતી હતી, પરંતુ ઉપરના બે છે નીકળ્યા ત્યારે આ હેમવિમલસૂરિ “પાલનપુરમાં” હતા. આથી તેમની મૂળ પરંપરા પાલનપુરાગજી તરીકે પણ ઓળખાતી થઈ. ઉપર બતાવેલ કુતુબપુરાગચ્છમાંથી નિગમમત નિકલ્ય. પ૭ મા આ૦ ઈદ્રનદિની પટ્ટપરંપરા આ રીતે મળે છે – ૫૮. આ ધર્મહંસ રિ–અમદાવાદના મંત્રી મેઘજીએ સં. ૧૫૫૫ માં અમદાવાદમાં તેમને આચાર્યપદ, અને તેમના શિષ્ય ૫૦ ઇંદ્રહંસને ઉપાધ્યાયપદ અપાવ્યું. આચાર્ય ધમહં સસૂરિને ૧ આ. ઈદ્રિહસ, ૨. આ સૌભાગ્યનંદિ, ૩. ૫૦ સિદ્ધાન્તસાગરગણિ વગેરે શિખ્યા હતા. ૫૯. આ ઈદ્રિયંસરિ–તે આ૦ ધર્મહંતસૂરિના મુખ્ય શિષ્ય હતા. અમદાવાદના મંત્રી મેઘજીએ તેમને સં. ૧૫૫૫માં ઉપાધ્યાયપદ અપાવ્યું. તે મેટા વિદ્વાન હતા. તેમના ઉપદેશથી વીરમગામના ખીમજી પરવાડે સં૦ ૧૫૪૮ માં “શાંતિનાથચરિત્ર” લખાવ્યું. (-પ્રશસ્તિસંગ્રહ, ભાગ ૨, પ્ર. નં૧૯) ગ્રંથ તેમણે ગણિપદમાં સં. ૧૫૫૪માં “ભુવનભાનુચરિત્ર ગદ્ય” તેમજ . સં. ૧૫૫૫માં “મન્ડજિણાણું”ની સક્ઝાય ગા૦ પની માટી ટીકા ઉપદેશ કલપવલી શાખા-૫, પલવ-૩૬ બનાવી. અને મહાપાધ્યાયપદમાં સં. ૧૫૫૭ માં “બલિનરેંદ્ર કથા” વિગેરે બનાવ્યાં. Page #627 -------------------------------------------------------------------------- ________________ પર જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ તેમણે ઉપદેશકઃપવલીમાં સાધારણ જૈનશાસ્ત્રોની માન્યતાથી જુદી પડતી ઘણી નવીનવી વાને લખી છે, તેમણે ૩૬ અધિકારમાં જુદાં જુદાં મંગલાચરણ કર્યા છે. તે પૈકીના ૧થી ૨૪માં ઋષભદેવવિગેરે ૨૪ તીર્થકરોની, ૨૫, ૨૬, ર૭માં ભૂત, વર્તમાન, ભાવિ, જિનવીશીની, ૨૮માં ૨૦ વિહરમાની, રલ્માં ચાર શાશ્વત તીર્થકરની, ૩૦માં પદ્મનાભ વગેરે તીર્થકરોની, ૩૧માં છ— જિનપ્રાસાદોની, ૩રમાં સામાન્ય તીર્થકરોની, ૩૩માં પંદરે ક્ષેત્રના ત્રણે કાળના તીર્થકરોની, ૩૪માં શત્રુંજય, સમેતશિખર આબૂ અને માંડવગઢ તીર્થોની, ૩પમાં દ્વાદશાંગી બનાવનાર ૪૪૧૦ ગણધરની, અને ૩૬માં અધિકારમાં ભૂત વર્તમાન ભાવિકાળની ત્રણે ચોવીશીના ૭૨ તીર્થકરોની સ્તુતિ કરી છે. નોંધ : અહીં ભીનતા એ છે કે વીશ તીર્થકરેના ૧૫ર ગણધરે છે, છતાં પાંત્રીશમા પલ્લવમાં ૪૪૧૦ ગણધર બતાવ્યા છે, તે વિચિત્ર વસ્તુ છે. - તેમણે પિતાના ગ્રંથમાં આ જીવનહંસરિને “પ્રાસંગિક પરિચય” આપે છે, અને કઈ કઈ પ્રસંગે “નિગમમતની માન્યતાઓ” પણ રજૂ કરી છે. વિદ્વાને માને છે કે, “મહેર ઈહિંસગણિએ જ કુતુબપુરાગચ્છને પલટી, નિગમમતને વ્યવસ્થિત રૂપ આપ્યું.” તે મતની માન્યતાઓ આ પ્રકારે છે. નિગમમતવર્ણન– પંઈકહંસગણિ “મહજિણાણુંની ટીકા ઉપદેશકલ્પવલ્લી”માં પિતાની ગુરુપ્રશસ્તિમાં જણાવે છે કે, તપગચ્છના આ સેમસુંદરસૂરિ, આ૦ મુનિસુંદરસૂરિ, આ૦ જયાનંદસૂરિ અને આ૦ રનશેખરસૂરિ વગેરે ગચ્છનાયકે હતા. તથા આ ઉદયનંદિસૂરિ, આ૦ સુરસુંદરસૂરિ, આ૦ સોમદેવ, આo લક્ષમીસાગરસૂરિ, કાવ્યકલા વડે રાજપ્રતિબંધક આ૦ રત્નમંડનસૂરિ, સમર્થ વિદ્વાન્ આ૦ સેમજયસૂરિ અને આ૦ ઈદ્રનંદિસૂરિ વગેરે આચાર્યો થયા. તે પૈકીના “આ ઇંદ્રનંદિસૂરિ નિગમમતના વ્યાખ્યાનમાં અત્યંત Page #628 -------------------------------------------------------------------------- ________________ ત્રેપનમું ] ભ॰ લક્ષ્મીસાગરસૂરિ, આ॰ સામદેવરિ ૫૭૩ "" કુશળ હતા.” તેમના શિષ્ય મહા॰ ધહસ થયા. તેમના શિષ્ય ૫૦ ઇંદ્રહ'સગણિએ સ’૦ ૧૫૫૫માં “ ઉપદેશકલ્પવલ્લીની ૫ મી ગાથાની ટીકા ”માં “ તીર્થ પ્રભાવના વિભાગના ૩૬ મા પલ્લવમાં નિગમશતક બનાવીને જોયુ છે. તેમાં આપી છે. તેમણે તેમાં નીચે પ્રમાણે હકીકતા lo 66 ૩૩૨ થી ૪૩૦ સુધી નિગમમતની માન્યતા રજૂ કરી છે— સાધુના આચાર જિનાગઞામાં મળે છે, તેમ શ્રાવકના આચાર માટે નિગમ સાગર જેવા છે. (૩૪૦) જિનાગમાના અને વેદેના અર્થ બરાબર સમજવા હાય તે, તે નિગમથી જ સમજી શકાય. એટલે (૧) સાધુ, (૨) શ્રાદ્ધદેવ, અને (૩) શ્રાવકની ક્રિયાએ નિગમથી જ નક્કી થાય છે. (૩૪૪) આ રીતે સાધુ, સાધ્વી, શ્રાદ્ધદેવ, શ્રાદ્ધદેવી, શ્રાવક અને શ્રાવિકા એમ છ પ્રકારના સ'ઘ અને છે. આગમ અને નિગમનેા પરમા જાણવા હાય તે! “ પાતાના શાસન પ્રત્યેના મારાપણાના રાગ ” અને પર શાસન પ્રત્યેના પરાયાપણાને દ્વેષ ” છેડવા જોઈ એ. (૩૪૭) ' 27 જો “ સાચી વસ્તુમાં પ્રેમ ” હાય. તેાજ ખાટી વસ્તુ પ્રત્યે અભાવ થાય. સાચા-ખાટાના નિર્ણય થવાથી વિશુદ્ધ ધર્માંસ'પત્તિ મળે છે. (૩૪૮) * "" શુદ્ધ ધર્મ પ્રત્યે દ્વેષ અને “ અશુદ્ધ ધર્મમાં રાગ ’’ હાય ત્યાં સુધી તત્ત્વ મળતું નથી. (૩૪૯) પેાતાને માન્ય શાસ્ત્રોના કે બીજાને માન્ય શાસ્ત્રોના ખરા અ જાણવા હાય તે, નિગમશાસ્ત્રને જ પ્રમાણ માનવું. (૩૫૦) લેાકેાત્તર અને લૌકિક-શાસ્ત્રો ઘણાં છે. તે સૌના પરમા માટે ભાગે નિગમથી જ પ્રકાશવે. (૩૫૧) વૈદા લૌકિક શાસ્ત્રો છે. અગ-ઉપાંગ વગેરે લેાકેાત્તર શાસ્ત્રો છે. (૩૬૪) લૌકિક શાસ્ત્રોથી વ્યવહારની વિશુદ્ધિ થાય છે. અને લેાકેાત્તર મહાશાસ્ત્રોથી નિશ્ચય નક્કી થાય છે. (૩૬૫) Page #629 -------------------------------------------------------------------------- ________________ પ૭૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ આજ કાલ વિવાહ વગેરે કાર્યો લૌકિક શાસ્ત્રોથી થાય છે. (૩૬૬) આગમ મહારાજા છે અને નિગમ મહામાત્ય છે. (૩૭૧) (૧) એ અને મુહપત્તિ એ સાધુનું લિંગ છે (૨) મુખે કપડું રાખવું, એ શ્રાવકલિંગ છે. અને (૩) ત્રણ રત્નની સૂચક જનોઈ એ શ્રાદ્ધદેવનું લિંગ છે. (૩૭૨) તે ત્રણે જણા ઉપર પ્રમાણેના લિંગ વિનાના હોય તે, સાધુ, શ્રાવક કે શ્રાદ્ધદેવ કહેવાય નહીં. (૩૭૩) જે કે શ્રાવકે માટે મુખવસ્ત્રનું લિંગ બતાવ્યું છે. તે ફક્ત પોતાની આચારવિધિ માટે જ છે. (૩૭૪) એટલે હાથમાં કપડું રાખી (અંચળગચ્છની જેમ) સામાયિક લેવાય તે અવિધિ છે” તેમ આ સ્પષ્ટ કરે છે. (૩૮૬) શ્રી મહાનિશીથસૂત્રમાં ઉલ્લેખ છે કે, “ગુરુદેવ વ્રત લેનાર શ્રાવકને ગળામાં માળા પહેરાવે.” (૩૯૧) આવી આગમવાણીના ગંભીર અર્થે નિગમથી જ વ્યવસ્થિત થાય છે. શ્રાદ્ધદેવ તે શ્રાવકરૂપે જ છે. (૩૯૩)' १. श्रमणाचारकोशोऽयमागमस्त्ववगम्यते । श्रमणोपासकाचार सागरो निगमो मतः ॥ ३४० ॥ आगमार्थाश्च वेदार्था निगमेन कृताः कृताः । साधवः श्राद्धदेवाश्च श्रावकाः स्वक्रियारताः ॥ ३४४ ॥ सम्यग्वस्तुनि रागश्चेद् , द्वषो वितथवस्तुनि । विशुद्धा धर्मसंपत्तिर्जायते निश्चयान्नृणाम् ॥ ३४८ ॥ यावत् शुद्धवृषे द्वेषा, रागश्च वितथे भवेत् । તાવ તરવસ્થ, શાસ્ત્રશ્ય પ્રાપ્તિ તે છે રૂ૪s I स्वस्वाभिमतशास्त्रार्थ-संवादं यदि वाञ्छोस । तदा निगमशास्त्राणि प्रमाणं कुरु कोविद ! ॥ ३५० ।। ઓક્ટોત્તરશાસ્ત્રાળિ ઢૌ%િાનિ ચ | तद्रहस्यं प्रकाश्येत, निगमेन विशेषतः ॥ ३५१ ।। Page #630 -------------------------------------------------------------------------- ________________ વેપનમ્ ] ભ૦ લીસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ ૫૭૫ (પં. હીરાલાલ હંસરાજે સં. ૧૯૬૯, સને ૧૯૧૩માં જામનગરથી પ્રકાશિત કરેલ “ઉપદેશપલ્લવી”નું પૃ૦ ૩૪૦ થી ૩૪૮) પ૬. આ૦ સેમજયસૂરિ ૫૭. આ૦ ઇંદ્રનંદિસૂરિ ૫૮. આ સૌભાગ્યનંદિરિ–તે આ ધર્મહંસના બીજા શિષ્ય હતા. અને આ ઈંદ્રનંદિસૂરિની પાટે આવ્યા હતા. તેમણે સં૦ ૧૫૭૬માં મૌન-એકાદશી કથા અને સં૦ ૧૫૭૮માં “વિમલનાથચરિત્ર” રચ્યાં. ૫૯ આઠ હંસસમયસૂરિ તેમનાં બીજાં નામ આ૦ વિનય હંસસૂરિ અને આ૦ હર્ષવિનયગણિ પણ મળે છે. તેમણે સંસ્કૃતમાં જિનર્તોત્રકેશ સ્તોત્ર-૫૮ બનાવ્યો છે.' यतोऽद्यापि प्रवर्तन्ते, विवाहादिमहोत्सवाः ॥ ३६६ ॥ श्री आगमो महाराजो, निगमो मन्त्रिनायकः ॥ ३७१ ॥ साधुलिङ्ग जिनोपज्ञं, धर्मध्वजाऽऽस्यवाससी । श्रमणोपासक श्राद्ध लिङ्गमास्यपटः पुनः ॥ ३७२ ।। ळिङ्गं तु श्राद्धदेवानां रत्नत्रयाङ्कसूत्रकम् । लिङ्गभ्रष्टास्त्रयः साध्वादयो न स्युः स्वनामतः ।। ३७३ ।। किन्तु श्राद्धजनानां च निजाचारविधावयम् । स्वीकर्तव्यतया लिङ्गं कथितं मुखवस्त्रिका ॥ ३७४ ॥ आस्यांशुक करे कृत्वा सामायिकं न गृह्यते ॥ ३८६ ॥ महानिशीथसिद्धान्ते या गिरः स्फुटम् । व्रतोच्चारकृतः कण्ठेः पुष्पस्रनं सृजेत् ॥ ३९१ ।। आगमोक्तं गम्भीरार्थ निगमेन प्रकाश्यते । શ્રાદ્ધવારોપાધર માણuruત | ૩૬૨ ૧. આ વિનયહંસસૂરિએ સંસ્કૃપપદ્યમાં વિવિધ વૃત્તોમાં, ચતુર્વિશનિ જિનસ્તોત્રો ૨૪ “સ્નાતસ્યા” સમસ્યામય, કૂપષટકંતદુપરિનગર, તત્રવાર્ધિસ્તકિ, સમસ્યામય જટાકૂટ વર્ણનમય, પ્રાતિહાર્યાષ્ટકમય ચતુર્દશ સ્વપ્ન વર્ણનમય, તથા તીર્થરાજાધિરાજ પૂજાતિશય શ્રી આદિનાથ સ્તોત્રો અજિતશાંતિ સ્તોત્ર, માંડવગઢ સુપાર્શ્વનાથ સ્તોત્ર, પંચમી તિથિયુકત શ્રી નેમિનાથ સ્તોત્ર, Page #631 -------------------------------------------------------------------------- ________________ પ૭૬ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ તેમણે કુતુબપુરા ગચ્છમાં નિગમમતને બળ આપ્યું હતું. આ મતનું બીજું નામ “ભૂકટિયામત” પણ મળે છે." જો કે આ હર્ષવિનયે પછીથી તે મતને છોડી દીધું હતું. પણ બ્રાહ્મણોએ તે મતને રક્ષણ આપ્યું. નિગમમતમાં “ઉત્તરારણ્યક વગેરે ૩૬ ઉપનિષદેની પ્રધાનતા હતી. તે ૩૬ ઉપનિષદેનાં નામ નીચે પ્રમાણે છે. ૧. ‘ઉત્તરારણ્યક,” ૨. “પંચાધ્યાય,” ૩. બહુચ, ૪. “વિજ્ઞાન ઘનાણુંવ, ૫. વિજ્ઞાનેશ્વરાખ્ય, ૬. વિજ્ઞાન ગુણાર્ણવ, ૭. “નવતત્ત્વનિદાનનિર્ણય, ૮. “તત્ત્વાર્થનિધિ રત્નાકર, ૯. “વિશુદ્ધાત્મગુણગમ્ભીર,” ૧૦. અધર્માગમનિર્ણય, ૧૧. ઉત્સર્ગોપવાદ વચનાનકતા, ૧૨. અસ્તિનાસ્તિ વિવેક નિગમનિર્ણય, ૧૩. “નિજમન નયનાહૂલાદ, ૧૪. રત્નત્રયનિદાન નિર્ણય, ૧૫. “સિદ્ધાગમસંકેતસ્તબક,” ૧૬. “ભવ્યજનભયાપહારક, ૧૭. રાગિજન નિર્વેદજનક, ૧૮. સ્ત્રી મુક્તિનિદાન નિર્ણય, ૧૯. “કવિજનકલ્પદ્રુમેપમ, ૨૦. “સકલપ્રપંચપથનિદાન, ૨૧. શ્રાદ્ધધર્મસાધ્યાપવર્ગ ૨૨. “સમનયનિદાન, ૨૩. બન્ધશાપગમ, ૨૪. ઈષ્ટકમનીયસિદ્ધિ,' ૨૫. “બ્રહ્મકમનિયસિદ્ધિ' ૨૬. નિષ્કર્મકમનિયસિદ્ધિ, ૨૭. ચતુર્વગચિન્તામણિ, ૨૮. પંચજ્ઞાનસ્વરૂપવેદન, ૨૯. પંચદશન સ્વરૂપરહસ્ય. ૩૦. “પંચચારિત્ર સ્વરૂપરહસ્ય. ૩૧ નિગમાગમ વાકયવિવરણ, ૩૨. “વ્યવહાર સાધ્યાપવર્ગ, ૩૩. “નિશ્ચયેક સંસારદાવાનલ” સમસ્યામય, શ્રી પાર્શ્વનાથસ્તોત્ર, સ્તંભન, જીરાવાલા, ચિંતામણિ નારંગાદિ, ગાડી અને વરકાણું વગેરે પાશ્વનાથનાં તેત્રો. બ્રાહ્મણવાડા મહાવીર જિનસ્તોત્ર, જિનરાજ ચતુર્વિશિકા, સીમંધરસ્વામિ શાશ્વતજિન, સાધારણ જિન, પુંડરીક સ્વામી, શ્રી ગૌતમસ્વામી વગેરેનાં સ્તોત્રો શત્રુંજય લઘુસ્તોત્ર, શત્રુંજય–મહાતીર્થ સ્તોત્ર, વગેરે સ્તોત્રો તથા સ્તુતિઓ શાય) વગેરે આશરે ૫૦૦ શ્લેકે અને તેની શ્લેકબદ્ધ પ્રશસ્તિ બનાવી દાખલ કર્યા છે. ૧. આ વિજયસેનસૂરિવરે પં. શુભવિજયગણિવરના પ્રશ્નના ઉત્તરમાં “ભૂકડિયા મત”નું નામ આપ્યું છે. (જાઓ- સેનપ્રશ્ન પ્રશ્ન-૩૭૦ પૃ૦ ૧૪૨) Page #632 -------------------------------------------------------------------------- ________________ વેપનમું ] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ પ૭૭ સાધ્યાપવર્ગ, ૩૪. “પ્રાયશ્ચિતૈકસાધ્યાપવર્ગ, ૩૫. “દર્શનૈકસાધ્યાપવગ” ૩૬. વિરતાવિરત સમાનાપવ, (પટ્ટાવલી સમુચ્ચય ભા. ૨, પુરવણ પૃ૨૪૪) ૫૦. આ સૌભાગ્યનંદિસૂરિ–તેઓ (૫૮) આ૦ ધર્મહંસના બીજા શિષ્ય હતા. ૬૦. આ પ્રદસુંદરસૂરિ–તે આ સૌભાગ્યનંદિની પાટે થયા. તેમના કારણે તપગચ્છની “કુતુબપુરા શાખા”ની પરંપરા બની રહી. ૬૧. આઠ ઈંદ્રનંદિસૂરિ, ૬૨. આ સંયમસાગરસૂરિ. ૬૩. આ૦ હંસવિમલસૂરિ તે આ૦ સૌભાગ્યનંદિના પટ્ટધર આ૦ હંસસંયમસૂરિના શિષ્ય હતા. તેમના ઉપદેશથી અમદાવાદના સં૦ ગંગરાજ પિરવાડના પુત્ર સં. મૂલચંદે સં૦ ૧૬૨૧ મહા વદ ૧૦ શુક્રવારે આબૂ તીર્થને છરી પાળત યાત્રા સંઘ કાઢયો. ૫૮. આ ધર્મહંતસૂરિ (પૃ. ૫૭૧) ૫૯ ૫૯ સિદ્ધાંતસાગરગણિ–તેમનું બીજું નામ ૫૦ સિદ્ધાંત સારગણિ પણ મળે છે. તે તપાગચ્છીય આ૦ એમજયસૂરિના મુખ્ય શિષ્ય આ૦ ઇદ્રનંદિસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય હતા. વિદ્યા શિષ્ય પણ હતા. અને આ ધમહંસના ત્રીજા શિષ્ય હતા. તે મેટા વિદ્વાન હતા. તેમનું સંસ્કૃત ભાષા ઉપર “માતૃભાષા” જેવું પ્રભુત્વ હતું. તે જિનાગમન પણ “સર્વતોમુખી અભ્યાસી” હતા. વિરમગામના શા. ખીમજી પોરવાડે સં. ૧૫૪૮માં પં. ઈંદ્રવંસના તથા તેમના ઉપદેશથી વિરમગામમાં “શાંતિનાથચરિત્ર” લખાવ્યું. (શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્ર. નં૧૯) તેમણે સં૦ ૧૫૭૦માં XXX ગામમાં કલિકાલ સર્વજ્ઞ આ હેમચંદ્રસૂરીશ્વરના “ત્રિશષ્ટિશલાકાપુરુષચરિત્ર”ના આધારે ગદ્ય સંસ્કૃતમાં “દર્શનરત્નાકર ગ્રંથ”ની રચના કરી. જેનાં બીજાં નામે અનુગમ તથા ચરિતેપનિષદ પણ છે, એટલે તે અહીં આગમ અને નિગમની જેમ આ ત્રીજું “અનુગમ' નામ પણ બતાવે છે. આ Page #633 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ગ્રંથના મુખ્ય ભાગોનાં નામ “લહરી” અને તેના નાના વિભાગનાં નામ “તરંગ” રાખ્યાં છે, પ્રત્યેક વિભાગમાં બે ત્રણ તરંગે ગોઠવ્યા છે, તેનું અંતરંગ આ પ્રમાણે છે. તેમણે બીજી લહરીના પહેલા તરંગમાં ૬૪ ઇદ્રોની નામાવલીમાં યક્ષજાતિના ઈંદ્ર તરીકે પૂર્ણભદ્રવીર અને માણિભદ્રવીરને બતાવ્યા છે. (પૃ. ૧૨૦) ત્રીજી લહરીના પહેલા તરંગમાં જ્ઞાનાચાર, નવતત્વ, નવ નિહવ, ૬૭ સમકિત ભેદે તથા ૭૧ મિથ્યાત્વ ભેદનું બીજા તરંગમાં દર્શનાચાર, ત્રીજામાં ચારિત્રાચાર, અને ચેથા તરંગમાં સર્વવિરતિધર્મ (૩૩ આશાતના વજન સુધી)ના વિવિધ ભેદનું વિશદ વિવરણ કર્યું છે. એની ભાષા પ્રૌઢ છે. “કાદંબરી'ની શૈલીમાં વસ્તુનિરૂપણ છે. ગ્રંથ ઉત્તમ કટિને છે. આ ગ્રંથ મહા માનવિજય. જીગણિના “ધર્મસંગ્રહ”ની જેમ જૈન સમાજમાં પ્રતિષ્ઠા પામે એ છે, પરંતુ ગ્રંથકાર એક નવીન પક્ષના પ્રભાવક છે. તેથી આ ગ્રંથ જેન સંઘમાં આદર પામ્યું નથી, ગ્રંથકારે દરેક તરંગની અંતે આ પ્રકારે લઘુ પ્રશસ્તિ આપી છે– इति श्रीमत्तपागच्छालंकारहार भट्टारकचय कोटीर श्रीसोमजयसूरीश्वर शिष्य शिरोमणि श्री इन्द्रनन्दिसूरिराज विनेयाणुना सिद्धान्तसार संकलिते श्री दर्शनरत्नरत्नाकर ग्रन्थे, श्रीमदनुगमापरपर्याये कुलकर कुलोत्पत्ति प्रभृति पञ्चमावबोध प्राप्त्यन्त श्री ऋषभजिनत्रयोदश भवचरितोपनिषदाख्यायां द्वितीयलहरू छामस्थ्यकेवलोत्पत्तिवर्णननामा संपूर्णस्तृतीयस्तरङ्ग स्तत्समाप्तौ च समाप्तेयं द्वितीयलहरी कुलकर कुलोत्पत्ति प्रभृति पंचमावबोधप्राप्त्यन्तश्रीऋषभजिनत्रयोदशभवचरितोपनिषदाख्या (पूर्तिमगात् तरङ्गत्रयात्मिकेयं द्वितीयलहरी इति प्रथमो भागः । (પૃ૧૫) ૧. દર્શનરનાકર ભા. ૧, ૨, પ્રકાશક: જૈન સાહિત્યવર્ધકસભા, અમદાવાદ: પ્રાપ્તિસ્થાનઃ મેહનલાલજી જૈન જ્ઞાનભંડાર, ગોપીપુરા, સુરત, સંપાદકઃ મુનિ શ્રી નિપુણમુનિ અને ભક્તિમુનિ –ભા. ૧, સં. ૨૦૧૦, કિંમત : ૮-૦૦; ભા૦ ૨, સં. ૨૦૧૩, કિંમત : ૮-૦૦ Page #634 -------------------------------------------------------------------------- ________________ પ૭૯ પૂનમે ] ભવ લક્ષ્મસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ પ્રાચીન નગરે પાંચમું ઃ રાજગૃહી– રાજગૃહીનાં ઘણાં નામો મળે છે. ૫૦ સિદ્ધાંતસાગરગણિ પણ રાજગૃહનો ઇતિહાસ” આપે છે કે ૧. ક્ષિતિપ્રતિષ્ટિતપત્તન—આ પહેલું નામ હતું. તે ધીમે ધીમે ઉજજડ થયું. ૨. ચણપુર–રાજા જિતશત્રુઓ જોષીએ પાસે બીજા સ્થાનની તપાસ કરાવી. “ફૂલવાળું ચણાનું ખેતર” જોઈ ત્યાં પાયે નાખી ચણકપુર વસાવ્યું. તે બીજું નામ. તે પણ ધીમે ધીમે ઉજજડ થયું. ૩. ષભપુર–એક વૃષભ જંગલનાં સમગ્ર પ્રાણીઓને હરાવી, ભગાડતો હતો, આથી ત્યાં ત્રીજું બાષભપુર વસાવ્યું. તે પણ ધીમે ધીમે ઉજજડ થયું. ૪. કુશાગ્રપુર–ઘણાં વર્ષો પછી રાજાએ દાભના વનમાં દાભની જ વિશેષતા દેખી ત્યાં ચેાથું કુશાગ્રપુર વસાવ્યું. ૫. રાજગૃહી-કુશાગપુરમાં વારંવાર આગ લાગતી હતી. આથી રાજા પ્રસેનજિતે પાંચમું રાજગૃહી નગર વસાવ્યું. તે જ મગધના રાજા શ્રેણિકની “રાજધાનીનું પાટનગર” હતું. ૬. રાજા શ્રેણિકના પુત્ર કેણિકે ચંપાનગર વસાવ્યું. તે પણ ધીમે ધીમે ઘસાવા લાગ્યું. ૭. રાજા કેણિકના પુત્ર રાજા ઉદાયીએ પાટલીપુર નગર (પટણા) વસાવ્યું, ઉદાયીના મરણ પછી ત્યાં નંદવંશના રાજાઓ થયા. ( –દર્શનરત્નાકર, ભા. ૨, લહરી ત્રીજી, તરંગ છે, પૃ. ૩૩૩-૩૪, જેન ઈતિક પ્રક. ૨, પૃ૦ ૭૮, ૮૭) જૈન વિદ્વાને માને છે કે, દિગંબર જૈન ધર્મ દક્ષિણમાં ફાલ્ય ફૂલ્ય, અને તેના આચાર વિચાર તેમજ સાહિત્ય ઉપર પણ બ્રાહ્મણ સાહિત્યની ઘેરી અસર પડી પ્રકાંડ વિવેચક દિગંબર જૈન જુગલકિશોર મુખ્તારે “ધર્મપરીક્ષા” ગ્રંથમાં આ અંગે વિસ્તૃત વિવેચન Page #635 -------------------------------------------------------------------------- ________________ પ૮૦ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ આપ્યું છે. અમે પણ “શ્રી જૈન સત્યપ્રકાશ” માસિકમાં “દિગંબર શાસ્ત્ર કેસે બને” એ શીર્ષકની ચાલુ લેખમાળામાં એ બાબતને વધુ સ્પષ્ટ કરી છે. આજે પણ દિગબર સમાજની વાગડેર બ્રાહ્મણ પંડિતેનાજ હાથમાં છે. શ્રી જૈન શ્રમણ સંઘમાં પૂજ્ય ૧૧ ગણધરે, ગણધર શ્રી સુધર્માસ્વામી, આ૦ શય્યભવસૂરિ, આઠ યશેભદ્રસૂરિ, આ૦ સંભૂતિવિજયસૂરિ, આ ભદ્રબાહુસ્વામી, આ આર્ય રક્ષિતસૂરિ, આ સિદ્ધસેન દિવાકર, આ૦ હરિભદ્રસૂરીશ્વરજી, આ૦ દુર્ગસ્વામી, આ૦ સિદ્ધષિ, આ શોભન, મહાકવિ ૫૦ લાવણ્યસમયગણિવર આ૦ જિનેશ્વરસૂરિ, આ૦ બુદ્ધિસાગરસૂરિ અને છેલ્લા મોટા કવિ ૫૦ વીરવિજયજીગણિ વગેરે પ્રભાવક થયા. તે બ્રાહ્મણે જ હતા, પણ તેઓ શુદ્ધ જેન શૈલીને વફાદાર રહ્યા હતા. કોઈએ જેન ધર્મ ઉપર બ્રાહ્મણ સંસ્કૃતિ લાદવા કંઈ કર્યું નથી.” - જ્યારે એ પણ કબૂલ કરવું પડશે કે “આ૦ ઈંદ્રનંદિ અને તેમને પરિવાર સૌ બ્રાહ્મણ હતા. તેઓએ જેમાં બ્રાહ્મણનું વર્ચસ્વ બનાવી રાખવા, અથવા શ્રમણે બ્રાહ્મણેમાં એકતા સ્થાપવા ન “નિગમગચ્છ” સ્થા, અને તેના સમર્થન માટે વિવિધ સાહિત્યનું સર્જન કર્યું.” દિગંબર ભટ્ટારક તારણુસ્વામી અને વેતામ્બરગ્રહસ્થ લાંકશાહે મુસ્લિમ સંસ્કૃતિની અસરથી નવા પંથે ચલાવ્યા. તેઓએ તેમાં “સ્થાપના–નિક્ષેપ”ને ઉડાવી, પ્રતિમાને વિરોધ કર્યો. તેમજ ઋષિ ભીખમજીએ મુસ્લિમ સંસ્કૃતિ અને ઈસાઈ સંસ્કૃતિની અસરથી “તેરાપંથ ચલાવ્યું અને જિનપ્રતિમા તેમજ પ્રાણિરક્ષા (જીવદયા)નો વિરોધ કર્યો. નિગમમતના પ્રભાવકોએ માત્ર જેને ઉપર બ્રાહ્મણોનું વર્ચસ્વ જમાવવાના ધ્યેયથી જ નવો મત ચલાવ્યો હોય તો તે દિશા ભૂલ્યા હતા. કદાચ જૈન આચારપાલનને સર્વસાધારણરૂપ આપી, “વર્ણાનાં બ્રાહ્મણ ગુરુ” ને બદલે “વર્ણાનાં શ્રમણે ગુરુઃ ” બનાવવાના ધ્યેયથી નિગમમત ચલાવ્યું હોય તે, તે પ્રશસ્ય હતું. Page #636 -------------------------------------------------------------------------- ________________ ચેપનમું ] ભ૦ લક્ષ્મસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ પ૮૧ પરંતુ એ મત શરૂ થયા પછી બીજી શતાબ્દીમાં વિચ્છેદ પામે. તેની પરંપરા પણ તૂટી ગઈ. અને તેના પ્રભાવકેનું કઈ “સક્રિય કાર્ય” પણ નોંધાયું નથી. આ સ્થિતિમાં તેમના ગ્રંથે જ એ મતની માન્યતા બતાવનારાં સાધન છે. જ્યાં સુધી આ ગ્રંથ રહેશે ત્યાં સુધી ગની નામાવલીમાં નિગમમત અમર બની રહેશે. સાધારણ વાચક આવા વાંચે તે, નવું વિધાન દેખી શંકાના વમળમાં અટવાઈ જાય છે. તો આવા ગ્રંથના સંગ્રાહકે અને પ્રકાશકની નિતિક ફરજ છે કે, તેમણે “વિસંવાદી વિધાન”ની નીચે સ્પષ્ટ સૂચના લખી દેવી જોઈએ કે, “આ વિધાન અમુક મતનું છે.” આમ કરવાથી સાધારણ વાચક ભ્રમમાં પડે નહીં. અને માર્ગાનુસારી પણે” માત્ર પોતાને જોઈએ, તેટલે લાભ લઈ આત્મકલ્યાણ સાધી શકે. વિવિધ મતો વિક્રમની ૧૬ મી સદીમાં જેમાં ઈસ્લામી સંસ્કૃતિની અસરથી ઘણા નવા નવા પથે નીકળ્યા હતા. તે ક્રમશઃ આ પ્રમાણે હતા. (૧) આ સમયે સં. ૧૫૨૮માં તપાગચ્છની વૃદ્ધ પષાળના (આ. નં. ૫૮) ભ૦ જ્ઞાનસાગરસૂરિના લહિયા લોંકાશાહે તીર્થ પ્રતિમા, પૂજા, પચ્ચક્ખાણ અને વિધિમાર્ગને પી લંકામત” ચલાવ્યું, ૧. વિ. સં. ૧૫૮૫માં લખાયેલી “સિદ્ધાંત ચોપાઈ' વગેરેમાં લખ્યું છે કે, “લકાએ તીર્થ, પ્રતિમા, જિનપૂજ, સર્વવિરતિ, દેશવિરતિ, બે ધર્મોની ભિન્નતા, દાન, જન્મકલ્યાણક, ઉત્સવો, પૌષધવ્રત, પચ્ચકખાણ, પ્રતિજ્ઞાનો કાળ, દીક્ષા, સમ્યફવભેદ, સ્થવિરાચાર, વગેરેને નિષેધ કર્યો, (–જૈન સત્યપ્રકાશ, ક્રમાંક: ૧૭; પટ્ટાવલી સમુચ્ચય, ભા. ૨, પુરવણી પૃ૦ ૨૪૨) પરંતુ પછીના લેકાગચ્છના શ્રીપૂએ તે તે છેડેલી વસ્તુઓનો યથાનુકૂળતા મુજબ સ્વીકાર કર્યો છે. વિસં. ૧૪૬૬નો ઈતિહાસ મળે છે કે, તે સમયે પાંચમા આરાની અસરથી વિવિધ જૈન ગચ્છમાં જિનપૂજા, પ્રતિક્રમણ, અને ઉપધાન વિધિના વિરોધમાં ઉગ્ર વાતાવરણ હતું. માત્ર તપાગચ્છ આ વિરોધથી મુક્ત હતો. (–ગુર્વાવલી લૈ૦ ૪૬૫, પ્રક. ૪૯ પૃ. ૪૩૮) Page #637 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને તિહાસ—ભાગ ૩જો [ પ્રકરણ લાંકામત માટે સ્પષ્ટ ઉલ્લેખ મળે છે કે, તે ઇસ્લામ-ધર્મોની અસર નીચે જન્મ્યા. અને પાંગર્યાં. બાદશાહ ફિરાજશાહે આ મતને સહાય કરી હતી, ૫૮૨ (૨) આ લેાંકાગચ્છમાંથી સ૦ ૧૫૭૦માં વીજામત નીકળ્યેા. (-પટ્ટા સ॰ ભા૦ ૨, પૃ૦ ૨૪૭) (૩) સં૰૧૫૬૨માં કડવામત નીકળ્યેા. (-પટ્ટા સ॰ ભા૦ ૨, પુરવણી પૃ૦ ૨૪૬-૪૭; વિવિધગચ્છીય પટ્ટા॰ પૃ ૧૨૧ થી ૧૫૯) (૪) સ૦ ૧૫૭૨માં નાગારી લાંકાગચ્છ નીકળ્યેા. (૫) સ. ૧૫૭૨માં પાયચ'દમત નીકળ્યેા. (–પ્રક. ૪૧, પૃ. ૫૯૫) (૬) સં૦ ૧૬૦૨માં બ્રહ્મમત નીકળ્યે. ( -વિવિધ ગ૦ પટ્ટા॰ સ૦ પૃ૦ ૧૩૯, પ્રક૦ ૪૧, પૃ૦ ૫૫) (૭) સં૦ ૧૫૭૨માં દિગંબર સપ્રદાયમાં તારણુપથ નીકળ્યા. (૮) સં૦ ૧૬૮૦માં દિગ ંબર સંપ્રાયના વીશપથીમાંથી તેરાપથ નીકળ્યેા. (૯) હેમરાજપથ-આ પંથની વિશેષ વિગત મળતી નથી. માત્ર તેનું નામ સ્તવનમાં મળે છે. (-પ્રક૦ ૧૪, પૃ૦ ૩૨૮) ૧. લાંકામત વૃદ્ધ તપાગચ્છના ૫૮ મા ભટ્ટા૦ જ્ઞાનસાગરજીના લહિયા લાંકાએ મૂર્તિપૂજા, પૌષધ, પચ્ચક્ખાણ વગેરે અનેકવિધ ધમ માર્ગાના લેાપ કરી, નવે લાંકામત ચલાવ્યેા. (-પ્રક૦ ૪૪, પૃ૦ ૨૬) આજ સુધી જૈન સ ંઘમાં શુદ્ધિ અને સંગટ્ટુનની જે વ્યવસ્થા હતી તે લાંકામત નીકળતાં તૂટી ગઈ. લેાંકાગચ્છના શ્રીપૂોએ સમય જતાં લેાંકાશાહે મના કરેલ તી, પ્રતિમા, પૂજા વગેરે વિધિમાગેર્ગોને પેાતાના ગચ્છમાં પુનઃ દાખલ કર્યો હતા. તેમજ તેમાં થયેલ ઋષિ લવજી અને ઋષિ ધમ દાસે તેા નિષેધ કરેલી અમુક ક્રિયાને વધુ મહત્તા આપી, પેાતાના સ્વતંત્ર મતા ચલાવ્યા હતા. Page #638 -------------------------------------------------------------------------- ________________ ત્રેપનમ્ ] ભ૦ લમીસાગરસૂરિ, આ૦ સોમદેવસૂરિ ૫૮૩ લોકાગચ્છ નીકળ્યા પછી શ્વેતામ્બર જૈનેમાં પણ વિધિ વિધાન અંગે ઘણું ફેરફાર થયા છે. તે આ પ્રમાણે (૧) પ્રતિદિનદર્શન, ત્રિકાળપૂજા, કુલેની આંગી, છ અઠ્ઠાઈઓમાં અદાઈ મહેત્સ, રથયાત્રા, શ્રુતસામાયિક, સાધમિક વાત્સલ્ય, અને સંઘજમણુ વગેરે ગૌણ બન્યાં. (૨) જિનપ્રતિમાને સેનું ચાંદી વરખ કટોરી કે ઝવેરાતની આંગીએ. વ્યાખ્યાનમાં દેશવિરતિ સામાયિક, સર્વવિરતિની, જેમ દેશવિરતિ અને અવિરતિ ને નિત્ય પ્રતિકમણ, ગુરુની પાસે જ પ્રતિક્રમણ, સંવત્સરી મહાપર્વને પૌષધ, ૬૪ પહેરી પૌષધ, જીવદયામાં મદદ, અને પાંજરાપોળને વધુ પિષણ વગેરે મુખ્ય બન્યાં. ૩ શુદ્ધિ -એટલે નવા જેને બનાવવાની રીત, અને સંગઠ્ઠનએટલે સંઘની એકતાને સદંતર લેપ થયે છે. ઈતિહાસ કહે છે કે છેલ્લામાં છેલ્લા વિ. સં. ૧૩પ૭માં મુહણાત ઓસવાળ જન બન્યા હતા. જે તપગચ્છના જેને છે. (—પ્રકટ પર પૃ૦ પ૩૯) ત્યારબાદ બીજી જ્ઞાતિઓમાંથી નવા જેને બન્યા નથી. જ્યારે જેના કલેશથી મઢ કપાળ નાગર, વગેરે જૈન ધર્મ છેડી, અર્જુન બન્યા. એમ ઉલટું એ નુકસાન થયું સ્થાનકવાસી, બાવીશટલા કે તેરાપંથી સાધુઓએ અજેનેમાંથી નવા જેને બનાવ્યા જ નથી, તેઓએ માત્ર શ્વેતામ્બર કે દિગમ્બર જેમાં કલેશ–ભેદો પડાવી, તેઓમાંથી સ્થાનકવાસી કે તેરાપંથી જેને બનાવ્યા છે. (૪) પ્રાચીન કાળમાં ભારતમાં મુખ્ય પ્રશ્ન એ હતો કે મૂર્તિપૂજાને વિરોધ કયારે શરૂ થયે.”? તેને બદલે ઈસ્લામ રાજ્ય આવ્યા પછી, હવે ભારતમાં એ પ્રશ્ન પુછાય છે કે મૂર્તિપૂજા અસલમાં ક્યારે શરૂ થઈ”? એટલે કે આખી વિચાર સુષ્ટિ જ પલટાઈ ગઈ છે. શ્રી નગીનદાસ ગિરધરલાલ શેઠને અભિપ્રાય સ્થાનકવાસી સમાજના સંશોધન પ્રેમી સમીક્ષક શ્રી નગીનદાસ ગિરધરલાલ શેઠ જૈન સિદ્ધાંત સભાના માસિક “જેનસિદ્ધાંત ૧૦ Page #639 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ જૈન પરંપરાનો ઈતિહાસભાગ ૩ [[ પ્રકરણ ૧૫, અંક: ૭, ક. ૧૭૦, પૃ. ૯ થી ૫૦માં” અને “મૂળ જૈન ધર્મ અને હાલના સંપ્રદાયે પુસ્તકમાં, લંકાશાહ અને ભેંકાગચ્છ અંગે મનનીય પ્રકાશ પાડે છે. તે આ પ્રમાણે સ્થાનકવાસી લેખકે એ–ોંકાશાહ સંબંધી હાલમાં ચેડા વખતથી પિતાની મનઘડંત બેટી વાત ફેલાવી છે. (પૃ. ૯) (૧) સ્થાનકવાસી મુનિ જેઠમલજીએ “સમકિતસારમાં, (૨) શ્રી અલખ ઋષિએ “શાસ્ત્રોદ્ધારમીમાંસામાં, (૩) વાવ શાહે ઐતિહાસિક નેધ”માં, (૪) મુનિ મણિલાલજીએ “પ્રભુવીર પટ્ટાવલી” માં, (૫) સંતબાલજીએ “ધર્મપ્રાણુ લોકાશાહ પુસ્તક”માં ફક્ત કિવદંતીઓ ઉપરથી “કલ્પિત વાત લખી છે. અને તેમાં “એક બીજાથી તદ્દન વિરુદ્ધ એવી વાતો” લખાઈ છે. (–. ૧૦, મૂળ જે. ધ. પૃ. ૩૪૨) મુનિ શ્રી જેઠમલજીએ સં. ૧૮૬પમાં “સમકિતસાર” પુસ્તક લખ્યું. તેમાં તેમણે પહેલ વહેલ લોકાશાહના નામનો ઉલ્લેખ કર્યો. (–પ્ર. ૧૧, મૂળ જે ધ૦ પૃ. ૩૪૩) ત્યાં સુધી તે સ્થાનકવાસીઓ અને લોકાગચ્છીઓ વચ્ચે ભારે દુશ્મનાવટ હતી. લંકાગચ્છના યતિઓથી મુનિ શ્રી ધર્મસિંહજી તથા મુનિ શ્રી લવજી ઋષિ છૂટા પડ્યા હતા. પણ દુશ્મનાવટને લીધે તેઓ લંકાશાહના અનુયાયી કહેવરાવવાને ઇચ્છતા નહતા, પરંતુ “વિ. સં. ૧૬૮૫(૧૮૭૮)માં મુનિ શ્રી જેઠમલજીને સંવેગી મુનિ કવિ પંશ્રી વીરવિજયજી ગણિ સાથે શાસ્ત્રાર્થ થયેલ. ત્યારે શ્રી ધર્મ સિંહજી મુનિ તથા લવજી ઋષિના ઈતિહાસથી તેમનું કામ સરળ થયું નહીં, આથી તેમને મૂર્તિપૂજાના વિરોધમાં લેકશાહને યાદ કરવા પડ્યા.” તેથી જ તેમણે “સમકિતસાર” પુસ્તકમાં કાશાહ માટે લખ્યું છે. (પૃ. ૧૧) ઉપર જણાવેલા પાંચેય સ્થાનકવાસી લેખકોની એક જ દલીલ છે કે XXX પણ તેઓનો આ બચાવ એ સ્થાનકવાસી સમાજને ભેળવવા માટે માત્ર એક ભયંકર જુઠ્ઠાણું જ છે. (–પૃ. ૧૧) Page #640 -------------------------------------------------------------------------- ________________ પનમું ] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સોમદેવસરિ ૫૮૫ સ્થાનકવાસીઓ બચાવમાં કહે છે કે, “વિરોધીઓ તે લંકાશાહ માટે ગમે તેમ કહે તે વાત માનવા સ્થાનકવાસીઓ તૈયાર નથી.” જે અનેક વિશ્વસનીય પ્રમાણેથી અસત્ય ઠરતું હોય તેને પણ અસત્ય તરીકે ન સ્વીકારવું તેમાં અજ્ઞાન નથી, પણ દંભ અને દુરાગ્રહ છે, જે મિથ્યાત્વના અંશે ગણાય છે. (–પૃ૦ ૧૨ ) લકાશાહ સંબંધી પ્રાચીન સાહિત્ય (૧) વિ. સં. ૧૫૪૩, “સિદ્ધાંતપાઇ", લેખકઃ પં. મુનિ શ્રી લાવણ્યસમય. - પં. મુનિ શ્રી લાવણ્યસમયની દીક્ષા વિ. સં. ૧૫૧૫ (સં. ૧૫૩૦ જેઠ શ૦ ૧૦)માં થઈ હતી. એટલે તેઓશ્રીએ લંકાશાહની માન્યતાનું ખંડન કર્યું છે, તે યથાર્થ હોય. કારણ કે, આવેશમાં આવીને લંકાશાહ “જેનાગમ, જૈન શ્રમણ, સામાયિક, પ્રતિકમણ, પૌષધ, પ્રત્યાખ્યાન, દાન વગેરે અને નિષેધ કરતા, તેથી ૫૦ મુનિ શ્રી લાવણ્યસમયે “ભગવતીજી” આદિ સૂત્રેનાં અનેક પ્રમાણે આપીને ધર્મ વિરોધી માન્યતાનું ખંડન કર્યું. આ ચેપાઈ ૧૯૧ ગાથામાં છે. (તેઓ તપાગચ્છીય ભ૦ રત્નશેખરસૂરિની પરંપરાના આ સમયરત્નસૂરિના શિષ્ય હતા. (પ્રકટ પર, પૃ. પર૭ થી પ૨૯) (૨) વિ. સં. ૧૫૪૪, “સિદ્ધાંતસાદાર, લેખરતરગચ્છીય જિનહર્ષ (જિનભદ્ર)સૂરિના શિષ્ય ઉપાધ્યાય કમલસંયમ. આથી સિદ્ધ થાય છે કે, તે લંકાશાહ સામાયિક, પૌષધ, પ્રતિકમણ, પ્રત્યાખ્યાન, દાન વગેરે તેમજ સાધુ અને શાસ્ત્રોને માનતા નહોતા. (પૃ૦ ૧૩) (–ઉ૦ કમલસંયમગણિ માટે જૂઓ પ્રક. ૪૦, પૃ. ૪૭૫) (૩) વિ. સં. ૧૫૨૭ અથવા સં૦ ૧૫૪૪, મુનિ શ્રીવીકા કૃત ઉત્સવ નિરાકરણ–બત્રીશી તે વખતે લંકાશાહ “જેનાગમ, જૈન શ્રમણ, સામાયિક, પૌષધ, પ્રતિકમણ, પ્રત્યાખ્યાન વગેરેને નિષેધ કરતા. Page #641 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ (૪) વિ. સં. ૧૫૭૮, “દયાધમપાઈ લે. લંકાગચ્છીય યતિ ભાનુચંદ્ર. તે લેખક કાગચ્છનો જ અનુયાયી હોવાથી તે વિશેષ વિશ્વાસ પાવ ગણાય. ત્યાં (સં. ૧૫૭૮) સુધી લંકાગચ્છના યતિઓએ લંકાશાહની પ્રરૂપણા પ્રમાણે જ “સામાયિક, પૌષધ, પ્રતિકમણું, પ્રત્યાખ્યાન, દાન, આગમ” વગેરે માનવાને અસ્વીકાર કર્યો. પરંતુ ભાનુ ચંદ્રના સમયમાં ફેંકાગચ્છના મૂળ સિદ્ધાંતમાં છેડો ઘણે સુધારે થયે હશે. જેમકે, “સામાયિક સવાર–સાંજ બે વાર થઈ શકે. પૌષધ પર્વના દિવસે થઈ શકે. વ્રતધારી પ્રતિક્રમણ કરી શકે. પચ્ચક્ખાણ, વિના આગાર જ લઈ શકાય, અસંયતિને દાન દેવાય જ નહીં, દ્રવ્યપૂજા નહીં પણ ભાવપૂજા કરવી જોઈએ; તથા જૈનાગમાં બત્રીશ સૂત્રે માનવાં.” પાછળથી ઘણું સુધારા થતા ગયા. નારી લકાગછ વગેરેમાં તે સર્વ પ્રવૃત્તિ મૂર્તિપૂજક જૈનેની માફક જ જોવામાં આવે છે. ( –પૃ. ૧૪) (૫) લંકાશાહકા સિલેકા, લે, લેકાગચ્છીય યતિ કેશવજી ત્રષિ. (જૂઓ પ્રક૦ પ૩ ફેંકાગચ્છ પરંપરા ૧૩માં પૂજશ્રી) આ લંકાશાહ માટે કાગચ્છના આ બે યતિઓએ જે વાત તેમની “ચોપાઈમાં કરી છે, તે જ વાત ઉપરના ત્રણ ગ્રંથમાં તે તે મુનિઓએ કરેલી છે. એટલે એ બધી વાત એકસરખી રીતે વિશ્વાસપાત્ર ઠરે છે. (મૂળ જૈનધર્મ પૃ૦૩૪૬) આ પાંચે “પાઈઓ” મુનિ શ્રીજ્ઞાનમુંદરજીએ લખેલા શ્રીમાન લંકશાહકે જીવનપર ઐતિહાસિક પ્રકાશ” નામના પુસ્તકમાં પણ સંપૂર્ણ પણે છપાઈ છે. - પહેલા ત્રણે લેખકોએ ફેંકાશાહની માન્યતા જૈનધર્મ અને જૈન સિદ્ધાંતથી વિરુદ્ધ છે, તે બતાવવા માટે સૂની સાખે ટાંકીને લખેલું છે. એટલે તેમાં શંકાને સ્થાન રહેતું જ નથી. (–પૃ. ૧૫) તે તથા છેલ્લા બે લંકાગચ્છીય યતિઓનું પ્રમાણ વિશ્વાસપાત્ર કેમ નહીં ? (–પૃ૦ ૧૬, Page #642 -------------------------------------------------------------------------- ________________ વેપનમ્ ] ભ૦ લક્ષ્મસાગરસૂરિ, આ સમદેવસૂરિ ૫૮૭ (૬) વિક્રમની ૧૬મી સદીમાં દિગંબર તારસ્વામીએ લખેલ “તરણતારણ શ્રાવકાચાર”માં અને દિગંબર ભ૦ રત્નનંદિએ “ભદ્રબાહુચરિત્ર’માં (તથા “પપ્રાભૂત”ની ટીકામાં) વગેરે દિગંબરના ઉલ્લેખ પણ મૂર્તિપૂજક તથા ભેંકાગચ્છના ઉલ્લેખને મળતા આવે (–પૃ૦ ૧૭) . (૭) આ ઉપરાંત લેકશાહના જ સમકાલીન કઠુઆ શાહે પણ તપાગચ્છ વિરુદ્ધ પિતાને મત ચલાવ્યું હતું. તે “કડુઆમતપટ્ટાવલી”માં લંકાશાહની માન્યતાને ઉલ્લેખ છે. તેમાં પણ ફેંકાશાહની માન્યતાઓ જેમ બીજાઓએ બતાવી છે તેવી જ બતાવી છે. “લંકાશાહે સામાયિક વગેરેને નિષેધ કરેલે ” એ માટે ઉપરનાં સર્વ પ્રમાણે જોતાં શંકાને સ્થાન જ રહેતું નથી. અને “હાલના સ્થાનકવાસીઓ તે સામાયિક વગેરે સર્વને માને છે તો પછી સ્થાનકવાસીઓ પોતાને “લેકશાહના અનુયાયી” કેમ કહી શકે ?” ઉપરના (સાત) લેખકેએ એકસરખી રીતે એક સરખી જ વાત કરી છે. તો શું એ બધા જ લંકાશાહના વિરોધીઓ હતા ? એથી પણ પુરવાર થાય છે કે, લંકાશાહ સંબંધી પ્રાચીન લેખકેએ જે લખ્યું છે તે સાચું જ લખ્યું છે. સ્થા. મુનિ શ્રી મણિલાલજીએ “જેન ઈતિહાસ અને પ્રભુ મહાવીર પટ્ટાવલી નામક પુસ્તક” લખેલું, અને તે સ્થાનકવાસી જૈન કાર્યાલય, અમદાવાદ તરફથી વિ. સં. ૧૯૧માં પ્રસિદ્ધ થયું છે. આ પુસ્તક “સ્થાનકવાસી જૈન કેન્ફરન્સે તા. ૧૦-૫–૧૯૩૬ની જનરલ વાર્ષિક બેઠકમાં અમાન્ય ઠરાવેલ છે. કેમકે તે પુસ્તકમાં ઐતિહાસિક રીતે બેટી અને અવિશ્વસનીય હકીકતો આપવામાં આવી છે. (–પૃ. ૧૯) તેમાં ફેંકાશાહનું બે પાનાનું જીવનચરિત્ર છપાયેલું છે. પરંતુ આ જીવનચરિત્ર વાંચતાં જ એ બનાવટી છે, એમ સૌ કોઈ સમજી શકે તેમ છે. (-મૂત્ર જે. ધપૃ. ૩૫૧) તેમાં “સં. ૧૫૦૦માં તેઓ અમદાવાદ આવ્યા અને ધીરધારને Page #643 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જૈન પર પરાના તિહાસ-ભાગ ૩ો [ પ્રરણ ધંધા શરૂ કર્યાં, ત્યારથી લાંકાશાહને ત્યાં બાદશાહ સાથે ઓળખાણુ થઈ અને તે પછી લેાંકાશાહ તિજોરીદ્વાર બન્યા. ” વગેરે હકીકતા લખેલી છે પરંતુ ઇતિહાસ પ્રમાણે તે હકીકતા ખેાટી કરે છે. શ્રી મણિલાલજીએ પ્રભુવીર પટ્ટાવલીમાં લખ્યું છે કે, “ લાંકાશાહ જયપુર ગયેલા, અને ત્યાં તેમને કાઈ એ ઝેર આપવાથી અકસ્માત મૃત્યુ પામેલા, ” જયપુર શહેર સવાઈ જયસિંહ મહારાજે લેાંકાશાહની પછી ખસે વર્ષે આબાદ વસાવેલું.’ એ ઉપરથી સ્થાનકવાસી મુનિ શ્રી મણિલાલજીએ લખેલું જીવનચરિત્ર કેવું છે, ઢંગધડા વગરની ઉપજાવી કાઢેલી વાર્તાથી ભરપૂર છે તે સમજી શકાય છે. (-પૃ૦ ૨૦ “ એ જીવનચરિત્રમાં લાંકાશાહના જન્મ કાર્તિક સુદિ ૧૫ના જણાવેલા છે.” તે પણ ખાટા કરે છે. (-પૃ૦ ૨૧) લેાંકાશાહ લહિયાનું કામ કરીને પેાતાની આજીવિકા ચલાવતા હતા. (પૃ૦ ૨૨) લેાંકાશાહની બનાવેલી એકાદ ‘ઢાલ ચેાપાઈ કે ખીજું કંઈ લખાણ મળતું નથી, ત્યારે કયા પ્રમાણુ ઉપર લાંકાશાહના જ્ઞાન અને વિદ્વત્તા માટે ઢોલ પીટવામાં આવે છે? (-પૃ૦ ૨૩) આ સ` ઉપરથી સાબિત થાય છેકે, “ લેાંકાશાહમાં કાઈ પણ પ્રકારનું વિશેષ જ્ઞાન નહેાતું. લાંકાશાહ ” જો સહેજ પણ બુદ્ધિમાન હેાત તે, તેમણે સૂત્રેા તેમજ ધાર્મિક ક્રિયાઓ વગેરેને નિષેધ કર્યાં ન હેાત.” લહિયાનું કામ એ જ્ઞાન કે વિદ્વત્તાની નિશાની નથી. (પૃ૦ ૨૪) સુંદર અક્ષરે એ પણ જ્ઞાન કે વિદ્વત્તાની નિશાની નથી. (પૃ૦ ૨૪) લેાંકાશાહે મત્રીશ સૂત્રાની એકેક કે એ બે નકલા કરવા સંબંધી કશુ જ લખ્યું નથી. (પૃ૦૨૬) લેાંકાશાહમાં અ માગધી કે સંસ્કૃત ભાષાનું જ્ઞાન હતું જ નહીં. (-પૃ॰ ૨૭) લેાંકાશાહના અનુયાયીઓએ (૧) જિનપ્રતિમા અને જિનમંદિરની નિંદા કરવી નહીં, (ર) હમેશાં જિનમંદિરમાં જિનપ્રતિમાનાં નુષઁન કરવાં. (૩) પૂર્વાચાર્યના અવગુણુ ખેલવા નહીં. આ ત્રણ Page #644 -------------------------------------------------------------------------- ________________ નવસારી પૂનમું ] ભવ લક્ષ્મીસાગરસૂરિ, આ સેમદેવસૂરિ પ૮૯ શરતો સ્વીકારી. આ પાર્ધચંદ્રસૂરિ પાસે સૂત્રોના ટાતિયાર કરાવ્યા. બત્રીસ સૂત્રોના ટબા લખાયા બાદ, આ શરતેને ભંગ થયે. આથી તે આચાર્યો બીજાના ટબા લખવા બંધ કર્યા. (–મૂળ જે. ધ૦ પૃ. ૩૫૯) તે પછી મુનિ શ્રી ધર્મસિંહજી તથા લવજીત્રષિ એ બંનેએ લોકાગચ્છના યતિધર્મથી છૂટા પડીને મૂર્તિને જોરશોરથી વિરોધ શરૂ કર્યો. તેમના અનુયાયીઓ ઢુંઢિયા કહેવાયા. અને પાછળથી સ્થાનકવાસી” નામ ધારણ કર્યું. (પૃ. ૨૯) (–મૂડ જે. પૃ. ૩૬૦) લંકાશાહે ધર્મને ઉદ્ધાર મુદ્દલ જ કર્યો નહોતો. પરંતુ ખરું કહીએતે અધર્મનું જ પ્રતિપાદન કર્યું હતું.” લોંકાશાહ અને કડુઆશાહ એમ બે મત તે વખતે ધર્મવિરુદ્ધ થયા હતા. એટલે ભસ્મગ્રહ ઊતરતાં (વિ. સં. ૧૫૯૦ સુધી) પણ પિતાને ક્રૂર સ્વભાવ બતાવી આપે હતે. (પૃ. ૩૧) (મૂળ જૈન ધ. પૃ૦ ૩૬૩) કાશાહે ફક્ત ક્રોધથી, દ્વેષથી, સૂત્ર, ધર્મકિયા, દાન, પૂજા વગેરેને બહિષ્કાર કર્યો હતો, અને સ્થાનકવાસીઓએ સૂત્રના ખોટા અર્થ કરી મૂતિનો નિષેધ કર્યો છે, એટલે તેમનાં કાર્યોમાં ધર્મને ઉદ્યોત છે જ નહીં પણ તે ધર્મની હાનિનું જ કાર્ય છે. અને “તે અસંયતિપૂજા નામના અહેરામાં ગણાય” (પૃ. ૩૨) (મૂળ જેન ધ૦ પૃ૦ ૩૬૪) સાડા સાત દેકડાની લેવડદેવડમાંથી જ તકરાર પેદા થઈ. (પૃ. ૩૩) (મૂડ જે. ધ. . ૩૬૫) લેકશાહની “બુદ્ધિમાં વિકાર” થયો. તેણે જેનધર્મની બધી કિયાઓને લેપ કરી પિતાને ન મત કાઢયે (પૃ. ૩૪) લેકશાહના જ અનુયાયી કહેવાતા બે સમુદાયો (૧ લંકાગચ્છ તથા ૨ સ્થાનકવાસી) વર્તનમાં, આચારમાં એક બીજાથી તદ્દન વિરોધી મતના છે એ બેમાંથી લંકાશાહના સાચા અનુયાયી કોણ? (પૃ૦ ૩૪) Page #645 -------------------------------------------------------------------------- ________________ પ૯૦ જૈન પરંપરાનો ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ લંકાશાહને દેહાંત સં. ૧૫૩૨ (૧૫૨૨)માં થયે. તેઓ શૌચા ચારને પણ વિરોધ કરતા હતા. (પૃ. ૩૬) (મૂળ જે ધ૦ પૃ૦ ૩૬૮) વાર મેદ શાહે “ઐતિહાસિક નંધમાં ૬૯ મા પાને લખ્યું છે કે, “લંકાશાહે પિતાને બુલંદ અવાજ ભારતના ખૂણે ખૂણે પહોંચાડ્યો, તથા પાટણ નિવાસી લખમસી તેમની પાસે આવેલ, તેમને લંકાશાહે એ સરસ ધાર્મિક ઉપદેશ આપ્યો કે, તે લંકાશાહના પાકા અનુયાયી બની ગયા.” (મૂળ પૃ. ૩૭૧) સંતબાલે તેમના ધર્મપ્રાણ લંકાશાહ પુસ્તકમાં એજ વાત લખી છે.” આ વાત તદૃન ઉપજાવી કાઢેલી છે, (પૃ. ૩૯, મૂળ પૃ. ૩૭૧) વા. મે. શાહ કે સંતબાલની વાતો કેમ સાચી મનાય? (પૃ. ૪૦) ચતુર્માસમાં જેનેને સંઘ નીકળતું નથી. (પૃ. ૪૦) સં. ૧૯૮૫માં મુનિ ધમસિંહજીએ છૂટા પડી “દરિયાપુરી સંપ્રદાય સ્થાપે. સં. ૧૬૯૨માં લવજી ઋષિએ “ખંભાતસંપ્રદાયની શરૂઆત કરી. સં. ૧૭૧૬માં ધર્મદાસજીએ પણ દીક્ષા લીધી.તે પૈકીના દરિયાપુરી સંપ્રદાયના ધર્મસિંહજીએ આઠ કોટિને આગ્રહ પ્રવર્તાવ્યું. (પૃ. ૪૩) ધર્મસિંહજીએ નવા ટબા બનાવ્યા. પરંતુ ખેદની વાત છે કે, વ્યાકરણ તો તેઓમાંના કઈ શી ખેલા જ નહીં, અને તેથી ચેઈ–ચત્ય શબ્દના ખોટા અર્થ કરી, મૂર્તિને ખોટી રીતે વિરોધ કરેલે, અને આજે પણ એમના અનુયાયીઓ તેવી જ રીતે બેટે વિરોધ કરી રહેલા છે. (પૃ૦ ૪૩, મૂત્ર જે. પૃ૦ ૩૬૦) આ સિવાય વા૦ શાહ વગેરે આધુનિક લેખકેએ લખેલી બધી વાતે બેટી છે. (પૃ. ૪૭) લેકશાહની માન્યતા તો “સદંતર ધર્મ વિરુદ્ધની જ હતી. એટલે ખરું કહીએ તે, આજે લોંકાશાહને તે કઈ અનુયાયી છે જ નહીં. (પૃ. ૪૯) Page #646 -------------------------------------------------------------------------- ________________ ત્રેપ્પનમું ] ભ॰ લક્ષ્મીસાગરસૂરિ, આ સામદેવસૂરિ !! અત્યારે લાંકાગચ્છ એ “ મૂર્તિપૂજક તપાગચ્છની એક શાખા જેવા ” ગણાય, ત્યારે સ્થાનકવાસી સંપ્રદાય તેના વિરોધપક્ષના ગણાય. (પૃ૦ ૧૦) વગેરે વગેરે. (જૈન સિદ્ધાંત વ. ૧૫ ૪. ૧૭૦, સ. ૨૦૧૯નું મૂળ જૈનધમ અને હાલના સંપ્રદાયે પુસ્તક, પ્રક૦ ૨૧ લાંકાશાહ પૃ૦ ૩૩૯ થી ૩૬૧) * લાંકાગચ્છની પરંપરા C મહા ધર્મ સાગરજી ગણિવર ‘ પ્રવચન પરીક્ષા વિશ્રામ ’ : ૮ની ગાથા : ૧૫ ની ીકામાં પરપરા આપે છે. તેમજ લેાંકાગચ્છની પટ્ટાવલીઓમાં પણ જૂદી જૂદી પર પરાએ મળે છે. તે સૌના આધારે નીચે મુજબ પરપરા અને છે. ૫૧ ૧. લાંકાશાહ (મૃત્યુ, વિ॰ સ૦ ૧૫૨૨ અથવા ૧૫૩૨) ર. ઋષિ ભાણજી-તે સિરાહી પાસેના અરહટ્ટવાડાના વતની હતો. તેણે સ૦ ૧૫૩૦માં કે ૧૫૩૩માં સ્વય* સુનિવેશ પહેર્યાં, અસલમાં તેની પરંપરા ગુજરાતી લાંકાગચ્છ મનાય છે. તેણે સસ્તીક, માદાજી, પૂનાજી વગેરે નામના શિષ્યા બનાવ્યા. ૩. ઋિષ માદાજી–(ભીદાજી)–તે લેાલાશાહના ભાઈ હતો. તેણે ઋષિ ભૂતાજી નામે ચેલેા બનાવ્યા. (6 - ૪. ઋષિ ભીમાજી ઋષિ માદાજીની પાટે ઋષિ પૂનાજીને શિષ્ય ઋષિ ભીમાજી ” એઠે. ૫. ઋષિ ભૂતાજી ઋષિ ભીમાજીની પાટે ઋષિ માદાજીના શિષ્ય ઋષિ ભૂતાજી બેઠા. ‘ પટ્ટાવલી ’એમાં આ બંનેના એક પટ્ટાંક તથા જૂદા જૂદા પટ્ટાંકા મળે છે. તેની એક શિષ્ય પર પરામાંથી વીજામત’ નીકળ્યેા હતો. ૬. ઋષિ જગમાલજી તે નરાઉદ્ર(નરોડા)ના વતની હતો. સુરાણા ગેાત્રને આસવાલ હતા, તેનાથી લાંકાગચ્છની બે શાખાએ નીકળી, તે આ પ્રમાણે— Page #647 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ (૧) પાટણના વેદ ગોત્રને ઓસવાલ રૂપચંદજી સં. ૧૫૬૮માં સ્વયં સુનિવેશ પહેરી, ઋષિ જગમાલજીની પાટે બેઠે. તેનાથી ગુજરાતી લોંકાગળ ચાલ્યા. (૨) નાગેરના સૂરાણું ગેત્રના ઓસવાલ રૂપચંદજીએ સં૦ ૧૫૮૪માં ઋષિ જગમાલજીની પાસે દીક્ષા લીધી. તેનાથી નારી લકાગછ નીક. (નાગરી લંકાગચ્છ પઠ્ઠાંક ૬૦) ૭. ત્રષિ સરવાજી-કઈ કઈ પટ્ટાવલીમાં આ ઋષિને પાક મળતું નથી. ૮. ઋષિ રૂપચંદજી–તે પાટણને વતની હતો. સં. ૧૫૬૮. ૯. ઋષિ જીવાજી–તે સૂરતને વતની હતો. તે ગુજરાતી રૂપચંદની પાસે દીક્ષા લઈ તેની પાટે આવ્યું. તેનાથી ગુજરાતી લોંકાગચ્છ પરંપરા ચાલી. ૧૦.ષિ કેશવજી–તે પ્રભાસપાટણને વતની હતા. તેણે સં. ૧૫૮૭માં ગુજરાતના પાટણ પાસેના “કતબપરા”માં દીક્ષા લીધી. અને તે ઋષિ જીવાજીની પાટે આવ્યું. મહેતુ ધર્મસાગરજીગણિના સમયે તે વિદ્યમાન હતે. આ સમયે લંકાગચ્છની ત્રણ ગાદીએ બની હતી. (૧) ઋષિ વરસીંગજી–તેણે સં. ૧૬૧૩ ના જેઠ વદિ ૧૦ના રેજ વડોદરામાં ભાવસારના આગ્રહથી શ્રીપૂજની ગુજરાતી લેકાગચ્છની “મેટપક્ષ” સ્થાપિત કરી. તેની ગાદી વડોદરામાં હતી. (૨) ઋષિ કુંવરજી–તેણે બાલાપુરવાળાના આગ્રહથી શ્રી પૂજની ગુજરાતી લંકાગચ્છની “નાની પક્ષ” સ્થાપના કરી. અને તેની ગાદી બાલાપુર(વરાડ)માં રાખી. (૩) ઋષિ વરસિંગજીના શિષ્ય અને (૧૦) ઋષિ કુંઅરજીના ઉત્તરાધિકારી ઋષિ મેઘજી અમદાવાદમાં ગાદીએ બેઠા, તેની ગાદી અમદાવાદમાં હતી. આ શ્રીપૂજમેઘજીએ સં. ૧૯૨૮માં અમદાવાદમાં લંકાગચ્છના ૨૮ યતિઓ સાથે વૈરાગ્ય પામી, યતિજીવન છેડીને જગદ્ગુરુ આ૦ શ્રી હીરવિજયસૂરિ પાસે સંવેગીપણું સ્વીકાર્યું, Page #648 -------------------------------------------------------------------------- ________________ તેમની પાસે તથા પુત્ર માં રીક્ષા • પનમું ) ભ૦ લમીસાગરસૂરિ, આ સમદેવસૂરિ પ૯૩ જે ઈતિહાસમાં ઉ૦ ઉદ્દદ્યોતવિજયજીગણિવર તરીકે ખ્યાતિ પામ્યા. (–પ્રક. ૫૫, મહ૦ હાર્ષિગણિની પરંપરા પ્રક. ૫૮) પહેલી ગાદી (વડોદરામાં) ૧૧. રાષેિ વરસિંગજી–તેનું બીજું નામ ઋષિ વરજાંગજી પણ હતું. તે સં. ૧૬૧૩(૩૦)ના જેઠ વદિ ૧૦ ના રોજ ઋષિ કેશવજીની પાટે વડોદરાની ગાદીએ બેઠા અને સં૦ ૧૬૫રમાં સ્વર્ગે ગયા. તેમની પાસે રેહાના વતની શેઠ શ્રીવંત, તેની પત્ની તેનાં બેન, બનેવી, ભાણેજ, તથા ૪ પુત્ર અને પુત્રી વગેરે ૧૦ જણું લંકાગચ્છના અનુયાયીઓ હતા. અને તે સૌ તેમાં દીક્ષા લેવાના હતા. તેમાંના ઘણાએ લંકાગચ્છમાં દીક્ષા લીધી હતી. તેઓએ સં. ૧૬૨૮ માં સિરોહીમાં તપાગચ્છમાં જગદ્ગુરુ આ૦ શ્રી હીરવિજયસૂરિ પાસે સગી દીક્ષા સ્વીકારી હતી, અને તેમના પરિવારના મુનિ વરેના શિષ્ય–પ્રશિષ્ય બન્યા હતા. શેઠ, શેઠાણું તથા એથે પુત્ર કલા અને પુત્રી સહજાને પણ લંકાગચ્છમાં દિક્ષા લેવાની હતી. પરંતુ તેના કુટુંબના સૌ તપાગચ્છમાં જગશુરુ આ૦ હીરવિજયસૂરિના શિષ્ય-શિષ્યા બન્યાં હતાં. આથી શેઠ શ્રીવતે પણ સં. ૧૬૪૫ ના મહા સુદિ ૬ ના રોજ સિહીમાં તે જગદ્ગુરુ આ૦ હીરવિજયસૂરિ પાસે દીક્ષા સ્વીકારી નામ-મુનિ શુભવિજય રાખ્યું તથા તેની પત્ની લાલબાઈ, પુત્રી સહજા અને ૯ વર્ષ ઉંમરના પુત્ર કલેએ સં૦ ૧૬૫૧ ના મહા સુદિ ૬ ના રોજ ઊનામાં જ આ૦ શ્રી હીરવિજયસૂરિ પાસે સગી દીક્ષા સ્વીકારી. આ શ્રીકલ (કલ્યાણ) તે મહેર સેમવિજય ગણિવરને શિષ્ય બન્યા. તેનું નામ મુનિ કમલવિજય રાખવામાં આવ્યું. તે સં. ૧૯૭૬ ના પિષ વદિ ૧૩ ની સવારે શિહીમાં તપાગચ્છની નવી શાખાના દરમાં ભ૦ વિજયાનસૂરિ બન્યા. તેમનાથી તપગચ્છમાં “વિજયાનંદસૂરિ શાખા સંઘ” ચાલુ થયે. (-પ્રક. ૫૧, પૃ. પર, પ્રક. ૫૮) જે કે શેઠ શ્રીવંત, શેઠાણું લાલબાઈ, પુત્રી સહજા અને ચોથા Page #649 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ જૈન પરંપરાને ઇતિહાસભાગ ૩ [ પ્રકરણ પુત્ર કલાએ લંકામતની દીક્ષા લેવાનું મેકુફ રાખી, સીધા તપગચ્છમાં જ સંવેગી દીક્ષા લીધી હતી, પણ ગ્રંથકારે અને પટ્ટાવલી” કારે શ્રી કલાને લંકાગચ્છના યતિપણામાંથી આવેલા બતાવે છે, તે બરાબર નથી. સંભવ છે કે, અસલમાં બીજા સૌ લેકાગચ્છમાંથી આવેલા એ વાતને જૂદી ન સમજાયાથી શ્રીકલાની સાથે પણ એ વાત જોડી દીધી છે, એટલે ૧૦ જણ લૂંકાગચ્છમાંથી આવ્યા. એટલું બતાવવા પૂરતું જ આ ભેળસેળ લખાયું હોય. વિક્રમની ૧૭મી સદીના અંતમાં બુદ્ધિભ્રમના કારણે લંકાગચ્છમાંથી ઢંઢિયામત નિક. તે આ પ્રમાણે (૧) સં. ૧૬૨માં અથવા સં૦ ૧૭૦૯માં વડોદરાની ગાદીના શ્રીપૂજ વરસિંગજીના સૂરતના શ્રીમાળી શિષ્ય લંકાગચ્છના પતિ લવજીએ સૂરતમાંથી પોતાના ગુરુથી જુદા પડી, અને લંકાગચ્છમાંથી યે છૂટા પડી સ્વતંત્ર હુંઢિયાપથ સ્થાપિત કર્યો. (૨) સં૦ ૧૬૮૫ કે સં. ૧૭૦૯માં અમદાવાદમાં બાલાપુરની ગાદીના ઋષિ શિવજીના પ્રશિષ્ય સરખેજના ભાવસાર લંકાગચ્છના યતિ ધર્મદાસજીએ મુખપટ્ટી બાંધી હુંઢિયામત ચલાવ્યું. તેમણે આઠ કટિ ઢંઢિયામત સ્થાપિત કર્યો (૩) અને બાલાપુરની ગાદીના શ્રીપૂજ શિવજીના એક શિષ્ય કદાગ્રહ કરી, ગુરુથી જુદા પડી, મુખપટ્ટી બાંધી, જિનદર્શન તથા જિનપૂજાને વિરોધ કરી, તપસ્વી બની, ઢુંઢિયામાં ભળી જઈ તેમાં માન્ય બની અને તેમણે સં. ૧૭૧૨ માં લાહેરમાં ગુરુ આજ્ઞા લેપી સ્વતંત્ર હૃદિયામત ચલાવ્યું. (–પટ્ટાવલી સમુચ્ચય ભાવ ૧. પૃ. ૧૫૬) આ ત્રીજા મતમાંથી પંજાબમાં અજીવપંથ નીકળે. ' આ મતેનાં ઢુંઢિયા, બાવીશટેળા, બારાપથી, સ્થાનકવાસી, સ્થાનકમાણી વગેરે ઘણું નામે મળે છે. આ સમયે વડોદરાના વતની મેટા કવિ ભાવસાર ભીમજીએ સં. ૧૬૨૧ના ભાદરવા સુદિમાં વડેદરામાં શ્રી ગૌતમસ્વામી અને Page #650 -------------------------------------------------------------------------- ________________ પનમું ] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ સેમદેવસૂરિ પ૫ શારદામાતાની કૃપાથી ગુજરાતીમાં શ્રેણિકરાસ ખંડ–૧લે કડી ૩૦૦ બનાવ્યું જેની પ્રતિ મુનિ સાધુરક્ષકે લખી. તેમજ તેજ મહાકવિ ભીમજીએ સં૦ ૧૬૩૨ માં શ્રીપૂજ વરસિંહજીના શિષ્ય ઋષિ કુંરપાલ, મુનિ ભક્તઋષિ પાલ્લા, ઋષિ માણેક વગેરે ૯ યતિઓ અને ૩ મહાસતીઓ માસું રહ્યા હતા. તેમની પાસેથી સાંભળી તેમાં બુદ્ધિથી કવિત્વતર્ક શક્તિથી શાસ્ત્રાધારે વધારે કરી, શ્રી ગૌતમસ્વામી શારદામાતાની કૃપાથી અને શ્રીપૂજ વરસિંહજીનું નામ લઈ સં૦ ૧૬૩૨ ભાવ વ૦ ૨ શુક્રવારે વડોદરામાં શ્રેણિકરાસ ખંડ ૨ જે બનાવ્યો. (પુરાતત્ત્વ વિશારદ પંડિતવર્ય લાલચંદ ભગવાન- દાસને ઐતિહાસિક લેખ સંગ્રહ પૃ૦ ૪૨૪,૪૨૫) ૧૨ કષિ યશવંતજી, ૧૩ ઋષિ રૂપસિંગજી, ૧૪ ઋષિ દાદરલાલજી, ૧૫ ઋષિ કર્મસિંહજી, ૧૬ ગડષિ કેશવજી–તેમનાથી ગુજરાતી લોકાગચ્છની મેટી પક્ષનું બીજું નામ “કેશવજી પક્ષ” પડયું. ૧૭ ઋષિ તેજસિંગજી, ૧૮ ઋષિ કાનજી, ૧૯ ઋષિ તુલસીદાસજી, ૨૦ ત્રાષિ જગરૂપજી, ૨૧ ઋષિ જગજીવનજી, ૨૨ ત્રષિ મેઘરાજજી, ૨૩ ઋષિ સેમચંદજી, ૨૪ ઋષિ હરખચંદજી, ૨૫ ઋષિ જયચંદજી, ૨૬ ઋષિ કલ્યાણચંદજી, ૨૭ ઋષિ ખૂબચંદજી, ૨૮ શ્રીપૂજ ન્યાયચંદ્રસૂરિ, ૨૯ યતિ હેમચંદ્રજી, યતિ રાજચંદ્રજી, વિદ્યમાન છે. બીજી ગાદી બાલાપુરમાં ૮. ઋષિ રૂપજી–તે પાટણમાં ધનિક વ્યક્તિ હતી. તેણે સં. ૧૫૬૮માં પાટણમાં ૧૮ ગુમાસ્તાઓ સાથે દીક્ષા લીધી. અને ૧૬૨૦માં લામત સ્થાપે. ૯. ઋષિ જીવાજી. ૧૦. ત્રષિ કુંઅરજી-તે બાલાપુરમાં ફેંકાગચ્છના શ્રાવકેની વિનતિથી શ્રીપૂજ બન્યા. તેમનાથી “ગુજરાતી લેકાગચ્છ નાની પક્ષ ચાલી, તેમના શિષ્ય અને અમદાવાદની ગાદીના શ્રીપૂજ અષિ Page #651 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ મેઘજીએ સં. ૧૯૨૮માં સંવેગી માગ સ્વીકાર્યો. ૧૧. ઋષિ મલજી, ૧૨ ગણિ રત્નાજી, તેમણે પત્ની સાથે દીક્ષા લીધી હતી. ૧૩. રષિ કેશવજી-. સં. ૧૬૮૬, આ સમયે લંકાગચછના ઋષિ મેઘજીએ સં૦ ૧૬૬૦ માં પાટણમાં આ૦ વિજયસેન સૂરિના પરિવારના ૫૦ કૃપાવિજયજીગણિ પાસે દીક્ષા સ્વીકારી. તેનું નામ મુનિ મેઘવિજય રાખવામાં આવ્યું, જે પાછળથી મટા ગ્રંથકાર મહેદ મેઘવિજયજીગણિ તરીકે પ્રસિદ્ધ થયા. (–પ્રક૫૮) ૧૪. ઋષિ શિવજી, ૧૫. ષિ ધર્મચંદજી–તેમના શિષ્ય સરખેજના ભાવસાર યતિ ષિ ધર્મદાસે સં. ૧૭૦૯માં જિનમાર્ગ દીપાવ્યું, એટલે મુખે મુહપતિ બાંધી, આઠકેટિ દિયામત ચલાવ્યું, જેનાં બીજાં નામે સ્થાનકવાસી, સ્થાનકમાગ, બાવીશટેળા, બારાપંથી, વગેરે મળે છે. ૧૪. ગષિ શિવજી પછી આ પ્રકારે પરંપરા મળે છે – ૧૫. ઋષિ સિંઘીમલજી-તેમનું બીજું નામ ૪૦ સંઘરાજજી પણ મળે છે. સ્વ. સં. ૧૭૨૫. તેમના શિષ્ય ઋષિ આણંદે પિતાના શિષ્ય ઋ૦ તિલકને શ્રીપૂજ બનાવી, ખંભાતમાં જૂદી ગાદી સ્થાપિત કરાવી. આ પક્ષમાં ૧૮ યતિઓ બની રહેતા, તેથી તે અઢારિયા કહેવાયા. (–પ્રક૬૨) ૧૬ ઋતુ સુખમલજી, ૧૭ ૪૦ ભાગચંદજી, ૧૮ અ વાલચંદજી (બાલચંદજી), ૧૯ ઋ૦ માણેકચંદજી, ૨૦ ૪૦ ખૂબચંદજી (મૂલચંદજી) સ્વ. સં. ૧૮૭૬ - ૨૧ શ્રી જગશ્ચંદ્રજી-તે સં. ૧૮૩૬ના વૈ૦ શ૦ ૮ ને ગુરુવારે “જેસલમેરમાં” આચાર્ય બન્યા. ૨૨ ૪૦ રત્નચંદજી, ૨૩ ૪૦ નૃપચંદજી, (–સ્થાનકવાસી ઋષિ મણિલાલજીને “પ્રાચીન સંક્ષિપ્ત ઈતિહાસ; વિવિધગચ્છીય પટ્ટાવલી, પૃ. ૨૮૮) નેધ દિલ્લી આગ્રાની રૂદ્રપલ્લી ગચ્છની પદાવલી માટે જૂઓ. (પ્રકટ ૫૧ પૃ૦ ૫૧૪, ૫૧૫) Page #652 -------------------------------------------------------------------------- ________________ Àપ્પનમું ] ભ॰ લક્ષ્મીસાગરસૂરિ, આ સામદેવસૂરિ ૫૯ ૧ ગુજરાતી લાંકાગચ્છની એક યતિષરપરા આ પ્રમાણે મળે છે. ૧. રાજાધિરાજ શ્રી જયરાજજી ૨. મેઘરાજજી-સભવ છે તેણે તી માલા મનાવી હાય. ૩. ૫૦ કૃષ્ણઋષિજી, ૪ " • મખતમલજી, ૫. પૂ॰ ઋષિ ચેાતિરૂપજી તેમણે સ૦ ૧૮૮૫માં હરદ્વાર ગજમાં ‘ દશવૈકાલિકસૂત્ર ' પાના ઃ ૧૨ લખ્યું, અને સ૦ ૧૮૯૫ના વૈ૦ ૧૦ ૮ ને બુધવારે મક્ષુદાખાદમાં ‘શ્રાવકાચારભાષા' પાનાં ૯૫ લખ્યું. સ’૦ ૧૮૮૫માં ‘ જાતકાલ’કાર પાના ઃ ’ ૨૫ લખ્યા. તથા આગ્રાની લેાહામ’ડી (પરા)માં ‘ રાજૂલપચ્ચીસી' પાનાં: ૫ લખી. ૭. ઋ હજી, પરસરામજી. ૬. . <. ' જિનદાસજી–તેમણે સ૦ ૧૯૧૦ માં અકબરામાદ (આગરા)માં લેાહમ`ડીમાં ‘પ્રજ્ઞાપ્રકાશ ’ પાનાં : ૫ લખ્યા. લાંકાગચ્છના ૫- જશવંતગણના શિષ્ય યતિ રૂપસિ'હજી ત્યારે તેમની સાથે આગરામાં હતા. અને તેમણે ત્યાં તપસ્યા કરી. O (આગરાના ચિંતામણિ પાર્શ્વનાથના ગ્રંથભંડારના ગ્રંથૈાની પ્રશસ્તિ, પુષ્પિકાના આધારે; પટ્ટાવલી સમુચ્ચય ભા૦ ૨, પુરવણી પૃ૦ ૨૪૧-૪૨) ૨. લાંકાગચ્છની એક ઉત્તરાધગચ્છની યતિપરપરા આ પ્રમાણે મળે છે. ૧. પૂ॰ જરૃમલજી, ૨. પૂર્વ પરમાનન્નુજી, ૩. પૂર્વ સદાન દ્રુજી, ૪. પૂ૦ નારાયણજી, પ. પૂ॰ નરેાત્તમજી, ૬. પૂર્વ મયારામજી ૭. પૂ॰ મેઘરાજજી-તેણે ‘દાન-શીલ’-તપ-ભાવના ચરિતરાસછંદ ’ (×૦ ૧૨૩૭) અનાવ્યા. સ૦ ૧૮૧૭માં બનેલી તેની હસ્ત પ્રતિ મળે છે. તેમણે હીંદીમાં મેઘવિનાદ નામે વૈદ્યક ગ્રંથ તથા વરસાદના વિજ્ઞાનવાલી મેઘમાલા બનાવી, મુક્તિઋષિએ મુક્તિ વિલાસનામે વૈદ્યગ્રંથ મનાવ્યા- (સને ૧૯૬૨ના જૂનને! સરસ્વતી અંક) (૩) પંજાબની લેાંકાગચ્છની ઉત્તરાધશાખા (ઉત્તર પ્રદેશમાં રહેલી શાખા ) ની યતિ પરપરા આ પ્રમાણે છે Page #653 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ ૧. જટ્ટમલ. ૨. પૂજ્ય તપાચાઉજી, ૩. રાઉ ઋષિ, ૪. મેાહન ઋષિ (સં૦ ૧૭૧પ), ૫. રામા ઋષિ, ૬. જાદમ ઋષિ, છ. મંગલજી ઋષિ (સં૦ ૧૭૧૯ થી ૧૮૩૯), ૮. વીરુ ઋષિ (સ૦ ૧૮૨૦ થી ૧૮૨૫) ૯. સહજૂ ઋષિ (સ૦ ૧૮૫૦ થી ૧૮૭૫). ૧૯૮ ૧૦. માણેક ઋષિ (સ’૦ ૧૮૭૪ થી ૧૯૨૬)–તેમના અક્ષરે બહુ સુંદર હતા. તેમણે સ’૦ ૧૯૩૫માં તપાગચ્છના આ વિજયાન ંદસૂરિ ( ૫૦ આત્મારામજી મ૦) પાસે “ સંવેગી દીક્ષા ” લીધી. ગુરુદેવે તેમનું નામ મુનિ ઉદ્યોતવિજય રાખ્યું. લેાંકાગચ્છમાંથી બુદ્ધિભ્રમના કારણે વિવિધગચ્છા નીકળ્યા. તે આ પ્રકારે છે- (૧) હુઢિયા પથ (છ કોટિપક્ષ) સ૦ ૧૬૯૨ (૧૭૦૯) ૧૦. ઋષિ કેશવજી યતિ દીક્ષા સ૦ ૧૫૮૭ ૧૧. ઋષિ વરિસ'ગજી-ગાદી સ’૦ ૧૬૧૩ (૧૬૩૦)ના જેઠ વિ ૧૦, તેમનાં બે નામેા હતાં. ૧. ઋષિ વરસંગજી, ૨. ઋષિ વર જાગજી. સ્વ॰ સ૦ ૧૬૫૨. (6 ૧૨. ઋષિ લવજી સ્વામી-અઢારમી સદીમાં લેકાગચ્છમાંથી દુઢિયા પથ જૂદેો પડયો. તેના આદિ સ્થાપકઋષિ લવજીસ્વામી થયા. સૂરતના વતની વીરજી હાપા વહેારા દશા શ્રીમાલી લેાંકાગચ્છના જૈન હતા, તે “ કાટ્રિધ્વજ ” હતા. તેને “ફૂલ ખાઈ” નામે પુત્રી હતી. ફૂલબાઈ ને લવજી નામે પુત્ર થયા. લવજીને યતિ પાસે ભણતાં ભણતાં વૈરાગ્ય ઉત્પન્ન થયેા. અને પછી તેણે લેકાગચ્છના ૧૧મા પૂજ વરજા’ગજી પાસે જઈ “ મને જિનાગમ ભણાવે, મને દીક્ષા લેવાનું મન થશે ત્યારે તમે જિનાગમ ભણાવશે તે, તમારી પાસે દીક્ષા લઈશ. ’” એવી શરત મૂકી, તેની પાસે જૈન સિદ્ધાંત ભણ્યા. લેખિત કરાર '' તેણે પૂજ વરજાંગજી પાસે દીક્ષા લેતાં લેખિત કરાર કર્યાં કે, “ એ વર્ષ સુધી તમે મારા ગુરુ, અને હું તમારા ચેલા, બે વર્ષ પછી તમે છૂટા, અને હું પણુ છૂટા. ” આવો કરાર લખી-લખાવી દીક્ષા ,, Page #654 -------------------------------------------------------------------------- ________________ પ૯૯ પૂનમું ] ભત્ર લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સોમદેવસૂરિ પ૯ લીધી. ગુરુએ તેનું નામ રાખ્યું ઋષિ લવજી તે બે વર્ષ પછી પૂજ વરજાંગજીને ૭૫ બેલે જણાવી, તેમનાથી તે છૂટો પડ્યો. ૧. ઋષિ લવજી, ૨. ઋષિ ભણજી, અને ૩. ઋષિ સરવણુજી એ ત્રણે યતિ સૂરતથી વિહાર કરી, ખંભાત ગયા. ત્યાં કપાસિયાના વેપારી શેઠની દુકાને ઊતર્યા. તેને ઉપદેશ આપી, ભક્ત બનાવ્યું. અને “નવો પંથ ચલાવવા” તેની મદદ માગી. તેણે દરેક પ્રકારે મદદ આપવાનું વચન આપ્યું. આથી ત્રણે ઋષિઓ જંગલમાં ગયા. * તેઓએ ત્યાં ફરીવાર “પાંચ મહાવ્રત ઉચ્ચરી” નવેસરથી દીક્ષા લીધી. આ રીતે સં. ૧૯૯૨માં તેઓએ ખંભાતના જંગલમાં ન પંથ ચલા. સંભવ છે કે, તેઓએ જ સ્થાપના નિક્ષેપે ઉડાવી, મુખે પટ્ટી બાંધી, નવે વેશ બનાવ્યું હોય. તેઓ દુઢિયા તરીકે પ્રસિદ્ધિ પામ્યા. | ઋષિ લવજી સ્વામીની વ્યાખ્યાન કળા ખીલેલી હતી, આથી ઘણું ભાઈબહેને આકર્ષાયા, તેનું વ્યાખ્યાન સાંભળવા આવવા લાગ્યા અને તેમની પ્રશંસા કરવા લાગ્યા. • શેઠ વીરછ હાપા વહોરાને સૂરતમાં ખબર મળ્યા કે, ઋષિ લવજીએ નો પંથ કાડ્યો છે. આથી શેઠને દુઃખ થયું અને તેણે ખંભાતના સૂબાને પત્ર લખી ઋષિ લવજી ઉપર સખ્તાઈ કરવા જણાવ્યું. સૂબાએ તે શેઠના પત્રથી ઋષિ લવજીને પકડાવી કેદમાં પુરાવ્યા અને સુબાએ પછી “પિતાની બીબીના કહેવાથી તેને છોડી દીધા. ઋષિ લવજી ત્યાંથી નીકળી અમદાવાદ ગયા. આ સમયે બાલાપુરની લંકાગચ્છની ગાદીવાળા ૧૪મા શ્રી પૂજ પિશિવજીસ્વામીના શિષ્ય ૧૫મા ઋષિ ધર્મચંદ્રજીના શિષ્ય યતિ ધર્મદાસજી અમદાવાદમાં હતા તેમણે પણ ત્યાં મેંએ મુહપત્તિ બાંધી ઢંઢિયા મત ચલાવ્યો હતે. ઋષિ લવજી અને ઋષિ ધર્મદાસજી બંને અમદાવાદમાં મળ્યા. તે બંને સંવેગી બનવા ઉત્સુક હતા. ઋષિ લવજી તેમની સાથે ઘણી વાતચીત કરી, અમદાવાદથી Page #655 -------------------------------------------------------------------------- ________________ ૬ ૦૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ નીકળી, સૂરત ગયા. અને ત્યાં શેઠ વીરજી હાપા વહેરાને ઘરે વહોરવા ગયા. તેણે તેના ઘરમાં ચાલતાં ચાલતાં પગલે પગલે રજોહરણથી ભૂમિ સાફ કર્યા કરી. આ દેખી શેઠે પૂછ્યું કે, “આમ કેમ કરે છે?” ઋષિએ ઉત્તર આપ્યું કે, “આંખમાં પૂરેપૂરી દર્શન શક્તિ નથી, તેથી પૂંજી પૂજીને ચાલું છું.” ઋષિ લવજી સૂરતથી નીકળી, અમદાવાદ પહોંચ્યા. ફરીવાર તે અને ઋષિ ધર્મદાસ મળ્યા. પણ બંનેમાં “વંદનવ્યવહારને વાંધો ૧. આવી જ વિચિત્ર ઘટના અજમેરમાં બની હતી. એક દિવસ એક સ્થાનકવાસી ઋષિ અજમેરમાં લાખનકેટડીમાં શેઠ હીરાચંદજી સંચેતીને ત્યાં વહોરવા આવ્યા. તેણે હવેલીના દરવાજાથી તે તેના રસોડાના દરવાજા સુધી નીચેની જમીન પૂજતાં પૂજતાં ધીમે ધીમે આવી પંદર મિનિટ જે સમય ગાળે. સૌને આ જોઈ તમાસા જેવું લાગ્યું. આ જેવાને બીજા માણસો પણ એકઠા થઈ ગયા. શેઠ હીરાચંદજી તેમની ભાવના સમજીને બોલ્યા: “મહારાજ? આપ અજમેર કયારે પધાર્યા ?” ઋષિએ જવાબ આપે : “ભાયા? હું ખેરવાથી વિહાર કરી આજે ૧ વાગે અજમેર આવ્યો છું.” શેઠે જણાવ્યું: તે આપે ખેરવાથી કાલે વિહાર કર્યો હશે, કેમકે “આપ મારા ઘરમાં જે રીતે ચાલે છે એજ રીતે વિહાર કરે તો ખેરવાથી અજમેર : આવતાં ઘણું કલાકે જોઈએ.” ઋષિએ કહ્યું: “ના, ભાયા ? હું ત્યાંથી આજે સવારે જ સૂર્યોદય પછી નીકળ્યું હતું.” શેઠે કહ્યું: “મહારાજ ! તો પછી આપ અહીં પણ વિહારની ચાલે ચાલને ?” શેઠે સાફસાફ જણાવ્યું: “અહીં વધુ બતાવવાની કંઈ જરૂર નથી. કેમકે અમે ઓશવાલ થયા ત્યારથી જ ઉપકેશગચ્છના અને તપાગચ્છના જૈન છીએ. અમારા ગુરુના ઉપદેશ મુજબ અમારા દરવાજા અભંગ રહે છે. બીજું, અમને બાવીશાળા કે “તેરાપંથી એ રાગદ્વેષ”નથી. અમારા ઘરમાં બંને પંથવાળાની પુત્રીઓ પુત્રવધૂ તરીકે આવી છે, અને મેં મારી પુત્રી તથા પૌત્રીઓ બંને પંથવાળાના ઘરે પરણાવી છે. આથી અમારે મન સૌ જૈન સરખા છે. બંને પંથને ઋષિઓ પણ અમને ગોચરીને લાભ આપે છે. આપે પણ કૃપા કરીને અમને ગેચરીને લાભ આપતા રહેવું. પણ હવે આ વિધિ કરવાની જરૂર નથી.” (–શેઠ હીરાચંદ સંચેતી સાથે મારવાડી ભાષામાં થયેલી વાતચીતના આધારે ગુજરાતી) Page #656 -------------------------------------------------------------------------- ________________ ત્રપનમેં ] ભ૦ લમીસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ ૬૦૧ પડો.” અને બંનેની નવી પ્રરૂપણામાં પણ મે તફાવત હતે. આથી બંને જુદા પડ્યા. ગષિ લવજી અમદાવાદથી વિહાર કરી, અન્ય સ્થાને ફરી, બીજી વાર અમદાવાદ આવ્યા. તેમણે અહીં અમદાવાદના કાળુપુરના વતની ૨૩ વર્ષની ઉંમરના શાહ એમજીવીશા પિરવાડને દીક્ષા આપી, પિતાને શિષ્ય બનાવ્યું. તે બંને અહીંથી વિહાર કરી બુરહાનપુર ગયા, અને ત્યાં ઈદલતપુરામાં ઊતર્યા. ઋષિ લવજી ત્યાં એક રંગારી બાઈને ત્યાંથી લાડ વહેરી લાવ્યા. તે લાડવામાં ઝેર ભેળવેલું હતું. તેની તેને ખબર ન હતી. ઋષિ લવજીએ તે લાડવાને આહાર કર્યો અને ત્યાં જ અનશન કરી, અવસાન પામ્યા અને તે લાડવા આપનાર રંગારી બાઈને ગલત કેદ નીકળે. ઋષિ લવજીની પાટે વષિ સમજી બેઠા. તે બુરહાનપુરથી વિહાર કરી, અમદાવાદ જઈ, ઋષિ ધર્મદાસને વંદન કરી, તેની સાથે રહ્યા. પરંતુ આ દરમિયાન ઋષિ ધર્મદાસે અમદાવાદમાં પિતાની નવી પ્રરૂપણા ચાલુ કરી હતી. આમ પ્રરૂપણનો ભેદ પડવાથી, તે બંનેને મેળ મળ્યો નહીં, તે બંનેએ આપસ આપસમાં ચર્ચા કરી. એના પરિણામે ઋષિ ધર્મસિંહના શિષ્યો ઋષિ અમીપાલજી, ઋષિ શ્રીપાલજી તથા કુંવરજીના ગચ્છના બષિ પ્રેમજી અને ષ હીરજી વગેરે યતિઓ ઋષિ ધર્મદાસને “સરાવી”, ઋષિ સમજી પાસે ગયા. ત્યાં તેઓ તેમને વાંદી તેમના શિષ્ય બન્યા. તેમજ ઋષિ ધર્મદાસના ઘણા શ્રાવક-શ્રાવિકાઓ પણ ઠષિ ધર્મદાસના આઠ કેટિ પક્ષને છેડી, ઋષિ સમજી પાસે ગયા. અને તેમના શ્રાવક બન્યા. એ રીતે તે બધાએ છ કેટિનો સ્વીકાર કર્યો. આ ઘટના બનવાથી અમદાવાદના ઢુંઢિયા (લંકાગચ્છ)ના તે પંથમાં ફટ પડી. બીજી તરફ મારવાડના લંકાગચ્છના યતિ ઋષિ જીવાજીના શિષ્ય બષિ લાલચંદજી વીશા પિરવાડ હતા અને વિદ્વાન હતા. તે પણ ઋષિ સમજી પાસે આવીને તેમના શિષ્ય બન્યા. લાહોરના સેંકાગચ્છના ઉત્તરાધ શાખાના યતિ હરિદત્ત પણ ઋષિ એમજીના ચેલા બન્યા. Page #657 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ તે પછી ઋિષ સામજી, ઋષિ અમીપાલજી, અને ઋષિ શ્રીપાલજી વગેરેએ દિલ્હી અને આગ્રા તરફ વિહાર કર્યાં. ઋષિ સામજીની પર પરામાં ઋષિ અમુલખર્ચ...દજી વગેરે થયા છે. આ બધીયે વે જૈન પર પરા છે. અને લાંકાગચ્છની શાખા છે. તે છ કેટિ પક્ષના ៩ ઢિયા કહેવાય છે. આ પક્ષના દુઢિયા, સ્થાનકવાસી, ખાવીશટાળા અને મારાપથી વગેરે નામેા મળે છે. ( -વા॰ મે॰ શાહે‚ સને ૧૯૦૯માં પ્રકાશિત શ્રી સાધુમાર્ગીની જાણવા જેવી નેાંધ, પૃ૦ ૯૪ ના આધારે.) ૨. તુઢિયા પથ ( આઠ કેટિ પક્ષ) સ૦ ૧૭૦૯ લેાંકાગચ્છની ખાલાપુરની ગાદીના ૧૫ મા ઋષિ ધમચંદ્રજીના શિષ્ય ઋષિ ધર્મદાસજીએ સ૦ ૧૭૦૯માં અમદાવાદમાં મેએ મુહપત્તિ બાંધી હુઢિયામત ચલાવ્યા. તે દરિયાપરી શાખાઆઠ કેટિશાખા કહેવાય છે. તે આ પ્રમાણે—— ૧૬. ઋષિ ધર્માંદાસજી-તે અમદાવાદ પાસેના સરખેજ ગામના ભાવસાર હતા. તે લાંકાગચ્છના ઋષિ કેશવજીની પર પરાના ઋષિ ધમચંદના શિષ્ય થયા. તેને યતિપણામાં સાધુ જીવન ન લાગવાથી શુદ્ધ મા ચલાવવા ભાવના થઈ, તેમને ઋષિ અસીપાલજી, ઋષિ શ્રીપાલજી વગેરે શિષ્યે હતા. ઋષિ હરજી, ઋષિ પ્રેમજી વગેરે ગુરુભાઈ એ હતા. સૌ શુદ્ધ સાધુજીવન પાળવા ઉત્સુક હતા. સૂરતના ઋષિ લવજી ત્યાં આવ્યા. પણ વક્રન વ્યવહારને વાંધા પડયો, તેથી તે વિહાર કરી બુરહાનપુર ગયા. પછી ઋષિ ધર્માંદાસજીએ પેાતાના શિષ્યા સાથે વાતચીત કરતાં “ પુસ્તકપાનાઓને પણ પરિગ્રહ તરીકે ” જાહેર કર્યાં. તેથી તેણે તથા તેના શિષ્યાએ “ પેાથી—પાનાં વાસરાવી,” સ૦ ૧૬૮૫માં અમદાવાદમાં પાંચ મહાવ્રત ઉચ્ચરી, ફરીવાર દીક્ષા લીધી. અને હુંઢિયામત ચલાવ્યા. ઋષિ ધ`દાસજીએ ગ્રથાના અભાવમાં કેટલીક નવી કલ્પિત પ્રરૂપણા શરૂ કરી હતી. તે આ પ્રમાણે— ૧. કેાઈ જીવનું આયુષ્ય તૂટતું નથી, Page #658 -------------------------------------------------------------------------- ________________ ત્રેપ્પનમું ] ભ॰ લક્ષ્મીસાગરસૂરિ, આ॰ સામદેવસૂરિ ૨. કાઈ જીવ બીજાના માર્યાથી મરતા નથી. ૩. શ્રાવક સામાયિક કરે, તેમાં ૮ ભાંગે સાવધ ક્રિયાને ત્યાગ કરે. આ પ્રરૂપણાને ખરાખર માને, તે સમકિતી અને ન માને તે મિથ્યાત્વી આ પ્રરૂપણાને અનુસરે, તે સુસાધુ અને ન અનુસરે, તે સાધુ. ' તેમની આ પ્રરૂપણા માનનારા સોંપ્રદાય · દરિયાપરી ઢુંઢિયા ’ તરીકે પ્રસિદ્ધ થયા, તેનું બીજુ નામ ‘આ કાર્ટ’ પણ પડયું. પરંતુ ઋષિ સેામજીના સમજાવાથી તેમના શિષ્યા, ગુરુભાઈ એ ઋષિ સેામજીના શિષ્યા બની છે કેાટિ’માં ભળી ગયા. ૬૦૩ એટલે ઋષિ ધ દાસજીએ સ૦ ૧૭૦૯માં કે સં૰૧૭૧૬માં અમદાવાદમાં સ્વતંત્ર “ દરિયાપરી આહૅકેટિ ુઢિયાપથ ” ચલાવ્યે . (-સને ૧૯૦૯માં વા૦ મે॰ શાહે પ્રકાશિત કરેલ • શ્રી સાધુમાગ ની જાણવા જેવી ઐતિહાસિક નોંધના આધારે; સૂર્યપુરના સુવર્ણ યુગ ’ પ્રસ્તાવના પૃ॰ ૧૪ થી ૨૯) " તેમની પરંપરા નીચે પ્રમાણે મળે છેઃ-~~~ ૧૫. ઋષિ ધર્મીચંદજી, ૧૬. ઋષિ ધર્મદાસજી, ૧૭. ઋષિ સામજી, ૧૮. ઋષિ મેઘજી, ૧૯. ઋષિ દ્વારકાદાસજી, ૨૦. ઋષિ મેારારજી, ૨૧. ઋષિ નથુજી, ૨૨. ઋષિ જસવતજી, ૨૩, ઋષિ મારારજી, ૨૪. ઋષિ નાથાજી, ૨૫. ઋષિ જીવણજી, ૨૬. ઋષિ પ્રાગજી, ૨૭. ઋષિ ઈશ્વરજી. (–સ્થાનકવાસી પટ્ટાવલી, વિવિધ ગચ્છીય પટ્ટાવલી સંગ્રહ, પૃ૦ ૨૩૦) ૩. દુઢિયાપથ (પ ંજાબી પક્ષ) સં૦ ૧૭૨૧ લેાંકાગચ્છના શ્રીપૂત્ર શિવજી સ્વામીના એક શિષ્યે . (ઋષિ પ્રેમજી કે હીરજી) સં૦ ૧૭૨૧માં લાહેારમાં પેાતાના ગુરુથી જૂદા પડી ગુરુની આજ્ઞા લેાપી. મુખે પટ્ટી બાંધી જિનપ્રતિમા તથા જિન પૂજાના વિરોધ કરી હુંઢિયામાં ભળી તપસ્યા કરી તેને માન્ય ખની, પંજાબમાં ‘ તુઢિયાપથ ’ ચલાવ્યેા. Page #659 -------------------------------------------------------------------------- ________________ १०४ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૪. અજીવપંથ ટુંઢિયા પંથમાંથી પંજાબમાં એક અછવપંથ” નામની શાખા નીકળી હતી, જો કે આ પંથ બાબત વધુ ખુલાસો મળતા નથી પણ સંભવ છે કે, ૪૦ ધર્મદાસની આઠ કેટિની પરંપરાના સાધુએ પંજાબમાં જઈ “જીવ માર્યો મરે નહીં” એ પ્રરૂપણાને મનસ્વીરૂપે રજૂ કરી, આ નવી શાખા કાઢી હોય. એટલે પંજાબના આઠ કેટિ અને છ કેટિના સંઘર્ષમાંથી આ પંથ જન્મ્યા હોય. ૫. દુઢિયા-તેરાપંથી ૪૦ ભીખમચંદજીએ સં. ૧૮૭૦માં બગડીમાં સ્થાનકમાર્ગી સંપ્રદાયમાંથી ન તેરાપંથ ચલાવ્યું. તેને ઈતિહાસ એવે મળે છે કે ઉક્ત ઋષિએ પિતાના વિચારે વહેતા મૂક્યા. આથી ૨૫ સ્થાનકમાગઓની સમિતિ મારવાડના બગડી ગામના બહારના ભાગમાં મસાણમાં રહેલ દેરીમાં વાટાઘાટ કરવા માટે બેઠી, ઘણી વાટાઘાટ ચાલી. પણ સૌ એક મત થયા નહીં, અને સવારે તે સાધુઓ બે પક્ષમાં વહેંચાઈ જઈ, છૂટા પડ્યા. એક પક્ષમાં ૧૩ ઋષિઓ હતા, તે “તેરાપંથી' કહેવાયા. બીજા પક્ષમાં ૧૨ ઋષિઓ હતા તે “બારાપંથી' કહેવાયા. આ રીતે બારાપંથી અને તેરાપંથી એમ બે ભાગ પડયા. સ્થાનિક માગ કષિ માળવામાં “બારાપંથી” તરીકે વિખ્યાત છે. તેરાપંથની શિષ્ય પરંપરા આ પ્રમાણે મળે છે– ૧. ઋષિ ભીખમચંદજી, ૨. શ૦ ભારમલજી, ૩. ૪૦ રાયચંદજી, ૪. ૪૦ જીતમલજી, પ. ૫૦ મંગલજી, ૬. ઋ૦ માલચંદજી, ૭. ૪૦ ડાલચંદજી, ૮. ઋ૦ કાલુરામજી, ૯. માત્ર તુલસીરામજી તે આજે વિદ્યમાન છે. તેરાપંથીમાં ઋષિ, આર્યા, શ્રાવક, શ્રાવિકા સૌ એક ગુરુની આજ્ઞામાં રહે છે. તેમાં ૧૦૦ ઋષિઓ છે. ૨૫૦ આર્યાઓ છે. સૌમાં સંપ છે. Page #660 -------------------------------------------------------------------------- ________________ ત્રેપનમું ] ભ૦ લક્ષ્મસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ ૬૦૫ તેરાપંથીમાંથી કઈ કઈ ઋષિ જૂદા પડી સ્થાનકમાગમાં તથા બીજા વેટ જેન તપગચ્છ ખરતરગચ્છ વગેરેમાં મળી ગયા છે. એક—બે ઋષિઓએ ગચ્છભેદ કરી વીરમ' નામની શાખા ચલાવી હતી. તેરાપંથી ઋષિએ, આર્યાએ, શ્રાવક, શ્રાવિકાઓ ઉપર બતાવેલા ગ૭નાચકેના નામના પહેલા પહેલા અક્ષરેને જોડી “ભીભાવ રાવ જીમંત્ર માટે ડાકારુ તુ” આ પ્રકારે મંત્રાક્ષ ગોઠવી, હમેશાં તેની એક માળા ફેરવે છે. ઋદ ભીખમચંદજીએ પોતાની નવી પ્રરૂપણામાં સ્થાપના, સ્થાપના નિક્ષેપ, પ્રતિમા, તીર્થો, પુણ્યબંધ કરાવનારી ધર્મકિયા દાન અને દયા-અનુકંપાની મના કરી હતી. આ તેરાપંથ તે ઢુંઢિયા છેકોટિ પક્ષની શાખા છે. ૬, નાની પક્ષ કચ્છમાં ઢંઢિયા અષ્ટકટિ પક્ષમાં મોટી પકખ (મોટી પક્ષ) અને નાઢી પકખ (નાની પક્ષ) એમ બે ભાગ પડ્યા. વૃદ્ધો કહે છે કે, તપગચ્છના ગચ્છાધિરાજ શ્રી મૂલચંદજી મહના શિષ્ય મહાતાર્કિક શ્રી દાનવિજયજી પંજાબી હતા, તે યતિમાંથી આવેલા હતા. પૂ. મૂલચંદજી મહારાજે તેમને તેમજ શાંતમૂર્તિ હંસવિજયજી મહારાજને સં. ૧૯૩૯ના જેઠ શુદિ ૧૦ ના રોજ વડોદરામાં વડી દીક્ષા આપી અને તેમને પોતાના શિષ્ય બનાવ્યા, તે વિદ્વાન હતા, તર્કશાસ્ત્ર ભણ્યા હતા. તેથી તાકિક દાનવિજયજી તરીકે વધુ પ્રસિદ્ધ હતા. તેમણે કચ્છના માંડવી બંદરમાં ચોમાસું કર્યું ત્યારે ત્યાં હુંઢિયા આઠ કેટિના શ્રીપૂજ.......વગેરે ૧૮ સાધુઓનું ચાતુર્માસ હતું. તે સૌ પૂ૦ દાનવિજયજી મના ઉપદેશથી તપાગચ્છની સંવેગી દીક્ષા લેવા તૈયાર થયા. પરંતુ માંડવીના સ્થાનકવાસી સંઘના આગેવાનોએ વિનંતિ કરી કે “આપને જિનપ્રતિમાની શ્રદ્ધા હોય તે, તેને માને પણ વેશ ના બદલશે. તેમ કરશે તે અમારે હમેશાં માટે નીચે મૂંડી રાખી રહેવાનું થશે.” આથી તે સાધુએ તે પક્ષમાં જ રહ્યા. પરંતુ તેઓ તીર્થંકરના ચાર નિક્ષેપોને માનવાના પક્ષના હતા. Page #661 -------------------------------------------------------------------------- ________________ નગનિયોહનસૂરિ ) ૦ ૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પૂજ શ્રી વૃજપાલજી તે જિનપ્રતિમા કે ભ૦ પાર્શ્વનાથના બનાવી રાખેલ ત્રિરંગી ફટાના દર્શન કર્યા વિના અન્નપાણી લેતા જ ન હતા. આમ હોવાથી તેમના પરિવારના ઘણા સાધુએ તપાગચ્છના સંવેગી સાધુઓ અગર લેકપ્રિય ઉપદેશક બન્યા હતા. જેમકે– (૧) ઋષિ રતનચંદજી, તે શા. વિ. જે. વિજયધર્મસૂરિના શિષ્ય આત્મનિષ્ઠ યોગી શ્રી રત્નવિજયજી, (૨) ૪૦ ધર્મચંદ્રજી, તે શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ, પાલીતાણાના સંસ્થાપક પૂ. ગુરુદેવ શ્રી ચારિત્રવિજયજી, (૩) ૦ રાયચંદજી, તે વ્યાખ્યાતૃચૂડામણિ આ. વિજયમહનસૂરિના શિષ્ય મુનિ પદ્મવિજયજી તથા (૪-૫) સોનગઢના શ્રી જૈન મહાવીર ચારિત્રાશ્રમના સંસ્થાપક-સંચાલક જોકપ્રિય બાપા શ્રી કલ્યાણચંદ્રજી સ્વામી શ્રી કેશરિચંદ્રજી સ્વામી વગેરે વગેરે. કરછના અષ્ટકોટિ પક્ષના દરેક સાધુને જિનપ્રતિમાની શ્રદ્ધા હતી. સૌ ૮૪ આગમ અને પંચાંગીને માનતા હતા. આમ થવાથી તે પક્ષમાં ગરબડ થઈ તે જ પક્ષના પૂજ શ્રી......................ના શિષ્ય ૪૦.........ને બુદ્ધિભ્રમથી વિચાર કુર્યો કે, માત્ર જિનાગમ બત્રીશી જ સમકિત શ્રત છે, તે સિવાયના જિનાગમે, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા, વ્યાકરણ ગ્રંથ, અને ન્યાય ગ્રંથ વગેરે તથા અજેન ગ્રંથ મિથ્યાશ્રત છે. આ ગ્રંથે જગતમાં હશે ત્યાં સુધી મિથ્યાત્વને જ પ્રચાર બની રહેશે. તો આ સૌ ગ્રંથને વિનાશ કરવાથી જ શુદ્ધ ધર્મ ટકી શકશે. તેમણે આ પ્રમાણે વિચારી પૂજ શ્રી................. પાસેથી પિતાના ગુરુદેવના ભાગના પુસ્તકો માંગી લીધા. અને એક રાતે આ બધાં પુસ્તકોના ટુકડા કરી, બીજે દિવસે નદીની રેતમાં દાટી દીધા. તેમણે પોતાને ને પંથ ચલાવ્યું તે નાની પક્ષ કહેવાય છે, છ કોટિ તેરાપંથીને મળતો છે. તે મેલાં કપડાં પહેરે છે. તેથી સાધારણ જનતા તેને મેલડીયા પણ કહે છે, આ નાની પક્ષ તે ઢંઢિયાઆઠ કેટિ પક્ષની શાખા છે. Page #662 -------------------------------------------------------------------------- ________________ Àપ્પનમું ] ભ॰ લક્ષ્મીસાગરસૂરિ, આ સામદેવર -: જિનાગમ પાઢીમાં કાપ′પ : જિનાગમાની વિવિધ વાચનાઓમાંની છેલ્લી માથુરી વાંચના અને વલલી વાંચનાના સર્વ સંમત પાઠ આજે વિદ્યમાન છે. તેમાંનાં ૪૫ આગમે વિદ્યમાન છે. તેમાંથી સ્થાનક વાસી જૈને માત્ર ૩૨ જિનાગમાને જ માને છે. આજ સુધીના લેાંકાગચ્છ કે સ્થાનકવાસી મત કે તેરાપથી કેાઈ એ તેમાંના “ મૂળ પાઠા ” ઉડાવ્યા ન હતા. સ્થાનકવાસી ઋષિ પુષ્પમુનિ તથા તેના પરિવારે “ સુત્તાગમ ભા. ૧-૨ ”માં મૂળ પાઠામાં કાપકૂપ કરી છે. ઇતિહાસજ્ઞ ૫૦ કલ્યાણુવિજયજી ગણિ મહારાજ જણાવે છે કે “ પિછલે કુછ વર્ષોંસે પ્રાચીન સાહિત્યકા સ્વાધ્યાય કરના, યહુ મેરે લીએ એક નિયમ–સા હૈાગયા હૈ, ઈસ નિયમ કે ફલ સ્વરૂપ મૈને “ સુત્તાગમ ” કે દેનાં ભાગ પઢે. પઢનેસે મેરે જીવનમેં કભી ન હેાને વાલા “દુઃખકા અનુભવ” હુઆ, ૦૭ યદ્યપિ કઈ સ્થાનકવાસી વિદ્વાનેાને અપને મતકે ખાધક હાને વાલે સૂત્ર-પાઠાંકે કુછ શબ્દકે અથ જરૂર બદલે થે, પરંતુ સૂત્રેામે સે બાધક પાટાંકા કીસીને હટાયા નહી થા. લાંકાગચ્છકી ઉત્પત્તિકા લગભગ પાને પાંચસે વ કે બાદ સં પ્રથમ શ્રી પુષ્પ-ભિકબૂ તથા ઈનકે શિષ્ય—પ્રશિષ્યાને ઉન ખાધક પાઠાં પર સર્વ પ્રથમ ખેંચી (કાતર) ચલાઈ હૈ. યહ જાનકર મનમેં અપાર ગ્લાનિ હુઈ. મૈં જાનતા થા કિ સ્થાનકવાસી સંપ્રદાયકે સાથ મેરા સદ્દભાવ હૈ. પૈસા હી બના રહેગા પરંતુ પુષ્પ ભિકમુકે ઉક્ત કાસે મેરે દિલ પર જે આઘાત પહુંચા હૈ વહુ શાયદ સદા કે લિએ અમિટ રહેગા, ભગવતી–સૂત્ર જ્ઞાતા, ધર્મકથાંગ, ઉપાસકદશાંગ, વિપાકસૂત્ર, ઔપપાતિક, રાજપ્રશ્નીય, જીવાભિગમ, જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ, વ્યવહાર સૂત્ર, આદિમે જહાં જહાં જિન પ્રતિમા પૂજન, જિન ચૈત્યવન્દન, સિદ્ધાયતન, મુહપત્તિ ખાંધનેકે વિરુદ્ધ જે જે સૂત્ર પાડે થે. “ ઉનકા સફાયા કરકે ” શ્રી ભિકમૂજીને સ્થાનકવાસી સંપ્રદાયકે નિરાપદ ખનાને કે લિએ, એક અપ્રમાણિક ઔર કાપુરુષોચિત કા કિયા Page #663 -------------------------------------------------------------------------- ________________ १०८ જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ હૈ, ઇસમેં કઈ શંકા નહી. પરંતુ ઈસ કાર્ય કે સંબંધમેં યહ જાનના ચાહતા હું કી-શ્રી સ્થાનકવાસી સંપ્રદાયકે વિદ્વાન્ શ્રમણગણ તથા અગ્રગણ્ય શ્રાવકગણ સહમત હૈ, યા નહી? યહ મેરા એક પ્રશ્ન હૈ મિં ચાહતા હું કિ–“સુત્તાગમ” છપવાને મેં સહાયતા દેને વાલે ગૃહસ્થ ઔર સુત્તાગમ પર અચ્છી અચ્છી સમ્મતિ પ્રદાન કરને વાલે વિદ્વાન મુનિવર્ય મેરે ઈસ પ્રશ્નના ઉત્તર દેનેકા કષ્ટ કરેંગે. (વીર સં૦ ૨૪૮૮, વિ. સં. ૨૦૧૮, ચિત્ર સુદ ૧૩ ના તા. ૧૭–૪– ૬રના સામાહિક જૈન પત્ર વર્ષ૬૧ અંક ૧૫-૧૬ પાનું ૨૦૬) ૭. વીરધર્મ– તે તેરાપંથી સ્થાનકમાગની શાખા હતી. તેમાં જિનપ્રતિમા તથા જેનતીર્થોની પૂજાની નહીં કિન્તુ માત્ર જિનપ્રતિમા દર્શનની આજ્ઞા હતી. તે મતની વિશેષ પ્રરૂપણું જાહેરમાં આવી નથી. આજે આ પંથને કઈ ઋષિ વિદ્યમાન નથી. ૮. બીજામત પરંપરા-(લેકાગચ્છની શાખા) ૧. લોકશાહ, ૨. કષિ ભાણજી, ૩. ઋષિ માદાજી (ભીદાજી), ૪. ઋષિ ભીમાજી–અસલમાં “ઋષિ માદાજીની પાટે કષિ ભૂતાજી અને તેની પાટે ગષિ બીજાજી પૂજ્યશ્રી બને,” એ વ્યવહારસંગત હતું, પરંતુ (૩) ઋષિ માદાજીની પાટે ઋષિ પૂનાનો શિષ્ય (૪) કષિ ભીમાજી પૂજશ્રી થયો. તેમાં એક કલેશનું બીજ હતું. ૫. ગષિ ભૂતાજી-પટ્ટાવલીઓમાં ઋષિ ભીમાજી તથા ઋષિ ભૂતાજીને એક પટ્ટાંક મળે છે, તે પણ સૂચક વસ્તુ છે. નોંધ–દિગમ્બર સંપ્રદાયમાં પણ કઈ કઈ મુનિવર વાચકવર શ્રી ઉમાસ્વાતિ મહારાજના તત્વાર્થાધિગમસૂત્ર (મેક્ષશાસ્ત્ર)ના પાઠેમાં કાપકૂપ કરી પિતાની સાંપ્રદાયિક માન્યતાને નિરાપદ બનાવવા પ્રયત્ન કરે છે. સ્થાનકવાસી સંપ્રદાયના અહિંસા પ્રેમી ઋષિ વ્યામુનિએ અમદાવાદમાં સાબરમતી નદીને કિનારે ચાંપાનેર સોસાયટીમાં ૪૫ આગમોનું જિનાગમ મંદિર બનાવ્યું છે તેમાં તેમણે સત્યને ખાતર, જિનાપ્રતિમા વગેરે પાઠને મૂળ સ્વરૂપમાં જ કાયમ રાખવા નિર્ણય કર્યો છે. એ ખુશીની વાત છે. Page #664 -------------------------------------------------------------------------- ________________ પૂનમું ] ભવ લક્ષ્મીસાગરસૂરિ, આ એમદેવસૂરિ ૬ ૦૯ ૬. ઋષિ વિજયજી–તેનું બીજું નામ ઋષિ વીજી પણ મળે છે. તે ત્રષિ ભૂતાજીને ચેલે હતો. તે બહુ ક્રિયા કરતે હતે. તપસ્વી હતો. તડકામાં બેસી આતાપના લેતે હતું. તેણે ગુજરાતની બહાર જ્યાં સાધુઓને વિહાર અ૯પ હોય, તે પ્રદેશમાં એટલે મેવાડ અને મેવાતમાં વિહાર કર્યો. ત્યાં પણ તે આતાપના લેતે હતે. ત્યાંના જેને તેના ભક્ત બન્યા. એટલે તેણે સં. ૧૫૭૦માં ત્યાં લંકામતની કેટલીક માન્યતાઓમાં ફેરફાર કરી, પૂનમિયા અને આગમિકેને મળતું ન “બીજા મત સ્થાપિત કર્યો. તેણે આ પ્રમાણે પ્રરૂપણ કરી. પ્રરૂપણ ૧. પૂનમે પાખી કરવી. ૨. પૂનમે માસી કરવી. ૩. ભાદરવા સુદિ ૫ ના રોજ સંવત્સરી કરવી. ૪ તીર્થકર દેના ચારે નિક્ષેપ માનવા. એટલે “જિન પ્રતિમા ” જૈનતીર્થો માનવાં. પ. દેવવંદનમાં ચાર થઈ હોય છે, તે પૈકીની ચોથી થઈ બોલવી નહીં, અને ૬. મૃતદેવી વગેરે દેવ-દેવીઓની સ્તુતિ બેલવી નહીં. (–મહા ધર્મસાગર ગણિકૃત, “પ્રવચન પરીક્ષા વિશ્રામ ૧૦, ગા. ૧ થી ૧૨) આ ન ગચ્છ બીજ મત તરીકે પ્રસિદ્ધ થયે. તે પૂનમિયાગછ કે મલધારી ગછમાંથી નીકળ્યો હોય, એમ મનાય છે. બીજામતનું બીજું નામ “વિજયમત” પણ મળે છે. આ મત જિનપ્રતિમા, જૈન તીર્થો, તથા પંચાંગી સહિત સર્વ જિનામે અને તેમાં બતાવેલા માર્ગને સ્વીકાર કરતું હતું. તેને વેશ લેંકાગચ્છના યતિના વેશ જે હતું. આ મતમાં દંડ (દાંડે) રાખવાની પણ વિશેષ આજ્ઞા હતી. ૭. ઋ૦ ધર્મદાસજી, ૮. ઋ૦ ખેમસાગરજી, ૯. ૪૦ પદ્મસાગરજી. ૧૦. ૪૦ ગુણસાગરજી-તેમણે સં. ૧૬૭૬ માં “ઢાલસાગરરાસ” બનાવ્યા. ઋ૦ ગુણસાગરજીના શિષ્ય ત્ર- હેમસાગરજીએ સં. ૧૭૦૦માં Page #665 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ જૈન પરંપરાને તિહાસ-ભાગ ૩જો Àા ૧૧૧” રચ્યું છે. ૧ “ ચર્ચાશતક’ ૧૧. ૦ કેશવજી–સંભવ છે કે તેમનાં ખીજા નામેા કેશવરાજ અને ભ॰ કલ્યાણસાગરસૂરિ પણ હાય. મહા ભાનુચ'દ્ર ગણિવરે સ’૦ ૧૬૭૩માં માલપુરામાં તેમની સાથે શાસ્ત્રા કરી, તેમને જીતી ભગવાન ચંદ્રપ્રભુ જિનેશ્વરના પ્રાસાદની પ્રતિષ્ઠા કરી હતી. તે પછી માલપુરાના વિજયગચ્છના સંઘે “ ભ॰ કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી ” માલપુરામાં ભગવાન મુનિસુવ્રતસ્વામીને માટે જિનપ્રાસાદ અનાવ્યા હતા. જેની પ્રતિષ્ઠા સં૦ ૧૬૯૧ના વૈ શુ॰૧૨ ને ગુરુવારે ભ॰ વિજયદેવસૂરિના આજ્ઞાધારી ૫૦ લબ્ધિચંદ્ર ગણિવરે કરી હતી. (−જૈ॰ સ૦ પ્ર૦ ક્રમાંક: ૫૮, ૬૭, ૭૦, •.) તેમણે સ૦ ૧૬૮૩માં આંતરેલી કે આતરસુબામાં ૩૦ સ૦ આ૦ શ્રી હેમચંદ્રસૂરિનાં “ રામચરિત્ર ( ત્રિષષ્ટિ શ॰ પુ॰ ૨૦ પ` ૭ ) ના આધારે “ રામયશે રસાયનરાસ ” બનાવ્યા હતા. સ્થાનકમા સમાજમાં ૧. ચર્ચાત્તમાં ચર્ચા વસ્તુ તથા પ્રશસ્તિ નીચે મુજમ્ છે.-~~~ [ પ્રણ चतुरशीतिगच्छानां स्थापनाऽभूदधोवटम् ॥ वर्धमानसूरीशस्य जन्मापि नाभवत् तदा ॥ ४ ॥ टिप्पनम् श्रीवर्धमानस्रे जन्म १०२३, दीक्षा १०४१, सूरिपदं ૧૦૬૭, સ્વૉઃ ૧૦૬૨ તિ ॥ “ પ્રવન્યાાિયામ્ '' । वृद्धगच्छेश संविज्ञसर्वदेवसूरिप्रभोः तैः प्रेरणया गच्छेऽस्य ११८२ संविज्ञत्वं समुद्धृतम् ॥ त्रस्तलुङ्केन सद्गच्छो, मलधारोपसेविना । मस्तखरतरेणाभूद् विजयो विजयप्रभोः ॥ १०८ यस्मिन् चत्वारो निक्षेपाः, जिनाच पञ्चमी मते । चतुरशीतिशास्त्राणां न देवस्तुतिरीप्सिता ॥ १०९ विक्रमतो खखर्षीन्दौ ( १७००) तद्विजामतवासिना । गुणसागर शिष्येण हेमसागरसाघुना ॥ ११० मिथ्याप्रचारो मा भूद् इति मत्वा मया कृतम् । શાસ્ત્ર રાશિ-રૌદ્ર (૧૧૧), પ્રાત્રા ારાનેન -સંસ્કૃતમ્ ॥ ૧૧૧ इति शान्तिहर्षेण लिपीकलम् ॥ Page #666 -------------------------------------------------------------------------- ________________ પૂનમું ] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ ૬૧૧ આ રાસ પ્રત્યે ઘણો આદર છે. ૧૨. ભ૦ સુમતિસાગરસૂરિ ૧૩. (૭) ભ૦ ઉદયસાગરસૂરિ, ભ૦ વિનયસાગરસૂરિ ૧૪. (૮) ભ૦ જ્ઞાનસાગરસૂરિ–તે ભ૦ ઉદયસાગરસૂરિની પાટે થયા. માલપુરામાં વિજયગચ્છના ભ૦ આદિનાથના મંદિરમાંની એક ગુરુ ચરણપાદુકા ઉપર આ પ્રકારે લેખ છે– પાદુકોલેખ સં. ૧૬૮૪ વૈ૦ વ૦ ૭ ગુરુવારે વિજયગણે ભ૦ ઉદયસાગરસૂરિપદું ભ૦ જ્ઞાનસાગરસૂરિણું ઋષિ શ્રી પદાર્થજીની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરી.” (–જૈન સ. પ્ર. ક્રમાંકઃ ૭૦) ૧૩ ભ૦ વિનયસાગરસૂરિ તે વિજયનચ્છના ભ૦ સુમતિસાગરસૂરિની માટે ભટ્ટારક થયા. ઇતિહાસ કહે છે કે–વિજયગ૭માં તેમના હાથે અને તેમના પ્રપટ્ટધરના હાથે બે વેતાંબર જૈન તીર્થો બન્યાં છે. તે આ પ્રમાણે૧. ધ્યાલગઢ તીર્થ– સંઘવી તેજરાજ વીશા ઓશવાલ સિદિયા ગેત્રને સરૂપર્યા વંશને જૈન હતું. તે મારવાડમાં રહેતો હતો. ૧. અમદાવાદના મેતીલાલ મનસુખલાલ શાહ જેન હિતેચ્છુ ના તંત્રીએ સં. ૧૯૬૬માં આ રાસ પ્રકાશિત કર્યો હતો. પરંતુ તે પૂર્વાગ્રહી સ્થાનકમાગી જૈન હોવાથી તેણે મૂળ રાસમાંના જિનપ્રતિમા અને જિનાલયના પાઠોને ઉડાવી, તેના સ્થાને મનસ્વીપણે નવા પાઠે ગઠવીને તે રાસ છપાવ્યું હતો. તે પછી સં. ૧૯૭૦ માં સૂરતના શેઠ જીવણચંદ સાકરચંદ ઝવેરીએ શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકેદ્ધાર કુંડ તરફથી “આનંદકાવ્યમહોદધિ ભૌતિક બીજા”માં આ રાસ અસલરૂપે પ્રકાશિત કર્યો. સાથે સાથે મુખ્યબંધ (પૃ. ૩૧ થી ૫ ) માં મેતીલાલ શાહે પાઠની કરેલી ઉઠાવગીરીને પણ સાફસાફ સપ્રમાણ જાહેર કરી હતી. ત્યારે આ રાસની વાસ્તવિક વસ્તુ સ્થિતિ ઉપર પ્રકાશ પડે. એકંદરે આ રાસની રચના શિલી રસભરી અને સુંદર છે. સંભવ છે કે . કેશવજીએ લેકશાહના શેલેકા બનાવ્યા હોય. . (-પ્રક. ૫૩, પૃ. ૫૮૬, શ્રીમાન લંકાશાહના ઐતિહાસિક પ્રકાશ) Page #667 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ નોંધ-શિદિયા ઓશવાલ તે અસલમાં ચિત્તોડના શિસેદિયા રાણાના વંશ જૈને છે, અમે જેનો વિશેષ પરિચય પ્રક. ૫૮– પમાં નગરશેઠના વંશમાં આપીશું. સંઘવી તેજરાજના વંશમાં અનુક્રમે ૧ સં તેજરાજજી (ભાર્યા–નાયકદે) ૨-સં૦ ગજોજી (ભા. ગૌરીદે) ૩-સં. રાજમલજી (ભા રયણદે) ૪. સં. મંત્રી દયાલ શાહ (ભા. સૂર્યાદે, પાટમદે,) ૫. સં. શામળદાસ (ભાર્યા–મૃગાદે) સં૦ દયાલશાહને ૩ મેટાભાઈ હતા. ૧ ઉદેજી (ભામાલવદે) ૨–સં. દુછ (ભ૦ દાડિમદે, જગરૂપદે.) ૩ સંઇ દેવજી (ભાર્યાસિંહરદે, કરમાદે.) સંદયાલશાહ રૂપાલે તેજસ્વી બુદ્ધિવાન, ચકર, બહાદુર યુદ્ધવર, સ્વદેશાભિમાની, અને ધર્મપ્રેમી હતું. તે “ભાગ્યની પરીક્ષા “કરવા માટે, મારવાડથી નીકળી મેવાડમાં ગયે. તે પ્રથમ ઉદેપુરમાં રાણાની ઘડાહારમાં સાધારણ નેકર રૂપે દાખલ થયે, પછી રાજપુરોહિતના આગ્રહથી તેને મહેતો બન્ય, રાજપુરોહિત ખટપટી, પ્રપંચી, અને મેગલે સાથે મળતું રહેનારો, દેશદ્રોહી હતો. તેણે દયાલશાહને પિતાના ગુપ્ત કામકાજને મહેતે બનાવી, પિતાના ગુપ્તપત્ર અને દસ્તાવેજો, વગેરે વિભાગને વડે બનાવ્યું. પણ તે પુરોહિતના પ્રપંચને જાણું, દુઃખી થયે. તેણે ઉદેપુરના રાણું રાજસિંહને (રાયસિંહને) તે પુરોહિતના ખટપટી પત્રે વંચાવી, તેનાથી સાવધાન રહેવા ચેતજો. રણે તેને સ્વદેશાભિમાનથી અને નૈતિકહિમ્મતથી પ્રસન્ન થયે. તેણે તેને રાજ્યમાં સારી નોકરીમાં દાખલ કરી દીધું. અને ધીમે ધીમે તેને પિતાને મહામાત્ય બનાવ્યું. ઉદેપુરના નગરશેઠ સેહનલાલે પિતાની દેશપ્રેમી, ધર્મપ્રેમી પુત્રી પાટમદેને તેની સાથે પરણાવી. વીર દયાલદાસ બા. ઔરંગઝેબના આઝમે તથા પુરોહિતના ગુપ્ત પત્રોથી સમજી ગયો હતો કે બાટ ઔરંગઝેબ કપટથી મેવાડના માં રામ મગહરી સાથે મળીને Page #668 -------------------------------------------------------------------------- ________________ ત્રેપનમું ] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ સમદેવસૂરિ ૬૧૩ રાણાને જીતી, મેવાડને પિતાના તાબામાં લેવા ઈચ્છે છે. આથી વીર દયાલશાહે મેવાડને વિવિધ રીતે મજબુત બનાવ્યું. કે મેગલ સેના ચડી આવે તે માર ખાઈને જ પાછી જાય. મેવાડની સરહદેના પ્રદેશમાં પણ મેવાડની સત્તા જમાવી. તેની પત્ની પાટમદે પણ દેશના હિત કાર્યમાં પુરે રસ લેતી હતી. તે યુદ્ધના મેદાનમાં “સૈનિક ગણવેશ” પહેરી, જતી. અને વીરદયાલદાસને બચાવવા પુરી તકેદારી રાખતી હતી. બીજી પણ વિવિધ જાતની મદદ કરતી હતી. મેવાડમાં કાંકરેલી અને રાજસાગર તળાવની વચ્ચે એક નાનકડી પહાડી છે. સં. દયાલ શાહે રાણુની આજ્ઞા મેળવી, તેની ઉપર નવ માળને મેટ જિનપ્રાસાદ બનાવ્યું. તેમાં માત્ર જિન પ્રતિષ્ઠા કરવી બાકી હતી. પણ જિનપ્રાસાદ એ વિશાળ હતો કે–રથી કિલ્લા જે દેખાતો હતે. બાદ ઔરંગઝેબ (. ૧૭૧૫ થી ૧૭૬૩) વિ. સં. ૧૭૩૦ માં “મેવાડને રણે આ કિલ્લાથી અજેય બનશે” એવા ખ્યાલથી કે ધર્માધતાથી, તેને તેડવા સેના લઈ ચડી આવ્યા. વીર દયાલશાહે તેની સામે લડી, બાદશાહી સેનાને હંફાવી. અને પછી પિતે જાતે જ બાદશાહને મળીને સમજાવ્યું કે-“જહાંપનાહ ? આ કિલ્લો નથી. માત્ર બે માળનું જિનાલય છે. પરંતુ તેના શિખરની ઉપરા ઉપર માળેની ઉભણી ગઠવી, ઉચું શિખર બનાવ્યું છે. જે જેનારને ભવ્ય કિલ્લાને ખ્યાલ કરાવે છે. બા. ઔરંગઝેબે વીર દયાલ શાહના કથનને સાચું માની, તે જિનાલયને ન તેડતાં, એમજ સુરક્ષિત રાખી, પાછો ચાલી ગયે. રાણ રાજસિંહે જ શરૂમાં આ જિનાલય બનાવવાની આજ્ઞા આપી હતી. પણ હવે તે આ જિનાલયમાં જિન પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાની રજા દેતું ન હતું પરંતુ તેને રજા દેવી પડે એવા કુદરતી સંગે બન્યા તે આ પ્રમાણે ઔરંગઝેબ સાથેની લડાઈમાં રાજસાગર તળાવની પાળ તૂટી ગઈ હતી. રાણે નવી પાળ બનાવે. અને ચોમાસામાં પાણીને ધસારો Page #669 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ પ્રકરણ આવે કે–પાળ તૂટી જાય. છેવટે રાણુએ ત્યાં અતૂટ પાળ બનાવવા માટે, વીરદયાલશાહની પત્ની પાટમને જણાવ્યું કે “તું ઉદેપુરના નગરશેઠની કન્યા છે. તે ઉદેપુરની જ રાજકન્યા છે “ધર્માત્મા છે. સતી છે, તું તારા હાથે આ પાળને પાયે નાખ, શિલા સ્થાપન કર, કે પાલી અતૂટ બની રહે.” પાટમદેએ રાણુની આજ્ઞાથી તળાવની પાળને પાયે નાખ્યો. પાળ મજબુત અને ટકાઉ બની. જે ચોમાસામાં પાણીના ધસારાથી પણ તુટી નહી. - આ પછી રાણા રાજસિંહે પાટદેવીની માંગણીથી તેના ઉપર પ્રસન્ન થઈ કિલ્લાના જિનપ્રાસાદમાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરવાની રજા આપી. વીર દયાલશાહે રાણા રાજસિંહ (રાયસિંહ) ના રાજ્યમાં વિ. સં. ૧૭૩૨ વૈ૦ સુત્ર ૭ પુષ્ય નક્ષત્ર અમૃતસિદ્ધિ યુગમાં શ્વેતામ્બર વિજયગચ્છના ભટ્ટારક વિનયસાગરસૂરિના હાથે આ કિલા ઉપર “ચૌમુખ જિન પ્રાસાદની પ્રતિષ્ઠા,” રાજસાગર તળાવના કિનારે ભ૦ આદીશ્વર વગેરે ઘણી જિન પ્રતિમાઓની અંજનશલાકા, અને ચૌમુખ જિનપ્રાસાદમાં મૂળનાયક ભ૦ આદીશ્વરની પ્રતિમા વગેરેની સ્થાપના, વગેરે કરાવ્યાં. - આ પ્રતિષ્ઠા ઉત્સવમાં સરકગ૭ના ભટ્ટારક દેવમુંદરસૂરિ વગેરે ઘણા શ્રીપૂજે યતિઓ હાજર હતા. આ જિનપ્રાસાદ અજેય “રાજવી કિલ્લા જે” લાગે છે. આ સ્થાન દયાલગઢ કે દયાલ શાહના કિલ્લા તરીકે વિખ્યાત છે. આ સ્થાન જેનયાત્રાનું ધામ છે. સૌ જૈન યાત્રિકે મેવાડની યાત્રા કરે ત્યારે દયાલ શાહના કિલ્લાની પણ યાત્રા કરે છે. પહાડની નીચે તળાટીમાં વિશાળ જૈન વેધર્મશાળા છે. (જેન સત્યપ્રકાશ ક્રમાંક-૧૦ પૃ૦ ૩૧૮ થી ૩૧૯, ક્ષેમસિંહ મેહ રઠેડને સવાલ કેમને ઇતિહાસ પૃ૦ ૧૯૩ થી ૨૦૭ જૈન ઇતિ પ્રક૪૪, પૃ. ૩૮ થી ૪૦, પ્રક. ૫૮, ૧૯, નગરશેઠ શિશેદિયાવંશ) Page #670 -------------------------------------------------------------------------- ________________ પૂનમું | ભવ્ય લક્ષ્મીસાગરસૂરિ, આ સેમદેવસૂરિ ૬૧૫ ૧૩. ભ૦ ઉદયસાગરસૂરિ, ભર જ્ઞાનસાગરસૂરિ ૧૪. ભ૦ જ્ઞાનસાગરસૂરિ અથવા ભ૦ x ૪ ૪ સૂરિ. ૧૫. ભ૦ મહાનંદસાગરસૂરિ–તે વિજયગચ્છના મેટા પ્રભાવક હતા. જે બન્ને ગાદીના ભટ્ટારક બન્યા. (૧૫) ભ૦ મહાનંદસાગરસૂરિ–તે ભ૦ જ્ઞાનસાગરસૂરિની પાટે થયા કે ભ૦ વિનયસાગરની પટધરની પાટે થયા. તેને ઉલ્લેખ મળતો નથી. છતાં સાલવારી જોતાં તેને પટ્ટાંક ૧૫ મે લાગે છે. તેમણે હીંડાન તહસીલમાં ચાંદનગામ-મહાવીરજી તીર્થની સ્થાપના કરી હતી. તે આ પ્રમાણે – (૨) ચાંદનગામ-મહાવીર તીર્થ વિક્રમની ઓગણીશમી શતાબ્દીના પ્રારંભમાં જોધણજ પલ્લી વાલ થયે છે. તેનો વિ. સં. ૧૭૯૦ કા. સુ. ૫ ને રેજ તા. ૧૪-૧૧-૧૭૩૩ સોમવાર, કન્યા લગ્નમાં, તથા કન્યા લગ્નમાં મંગળ, તુલામાં રવિ બુધ ને ગુરુ, તથા વૃશ્ચિકમાં શુક્ર અને રાહુ હતા. તે સમયે જન્મ થયે હતો. તે હરસાણ નગરનો વતની હતું. તેની જ્ઞાતિ પલ્લીવાલ અને ગોત્ર ડગીઆ હતું તે હરસાણ નગરને- ધરી હતી. અને ડીગ નગર (ભરતપુર) ને મહારાજા કેશરિસિંહને દીવાન હતે. જયપુર રાજ્યના હીંડેન તહસીલ (પરગણા)ના ચાંદનગામના એક ઉંચા ટેકરા ઉપર એક ચમાર (મચી)ની ગાય પોતાનું દુધ ઝરી આવતી હતી. અમારે આ ઘટના નિહાળી, આશ્ચર્ય પામી, તે જમીન ખેદી. તે તેને તે જમીનમાંથી ભ૦ મહાવીરસ્વામીની ભવ્ય જિન પ્રતિમા મળી આવી. તેણે તે જિન પ્રતિમાને એક સ્થાને બેસાડી. ઘણા જેને આ ઘટના સાંભળી, ત્યાં દર્શને આવવા લાગ્યા. ભરતપુરના રાજાએ દીવાન જોધરાજજી પલ્લીવાલને કેઈમેટી ભૂલ થવાથી, તેપને ગળે ઉડાવી દેવાને હુકમ કર્યો. દીવાને જે. દિવસે તેપને મેઢે જઈને ઉભા રહેવાનું હતું તે દિવસે ઉકત ભગવાન Page #671 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણું મહાવીર સ્વામીની પ્રતિમા સામે જઈ તે જિન પ્રતિમાનાં દર્શન અને પૂજા કરી, સામે ઉભા રહી, બે હાથ જોડી, પ્રતિજ્ઞા કરી કે-“હે ભગવાન આપની કૃપાથી જે હું આ આફતમાંથી બચી જઈશ તે અહીં આપને ત્રણ શિખરે વાળ મોટો જિનપ્રાસાદ બનાવી, તેમાં આપની પ્રતિષ્ઠા કરાવીશ” દીવાન આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી ભરતપુર ગયે. રાજાએ તેને મારવા માટે તેપને મેઢે ઉભે રાખે. અને તોપચીને હુકમ આપ્યો કે “જામગ્રી સળગાવ–ગોળે છેડ-કે દીવાનને તેની ભૂલને બદલે મળે.”' તોપમાં દારૂગોળ ભરી રાખ્યો હતો. તે પચીએ એકવાર જામગ્રી સળગાવી, તે ઠરી ગઈ, અને બીજીવાર જામગ્રી સળગાવી તે પણ ઠરી ગઈ. છેવટે ત્રીજીવાર જામગ્રી સળગાવી. તે પણ ઠરી ગઈ પરિણામે તપને ગોળ છુટયો જ નહીં. અને દીવાનને કંઈ નુકશાન થયું નહી. રાજાએ આ વિચિત્રતા દેખી દીવાનને પુછ્યું. દીવાનજી? ત્રણ ત્રણ વખત જામગ્રી સળગાવી છતાં, નકામી જાય છે. તેનું કારણ શું છે? તે કહે. દીવાન બે હાથ જોડીને બેલ્યો-મહારાજા મેં અહીં ચાંદનગામના ભ૦ મહાવીરસ્વામીને અરજ કરી છે કે-હું આ આફતમાંથી બચી જઈશ તો અહીં ત્રણ શિખરવાળે જિનપ્રાસાદ બનાવી, તેમાં તમારી પ્રતિષ્ઠા કરાવીશ. મારા એ ભગવાને મારી એ અરજ સાંભળી છે અને તે ભ૦ મહાવીર સ્વામીની કૃપાથી જામગ્રી ઠરી જાય છે, ગેળા છુટતા નથી, અને હું બચી જાઉં છું. રાજાએ આ ઘટના સાંભળી, દીવાનને નિર્દોષ માની, તેને તે ભૂલની માફી આપી. દીવાન જેધરાજજી એ ત્યાં ભ૦ મહાવીરસ્વામીને ત્રણ શિખરવાળે મેટો જિનપ્રાસાદ બનાવ્યો. અને તેમાં વિ. સં. ૧૮૨૬ મહાવદિ-૭ ગુરુવારે ડીગ નગરના રાજા કેશરીસિંહના રાજ્યમાં વેતામ્બર વિજયગચ્છના ભ૦ મહાનંદસાગરસૂરિના હાથે તે ભ૦ મહાવીરસ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી, તથા બીજી ઘણી જિન પ્રતિમાઓની અંજનશલાકા અને પ્રતિષ્ઠા ' કરાવી. Page #672 -------------------------------------------------------------------------- ________________ પૂનમું ] ભવ લક્ષ્મસાગરસૂરિ, આ સમદેવસૂરિ ૬૧૭ ધુલેવાના કેશરી આજી, કુલ્પાકજીના માણેકસ્વામી અને ભયણીના ભ૦ મલ્લિનાથ વગેરે શ્વેતામ્બર જૈન ચમત્કારી તીર્થો છે. એ જ રીતે ચાંદનગામના ભગવાન મહાવીરસ્વામી શ્વેતામ્બર જૈન તીર્થ છે. જેને અને અજેને ઉક્ત જૈન તીર્થોને માને છે. પ્રભુદર્શન કરે છે. અને તેની સામે ભેટ ચડાવે છે. મહાવીરજી તીર્થને પણ જેન–અજેને મીના અને ગુજર વિગેરે સૌ કઈ માને છે. અને ત્યાં દર્શન કરી, ભેટ ચડાવે છે. મહાવીરજી તીર્થની વહીવટ કમીટી દર સાલ રીપોર્ટ પ્રકાશિત કરે છે. અને તેમાં ઉપરની કવાયકા પણ છપાવે છે. (કલ્યાણ વર્ષ–૩૧મું તીર્થંક-૧) આ પ્રતિમાનાં ચક્ષુવેતામ્બર પ્રતિમાની જેમ ખુલ્લાં છે. કમ્મરમાં લગેટ છે. વાંસાની કરેડને ખાડે કમરના લંગોટ સુધી છે. લગેટના સ્થાને આડી પટ્ટી પડી છે. નીચેના આસ્થાનમાં દિવ જૈન પ્રતિમાની જેમ જુદા બે ભાગે નથી જ. આ પ્રતિમા જ્યાંથી નીકળી, ત્યાં દીવાને ચરણપાદુકા પધરાવી, ઉપર છત્રી બનાવી હતી. આ પ્રતિમા ઉપર જે ચઢાવે ચડે. તેને તે ચમાર (મચી)ના વંશજો લે છે. મહાવીરજીને રથ ચૈત્ર સુદ ૧૫ ને બીજે દિવસે, ચૈત્ર વદ ૧ ને રોજ નીકળે છે. તેને તે ચમારને વંશજ પ્રથમ ધક્કો મારે, તે જ તે ચાલે છે. રથના સારથિના સ્થાને હાલ સરકારી અમલદાર બેસે છે. આ દીવાન ધરાજ પલ્લીવાલ શ્વેતામ્બર જૈન હતું. તેણે ત્રણ વેતામ્બર જૈન જિનાલય બનાવ્યાનું પ્રમાણ મળે છે. (૧) મહાવીર તીર્થમાં (૨) ભરતપુરમાં પલ્લીવાલનું મંદિર–તેમાં મૂળનાયકની પ્રતિમાની પલાંઠી નીચે ગાદીમાં સં. ૧૮૨૬ને દીવાન જેધરાજજીને પ્રતિમા લેખ છે. (૩) ભરતપુર રાજ્યના ડીગ ગામમાં મેટે શ્વેતામ્બર જૈન પ્રાસાદ બનાવ્યું. Page #673 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ભરતપુર રાજ્ય તરફથી આ ભરતપુર અને ડીગના જિનમંદિરની પૂજા માટે વાર્ષિક ખર્ચ મળે છે. (૪) મથુરાના મ્યુઝિયમમાં દીવાન જેઘરાજજીના લેખવાળી જિન પ્રતિમા છે. તેમાં સં. ૧૮૨૬મ૦ વ૦ ૭ ગુરુવારે ભ૦ મહાન દસૂરિની પ્રતિષ્ઠાને પ્રતિમા લેખ છે. તે પ્રતિમા લેખ આ પ્રમાણે છે. “સંવત ૧૮૨૬ વર્ષે મિતિ માઘ વદી ૭ ગુરુવાર ડીગનગર મહારાજે કેસરિસિંહ રાજા વિજય(ગચ્છ) મહા ભટ્ટારક શ્રી પૂજ્ય મહાનંદસાગરસૂરિભિરતે પદત્ત (દેશાત) ડગિયા પલ્લીવાલ વંશ ગોત્ર હરસાણ નગર, વાસિન ચૌધરી જેધરાજેન પ્રતિષ્ઠા કારાપિતાયાં.” વેતામ્બર પલ્લીવાલ જેને આ તીર્થને વહીવટ કરતા હતા, પછી દિગમ્બર ભટ્ટારકે પલ્લીવાલે વતી તેને વહીવટ કર્યો. તે ભટ્ટારક તેમના ચેલાની ખટપટથી મરણ પામ્યા, આથી આ તીર્થને વહીવટ કેટના તાબામાં ગો. નોંધ : ત્યાં સુધી આ તીર્થ જૈન શ્વેતામ્બર તીર્થ જ મનાતું હતું અ થી તે પહેલાં છપાએલ દિગમ્બર તીર્થનાં પુસ્તકમાં દિગમ્બરેએ ચાંદનગામના મહાવીરને પિતાનું તીર્થ બતાવ્યું નથી. પ્યારેલાલ દિગમ્બર જૈન સં. ૧૯૩૦માં જયપુર રાજ્યમાં જયપુર રાજ્યની કૌશીલને મેમ્બર બન્યું. તેણે દિગમ્બર જેનેની કમીટી બનાવી, અમુક શરત તથા બાંહેધરી સાથે તેને આ તીર્થને વહીવટ સંપા. આ પ્રદેશમાં પલીવાલ જેને નિર્ધન હતા. વ્યવસાયી હતા. દિગમ્બરેએ તેઓની નબળાઈને લાભ લઈ, આ તીર્થમાં પિતાની વધુ સત્તા જમાવી. દિગમ્બર જેનેએ ભ૦ મહાવીર સ્વામીની જિન પ્રતિમાને કંદરે ખોદી નાખે. પછી તે તેને રથ ચલાવવા તથા ચઢાવો લેવામાં જે ચમારના વંશજોને હક હતું, તેમાં પણ ફેરફાર કરવા ધાર્યું. તથા ભ૦ મહાવીરની પ્રતિમાને રત્સવમાં કુલની માળા પહેરાવાય છે. તે શ્વેતામ્બર જૈન વિધિનું પ્રતીક છે. તેને પણ બદલી નાખવા વિચાર કર્યો. પરંતુ ત્યાંની આસપાસના અજેને ઉત્સવમાં આવતા Page #674 -------------------------------------------------------------------------- ________________ ૬૧૯ ત્રેપનમ્ ] ભ૦ લક્ષ્મસાગરસૂરિ, આ૦ સોમદેવસૂરિ હતા. તેઓએ કવેતામ્બર જૈન વિધિને જ કાયમ પાળવા આગ્રહ સે. આથી દિગમ્બરેએ મૌન પકડયું. મૂળ જિનપ્રાસાદમાં ગભારાના આગળના ભાગમાં દર્શકોને ઉભા રહેવાના સ્થાને રંગમંડપમાં નવી વેદી (ચોતર) બનાવી, તેની ઉપર ગભારાની આડે દિગમ્બરની નવી પ્રતિમા બેસાડી, ભગવાન મહાવીરની મૂળ પ્રતિમાને ઢાંકી દીધી છે. જનતા મૂળ પ્રતિમાને ભૂલી જાય અને દિગમ્બર પ્રતિમા પ્રત્યે ખેંચાય તે માટેની આ રમત છે. એકંદરે ચાંદનગામ મહાવીરનું તે વિજયગચ્છનું છે. જૈન તીર્થ છે. નોંધ : દિગમ્બર જ્યપુર પાસે ૪૪ ગામમાં ભ૦ પદ્મપ્રભુનું ચમત્કારી તીર્થ બતાવે છે જે જિનપ્રતિમા પણ વાસ્તવમાં શ્વેતામ્બર જિન પ્રતિમા જ છે. વિજયગછના શ્રીપૂજે તિઓ મોટે ભાગે કેટા, બુંદી, અલવર, ભરતપુર, હિંડન, માધાપુર, વગેરે પ્રદેશમાં વિચસ્તા હતા. પાલીથી આવેલા પલ્લીવાલ જેને તેઓના સંસર્ગથી વિજય ગચછના અનુયાયી બન્યા હતા. પરંતુ તે યતિઓની સંખ્યા ઘટવા લાગી. આથી સં. ૧૯૨૬ પછી વિજયગચ્છના જેને સ્થાનકવાસી જૈન બન્યા. આ રીતે ભરતપુર હિંડોન, સેંથા માધાપુર વગેરે પ્રદેશના વિજયગચ્છના જેને સ્થાનકવાસી જૈન બન્યા. પલીવાલ જેને અસલમાં જિનાલયને માને છે. તીર્થોને માને છે. અને પિતાને વિજયગચછના વેતામ્બર જૈન બતાવે છે. આજે કેટામાં આ ગચ્છની ગાદી છે. ' વિજયગચ્છની કેટાની ગાદીની છેલ્લી એક ભટ્ટારકે પરંપરા આ પ્રમાણે છે. (૧) ભ૦ આ૦ જિનશાન્તિસાગરસૂરિ–તેમણે સં. ૧૯૦૩૧માં સમેતશિખરના જિનાલયને જીર્ણોદ્ધાર થયું. ત્યારે, જુદી જુદી દેરીઓમાં જિન પ્રતિમાઓની અને ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા કરી હતી. (–જૈન તીર્થોને ઇતિહાસ પૃ. ૪૭૫, ૪૭૬) (૨) ભર ઉદયસાગરસૂરિ (૩) ભ૦ જિનસુમતિસાગરસૂરિ–તે તા. ૭–૭–૧૯૧૪ (વિ. સં. ૧૯૭૦) સુધી વિદ્યમાન હતા. Page #675 -------------------------------------------------------------------------- ________________ ૬૨૦ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ (૪) ભ॰ પૂનમસાગરસૂરિ-જે હાલ તુરતમાં કાટાની ગાદીના નવા ભટ્ટારક બન્યા છે. તેને માટે જાહેર થયું છે કે-તે મલધારી પૂનમિયા બૃહવિજય ગચ્છના ભ॰ સુમતિસાગરસૂરિની પાટે બેઠા છે. ( તા. ૭–૪–૧૯૬૨નું સાપ્તાહિક જૈન પત્ર વર્ષોં-૬૧ અક ૧૪મે) કેાટામાં રહેલી વિજયગચ્છની ગાદીની પરંપરામાં હાલમાં નીચેના ગામામાં વિજયગચ્છની ગાદીએ છે. ગામ વસવા કરોલી. સાંતા (સેથા) હિડોન આગરા ભૈર મિઢાપુર ( કઠવારી ) ડીગ ભરતપુર. ,, કમ્પેર યતિઓનાં નામઃ મુલતાનચંદજી મ૦ રામચંદ્રજી મ મૂલચંદ મ ગોવિંદચંદ્રજી મ૦ ઘનશ્યામજી મ મુરલીધરજી મ સુરલીધરજી. મ૦ શ્રી પૂજજી મ૦ હુકમચંદ્રજી. મ શ્રી ચંદ્રજી મ "" "" આ દરેક ગામેામાં સભવતઃ વિજયગચ્છની ગાદીએ હતી. તે સૌની પૂર્વ પરપરા મેળવવાની ખાસ જરૂર છે. ત્રીજી કહુઆમત—પર પરા 29 નાડલાઈના મહેતા કાનજી વીશા નાગરના પુત્ર હુઆ નાગરે અચલગચ્છના શ્રાવકના પરિચયથી જૈનધર્મ સ્વીકાર્યો. અને પાટણ પાસેના રૂપપરમાં આગમિયાગચ્છના ૫૦ હરિકીતિ ગણુિ પાસે વ્યવહારિક જ્ઞાન તથા શાસ્ત્રી જ્ઞાન મેળવી, દીક્ષા લેવાની ભાવના થતાં “આ કાળમાં મુનિપણું પાળવું. દુષ્કર છે” એમ જાણી, Page #676 -------------------------------------------------------------------------- ________________ પૂનમું ] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ સમદેવસૂરિ ૬૨૧ ગૃહસ્થવેશમાં બ્રહ્મચારી રહી, દેશવિરતિધારી, “સંવરી” ગૃહસ્થ બની રહી, સં. ૧૫૬૨માં “કડુઆત ચલાવ્યો. એકવીશ બોલ કડુઆ શાહે પિતાના મતની પ્રરૂપણના ૨૧ બેલ નક્કી કર્યા, જેમાં નીચે મુજબ પ્રરૂપણ કરી. ૧. ૪૫ આગમે તથા તેને અનુસરતી પંચાગીને પ્રમાણ માનવી. ૨. જિનપ્રતિમા, સ્થાપના નિક્ષેપે આગમ પ્રમાણ છે. ૩. સ્ત્રીઓ જિનપૂજા કરે, પૌષધ કરે. ૪. જિન પ્રતિષ્ઠા યતિ નહીં, પણ શ્રાવક કરે. પ. દેવવંદનમાં ત્રણ થાય (સ્તુતિ) કહેવી. ૬. આ કાળમાં સાધુપણુ નથી તેથી જે સાધુ-સાવી છે તે ખોટા છે. સાચા સાધુ અને યુગપ્રધાનો ઉત્તર ભરતાર્ધમાં અષ્ટાપદ તીર્થ પાસે “અયોધ્યા” તરફ વિચરે છે. ૭. ધર્મ સાધવે હોય તે શ્રાવક બની રહી સંવરીપણે રહેવું લાભકારક છે. ૮. શ્રાવક સામાયિક ફરી ફરી કરે, પ્રતિક્રમણ કરે. ૯ શ્રાવક મુહપત્તિ તથા ચરવળ રાખે. ૧૦. સામાયિક લેતાં સામાયિક લઈને પછી ઈરિયાવહી કરવી. ૧૧. સંવરી શ્રાવક ગૃહસ્થના કપડામાં રહે, પાઘડી પહેરે, આભૂષણ પહેરે. ૧૨. સંવરી શ્રાવક ગૃહસ્થના કપડામાં રહે, બ્રહ્મચારી રહે, તેને શીલ પાળવાનું હોય છે. ૧૩. સંવરી શ્રાવક કંચન-કામીનીને છેડે, ઘરબાર છોડે, (સાવાકામ છેડે) ૧૦૧ બેલ પાળે. પુરુષને શીલ પાળવાના ૧૦૪ બેલ છે. સ્ત્રીઓને શીલ પાળવાના ૧૧૩ બેલ છે. શીલવાળા સ્ત્રી-પુરુષ તે તે બેલને પાળે. Page #677 -------------------------------------------------------------------------- ________________ દરર જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૧૪. સંવરી સચિત્ત પાણું પીએ નહીં, સચિત્ત ખાય નહીં. ૧૫: સંવરી ગૃહસ્થને ઘરે જઈ ત્યાં જ આહાર કરે. ૧૬. સંવરી પાઘડી પહેરે “પણ દેવવંદન કરે. ત્યારે પાઘડી ઉતારીને દેવ જુહાર.” ૧૭. ૧૮. વાસી કઠેળ ખવાય નહીં. ૧૯ દ્વિદળ (વિદળ) અભક્ષ્ય છે. ૨૦. પૌષધ તિવિહારે થાય, ચઉવિહારે થાય. ૨૨. ભગવાન મહાવીરનાં પાંચ કલ્યાણક માનવાં. (છ ન માનવ) ૨૩. માલારેપણુ તથા ઉપધાન કરવાં નહીં. ૨૪. બીજું વાંદણું બેઠાં બેઠાં દેવું. ૨૫. પૂનમની પાખી શાસ્ત્રાધારે હતી, પરંતુ આચરણથી ચૌદશની પાખી થાય છે, તે માનવી. ૨૬. ભાદરવા સુદિ ૪ ના દિવસે સંવત્સરી કરવી. ૨૭. શ્રાવણ કે કાર્તિક મહિના વધે તે બીજા શ્રાવણમાં સંવત્સરી અને બીજા કાર્તિકમાં ચેમાસી કરવી. ૨૮. “કલ્પસૂત્ર'માં ૧૦ અશ્કેરાં બતાવ્યાં છે, હમણું “અસંયતિ પૂજા’ નામનું છેલ્લું અચ્છેરું ચાલે છે. કહુઆ શાહે ૨૧ બેલની પ્રરૂપણા કરી. જે ઉપરના ૨૮ બેલમાં આવી જાય છે. તેમજ સંવરી શ્રાવકને પાળવાના ૧૦૧ બેલ બાંધ્યા. પુરુષને માટે શીલ પાળવાના ૧૦૪ બોલ અને સ્ત્રીને માટે શીલ પાળવાના ૧૧૩ બેલ બનાવ્યા હતા. કડુઆમત”માં સંવરી ગૃહસ્થ ગાદીને આચાર્ય બનતે હતે. તેની પાટ પરંપરા ચાલી હતી. તે આ પ્રમાણે – કડુઆત પટ્ટાવલી ૧. શાહ કહુઆનાડેલાઈન વીશા નાગર મહેતા કાનજીની પની કનકાદેવીએ સં. ૧૪૫માં એક બાળકને જન્મ આપ્યો, તેનું નામ કહુઆ શાહ રાખ્યું. તે આઠ વર્ષને થતાં ડું ભ. Page #678 -------------------------------------------------------------------------- ________________ પૂનમું ! ભવ લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ १२३ મહેતા કાનજી વૈષ્ણવધર્મી હતું. આથી બાળક કડુઆ શાહ મહાદેવ અને કૃષ્ણનાં ભજનપદ બનાવવા લાગ્યો. તે એક અંચલગચ્છના ગૃહસ્થ જૈનના ઉપદેશથી જૈન બન્ય. કહુઆ શાહ સં. ૧૫૧૪ માં પાટણ ગયે. ત્યાં રૂપપરમાં આગમિયાગચ્છના વૈરાગ્ય ભાવનાવાળા પં. હરિકીતિ ગણિની પાસે રહી, “સારસ્વત’ વ્યાકરણ, કાવ્ય, પિંગલન્યાયશાસ્ત્ર તથા પંચાંગી સહિત જેનાગો ભણ્યો. તેને દીક્ષા લેવાની ભાવના હતી. પરંતુ પં૦ હરિકીતિએ જણાવ્યું કે, “આ કાળમાં શુદ્ધ સાધુજીવન પાળી શકાતું નથી. તે સાધુ બનીને દોષિત જીવન ગાળવું, એ તે દરેક રીતે ખરાબ છે. “પ્રવચનસારેદ્ધાર”માં પાંચમા આરામાં ૨૦૦૪ યુગપ્રધાનનું સૂચન છે, તે ઉત્તરાર્ધ ભારત માટે સમજવું, પણ અહીં દક્ષિણ ભારતમાં તે સાધુપણું નથી.” વળી, વિકમની ૧૩મી સદીમાં નવા નવા મતે નીકળ્યા છે. તે બધા સ્વચ્છંદી છે, પાસસ્થા છે. તારે જે ધર્મારાધન કરવું જ હોય તે આવી દીક્ષા લેવાથી કંઈ લાભ નથી. તે માત્ર ગૃહસ્થના વેશમાં રહી ત્યાગી જીવન ગાળ, ભાવસાધુ બની રહે એટલે તને એ રીતે ધર્મારાધનને પૂરે લાભ થશે. “કડુઆ શાહને આ ઉપદેશ ગમે.” તેણે પંન્યાસજીના કહેવા મુજબ બ્રહ્મચર્ય અને શ્રાવકનાં બાર વત સ્વીકારી, દેશવિરતિ સંવરી જીવન ગાળવાને નિર્ણય કર્યો. તે સંવરી બન્યા. તે સચિત્ત પાણી પીતે નહોતે, પ્રાસુક આહાર-પાણી લેતે, ગૃહસ્થના ઘેર જઈ શુદ્ધ આહાર લેતે હવે, કંચન-કામીનીને ત્યાગી હતે, પગે વિહાર કરતે, અને જ્યાં જાય, ત્યાં પોતાના નવા મતને ઉપદેશ કરતે હતે. પાટણને લીબેન મહેતે તેને “પ્રથમ ઉપાસક” બન્યું. તેણે વીરમગામ, સલખણપુર, સૂરત, અમદાવાદ, ખંભાત, માંડવ (માંડલ), ભરૂચ, ચાંપાનેર, રાધનપુર, મેરવાડા, સુઈગામ, નાડેલ, પાટણ, વડેદરા, ગંધાર, ચૂડા-રાણપુર, જૂનાગઢ, અમરેલી, સાદડી, સિરોહી, થરાદ. જાલોર, મહેસાણા વગેરે ક્ષેત્રમાં ગૃહસ્થાના ઘરમાં રહી ચાતુર્માસ સદીમાં નવા દી છે, પણ તે Page #679 -------------------------------------------------------------------------- ________________ १२४ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ગાળ્યાં હતાં. તે તે સ્થળોમાં તેણે પિતાના મતના ઘણા શ્રાવકે બનાવ્યા હતા. શાસ્ત્રાર્થ તેણે સં. ૧૫૩૯માં નાડોલ (નાડલાઈ)ને ચોમાસામાં લંકાગચ્છના ઋષિ ભાણુ સાથે શાસ્ત્રાર્થ કરી, જિન પ્રતિમાને જિનાગમના પાઠથી સિદ્ધ કરી હતી. - તેને સંવરી શ્રાવક દેવ વાસણ મહેસાણામાં રહેતો હતો. તેણે સં. ૧૫૫૦માં સાદડીમાં દેશી સંઘરાજના ઘરમાં ચોમાસામાં ખરતરગચ્છ સામે “પાંચ કલ્યાણક અને સ્ત્રી પૂજા” બાબતને શાસ્ત્રાર્થ કર્યો હતો. તેમજ સં. ૧૫૫૬માં જાલેર પ્રદેશમાં આંચલિક તથા ખરતરગચ્છવાળા સાથે “અતિ પ્રતિષ્ઠા, નિષેધ, અને અપર્વના દિવસે પૌષધ કરવા બાબત” શાસ્ત્રાર્થ કર્યો હતો. પં. હરિકીતિ ગણિએ સં૦ ૧૫૬૩માં થરા ગામમાં સ્વર્ગ વાસ કર્યો. શાહ કહુઆએ પિતાની ગાદીએ સં. ૧૫૬૨માં શા. ખીમાશાહને સ્થાપિત કર્યો. અને તેની સામે ઉપર જણાવેલા વિવિધ બેલની પ્રરૂપણ કરી. શાહ કહુઆએ ૧૯ વર્ષની ઉંમરે સંવરીપણું લીધું, ૨૯ વર્ષની ઉંમરે ગાદી સ્થાપી, અને સં૦ ૧૫૬૪માં શત્રુંજય તીર્થમાં કુલ ૬૯ વર્ષની ઉંમરે અનશન સ્વીકારી, સ્વર્ગવાસ કર્યો. ૨. શાહ ખીમાજી–તે પાટણના રાજકાવાડાના વીશા પોરવાડ શારા કર્મચંદ અને તેની પત્ની કર્માદેને પુત્ર હતું. તે પછી પૂનાના ઘરે રહીને ઘણું ભર્યું હતું. પરી પૂનાએ પંડિતને હમેશાંની “એક એક કેરી આપીને ” તેને ન્યાયશાસ્ત્ર ભણાવ્યું, પણ બીમા શાહને “હરસને વ્યાધિ” થયે તેથી તે વધુ વિહાર કરી શકો નહીં. શાહ ખીમાજીએ ૧૬મા વર્ષે સંવરીપણું સ્વીકાર્યું અને ૪૭ વર્ષની ઉંમરે સં. ૧૫૭૧માં પાટણમાં સ્વર્ગવાસ કર્યો. ગચ્છભેદ આ સમયે સંવરી શાહ રામાએ સં. ૧૫૮૬માં થરાદમાં ખીમાશાહથી જુદા પડી કડવા મતની જુદી શાખા ચલાવી. Page #680 -------------------------------------------------------------------------- ________________ ત્રેપનમ્ ] ભવ લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ ૬૨૫ શા. રામાએ “વીરવિવાહલો” તથા “હું કહુંડી” પાનાં ૭૨૯ રચ્યાં છે. શા. રામાની પરંપરામાં (૩) શા. રામા મૃ૦ સં. ૧૫૯૪, (૪) શા શ્રીવંત, મૃ૦ સં. ૧૬૪૫, (૫) શા. રાઘવ મૃ૦ સં ૧૬૦૩ મુ. થરાદ. (૬) શા૦ જેસાજી, મૃ૦ સં. ૧૬૪૭, મુ. થરાદ, (૭) શાહ સજજન-તેણે અનશન લઈ સં. ૧૯૩૧માં ૬૧ દિવસેનું અનશન કરી કાળ કર્યો. સંઘે તેની માંડવી બનાવી, અગ્નિસંસ્કાર કર્યો. ત્યાં સ્તૂપ બનાવ્યું. ૩. શાહ વીરજી–નાડલાઈના વીશા શ્રીમાલી દેશની કુરપાલ અને તેની પત્ની કેડિમદેવીને તે પુત્ર હતું. તે શાઇ ખીમાની પાટે આવ્યો અને શા. રામાની પરંપરાના પાંચમા શાહ રાઘવની પછી (સં. ૧૬૦૩ પછી) શાખીમજીની પાટે બેઠે. તે શીઘ્ર કવિ હતો તેણે “ગુસ્તવનિર્ણય” અને “ઋષભદેવ વિવાહ” ઢાળઃ ૪૪ બનાવ્યા હતા. તેણે ૧૪ વર્ષની ઉંમરે સંવરી બની, ૩૦ વર્ષ ગાદીધાર રહી, ૬૯ વર્ષની ઉંમરે સં. ૧૬૦૧ માં નાડલાઈમાં કાળ કર્યો. આ સમયે સં. ૧૫૭૨માં તપામત માંથી પાયચંદ મત નીકળે. પાયચંદજીએ લેકેને ઠગવા, મેલો વેશ” પહેર્યો, કડક ક્રિયા કરવા માંડી. “અને વીરમગામ વગેરેના” કહુઆમતના શ્રાવકેને “ભક્ત બનાવ્યા.” સંવરી બ્રહ્મચંદ્ર તેમના શિષ્ય બન્યું. તપાગચ્છના આઠ આણંદવિમલસૂરિએ સં. ૧૫૮૩ માં કિસ્યોદ્ધાર કર્યો (પ્રક. ૫૬) તેમણે પણ સં૦ ૧૫૮૫માં કડુઆમતના શ્રાવકને પિતાના ભકતો બનાવ્યા. મહેસાણાના કડવામતના દેશી સંવરી વાસણુને પોતાના પરિવારમાં દીક્ષા આપી હતી. ૪. શાજીવરાજ–તે અમદાવાદના પારી જગપાલ અને તેની પત્ની શોભીદેવીને પુત્ર હતે. યશસ્વી હતા. તે આ કડુઆમતને પ્રભાવક થ. તે ૧૨ વર્ષની ઉંમરે સંવરી બન્યા અને ૬૬ વર્ષનું આયુષ્ય પાણી, Page #681 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ સં. ૧૯૪૪માં અમદાવાદમાં “બિમાર પડતાં” ૩ દિવસનું અનશન પાળી, શાત્ર તેજપાલને ગાદી આપી, અમદાવાદમાં કાળધર્મ પામ્યા. ભકતાએ તેની માંડવી બનાવી, તે દિવસે શહેરમાં અમારિ પળાવી. આ સમયે સં. ૧૬૦૨માં અમદાવાદ પાસેના હેબતપુરમાં બ્રહ્મમત” નીકળે. આ પાચ “પાયચંદગચ્છ” ચલાવ્યું. તેને મુખ્ય શિષ્ય બ્રહ્મત્રષિ હિતે. તે વિદ્વાન હતું. પણ પાર્ધચંદ્રસૂરિએ ઉપાટ વિજયદેવને આચાર્ય બનાવ્યા. આથી કહુઆમતના શ્રાવક મહેતા આણદીએ બ્રહ્મઋષિને ઉશ્કેર્યો કે, “તમે વિદ્વાન હોવા છતાં, ગુરૂએ તમને આચાર્યપદ આપ્યું નહીં, તે હવે તમે તમારે ન ગચ્છ પ્રવર્તાવે. તમે એવા શક્તિશાળી છે” એટલે ઋષિ બ્રહ્મ પૂનમની પાખી સ્થાપના કરી. ન “બ્રહ્મમત” ચલાવ્યું, જેનું બીજું નામ “સુધર્મગ૭” પણ મળે છે. અને મહેતે આણંદી આ રમત રમી, ફરીવાર કડુઆતને શ્રાવક બની ગયો, સંવરી જીવરાજ શાહના શ્રાવક ઠા. મેરુએ સં. ૧૬૧૮માં ખંભાતમાં મહેર ધર્મસાગરગણિ સાથે “જિનપ્રતિમાની પ્રતિષ્ઠા સાધુ કરે, કે શ્રાવક કરે.” તે અંગે ચર્ચા કરી. હતી. યાત્રા મંદિર તેણે ઘણી તીર્થયાત્રાઓ કરી હતી. તેણે ઉપદેશ આપી, પાટણ, ખંભાત, રાધનપુર, મેરવાડા વગેરે સ્થાનમાં જિનાલય અને ઉપાશ્ર કરાવ્યા. તેના ઉપદેશથી સં૦ ૧૬૨૧ માં ખંભાતના ઘીવાડામાં થાવરદેશીએ જિનાલય બંધાવ્યું. તેણે સં. ૧૬૩૧માં સંવરી રામાની શાખાના સંવરી સજજનને અનશન કરાવ્યું. તે સં૦ ૧૬૪૪માં અમદાવાદના ખરતરગચ્છના શાર એમજી સવાના છરી પાળતા યાત્રા સંઘ સાથે શત્રુંજયતીર્થની યાત્રાએ ગયે હતો અને ત્યારે ત્યાં ઘણા ઉત્સવો થયા હતા. પછી ત્યાં સં૦ ૧૬૭૫માં મુખજીની પ્રતિષ્ઠા થઈ હતી. (-પ્રક. ૪૪, પૃ. ૪૮૯) Page #682 -------------------------------------------------------------------------- ________________ વેપનમું ભવ લક્ષ્મસાગરસૂરિ, આ સમદેવસૂરિ ૬૨૭ ૫. શાક તેજપાલ–તે પાટણના શ્રીમાલી દોશી રાયચંદ, અને તેની પત્ની કનકાઈને પુત્ર હતો. તેણે સં. ૧૯૨૩માં ૧૩ વર્ષની ઉંમરે સંવરીપણું સ્વીકાર્યું અને ૩૬ વર્ષની ઉંમરે સં૦ ૧૬૪૫માં પાટણમાં “બિમારી ભેગવી, કાળ કર્યો. તે વિદ્વાન હતો. તેણે “મહાવીર નમસ્કાર કલ્યાણ કારણ ધર્મ” વગેરે સ્તોત્રો, તેનાં ભાષ્ય અને અવસૂરિ વગેરે બનાવ્યા. ૬. શાહ રત્નપાલ–તે ખંભાત પાસેના કંસારી ગામના વિશા શ્રીમાલી દેશી વસ્તા અને તેની પત્ની રીડીને પુત્ર હતો. તેણે ૧૦ વર્ષ ગૃહસ્થપણે રહી, સંવરી બની, ૩૧ વર્ષની ઉંમરે પટ્ટધર બની, અને ૪૬ વર્ષની ઉંમરે સં. ૧૬૬૭ના ચોમાસામાં ખંભાતમાં બિમાર થતાં શા. જિનદાસને પિતાની પાટે બેસાડી, ચોમાસામાં અનશન પૂર્વક કાળ કર્યો. ગ્રંથ તેણે સં. ૧૬૪૪માં પાલીતાણામાં “અવંતી સુકુમાલ રાસ” બનાવ્યું. તેને રાગ સારે હતું. તે સૂક્ષ્મ વિચારમાં પ્રવીણ હતે. તેણે ૨૪ તીર્થકરેની, ૨૦ વિહરમાન જિનેની, તથા ૧૩ કાઠીયાની ભાસ બનાવી અને ઘણું “સ્તવન-સ્તુતિ” રચ્યાં. તેના સમયે સં. ૧૬૪૭ ના ચતુર્માસમાં ખંભાતમાં વૈરાગણબાઈ સંવરી સહિજલદેએ ૫૯ દિવસનું અનશન સ્વીકાર્યું અને નિર્માણ પાલી, સ્વર્ગવાસ કર્યો. ખંભાતના સંઘે બાઈ સહિજલદેની માંડવી બનાવી, અગ્નિ સંસ્કાર તથા મહત્સવ વગેરે કર્યો. તેના પટ્ટધર સંવરી ખેતશી સાથેના શ્રાવક જિનદાસે અમદાવાદમાં મહેર ધમસાગરજી સાથે “દેશવિરતિ ધમ, તે ધર્મ છે કે નહીં આ બાબતે શાસ્ત્રાર્થ કર્યો. તીર્થ યાત્રા સંઘ શાહ રતનપાલે ગિરનાર, શત્રુંજય, દેવપાટણ, દીવ બંદર વગેરે તીર્થોની યાત્રા કરી. તેના ઉપદેશથી અમદાવાદના ભણશાળી દેવાએ સં. Page #683 -------------------------------------------------------------------------- ________________ ક૨૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૧૯૬૧ માં અમદાવાદથી છ'રી પાળને યાત્રા સંઘ કાઢો. સંવરી રત્નપાલ, સં. જિનદાસ, શા. પૂજા, શા. ખેતશી, શાચેથા, શા માવજી, શાત્ર તેજપાલ, શાઋષભદાસ, શા પૂજ, શાત્ર ગોપાલ, શાહીરજી વગેરે ૧૧ સંવરીઓ આ સંઘ સાથે યાત્રા માટે ગયા. તેઓએ આબૂ તીર્થ, ગેડી પાશ્વનાથ, રાણકપુર તીર્થ વગેરે યાત્રા કરી, અને દરેક સ્થાને દેવપૂજા વિધિપૂર્વક નાટક, ઉત્સવ વગેરે કર્યા. જલેબીનું જમણ સંવરીરત્ન જિનદાસે સિરોહીમાં ચયવાસી યતિ સાથે “થતિવેશ બાબત” ચર્ચા કરી, સંઘ થરાદમાં ગયે, ત્યારે ૧૭ સ્વામી-વાત્સલ્ય થયાં, જેમાં ૬૦ મણ ખાંડની જલેબી બની હતી, તે બધા રાધનપુર, પાટણ થઈઅમદાવાદ આવ્યા. દરેક સ્થળે સંઘનું સ્વાગત અને સ્વામી વાત્સલ્ય થયાં. ૭. શા. જિનદાસ-તે થરાદના શ્રીમાલી વેરા જેસિંગ અને તેની પત્ની જિમણાદેને પુત્ર હતો. તેણે સં. ૧૬૫૬ માં ૧૭ વર્ષની ઉંમરે સંવરી પણું સ્વીકાર્યું સં. ૧૯૫૧માં ૪૦ વર્ષની ઉંમરે પટ્ટધર બની, સં. ૧૬૭૦ના માસામાં ૧૯ વર્ષની ઉંમરે અમદાવાદમાં બરકતપીડા રોગમાં તેજપાલને પટ્ટધર બનાવી, શુભ ધ્યાનથી અનશન કરી કાળ કર્યો. જિનપ્રતિષ્ઠા સ્વામીવાત્સલ્ય પ્રભાવના ૭મા શા. જિનદાસના ઉપદેશથી સં. ૧૬૬૩ ના ફાવ૧ના રેજ બાદશાહ માન્ય ભણશાળી દેવાએ જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. તેમાં ભણશાળી દેવાએ ભ૦ ઋષભદેવની ૮૫ અંગુલની એક પ્રતિમા તથા ભણશાલી જીવાએ પ૭ આંગળની એક જિનપ્રતિમા તથા ભણ કાકાએ પ૭ આંગળની એક જિનપ્રતિમા અને તે ઉપરાંત બીજી ઘણી જિનપ્રતિમાઓ એમ કુલ ૧૫૦ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા સંવરી શ્રાવકેએ કરી હતી. કડવામતના સંઘે સ્વામીવાત્સલ્ય કર્યું. ભણશાળી જીવરાજ તથા ભણશાળી દેવાએ સૌને વસ્ત્રની પ્રભાવના કરી. Page #684 -------------------------------------------------------------------------- ________________ Àનમું ] ભ॰ લક્ષ્મીસાગરસૂરિ, આ॰ સામદેવરિ શાસ્ત્રા "" શા॰ જીવરાજે સં૦ ૧૬૪૯માં અમદાવાદમાં મહા॰ ધમસાગરણ સાથે “ દેશિવરિત ધર્મ બાબત ” શાસ્ર કર્યાં. તથા સ૦ ૧૬૬૧ માં સિરેહીમાં ચૈત્યવાસી યતિએ સાથે શાસ્ત્રાર્થ કર્યાં. સ૦ માવજીએ શા જીવરાજના સમયે સ૦ ૧૬૬૩ માં “ નમ દાસુંદરી રાસ ” બનાવ્યે. te ,, ખંભાતમાં દેાશી હર્ષાની પત્ની સહજલદે તથા તેના પુત્ર શા કલ્યાણે સં. ૧૬૬૪માં સવરી માવજી પાસે સવરીપણુ અંગીકાર કર્યું, તેણે ખારવ્રતા લીધાં ત્યારે મેાટી પ્રભાવના કરી. સવરી માવજીએ સ૦ ૧૬૬૬માં ચૈામાસામાં ખંભાતમાં કાળ કર્યાં’. સંવરી શા॰ કલ્યાણે સ૦ ૧૬૬૭ના માગશર સુદિ ૬ ના દિવસે ખંભાતમાં શ્રાવિકા હેમાઇના જિનાલયમાં ભ૦ ધનાથની પ્રતિમાને પ્રવેશ કરાવ્યેા. તે પછી તે સ ંવરીજિનદાસની પાસે ભણવા ગયે. ગ્રંથા, તી યાત્રા સંવરી જિનદાસ વગેરે સવરીએએ શત્રુંજય તીર્થની યાત્રા કરી, તેએ અમદાવાદ આવ્યા સવરી તેજપાલે રાધનપુરમાં “વરણાગ ણુન્નુઆની સજ્ઝાય ” ખનાવી. સદ તેજપાલે સ૦ ૧૩૬૭ના ચામાસામાં અમદાવાદમાં “દશપી” બનાવી. પાદઘાટિકા, પૂનમ વગેરે ૧૦ એલા વિચાર ” બનાવ્યેા. ર "" પાઘડી ૬૨૯ કડુઆમતવાળા ૧૬મી પ્રરૂપણામાં માને છે કે “ સૌએ જિના લયમાં માથાની પાઘડી ઉતારી સાધુ જેવા દેખાય તેમ ગભારા અને રંગમ`ડપમાં બેસવું.” શા॰ તેજપાલે “ પાદઘટિકાના ખેલ ”માં આ બાબતની ચર્ચા કરી છે. મહા॰ ધસાગરજી ગણિવરે “ પ્રવચન પરીક્ષા વિશ્રામઃ ૯, ગાથાઃ ૩૫ ”માં આ ખાખત ટકશાળી ખુલાસે કર્યાં છે અને તેની ભૂલ સ્પષ્ટ અતાવી છે. "" સભવ છે કે—આ સંવરી જિનદાસે “ પથિડાસ દેશે! કહેજો મારા નાથને ” સ્તવન મનાવ્યું હોય. તેમાં તેણે બતાવ્યું છે કે-હેમરાજે (ર Page #685 -------------------------------------------------------------------------- ________________ હું ૩ ૦ જૈન પરપરાના તિહાસ—ભાગ ૩જો [ પ્રકરણ કચ્છમાં અવિધિ (ક્રિયાલેાપી) ૫થ ચલાવ્યેા છે. આ રીતે હેમરાજે વિક્રમની ૧૭મી સદીમાં તેવે પથ ચલાવ્યાનું સૂચન મળે છે. પણ તેની વધુ કેાઈ માહિતી મળતી નથી. ઇતિહાસ કહે છે કે જોનપુરના બનારસીદાસ શ્રીમાળીએ વિ॰ સ ૧૬૮૪ માં દિગમ્બર સંપ્રદાયના તેરાપંથ ચલાવ્યા છે. (-પ્રક૦ ૧૪, પૃ૦ ૩૨૮) તેના મિત્રામાં હેમરાજનું પણ નામ છે. તે હેમરાજે ૮૪ પ્રશ્નો ઉઠાવી શ્વેતામ્બર માન્યતાના વિરોધ કર્યાં હતા. શ્રુત કેવલી જેવા મહેા॰ યશેાવિજયજી ગણિવરે હીંદી પદ્યરૂપે દિપટ્ટ ચેારાશી એલમાં પ્રમાણેા સાથે તેના ઉત્તર આપ્યા છે. મહેા॰ મેઘવિજય ગણિવરે પણ બનારસીય મત ખંડનમાં સંસ્કૃતમાં ૮૬ એલાના ઉત્તર આપ્યા છે. અમે પણ તામ્બર દિગમ્બર સમન્વય ભા. ૧ થી ૪ માં (હીંદીમાં ) દિગમ્બર પ્રથાના આધારે આપી ૮૪ એાલની શ્વેતામ્બર. માન્યતાને સપ્રમાણ રજુ કરી છે. ૮. તેજપાલ તે ખ’ભાતના સેાની વસ્તુપાલ અને તેની પત્ની કીકી (વૈજલદે)ના પુત્ર હતા. તેણે સંવરી માવજીના વચનથી નાની ઉંમરે સ૦ ૧૬૬૪માં સવરીપણું સ્વીકાર્યું, સ૦ ૧૬૭૦માં અમદાવાદમાં ગાદીધર બની, સ’........ માં કાળ કર્યાં. ન્યાયશાસ્ત્ર તે આ મતના મેાટા વિદ્વાન હતા. તે ભારે પ્રભાવક નીવડયા. તે કડવાસંઘના આગ્રહથી ભટ્ટ પુષ્કર મિત્ર પાસે, તેને “ રાજની એકેદ સુવર્ણ મુદ્રા ” આપી, “ ચિંતામણિ ” ન્યાયશાસ્ત્ર ભણ્યા. અનાન તેણે થરાદમાં મેદી હંસરાજની માતા જીવીને અનશન કરાવ્યું. ખાઈ જીવીએ. પર્યુષણામાં અઠ્ઠાઈધરના બીજા દિવસે ૨૨ દિવસનું અનશન પૂરું કરી “ણુમૈથ્થુ છું” એટલતાં ખેલતાં કાલ કર્યાં. સઘે તેના મૃત્યુમહાત્સવ ઊજન્મ્યા. Page #686 -------------------------------------------------------------------------- ________________ ૬૩૧ પૂનમું ! ભ૦ લક્ષ્મસાગરસૂરિ, આ૦ સોમદેવસૂરિ શાસ્ત્રાર્થ શા તેજપાલે થરાદમાં નવાબ જમાલીખાની રાજસભામાં તપગચ્છના પંન્યાસ સાથે “યતિવેષ બાબત” ચર્ચા કરી, તથા લંકાગચ્છના મહેતા રતનશી સાથે” ચમરેન્દ્રનું જિનશરણ ગ્રહણ તથા શાશ્વતી જિનપ્રતિમાઓ બાબત” ચર્ચા કરી. ગ્રન્થો શાક તેજપાલે સં. ૧૬૭૧ના ચોમાસામાં પાટણમાં પરી લટકણના ઘરમાં રહી સંસ્કૃતમાં “દીપોત્સવકલ્પ” તેની અવસૂરિ, ચતુર્વિશતિ જિનર્તોત્ર, સર્વસુરાસુરેન્દ” વગેરે છે, અને સ્તુતિઓ વગેરે બનાવ્યાં. છરી-યાત્રા સંઘ શા તેજપાલ અમદાવાદના ભણશાળી દેવાના શત્રુંજય તીર્થના છ'રી પાળતા યાત્રાસંઘમાં સં. ૧૬૭રના કાટ વટ પના રેજ પધાર્યા. તેમાં પિતાના ગચ્છના અને બીજા ગચ્છના ઘણા જેને સાથે હતા. તેઓ એકવાર આહાર, ભૂમિશયન, બે વાર પ્રતિક્રમણ, ત્રિકાળપૂજા, સચિત્ત ત્યાગ, બ્રહ્મચર્ય પાલન, પાદવિહાર અને સમ્યક્ત્વ એમ છરીનું પાલન કરતા જતા હતા. આઠમ–ચૌદશે એક સ્થળે રહી જતા હતા. સૌએ એ તીર્થમાં સત્તરભેદી જિનપૂજા રચી. સંઘપતિએ ધૂળકામાં જામી (જામનગરી કેરી) ની અને વસ્ત્રોની પ્રભાવના કરી. માસામાં પ્રતિષ્ઠા શા તેજપાલે સં. ૧૯૭૨માં ચેમાસામાં ખંભાતથી અમદાવાદ આવી, ભણશાળી દેવાના જિનપ્રાસાદમાં ભ૦ શાંતિનાથની પ્રતિમાના પરિકરની પ્રતિષ્ઠા કરી. અમારિપડહ થરાદની ૨૦ વર્ષની ઉંમરની બાઈ જયવાદી સં. ૧૬૭૩ના વે વદિ ૭ ના દિવસે કાનબાઈ વીરના ઉપદેશથી જૈન બની. તેણે શાહ Page #687 -------------------------------------------------------------------------- ________________ ૬૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ તેજપાલના ઉપદેશથી વૈરાગ્ય પાળી, અનશન સ્વીકાર્યું. રાજનગરના સૂબા મકરબખાને ખાઈના કહેવાથી અમદાવાદની ચારે તરફ “ દશકાશી”માં એક મહિના માટે અમારિપટહ વગડાવી. બાઈએ સ૦ ૧૬૭૨ (૧૬૭૩)ના શ્રા॰ ૧૦ ૧૨ ના રાજ૬૫ દિવસનું અનશન પાળી સમાધિપૂર્વક સ્વવાસ કયા. વ્રત–લહાણી સ૦ ૧૬૭૩ના ચામાસામાં અમદાવાદમાં ભણશાળી દેવા વગેરેએ શ્રાવકનાં આરવ્રત સ્વીકાર્યાં. આ પ્રસંગે સેાનાના વેઢ, મુદ્રા વગેરેની લહાણી કરી. બાઈ હેમાઇએ સ૦ ૧૬૭૪ના ફા॰ ૩૦ ૧૧ ના રાજ ૯૦ વિમળનાથની પ્રતિષ્ઠા કરાવી. જલયાત્રા, સધવાત્સલ્ય, વસ્ત્ર પ્રભાવના વગેરે કર્યાં. તીર્થ યાત્રાસંઘ શા॰ તેજપાલે સ૦ ૧૬૭૪ના ચૈત્ર શુદિ ૧૫ ના દિવસે અમદાવાદના ભણશાળી દેવાના છ'રી પાળતા યાત્રાસધ સાથે આવ્યૂ, ઈડર અને તારંગાતીની યાત્રા કરી. આ સધમાં ખંભાત, સેાજિત્રા, અને અમદાવાદના જૈને પણ આવ્યા હતા. ભણશાળી દેવાના કુટુંબપરિવાર પણ સાથે હતા. ઘણા હાથી, ઘેાડા પણ સાથે હતા. સઘ શંખેશ્વર, પાટણ, સિદ્ધપુર, આબૂ, અચલગઢ, દેલવાડા, આરાસણ, ઈડર, તારંગા, વડનગર, રાધનપુર થઈ ને અમદાવાદ આવ્યેા. વડનગરમાંનાગર બ્રાહ્મણ વેારા જીવાકે સંઘવાત્સલ્ય તથા વસ્ત્રની પ્રભાવના કરી. સ ૧૬૭૫માં થરાદમાં દેશી ધીંગાની પત્ની વાલાભાઇએ ૫૭ દિવસનું અનશન કરી સ્વર્ગવાસ કર્યાં. શા તેજપાલે “ શતપ્રશ્ની વગેરે ગ્રંથા રચ્યા. "" શા॰ તેજપાલ સ૦ ૧૬૭૫ના કા૦ ૧૦ ૧૩ના રાજ અમદાવાદથી ભ॰ જીવરાજના પુત્ર ભણશાળી પરંચાયણુના છ'રી પાળતા સઘ સાથે શત્રુજય ગયા. ત્યાં સંઘે સત્તરભેદી પૂજા, સ્નાત્ર વગેરે ઉત્સવે કર્યાં, લહાણી વહેંચી અને સૌ ઘેાઘા, ખંભાત થઈ, અમદાવાદ. આવ્યા. Page #688 -------------------------------------------------------------------------- ________________ પૂનમું ! ભવ લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ - ૬૩૩ મેટી લહાણું ભણશાલી દેવાએ સં. ૧૬૭૫ ના પિતાના ભત્રિજા ભણશાલી પંચાયણના શત્રુંજય તીર્થની યાત્રા સંઘમાંથી આવ્યા પછી અમદાવાદમાં બધા ગચ્છમાં “નવકાર” મંત્ર ગણનારાઓને ૧ જામી અને ૧ મોદકની લહાણી કરી. કડવામતના સૌ જૈનોને એકેક ગદિયાણું ભાર સેનાનાં વેલિયાં આપ્યાં હતાં, તેણે આ પ્રમાણે મોટી પ્રભાવના કરી હતી. ગ્રંથ શા, તેજપાલે સં૦ ૧૬૭૬નાં ચોમાસામાં ખંભાતમાં “ભ૦ મહાવીરસ્વામીનાં પાંચ સ્તવન” અને “ભગવતી સાધુવંદના રાસ” બનાવ્યાં. ગચ્છસંઘર્ષ– થરાદમાં કડુઆમતનાં ઘર ૭૦૦ અને તપાગચ્છનાં ઘર માત્ર ૧૩ હતાં, પણ એ બધામાં સંપ પ્રવર્તતે હતો. બધાએ કડવામતના જિનાલયમાં દર્શન, પૂજા કરતા હતા. કડુઆમતની માન્યતા હતી કે, “શ્રાવક રંગમંડપમાં બેસે ત્યારે પાઘડી ઉતારીને જ બેસે, અને પાઘડી ન ઉતારે તે નીચે બેસી જાય.” પરંતુ થરાદના તપગચ્છીય હરજી ગાંધીને ભત્રીજો નાનજી ગાંધી સં૦ ૧૬૭૯ માં પાઘડી બાંધી, રંગમંડપમાં બેઠે. આ નિમિત્તે ઝગડો થયે. હરજી ગાંધીએ રાધનપુર લખી જણાવ્યું કે, “અહીં કડુઆમતનાં ઘર ઘણું છે અને તપાગચ્છનાં ઘર ઓછાં છે, તેથી તેઓ અમને દબાવે છે, તે તમે અમને મદદ કરે.” રાધનપુરમાં તપાગચ્છના ઉપાશ્રયમાં સૌ સંઘની હાજરીમાં સં૦ ૧૬૭૯ ના ભા. સુ. ૨ ના તેલાધરના દિવસે આ પત્ર વંચાય. રાધનપુરના તપાગચ્છના યુવાને આવેશમાં આવી રાધનપુરને કડુઆમતને ઉપાશ્રય તેડી નાખે, પરિણામે ઝગડે વળે. કઠુઆમત વાળા અજમેરમાં બાદશાહ સલીમ પાસે ફરિયાદે ગયા. ત્યારે અજમેરમાં બાદશાહ સલીમ પર અમદાવાદના કડુઆમતના ભ૦ દેવાને મોટો પુત્ર ભણશાણું ખીમજી અને તપાગચ્છના શેઠ શાંતિદાસ ૮૦ Page #689 -------------------------------------------------------------------------- ________________ १३४ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ઝવેરીને પ્રભાવ સારો હતે. પછી તપાગચ્છના સંઘવી ચંદુ આગરાવાળાએ, “રાધનપુરના તપગચ્છવાળાએ કડુઆમતને ઉપાશ્રય ન બનાવી દે, અને કેસરખાતામાં દંડના ૧૦ રૂપિયા આપવા” આવું સમાધાન કરાવ્યું, અને સૌ વિખરાયા. પરંતુ રાધનપુરના તપાગચ્છવાળાએ કડુઆતને ઉપાશ્રય બનાવ ન આપ્યું. આથી કલેશ ચાલુ જ રહ્યો. બીજી તરફ રાધનપુરના તપગચ્છવાળાએ ભારતમાં તપગચ્છ મેટે છે એમ માની કડુઆમતવાલા સાથે જમણ વ્યવહાર બંધ કર્યો, અને કહુઆમતવાલાએ બીજા ગછવાલાને તે પિતાની સાથે ભેળવી લીધા, પછી આ કલેશ અમદાવાદમાં આવ્યો, પરંતુ અમદાવાદના તપગચછના જેનેએ કડુઆમતવાલાને ટાન્યા નહી થરાદ વિભાગના થરાદ, મેરવાડા, સૂઈગામ, વાવ વગેરે ગામમાં પણ તપગચ્છ અને કડુઆમતના શ્રાવકેમાં બે ભાગ પડયા. થરાદના કડુઆમતવાળાએ આને નિવેડે લાવવા, અમદાવાદ જઈ સૂબા આજમખાન પાસે ફરીથી ઉપાશ્રયની ફરીયાદ કરી, પણ તે સૂબે મરણ પામે, તેથી તેઓએ બાદશાહ સલીમ પાસે જવાને નિરધાર કર્યો. અમદાવાદના શેઠ શાંતિદાસ ઝવેરીએ વચ્ચે પડી આ કલેશને નીચે મુજબ સુખદ અંત આણ્યો. ૧. રાધનપુરના તપાગચ્છના ગુનેગાર જેનેને પિતાના સાગરમતમાં ભેળવી લઈને નિર્દોષ ઠરાવવા વચન આપ્યું. ૨. કડવામતના આગેવાન ભ૦ દેવાને બીજે પુત્ર ભણશાળી રૂપજીને સમજાવી, તેની મારફત થરાદના કડુઆમતવાળાને ઠંડા કર્યા. આ રીતે શેઠે સં. ૧૬૮૦માં બંને પક્ષે વચ્ચે સુમેળ કરાવ્યું, બન્ને પક્ષે મળીને સાથે જમ્યા અને વિખરાયા. શેઠ શાંતિદાસે રાધનપુરમાં કહુઆમતને ન ઉપાશ્રય બંધાવ્યું, પણ ત્યારથી એટલે સં૦ ૧૬૮૦ થી રાધનપુરના તપગચ્છ સંઘમાં બે પક્ષે બન્યા. પરિણામે તપગચ્છના ઉપાશ્રયના પણ આ પક્ષે માટે બે ભાગ પડયા. Page #690 -------------------------------------------------------------------------- ________________ ૬૩૫ ત્રેપનમું ] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ સ્નાવવિધિ પટ્ટધર શાતેજપાલે સં૦ ૧૬૮૦ના ચોમાસામાં ખંભાતમાં ભ૦ શાંતિનાથની નવી “સ્નાત્રવિધિઓ બનાવી. - સં. ૧૬૮૧ના ફા. સુ. ૧૧ના રોજ ખંભાતમાં સેની સહજ પાલની પુત્રી બાઈ જીવાઈના જિનાલયની પ્રતિષ્ઠા કરી, જળયાત્રા વગેરે ઉત્સા કરાવ્યા. ત૫ ઉત્સવ - શા. તેજપાલે સં૦ ૧૬૮૨માં અમદાવાદમાં ચોમાસું કર્યું પર્યુષણ પર્વમાં ભણશાળી પંચાયણ વગેરે ૫૦૦ ભાઈ-બહેનોએ અઠ્ઠાઈતપ કર્યું, ઉત્સવ પ્રભાવના કર્યા. ગ્રંથો સં૦ તેજપાલે સં૦ ૧૬૮૨ ના ચોમાસામાં અમદાવાદમાં “સીમંધરસ્વામીને ભાતરંગ” ઢાળઃ ૪૩, તથા ભગવાન અજીતનાથની સ્તુતિ.” તેની “અવચૂરિ” વગેરે બનાવ્યાં. સંવરી તરક્શી જિનપ્રતિમાઓ શાહ તેજપાલ તથા શાહ કલ્યાણજીએ સં. ૧૬૮૩ના જેઠ સુદિ ૩ ના દિવસે અમદાવાદમાં ભણશાળી દેવાની બહેન રૂપાઈના જિનાલયમાં ભ૦ સંભવનાથ વગેરે તીર્થકરોની રત્નમય, પિત્તલમય અને પાષાણમય ૭૫ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. આ અંજનશલાકામાં શાક તેજપાલે પિતાના તરફથી પાંચ આંગળની ભ૦ પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી, જેને તેણે અમદાવાદ પાસેના હેબતપુરના ભ૦ ચંદ્રપ્રભુના જિનાલયમાં બેસાડી હતી, તેમજ શા કલ્યાણજીએ પણ પિતાના તરફથી ૧૭ આંગળની ભ૦ વિમલનાથની પ્રતિમા ભરાવી, જેને તેણે હેબતપુરના ભ૦ અભિનંદન સ્વામીના જિનાલયમાં બેસાડી હતી. ગ્રંથ શા, તેજપાલે સં. ૧૬૮૪ના વૈશાખમાં અમદાવાદમાં નવા જિનપ્રાસાદમાં ભ૦ અભિનંદસ્વામીની પ્રતિમાને પ્રવેશ કરાવ્યું, Page #691 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ અને સં. ૧૬૮૪માં ખંભાતમાં ચોમાસું કર્યું. તેણે ત્યાં “વરતરંગ અને “જિનતરંગ” બનાવ્યા. ૯ શા. કલ્યાણજી–તે ખંભાતના દેશી હરખાની પત્ની સહજલદેને પુત્ર હતો. સહજલદે અને કલ્યાણે “સં. ૧૬૬૪ માં ખંભાતમાં તેની વસ્તુપાલની પત્ની વૈજલદેએ કરાવેલ પ્રતિષ્ઠામાં “પટ્ટધર શાહ જીવરાજ”ના શિષ્ય સંવરી માવજી પાસે સંવરીપણું સ્વીકાર્યું.” પછી સં૦ માવજીએ સં. ૧૬૬૬ના ચોમાસામાં ખંભાતમાં સ્વર્ગવાસ કર્યો. સંવરી કલ્યાણે પટ્ટધરની આજ્ઞાથી સં. ૧૬૬૭ના માગશર સુદિ ૬ના રોજ બાઈ હેમાઈના જિનાલયમાં ભ૦ ધર્મનાથની પ્રતિમાને પ્રવેશ કરાવ્યું. પછી પટ્ટધરે સંવરી કલ્યાણને યુવાપટ્ટધર તેજપાલને સેં. - શાક કલ્યાણ સં. ૧૬૭૬માં અમદાવાદમાં મારું કર્યું. અહીં સં. ૧૬૭૭ના ફા. સુ. ૧૧ ના દિવસે અમદાવાદ પાસેના હેબતપુરમાં “ભગવાન અભિનંદન સ્વામીનું જિનાલય” કરાવ્યું, તેમાં ૧૭ જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી, અને અભિનંદનભગવાનનું પ્રભુ પ્રણમું ૨૦સ્તવન બનાવ્યું. ચર્ચા શાહ કલ્યાણે સં. ૧૯૭૭માં પટ્ટધર શાક તેજપાલ સાથે ચોમાસામાં સ્પંડિલ જતાં પ્રથમ કાગચ્છના યતિ સાથે, અને તે પછી ખરતરગચ્છના યતિ સાથે ચર્ચા કરી, ખરતરગચ્છના યતિએ કટાક્ષમાં કહ્યું કે ઉ૦ ધર્મસાગરે જેને ગુરુના શત્રુ કહ્યા છે તે આજે પ્રત્યક્ષ મળ્યા. ૧. (૧) વવવ (૨) પુ0િામ (૨) વાયર (૪) પરચા (૫) સ૮ કુળમા (૬) માનિયા (૭) ઘરના (૮) મુળ-રિ () વીગ (૧૦) પારો પુખ ઉપર રમો છે (-કુપક્ષ કૌશિસહસ્ત્રકિરણ, વિશ્રામ. ૧, ગાથાઃ ૮) Page #692 -------------------------------------------------------------------------- ________________ પનમું ] ભ૦ લક્ષ્મસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ ૬૩૭ શા કલ્યાણે ઠાવકાઈથી જવાબ આપ્યો કે, “ઉપા. ધર્મસાગરે અમારા વિરોધમાં માત્ર પાંચ-સાત જ વસ્તુ કહી છે. પણ “પ્રવચન પરીક્ષા વિશ્રામઃ ૪૯, ૫૦, ૫૧. ૭૫ માં તથા તેની “વૃત્તિમાં તમારી તે બહુ જ ભક્તિ (3) કરી છે. એટલે “તમે તમારું જૂઓ.” લંકાગચ્છના યતિએ ટાપશી પૂરી કે શાબાશ–તમે ખરતરગચ્છવાળાને ઠીક જવાબ આપ્યો.” તાથ યાત્રા સંઘ શા તેજપાલ તથા શા કલ્યાણે સં. ૧૬૭૮ના માગશરમાં “ભણશાળી પંચાયણના છરી પાળતા યાત્રા સંઘમાં” સાથે શંખેશ્વરતીર્થની યાત્રા કરી. ચર્ચા સંવરી શાહ કલ્યાણજીએ સં. ૧૬૭૯ના ચોમાસામાં ખંભાતમાં લંકાગચ્છવાળા સાથે ચર્ચા કરી. શાહ કલ્યાણે કાગચ્છના ભણેલા (લેકાગચ્છના વધુ અભ્યાસી) સં૦ કચરા સાથે “દ્રવ્ય તીર્થકર અને ભાવ તીર્થકર બાબત” ચર્ચા કરી, સ્થાપના નિક્ષેપે સિદ્ધ કર્યો. સંવરીને પરિગ્રહ-પટ્ટધર શાક તેજપાલે તથા શાહ કલ્યાણ જીએ સં. ૧૬૮૩ ના જેઠ સુત્ર ૩ ના દિવસે અમદાવાદમાં ભણશાળી દેવાની બહેન રૂપાઈના જિનાલયમાં રત્ન ધાતુ તથા પાષાણુની લગબગ ૭૫ જિનપ્રતિમાઓની અંજનશલાકા કરી હતી, તેમા શાહ તેજપાલે પોતાના તરફથી ભવ પાર્શ્વનાથની પાંચ આંગળની પ્રતિમા ભરાવી, અમદાવાદ પાસે હેબતપુરના ભ૦ ચંદ્રપ્રભસ્વામીના જિનાલયમાં બેસાડી અને શા. કલ્યાણજીએ પોતાના તરફથી ભ૦ વિમલનાથની ૧૭ આંગળની પ્રતિમા ભરાવી, હેબતપુરના ભ૦ અભિનંદન સ્વામીના જિનાલયમાં સ્થાપિત કરી. સાધર્મિક ભક્તિ શાક કલ્યાણ સં૦ ૧૬૮૪ માં અમદાવાદમાં મારું કર્યું. તેમના ઉપદેશથી ભણશાળ રૂપજીએ અમદાવાદના બધા સાધમિક Page #693 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ભાઈઓને થેપાડું (ધપેલી) પછેડી, દાંતને ચરવલો, નવકારવાળી અને પૌષધના વેશની પ્રભાવના કરી. તેમજ બધી સાધમિક બહેનને સાડલે, દાંત અગર છીપને ચરવલે તથા નવકારવાળીની પ્રભાવના કરી, અમદાવાદમાં તેમજ અમદાવાદ બહારના કડુઆમતના સંઘને બરચાની રકમ મોકલી, સ્વામીવાત્સલ્ય જમાડયું. શા કલ્યાજીએ સં૦ ૧૬૮૫ માં ભણશાલીના છરી પાળતા યાત્રા સંઘ સાથે શંખેશ્વરતીર્થની યાત્રા કરી. શા. કલ્યાણજી તે કડુઆમતના છેલ્લા પ્રભાવક પદ્ધર હતા. કડુઆતને પ્રભાવક ભણશાળી પરિવાર અમદાવાદમાં અખે ભણશાલી નામે શ્રેષ્ઠી હતું. તેને ૩ પુત્રે અને ૧ પુત્રી હતી. તે સૌને માટે પરિવાર હતા. આ બધાયે કહુઆમતના ચુસ્ત અનુયાયીઓ હતા. તેમની વંશાવલી અને કાર્યોની વિગત આ પ્રકારે મળે છે. ૧. પહેલે પુત્ર સં૦ ભ૦ દેવજી (પત્ની દેવલદે)ના વંશમાં (૧) ભ૦ રૂપજી, (૨) ભ૦ ખીમજી, (૩) ભ૦ કીકે, થયા. ૨ બીજો પુત્ર ભ૦ કકે, તેને પુત્ર વિજયરાજ. ૩ ત્રીજો પુત્ર ભ૦ જીવરાજ, પુત્ર ભ૦ સૂરજી (પત્ની સુજાણદે), તેના પુત્રો (૧) ભ૦ સમરસંઘ, ૨ ભ૦ અમરસંઘ અને ૩ ભ૦ સં૦ પંચાયણ, ૪. પુત્રી રૂપાઈ–તે સેની પનીયાની પત્ની તેની પુત્રીઓગજબાઈ, સેનબાઈ. ભણશાળી દેવજીએ સં૦ ૧૬૬૩ના ફાવ૧ ના રોજ ૮૫ આંગળની ભગવાન ઋષભદેવની પ્રતિમાવાળા જિનાલયની શા જિનદાસ પાસે” પ્રતિષ્ઠા કરાવી. અને ૧૫૦ જિનપ્રતિમાઓની અંજનશલાકા કરાવી. તેણે સં૦ ૧૬૭૨ ના કાળ વ૦ ૫ ના રોજ “શત્રુંજયને છરી પાળતો યાત્રા સંઘ” કાઢો, પાછા આવતાં ધોળકામાં જામી (નાણું) Page #694 -------------------------------------------------------------------------- ________________ પિનમું ! ભવ લક્ષ્મસાગરસૂરિ, આ સોમદેવસૂરિ ૬૩૯ તથા વસ્ત્રોની લહાણું કરી. તેણે સં. ૧૬૭રના ચેમાસામાં સંવરી શા તેજપાલને ખંભાતથી અમદાવાદ લાવી ભ૦ શાતિનાથના પરિકરની પ્રતિષ્ઠા કરાવી. અને સં૦ ૧૬૭૩ ના ચેમાસામાં અમદાવાદમાં શાક તેજપાલ પાસે શ્રાવકનાં બાર વ્રત સ્વીકાર્યા. સેનાનાં વેઢ (વીંટી)ની પ્રભાવના કરી. તેણે સં૦ ૧૬૭૪ ચૈત્ર સુ. ૧૫ ના રોજ શંખેશ્વર, આબૂ, આરાસણા, ઈડર અને તારંગા તીર્થોને યાત્રા સંઘ કાઢયે ભણશાલી પંચાયણે સં. ૧૬૭૫ ના કાઢ વ૦ ૧૩ ના રોજ અમદાવાદથી શત્રુંજય, ઘોઘા અને ખંભાતને “છરી પાળતે યાત્રાસંઘ” કાઢયે, અને લહાણું વહેંચી. સં૦ દેવાએ સં. ૧૯૭૫માં શત્રુંજયના સંઘમાંથી આવ્યા બાદ અમદાવાદના જેમાં વિવિધ લહાણું કરી. - સં. દેવાને બીજો ભાઈ ભણશાલી કીકે સંઘ આવ્યા પછી, સં. ૧૬૭૫માં મરણ પામે. અને ભ૦ દેવજી સં૦ ૧૬૭૬માં અમદાવાદમાં સમાધિપૂર્વક મરણ પામ્યા. બાદશાહ સલીમે (જહાંગીરે) સં- ભ. દેવાને હાથી આપે અને તેને મોટા પુત્ર ભ૦ રૂપજીને પણ અજમેરમાં હાથી આયે. ભ૦ ખીમજી બાદશાહ સલીમ પાસે આગરામાં વધુ રહેત. શ્રીમતી રૂપાઈએ સં. ૧૬૮૩ ના જેઠ સુત્ર ૩ ના રોજ અમદાવાદ પાસે હેબતપુરમાં શા. તેજપાલ તથા શા કલ્યાણ પાસે રત્નની ભ૦ સંભવનાથની તથા બીજી પાષાણુની અને પિત્તલની બીજી જિનપ્રતિમાઓ મળીને કુલ ૭૫ જિનપ્રતિમાઓની અંજનશલાકા કરાવી, જિનાલયમાં પ્રતિષ્ઠા કરાવી. ભ૦ સમરસિંઘે સં. ૧૭૮૩માં શંખેશ્વરને છરી પાળ યાત્રાસંઘ કાઢયે ભ૦ રૂપજીએ સં૦ ૧૬૮૪ના ચોમાસામાં અમદાવાદમાં સાધર્મિક ભાઈઓને થેપાડું, પછેડી, દાંતને ચરવળે, નવકારવાળી અને પૌષધ કરવાનાં વસ્ત્રો આપ્યાં તથા સાધર્મિક બહેનને સાડલે, દાંતને અગર છીપને ચરવળ અને નવકારવાળી વહેંચ્યાં Page #695 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦ જૈન પરંપરાને ઇતિહાસ—ભાગ ૩જો [ પ્રકરણ અમદાવાદ તથા અમદાવાદ બહાર ખ`ની રકમ માકલી, કડુઆમતના સંઘનું સ્વામીવાત્સલ્ય કર્યું. સ૦ ૧૬૮૫માં શ ખેશ્વરના છ'રી પાળતા યાત્રા સંધ કાઢી મેટો ઉત્સવ કર્યો. ઉપર મતાવેલ ભણશાળી વંશમાં કે બીજા વશમાં અમદાવાદમાં ......ભણશાળી જૈન થયા છે. દિલ્હીના ખા૦ ક્રુખશે શ્રી.. અર ( )ને! માનીતા હતા, અને પ્રજા વત્સલ હતેા આથી રાજ્યના અમલદારા ઉપર તેની મેાટી ધાક હતી. અમલદાર પ્રજાને અન્યાય કરી શકતા નહી. મુસલમાનાએ પણ એક વાર મદનગેાપાળની હવેલીને ખાળવાને નિર્ણય કર્યાં હતા. પણ શા ભણશાળીએ તેઓને રોકી રાખ્યા હતા. શા. << ભણશાળી અને સુખા અનેાપસિંહ ભંડારીનેા પરિચય અમે પ્રક૦ ૫૭ સૂરતના સંઘવીએ ” વિભાગમાં આપીશું. ગ્રંથા કઠુઆમતના ૯ મા પટ્ટધર સવરી કલ્યાણજીએ નીચે પ્રમાણે ગ્રંથ રચ્યા. k ,, સ૰૧૬૭૭ ના ફા૦ ૩૦ ૧૧ ના રોજ અમદાવાદ પાસેના હેમતપુરમાં “ પ્રભુ પ્રણમું ” ટૂંકવાળુ ભ॰ અભિનદનસ્વામીનું સ્તવન સ’૦ ૧૬૮૪ના ચામાસામાં અમદાવાદમાં “ધન્યવિલાસ ઢાળ : ૪૩, “ યુગપ્રધાન પટ્ટાવલી,' તેની સંસ્કૃત ટીકા, જેનું બીજું નામ “વૃદ્ધગુરુ પટ્ટદીપિકા” હાવાનું જાણવા મળે છે, અને “ યુગપ્રધાનવંદના ” અનાવ્યાં. '' ** શા કલ્યાણજીએ ઉપયુક્ત “ દીપિકા ”માં કડુઆમતના પટ્ટધરને યુગપ્રધાન તરીકે જ વર્ણવ્યા છે. તેમણે સ૦ ૧૬૮૪માં અમદાવાદમાં “ કઠુઆમત-લઘુપટ્ટાવલી ” અને સ’૦ ૧૬૮૫ માં પાષ સુઢિ ૧૫ પુષ્યનક્ષત્રમાં શંખેશ્વરતી માં “ કઠુઆમત-બૃહત્પટ્ટાવલી ઃઃ બનાવી. Page #696 -------------------------------------------------------------------------- ________________ ૬૪૧ ત્રેપનમું ] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સોમદેવસૂરિ ૧૦. શાભલ્લજી ૧૧. શા ભાણજી. (બૃહત્, લઘુ પટ્ટાવલી, વિવિધ ગચ્છીય પટ્ટાવલી સંગ્રહ, પૃ૦ ૧૨૧–૧૫૫) (લઘુપટ્ટાવલી જૈન સાહિત્ય સંશોધક, ત્રિમાસિક ખંડઃ ૩ જે, સં. ૧૯૮૪, પટ્ટાવલી સમુચ્ચય ભા૨ જે, પૃ. ૨૪૬-૪૭) ચેથે નાગોરી લંકાગચ્છ ધર્મષગચ્છ-ચંદ્રકુલના રાજગચ્છ અને ધર્મઘોષગચ્છની પટ્ટાવલી ભ૦ મહાવીરસ્વામીથી મળતી નથી, પણ આ નન્નસૂરિથી આ પ્રકારે મળે છે. ૧. આ નન્નસૂરિ, ૨. આ. અજિતશેદેવ, ૩. આ સહદેવ. ૪. આ પ્રદ્યુમ્નસૂરિ, પ. તર્ક પંચાનન આ અભયદેવ, ૬. આ૦ ધનેશ્વર, ૭. આ. અજિતદેવ, ૮. વર્ધમાનસૂરિ ૯ આ૦ શીલભદ્ર, ૧૦. આટ ધમષસરિ-તેમનાથી “ધર્મશેષગચ્છ” નામ પડયું. ૧૧. આ૦ રત્નસિંહસૂરિ, ૧૨. આ દેવેન્દ્રસૂરિ, ૧૩. આ રત્નપ્રભસૂરિ, ૧૪. આ આનંદપ્રભસૂરિ, ૧૫. આ૦ અમરપ્રભસૂરિ ૧૬. આ જ્ઞાનચંદ્રસૂરિ, ૧૭. આ૦ મુનિશેખરસૂરિ, ૧૮ આ૦ સાગરચંદ્રસૂરિ, ૧૯ આઠ મલયચંદ્ર, ૨૦. ભટ પધશેખર, ૨૧. ભ૦ પવનંદ, ૨૨. આ૦ નંદિવર્ધન, ૨૩. ભ૦ નયચંદ્ર, ૨૪. ભ૦ વિજયચંદ્ર, અને ભ૦ સાધુરત્ન થયા, આ ધર્માષગચ્છ ભટ્ટારક પરંપરામાંથી “નાગરી લંકાગચ્છ નીકળ્યો. (-પ્રક. ૩૫, પૃ૦ ૧૬, ૩૯ થી ૪૪ સુધી) ઈતિહાસના પરિશીલનથી ઉપર પ્રમાણે જાણવા મળે છે. પરંતુ નાગપુરી લંકાગચ્છના ૭૪મા શ્રીપૂજ સર્ષિ રઘુનાથજીએ સં૦ ૧૯૦ માં પતિયાળામાં અષાડ શુદિ ૧૫ ના દિવસે ભ૦ મહાવીર સ્વામીથી પિતાના સુધીની “નાગપુરી લંકાગચ્છની પટ્ટાવલી” આ પ્રમાણે બનાવી છે. Page #697 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના તિહાસ-ભાગ ૩જો ૬૪૨ નાગપુરીય લકાગચ્છની પટ્ટાવલી નિગ થગચ્છ ૧ થી ૨૭ આ૦ દેવધિ ગણિ ક્ષમાશ્રમણ સુધીના આચાર્યાં (પ્રક૦ થી ૧૩, પ્રક૦ ૧૩મું પૃ૦ ૨૯૨ થી ૨૯૯) ચદ્રકુળ ૨૮. આ ચંદ્રસૂરિ, ૨૯. આ૦ સમતભદ્રસૂરિ, વિદ્યાધર શ.ખાના ૩૦ આ૦ ધર્માંદ્યાષર, ૩૧. આ૦ જયદેવસૂરિ, ૩૨. આ॰ વિક્રમસૂરિ, ૩૩. આ૦ દેવાનંદસૂરિ, ૩૪. આ॰ વિદ્યાપ્રભસૂરિ, ૩૫. આ૦ નરિસ હ સૂરિ, ૩૬. આ॰ સમુદ્રસૂરિ, ૩૭. આત્ વિષુધપ્રભસૂરિ, ૩૮. આ૦ પરમાનંદસૂરિ, ૩૯. આ॰ જયાનંદસૂરિ, ૪૦. આ રવિપ્રભસૂરિ, ૪૧. આ૦ ઉચિતસૂરિ, ૪૨. આ॰ પ્રૌઢસૂરિ. ૪૩. આ૦ વિમલચંદ્રસૂરિ. નોંધ [ પ્રકરણ આ ૨૮ થી ૪૩ સુધીના પટ્ટાનાં નામ વાસ્તવમાં વનવાસી ગચ્છની પટ્ટાવલીમાંથી સાધારણ ફેરફાર સાથે લઈ ને અહીં ગેાઠવ્યાં છે. (-જુએ પ્રક૦ ૧૫ થી પ્રક૦ ૩૪) નાગ ગચ્છ ૪૪. આ॰ નાગદત્તસૂરિ-તેમના પરિવાર નાગારી ગચ્છના નામથી જાહેર થયા. ૪૫. આ- ધસૂરિ, ૪૬. આ૦ રત્નસિંહસૂરિ ૪૭. આ૦ દેવેદ્રસૂરિ, ૪૮. આ૦ રત્નપ્રભ, આ॰ આણુ દસૂરિ ૪૯, આ૦ અમર પ્રભસૂરિ, પ. આ જ્ઞાનચદ્ર, ૫૧. આ॰ મુનિશેખરસૂરિ, પર. આ॰ સાગરચંદ્રસૂરિ ૫૩. આ॰ મલયચંદ્ર, ૫૪ આ૦ વિજયચંદ્ર ૪૫ થી ૫૪ સુધીના પટ્ટાનાં નામ વાસ્તવમાં ધ ઘાષ ગચ્છના ન૦ ૧૦ થી ન. ૨૪ સુધીના પટ્ટધરો છે. નાગારીગચ્છ ( જૂએ પ્રક૦ ૩૫, ૩૯ થી ૪૪) તે પછી નાગારી લાંકાગચ્છની પટ્ટાવલી તથા ઈતિહાસ નીચે મુજબ મળે છે. ૫૫. આ યશવતસૂરિ, ૫૬, આ॰ કલ્યાણુસૂરિ, ૫૭. આ શિવચંદ્રસૂરિ, ૫૮. મહાત્મા દેવચંદ્ર, માણેકચંદ્ર-આમને Page #698 -------------------------------------------------------------------------- ________________ ६४३ પૂનમું ] ભવ લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સોમદેવસૂરિ “શિથિલાચારી” બન્યા, અને “સુરાણના વહીવંચા” બન્યા મહાતમા–ચેરણ કહેવાય. આ પ્રમાણે ૫૮ પાટ સુધી ધર્મઘોષ નાગેરી-ગ૭ નામ હતું. નાગેરી લોકાગચ્છ ૫૯. આ૦ હિરાગરસૂરિ- તે શ્રીમાલી હતા. ૬૦. આવ રૂપચંદ્રસૂરિ–તે નાગરના શાક યણુજી સુરાણ એસવાલ અને તેની પત્ની શિવાદેવીના પુત્ર હતા. નાગોરમાં સુરાણું ગોત્રના દેવદત્ત ઓશવાલને બે પત્નીઓ હતી. ૧. દેલ્હણ અને ૨ કમાદેવી. દેહણુને ૧ રયાણુ, ૨ સાંડે, અને ૩ સહિત, તથા કમદેને ૪ સહસ્ત્રમલ નામે પુત્ર થયા. તે બધા ધર્મો હતા. તેઓએ શત્રુંજયને છરી પાળતે તીર્થ યાત્રાસંઘ કાઢ, ને સંઘપતિ બન્યા. તે પૈકીના પહેલા પુત્ર શાહ રણુંજી અને તેની પત્ની શિવાદેને ૧ ભાંડરાજ, ૨ હરચંદ, ૩ રૂપચંદ, ૪ કર્મચંદ્ર અને ૫ પંચાયણ એમ પાંચ પુત્રે થયા. બીજા ત્રણ ભાઈઓને પણ પુત્રપરિવાર હતો. સુરાણુ કુટુંબમાં માટે પરિવાર હતે. જોધપુરના છઠ્ઠા રાજકુમાર બીકાજી રાઠોડે કાકા કાંધલની મદદથી સં. ૧૫૪પમાં “બીકાનેર વસાવ્યું. (–પ્રક. પર, પૃ. ૫૩૪) રયણુંશાહે બીકાનેરમાં સુરાણુનો વાસ વસાવ્યું, પણ તે અર્ધો વો. અને અધુરો રહ્યો તેમજ બીજા જેનોએ બિકાનેરમાં જૂદા જૂદા વાસે વસાવ્યા હતા. વચ્છાવતેએ તથા પંચે સં. ૧૫૬૨ માં મોટા ચોકમાં “જિનપ્રાસાદ” બનાવ્યું અને મડેવરથી સં૦ ૧૩૮૦ની જિનપ્રતિમા લાવી, તેની તે જિનપ્રાસાદમાં પંચે પ્રતિષ્ઠા કરાવી, પરંતુ તે મંદિર વછાવતોના વહીવટમાં” હતું. વચ્છાએ સં. ૧૫૭૨માં કાર્તિકી પૂર્ણિમાના દિવસે પ્રભુની પહેલી પૂજા કરવા બાબત જોહુકમી ચલાવી પરિણામે તેઓને શા યાસુજી સુરાણુ સાથે ઝગડે થયે. Page #699 -------------------------------------------------------------------------- ________________ ૬૪ જેન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ રયણુશાહે “રાવ લુણકરણ”ને પ્રસન્ન કરી, બીજી જમીન મેળવી, સં. ૧૫૭૮માં વિજયાદશમીના દિવસે ભ૦ મહાવીર સ્વામીના જિનપ્રાસાદને પાયે નાખ્યો. અધ્યયન આ તરફ રૂપચંદને “જેન સિદ્ધાંત” ભણવાને પ્રેમ જાગે. તે નાગારમાં વધુ રહેતું હતું પણ સિદ્ધાતે મળે કયાંથી? આથી તેણે “જાલેરના “લહિયા લેકશાહ” પાસે સમસ્ત જેન સિદ્ધાન્ત લખાવ્યાં ત્યારે રૂપચંદજીએ તેને વચન આપ્યું કે આના બદલામાં હું ચતિ બની, કિચક્કાર કરીશ, ત્યારે, મારા ગચ્છ સાથે તારું નામ જેડીશ.” રૂપચંદ સુરાણાને મુનિદીક્ષાને ભાવ હતું. શ્રી શ્રીપાલ હિરાગર તેને મિત્ર બન્યા. પંચાયણને પણ દીક્ષાની ભાવના હતી. નાગેરી લંકાગચ્છ-હીરાગર, રૂપચંદ તથા પંચાયણે સં. ૧૫૮૦ ના જેસુત્ર ૧ ના રોજ નાગરમાં માતાપિતા અને પત્નીને છેડી, પિતે સ્વયં લેચ કરી, પાંચ મહાવ્રત સ્વીકારી, વેશ પહેર્યો. તેઓ દીક્ષા લઈ, ભ, ચંદ્રપ્રભના જિનાલયમાં જઈને ઊતર્યા. સ્થાનિક શાહુકાએ આવીને હરાગર અને રૂપચંદને આચાર્યપદ આપ્યું. તેમનાથી નાગરી લૉકાગછ નીકળે, રૂપચંદની પત્ની બાર વ્રતધારી શ્રાવિકા બની. મુનિજીવનચર્યા આ ત્રણે નવા મુનિવરોની જીવનચર્યા તે વખતે આ પ્રમાણે હતી. વનમાં રહેવું, ત્રીજે પહેરે ગામમાં ગોચરીએ જવું, શુદ્ધ આહાર લે, છ જવનિકાયની રક્ષા કરવી, પાંચ આચાર પાળવા, વનમાં કાયેત્સર્ગ કરે, ઉનાળામાં આતાપના લેવી, શિયાળામાં ઠંડી સહન કરવી. ઉપશમમાં રહેવું, ઉપદેશ દેવે અને સમભાવમાં રહેવું વગેરે. વગછવૃદ્ધિ એ ત્રણેએ માળવા, વાગડ, મારવાડ, મેવાડમાં વિચરી પિતાના ગચ્છના શ્રાવકે ” બનાવ્યા. શેઠ રણુજીએ પણ સં. ૧૫૮૫માં નગરમાં આ૦ હિરાગરસૂરિજી પાસે “દીક્ષા” સ્વીકારી. તે દીક્ષા Page #700 -------------------------------------------------------------------------- ________________ ત્રેપનમું ] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ ૬૪૫ પાળી, ૫૦ દિવસનું અનશન કરી, નાગરમાં સમાધિપૂર્વક કાળધર્મ પામી, વૈમાનિક દેવ થયે. આ૦ હીરાગર અને આ૦ રૂપચંદે સં. ૧૫૮૬માં શેઠ શ્રી ચંદ્ર લખપતિની કોઠીમાં માસુ કરી ચોમાસામાં ઉપકેશ ગચ્છના જેનેને પિતાના બનાવ્યા. આ હરાગરે ઉજજૈનમાં ૨૧ દિવસનું અનશન કરી સ્વર્ગગમન’ કર્યું. આ રૂપચંદ ઉજજૈનથી. “મહિમનગર” જઈ ઉપરાઉપરી ઘણાં માસક્ષમણ કર્યા. કેચર, ભંડારી, વહરા, વાઘેરા, ચોધરી, ચોપડા, નાહર, શાહ, વૈઘ, બાફણ લલવાણી, વરદિયા અને નાહટા, એશાવાલોને પોતાના ગચ્છના જૈન” બનાવ્યા. ૧,૮૦૦૦૦ ઘરને પિતાના જૈન બનાવ્યા. ૬૦. આવરૂપચંદજી-મહેક ધર્મસાગરજી ગણિવર લખે છે કે, લોંકામતમાં અનુક્રમે ૧ લાંકાશાહ ૨ ભાણજી ૩ માદાજી, ૪ ભીમાજી, ૫ ભૂતાજી, ૬ જગમાલજી અને ૭ સં. ૧૫૮૦માં ૫૦ રૂપાજી થયા. આ ઋષિ રૂપાજીથી “નાગોરી લંકાગચ્છ” નીકળે. (પ્રક૫૩, પૃ. ૪૪૪ તથા પ્રવચન પરીક્ષા, વિશ્રામઃ ૮, ગાઃ ૧૫ ની ટીકા) આ૦ રૂપચંદે ૧૬૦૧ માં મહિમપુરમાં સ્વર્ગવાસ કર્યો. ૬૧. આ દેપગરસ્વામી–તે કેરડાના શા. ખેતસી પરીખ અને તેની પત્ની ધનવતીના પુત્ર હતા. તેણે નાગેરમાં દીક્ષા લીધી. તેમના ઉપદેશથી સં. ૧૬૧૬માં ચિત્તોડને તપગચ્છ શ્રાવક શાહ ભારમલ કાવડિયે તેમના ગચ્છમાં આવ્યું. પછી ચિત્તોડના શા ભામાશાહ નાહટાએ ભારમલ કવડિયાને “દક્ષિણાવર્તી શંખ” આપે. ભારમલ કવડિયાને ભામાશાહ તથા તારાચંદ વગેરે પુત્રો હતા. સાદડીમાં લાંકા આ ભારમલ અને તારાચંદ કવડિયા વગેરે નાગરીગચ્છના પ્રભાવક શ્રાવકે હતા. તારાચંદ કવડિયા ચિત્તોડના રાણા Page #701 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬, જેન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ગેલવાડને હકિમ બન્યા અને તેણે “સાદડી નગર” વસાવ્યું, તેમાં પિશાળ બનાવી અને ગામે ગામ ઘણા ઓશવાલને ધન આપી પિતાના ગચ્છમાં લીધા.' શિવગંજના હનુમાનવાસમાં શેઠ અનરાજજી કાવડિયા વગેરે તપગચ્છના જેને છે. (–આજે ગોલવાડમાં લગભગ સવાસે ઘર લેકાગચ્છના હોવાનું મનાય છે) ભામાં કવડિયાએ સીંગપુરના “દિગંબરી જેને નાગરી લેકાગચ્છના શ્રાવક બનાવ્યા. તેમાનાં ૧૭૦૦ ઘરોને પોતાના ગચ્છમાં લીધા. “ભીંડરક”માં ૧,૮૪,૦૦૦ ઘરને નાગરી લેકાગચ્છના જૈન બનાવ્યા. પ્રવર્તિની આ સમયે લુધિયાનામાં શેઠ શ્રીચંદ નામે ૮૪ લાખને માલિક ધનપતિ હતા. તેને ભાઈ મરીને દેવ થયે હતો. તે મહાવિદેહ ક્ષેત્રમાં સીમંઘરસ્વામી પાસે ગયે, તેણે ત્યાં તેમના મુખથી આવે દેપાગર”ની ઘણી પ્રશંસા સાંભળી જે પોતાના ભાઈને જણાવ્યું. શેઠશ્રીચંદે આ૦ દેપાગરને પિતાના ગુરુ બનાવ્યા. તેની પુત્રી ધર્મકુમારીએ આ દેપાગર પાસે પિતાના ૩ ધર્મબહેને સાથે દીક્ષા લીધી, અને તે પ્રવતિની બની. તેણે માત્ર ૧૨ કેશ પ્રમાણ ક્ષેત્રમાં વિહાર કર્યો હતે. આ દેપાગરે ૨૭ વર્ષ સુધી આચાર્ય પદે રહી, ૨૧ દિવસનું અનશન કરી, મેડતામાં કોલ કર્યો તેમણે નાગોરી–લોકાગચ્છને માટે ઉદ્યોત કર્યો. ૬૨ આ વૈરાગરસ્વામી–તે નાગોરના શા ભલ્લરાજ શ્રીમાલી અને તેની પત્ની રત્નાવતીના પુત્ર હતા. તેણે ૧૯ વર્ષો સુધી ગચ્છનાયકપદે રહીને, ૧૧ દિવસનું અનશન કરી, મેડતામાં કાળ કર્યો. ૧. વીરભામાશાહ માટે જૂઓ (ઈતિક પ્રક. ૪૪, પૃ. ૩૬) Page #702 -------------------------------------------------------------------------- ________________ પૂનમું ] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ એમદેવસૂરિ ૬૪ ૬૩. આ વસ્તુપાલસ્વામી–તે નાગેરના શાહ મહારાજ કડવાણી અને તેની પત્ની હર્ષદેવીના પુત્ર હતા. તેણે નાગોરમાં દીક્ષા લીધી. ૭ વર્ષ ગચ્છનાયકપદે રહી, ૨૭ દિવસનું અનશન કરી, મેડતામાં સ્વગમન કર્યું. ૬૪. આ. કલ્યાણુસૂરિ–તે રાજલદેસરના શા. શિવદાસ સુરાણા અને તેની પત્ની કુસમાદેવીના પુત્ર હતા. તેણે બિકાનેરમાં દીક્ષા લીધી, નાગારમાં આચાર્યપદ સ્વીકાર્યું. ૨૪ વર્ષ ગચ્છનાયકપદે રહી ૮ દિવસનું અનશન કરી, લાહેરમાં સ્વર્ગવાસ કર્યો. તે બહુ પ્રતાપી હતા. તેમણે એકને દીક્ષા આપી. અને ગ૭ની વૃદ્ધિ કરી. પ. આ૦ ભેરવસ્વામી–તે નાગોરના સૂરવંશના શાત્ર તેજશી અને તેની પત્ની લક્ષ્મીદેવીના પુત્ર હતા. તેમનાં જન્મ, દીક્ષા અને આચાર્યપદ નાગારમાં થયાં. તેમણે ૧૨ વર્ષ સુધી ગચ્છનાયકપદે રહી, ૮ દિવસનું અનશન કરી, શુદ્ધ સંયમ પાળી, સેજમાં સ્વગંગમન કર્યું. તેમને ભૈરવ યક્ષ પ્રસન્ન હતા. તેમના આશીર્વાદથી નાગરના ગહિલડા ગેત્રને શા. હીરાચંદ વગેરે પૂર્વ દેશમાં જઈ ધનવાન બન્યા. શેઠ હીરાચંદ ગહિલડાના વંશમાં જગતશેઠ થયા. શેઠ હીરાચંદે બાદશાહ ફરુખશિયરને ઘણું ધન આપ્યું તે વાત ઈતિહાસ પ્રસિદ્ધ છે. (--જૂઓ પ્રક. ૪૪ પૃ૦ ૧૦૭, પ્રક. ૫૮-૫૯) ૬૬. આ૦ નેમિદાસ–તે બિકાનેરના સૂરવંશના શા. રાયચંદ અને તેની પત્ની રાજનાદેવીના પુત્ર હતા. તેણે બિકાનેરમાં દીક્ષા લીધી. નગરમાં સૂરિપદ સ્વીકાર્યું અને ૧૭ વર્ષ ગચ્છનાયકપદે રહી ૭ દિવસનું અનશન કરી ઉદયપુરમાં કાળ કર્યો ૬૭ આ૦ આસકરણ–તે મેડતાના સૂરવંશીય શા. લધુમલ અને તેની પત્ની તારાજીના પુત્ર હતા. તેમણે નાગરમાં દીક્ષા લીધી આચાર્યપદ સ્વીકાર્યું અને ૧૮ વર્ષ ગચ્છનાયકપદે રહી, ૯ દિવસનું અનશન કરી સં૦ ૧૭૨૪માં નાગારમાં કાળ કર્યો - ૬૮. આઠ વર્ધમાન-તે જાખાક્ષરના શા. સુરમલ વેદ અને તેની પત્ની લાડમદેના પુત્ર હતા. તેમણે નાગારમાં દીક્ષા લીધી. Page #703 -------------------------------------------------------------------------- ________________ ६४८ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ સં. ૧૭૨૫ના મ. સુ. ૫ ના રોજ નાગારમાં ગચ્છનાયકપદ સ્વીકાર્યું. તે સં. ૧૭૩૦ ના વૈ૦ સુત્ર ૧૦ ના દિવસે બિકાનેર આવતાં તેના ભક્તોએ મોટે ઉત્સવ કર્યો. શ્રીફળની પ્રભાવના કરી આ આચાયે ૮ વર્ષ ગચ્છનાયકપદે રહી, ૭ દિવસનું અનશન કરી સં. ૧૭૩૩માં બિકાનેરમાં કાળ કર્યો. ૬૯. આસદારંગસૂરિ–તે નાગોરના સૂરવંશના શા. ભાગચંદના પાંચમા પુત્ર હતા. તે શિશુવયમાં જ ઉપાશ્રયમાં સ્થવિર મુનિના આસન પર બેસી ગયા, અને બેલ્યા, “મારે યતિ થવું છે” તેણે ૯ વર્ષની ઉંમરે ૬૭મા આ૦ આસકરણના હાથે નાગરમાં દીક્ષા લીધી. તેણે ૧૫ વર્ષની ઉંમરે જાવજજીવ છઠ્ઠનું તપ કરવાની પ્રતિજ્ઞા લીધી. છ વિગઈ ને ત્યાગ કર્યો. તે મહાતપસ્વી તરીકે ખ્યાતિ પામ્યા. તેમને આ૦ આસકરણની આજ્ઞાથી આ૦ વર્ધમાને પિતાની પાટે ૬૯મા “ગચ્છનાયક” બનાવ્યા, હીંસારકેટના બ્રોચા કવાડા ગોત્રના શાક શાંતિભદ્ર ઉત્તમચંદે નાગેર આવી, ગુરુને વંદન કરી, ચાર હજાર રૂપિયા ખરચીને નાગોરમાં સ્વામીવાત્સલ્ય કર્યું. ઘણું બાદશાહો અને રાજાઓ તેમના ભક્ત હતા. તે પૈકી બિકાનેર નરેશ, અનુપસિંહ અને યુવરાજ સુજાણસિંહ વગેરે મુખ્ય હતા. અમારિ તેમણે સં. ૧૭૬૦માં લાહેરમાં અને સં૦ ૧૭૬૧માં દિલ્હીમાં ચોમાસા કર્યા. ત્યાં મહામાત્ય શીતલદાસ વગેરેને ઉપદેશ આપી, દયાધર્મને ઉદ્યોત કર્યો. આગરામાં બાદશાહના સાળા મહાખાને તેમના ઉપદેશથી પિતાના રાજ્યમાં અમારિ પળાવી, તે સં. ૧૭૬દમાં બિકાનેર આવ્યા. (-ઈતિ, પ્રક. ૪૪, પૃ. ૧૦૭) ગચ્છસંઘર્ષ પણ બિકાનેરમાં એક વિચિત્ર મર્યાદા હતી, ત્રષિ રઘુનાથજી લખે છે કે, બિકાનેરમાં ર૭ મહોલ્લા વસેલા હતા તે પૈકીના ૧૩ મહોલ્લાઓ ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથ તરફના હતા, અને ૧૪ મહોલાઓ ભ૦ મહાવીરસ્વામીના જિનાલય તરફના હતા. ત્યાં સં૦ Page #704 -------------------------------------------------------------------------- ________________ ત્રેપનમું ] ભ॰ લક્ષ્મીસાગરસૂરિ, આ સામદેવસૂરિ ૬૪૯ ૧૬૪૦ સુધીમાં કેાઈ ઝગડા ન હતા, પણ મત્રી કચદે રાજા રાયસિંહના રાજકાળમાં ૧૩ મહેાલ્લાઓમાં “ માત્ર ખરતરગચ્છના ભટ્ટારકા ’’એવી માટે જ વાજા વગડાય, ખીજાએ માટે વગાડી ન શકાય. મર્યાદા બાંધી અને ઠાકરશી વેદે રાજા સૂરિસહુના રાજકાળમાં ૧૪ મહેાલ્લાઓમાં “ માત્ર કવલાંગચ્છના ભટ્ટારકેા માટે જ વાજા વગડાય, બીજાઓ માટે વગાડી ન શકાય.” એવી મર્યાદા આંધી. તપાગચ્છ, લાંકાગચ્છ વગેરેના આચાર્યા બિકાનેરમાં આવે ત્યારે ૨૭ મહેાલ્લાઓમાં વાજા વગાડી શકાતાં નહીં. તેમને નગરપ્રવેશેાત્સવ વાજા વિનાજ થતા, કેઈ આ મર્યાદા તેડે તે મેટે કલેશ ઊભે થતા. નાગારી લેાંકાગચ્છના જૈનેએ જ્યારે આ॰સદારંગસૂરિ સ॰ ૧૭૬૬માં બિકાનેર આવ્યા ત્યારે મિકાનેર નરેશની આજ્ઞા મેળવી આ મર્યાદા તેાડી, પેાતાના ભટ્ટારકના નગરપ્રવેશ કરાવ્યા. (વિશેષ માટે જૂએ પ્રક૦ ૪૦, પૃ॰ ૪૮૪) આ॰ સદાર’ગસૂરિએ વર્ષો સુધી ગચ્છનાયકપદે રહી, ૧૦ દિવસનું અનશન કરી, ઋષિ ઉદ્ભયસિ ંહની સમ્મતિથી ઋષિજંગ જીવનને પેાતાના ગચ્છનાયકપદે બેસાડવાના પટ્ટો લખી આપી, સ૦ ૧૭૭૨માં બિકાનેરમાં સ્વગગમન કર્યું, તેમને ૨૪ શિષ્યા હતા, તે મેાટા વિદ્વાન, તપસ્વી, પ્રભાવક અને લબ્ધિપાત્ર હતા. તે પૈકી • જ્ઞાનજીને દુષ્ટ ડાકણ વળગી હતી અને ઋ॰ દુર્ગાદાસ કેાઈના હાથે મરણ પામ્યા હતા. ૭૦ આ॰ જગજીવનદાસ-તે પઢિહારાના શા॰ વીરપાલ ચાર્વેટિક અને તેની પત્ની રતનના પુત્ર હતા. તેમણે મેડતામાં દીક્ષા, અને નાગેરમાં ગચ્છનાયકપદ સ્વીકાર્યું, તે ઋઉદયસિંહના શિષ્ય હતા. ૧. શ્રીયુત અગરચંદજી નાહટાનાયુપ્રધાન ઉત્તમચંદ્રસૂરિ નામક પુસ્તકના પૃ૦ ૨૮૪માં આ જ આશયના સ૦ ૧૬૬૪ના માગશર વિદે ૯ તે પરવાને છપાયા છે. જે રાજા સુરસિંહજીના કુમાર ગજસિંહને વાજા વિશેને પરવાને છે. Page #705 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ જૈન પરંપરાનો ઈતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ ગચ્છભેદ એક તરફ ગચ્છનાયક બન્યા, અને બીજી તરફ ભંડારી તથા ઘડાવતોએ ગુરૂ રષિ ઉદયસિંહને પણ ગચ્છનાયક બનાવ્યા આ રીતે ગચ્છભેદ થયો. ચમત્કાર ભ૦ જગજીવનદાસજી ભટનેર, સરસાવા, હિંસારકેટ, બુલકાણુ, ટેહણા, સુનામ, સમાના, રેપડ, બજવાડા, રાહુ, જલંધર, ગુજરાત અને રાવલપીંડી થઈ લાહેર પધાર્યા. ત્યાં તેમણે મૂછ પામેલા એક મેગલ મુસલમાનને સાજે કર્યો આથી તેમને મહિમા વધે. તેમણે શા૦ સમરથમલનું વહાણ તાર્યું, એક બુટ્ટી શ્રાવિકાને ગલત મેઢ મટાડશે, એમ ચમત્કાર બતાવ્યા. ૧. એક હસ્તલિખિત પાનામાં એક પટ્ટાવેલી આ પ્રકારે મળે છેમથ શ્રી નાગોરીવારછાયતનામ સિલ્યન્ત-૧ આચાર્યશ્રી શ્રી હીરાગરજી, ૨ (૬૦) આચાર્યશ્રી શ્રી રૂપચંદજી, ૩ તત્પાટ પ્રભાકર આચાર્યશ્રી શ્રી દેપાગરજી, ૪ આચાર્યશ્રી શ્રી વયરાગરજી, ૫ આચાર્યશ્રી શ્રી વસંતપાલજી, ૬ આચાર્યશ્રી શ્રી કલ્યાણજી, ૭ આચાર્યશ્રી શ્રી ભયરદાનજી, ૮ આચાર્યશ્રી શ્રી નેમિદાસજી, ૯ આચાર્યશ્રી શ્રી આસકરણજી, ૧૦ આચાર્યશ્રી શ્રી વર્ધમાનજી, ૧૧ આચાર્યશ્રી શ્રી (૬૯) સદારંગજી ચિર જીવ્યાત વર્ષ કેટિ પર્યત | શ્રીરડુ | ૧૨ આચાર્યશ્રી શ્રી ઉદેસીંઘજી, ૧૩ શ્રી રામસંઘજી. વિવિધ ગ્રંથ પ્રશસ્તિઓ તથા પુપિકાઓના આધારે અહિપુરગ૭ (નાગોરીગ૭)ની યતિપરંપરા આ પ્રકારે મળે છે – ૩ ૧. પૂજ્ય હેમરાજજી, ૨ ઋષિ બખ્તાઇ, ૩ ઋષિ વસ્તાજી, ૪ ઋષિ સાંવલજી–તેમણે સં. ૧૮૧૩ ને ચૈત્ર શુદિ ૧ના રોજ અકબરાબાદમાં (આગરામાં) “વૈવાઢિસૂત્ર અ. ૪, પાનાં ૯” લખ્યાં. સ ૧ પૂજ્ય ભેજરાજજી, ૨ ઋષિ શાંતિદાસજી, ૩ ૦ રાઘવજી તેમણે સં. ૧૮૦૪ ના આ૦ શુ ૧ ગુરુવારે સાબતિગજમાં લહિયા મંડીમાં મનહરદાસે કરેલ પરીક્ષા પાનાં : ૮૨ લખી. તેમને (૧) ઋ૦ શ્રીપતિ, (૨) ઋ૦ કિસનાજી, અને (૩) % ભવાનીદાસજી નામે શિષ્ય હતા. હું ૧. ઋષિ હરદત્તજીના શિષ્ય બ૦ વનેચંદજીએ વિશ્વમુવપંદન નામક ગ્રંથ લખ્યો. Page #706 -------------------------------------------------------------------------- ________________ ત્રેપ્પનમું ] ભ॰ લક્ષ્મીગ્નાગરસૂરિ, આ॰ સેામદેવસૂરિ ૬૫૧ તે સ૦ ૧૮૮૪માં બિકાનેર પધાર્યાં. તેમણે અહીં એ ચામાસાં કર્યાં. પછી માળવા જઈ આવી, બિકાનેરમાં ચાર ચામાસાં કર્યાં. તેમણે ૪૪ વર્ષ સુધી ગચ્છનાયકપદે રહી, પાંચ દિવસનું અનશન કરી, ચૈત્રાદિ સ૦ ૧૮૧૬ના આસા વ૦ ૭ ની સવારે બિકાનેરમાં સ્વગમન કર્યું. તેમને ૮ શિષ્યાના પરિવાર હતા. ૭૧. આ॰ ભાજરાજ-તે રહાસરના શા॰ જીવરાજ મેાહિત્ય અને તેની પત્ની કુશલાના પુત્ર હતા. તેમણે ત્તેહપુરમાં દીક્ષા લીધી અને ચૈત્રાદિ સં૰૧૮૧૬ના ફાગણમાં નાગારમાં ગચ્છન નાયકપદ સ્વીકાર્યું. તેમણે ૬ વર્ષી ગચ્છનાયકપદે રહી, માળવામાં ૫૦ યતિએ સાથે વિહાર કરી, મેડતામાં ૩ દિવસનું અનશન કરી, કાળ કર્યાં. આ હષ ચંદ્રસૂરિ–તે કરણગામના શા॰ ભાપતન નવલખા અને તેમની પત્ની ભક્તાદેના પુત્ર હતા. તેમણે સાજતમાં દીક્ષા લીધી અને સ૦ ૧૮૨૩ના વૈ॰ શુ૦ ૬ ના રાજ નાગારમાં ગચ્છનાયકપદ સ્વીકાર્યું. તેમણે ૧૯ વષ ગચ્છનાયકપદે રહી, ૩ દિવસનું અનશન કરી. સવાલખના જયપુરમાં કાલ કર્યાં, તે મોટા પડિત હતા. તેમના જીવન વિસ્તાર ઋષિ રઘુનાથજીની પદ્મપટ્ટાવલી’થી જાણવા. ૭૩. શ્રીપૂજ લક્ષ્મીચંદજી તે નવહર ગામના શા॰ જીવરાજ કાઠારી અને તેની પત્ની જીવર`ગદેના પુત્ર હતા. તેમણે સ`૦ ૧૮૪૨ના અષાડ વિદ ૨ નારાજ નાગેરમાં દીક્ષા સ્વીકારી, પેાતાના હાથે જ ગચ્છનાયકપદ લીધું, તેમણે નાગેારમાં એ ચોમાસાં કર્યો અને વ્યાખ્યાન આપી લેાકેાને ધમ માર્ગે ચડાવ્યા. તે નાગારથી વિહાર કરી જોજાવરનગર, બિકાનેર, સુનામ, પતિયાલા, અંબાલા, રાપડ, હુશિયારપુર, જેજો', જગરૂપ, કૃષ્ણપુર, ધનવાણું, ચુરૂ, દિલ્હી લખનૌ, કાશી, પટના, મકસુદામાદ, ભરતપુર, કાટ માળવા, નાગાર, જાલેર, જેસલમેર, લેાધિ, ઝજઝુરી અને બિકાનેર વગેરે સ્થળામાં કર્યાં હતા. Page #707 -------------------------------------------------------------------------- ________________ ૬ પર જૈન પરંપરાના પિતહાસ-ભાગ ૩જો [ પ્રકરણ તે પાલખીમાં બેસતા. તેમની સાથે ઘણા યતિએ રહેતા. બિકાનેરના રાજા રત્નસિહે તેમના ઠાઠમાઠથી નગરપ્રવેશ કરાવ્યે ત્યાં તે ત્રણ વર્ષ સુધી રહ્યા. પછી સુનામના સંધની વિનતિથી નવહર, રાજપુર, રાઢા, બુલઢાણા થઈ સુનામ પધાર્યાં, ત્યારે તેમની સાથે ૭૧મા આચાય ભાજરાજના શિષ્ય ઋ૦ લધુરાજના શિષ્ય ૫૦ રાજસિંહ તથા તેમના શિષ્ય - રઘુનાથ વગેરે ૨૪ યતિએ હતા. તેમણે ત્યાંથી સમાના, સહૌર, અંબાલા, અવૂડ, રાપડ, નાલાગઢ લુધિયાના વગેરે સ્થળામાં ફીને સ૦ ૧૮૯૦માં પતિયાલામાં ચોમાસુ કર્યું. ૭૪. ઋષિ રઘુનાથજી-તે ૭૧મા આ॰ ભેાજરાજના શિષ્ય લઘુરાજ અને તેમના વિદ્વાન્ શિષ્ય ૫૦ રાજસિંહના શિષ્ય હતા. તેમણે “ નાગપુરીય લેાંકાગચ્છ પદ્ય પટ્ટાવલી તથા સ૦ ૧૯૮૯ના અષાડ સુદિ ૨ ના દિવસે નાગપુરીય લેાંકાગચ્છની ગદ્ય પટ્ટાવલી ગદ્ય પ્રબંધ બનાવ્યેા. (–વિવિધ ગચ્છ પટ્ટાવલી સંગ્રહ પૃ॰ ૭૭ થી ૯૬) પાંચમા પાયચ’દમત સૂચના અમે પહેલાં (પ્રક૦ ૪૧ પૃ૦ ૫૯૧ થી ૫૯૫ માં) વડ ગચ્છના ૪૧ મા આ વાદિદેવસૂરિથી ૫૪મા ભ૦ સેમરત્નસૂરિ સુધીની વાદિદેવસૂરિપર પરા નાગેરી શાખા આપી છે. એમ તેનું નામ નાગોરી વડગચ્છ, નાગેરી તપાગચ્છ બતાવ્યું છે તે પટ્ટાવલિમાં જણાવ્યું છે કે ૫૫ મા આ જયશેખરસૂરિએ સ૦ ૧૫૦૧ માં તપગચ્છના આ॰ જગત્ચ દ્રસૂરિની નિશ્રામાં ક્રિયાધાર કર્યાં તે સમયથી નાગારી શાખા, નાગારી તપાગચ્છ તરીકે પ્રસિદ્ધ થઈ (પૃ૦ ૫૯૨) સાથે સાથ એ પણ બતાવ્યું છે કે-૫૦મા આ॰ હેમહસસૂરની શિષ્ય પર’પરામાં (૫૧મા) ૫૦ લક્ષ્મીનિવાસ, (પર મા) ૫૦ પુણ્યરત્ન અને (૫૩મા) ૫૦ સારત્ન થયા. તેમના શિષ્ય યતિ Page #708 -------------------------------------------------------------------------- ________________ ત્રેપ્પનમું ] ભ॰ લક્ષ્મીસાગરસૂરિ, આ સામદેવર ૬૫૩ પાર્શ્વચંદ્ન હતા. ૫૫મા લ૦ સેમરત્નસૂરિએ યતિ પાન્ધચંદ્રને ઉપાધ્યાય પદ આપ્યું. ' ઉપા॰ પાર્શ્વચંદ્રથી સ૦ ૧૫૭૨માં પાયચદમત નીકળ્યે છે. અને પાચંદ્રના શિષ્ય-વિનયદેવથી સ॰૧૬૦૨ વૈ॰ સુ૦ ૭ સેામવારથી સુધમ ગચ્છ શરૂ થયા. (-૫૦ ૪૧ પૃ૦ ૫૯૩, ૯૪, ૯૫) તેમાં વિશેષ આ પ્રમાણે જાણવું. (૧) ભ૦ પાર્શ્વ ચદ્રસૂરિએ ૧૧ બેલની નવી પ્રરૂપણ કરી, નવામત ચલાવ્યેા હતેા. મહેા ધસાગરજી ગણિએ “ પ્રવચન પરીક્ષામાં ’ આના ખુલાસા કર્યાં છે. (૨) વાડીલાલ મેાહનલાલ શાહ સ્થાનકવાસી જૈન ગંભીર સ ંશાધન કરી, જાહેર કરે છે કે “ લાંકાશાહ સામાયિક પૌષધ, પ્રતિ ક્રમણ પ્રત્યાખ્યાન, દાન, વગેરે ધર્મને માનતા ન હતા. તેનાથી લાંકામત નીકળ્યે, લેાંકાશાહના અનુયાયીએએ (૧) જિન પ્રતિમા જિનાલયની નિંદા કરવી નહીં (ર) હ ંમેશાં જિનાલય જિન પ્રતિમાનાં દર્શન કરવાં અને (૩) પૂર્વાચાયના અવવાદ એટલવા નહી. વગેરે શરત સ્વીકારી, આ૦ પાર્શ્વ ચન્દ્રસૂરિ પાસે સૂત્રેાના ગુજરાતી ટા (અનુવાદ) તૈયાર કરાવ્યા. પરંતુ લાંકાશાહના અનુયાયિઓએ એ શરતોને ભંગ કર્યો, આથી આ પાર્શ્વ ચન્દ્રસૂરિએ ત્યારબાદ બીજા રખ્ખા બનાવ્યો નથી.” ( મૂળ જૈન ધમ અને હાલના સંપ્રદાયા પૃ૦ ૩૫૯) (૩) કઠુઆમતના ૨૮મા ગાદીધર શા॰ કલ્યાણજી કઠુઆમતની પટ્ટાવલીમાં” લખે છે કે. ત્રીજા શા॰ રાઘવજી તથા શા॰ વીરજીના સમયે સ૦ ૧૫૭૨માં તપામતમાંથી પાયચંદ મત નીકળ્યેા. પાયચંદજીએ લેાકેાને ઠગવા મેલે વેષ પહેર્યાં કડક ક્રિયા કરવા માંડી અને વિરમગામ વિગેરેના કઠુઆમતના શ્રાવકાને પેાતાના ભક્ત બનાવ્યા. સવરી બ્રહ્મચદ તેમના શિષ્ય બન્યા. ( વિવિધ ગચ્છીય પટ્ટાવલી સંગ્રહ પૃ૦ ૧૨૧ થી ૧૫૫) પ્રક૦ ૫૩, પૃ૦ ૬૩૬) ( અમે પહેલાં પ્રક૦ ૪૧ પૃ૦ ૫૯૫-૫૯૬માં પાયચંદ મતની Page #709 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ ૫૪માં આ પાર્ધચંદ્રસૂરિ સુધીની” ટૂંકી પઢાવલી આપી છે. તેમાં વિશેષ આ પ્રમાણે છે. - પપ આ૦ સમરસિંહસૂરિ- તેમણે ધર્મ, અધમ મિશ્ર, હેય, ય, ઉપાદેય, વિધિચરિતાનુવાદ, નિશ્ચય, અને વ્યવહાર એમ પાયચંદમતની પ્રરૂપણાના “૧૧ બેલની સઝાય ગાત્ર ૧૧” બનાવી. પદ આ૦ રાજચંદ્રસૂરિ પ૭ આઠ વિમલચંદ્રસૂરિ ૫૮ આ૦ જયચંદસૂરિ તપાગચ્છના ૬૦ મા ભટ્ટારક શ્રી વિજયદેવસૂરિ અને આ વિજય સિંહરિવર વિસં. ૧૬૮૭ થી ૧૬૯૪ સુધી દક્ષિણમાં અને ખાનદેશમાં વિચર્યા હતા. વિજાપુર, બુરહાનપુર, ઔરંગાબાદ, વગેરેમાં ચોમાસું રહ્યા હતા, તેઓના ઉપદેશથી ત્યાં નવું જિનાલય નવી જિન પ્રતિમાઓ, પદવીપ્રદાને બન્યાં. ત્યારબાદ તેઓએ સં. ૧૬૫માં માંડવગઢમાં ચોમાસું કર્યું ત્યાં તેઓના ઉપદેશથી નવાં જિનાલય જિનપ્રતિમાઓ વગેરે બન્યાં. તેઓ ત્યાં જ સ. ૧૬૫–૯૬ માં તેની અંજનશલાકા કરાવી, ચોમાસા બાદ ખાસ કારણે ત્યાંથી જલદી વિહાર કરી ગયા, પછી તે જિન પ્રતિમાઓની જુદા જુદા ગચ્છના આચાર્યોના હાથે સં. ૧૬૬માં ગાદી પ્રતિષ્ઠા થઈ હતી. તે પૈકીના ૫૮મા આ૦ જયચંદસૂરિવરે અથવા તપગચ્છના ગીતાથ માંડવગઢની કર્ણવાડીમાં ૧૬૯૬ના મહા વદિ ૧ ને રાજ કઈ કઈ જિનપ્રતિમાની ગાદી પ્રતિષ્ઠા કરી હતી. તેમજ ભ૦ વિજયદેવસૂરિના ગીતાર્થોએ સં. ૧૬૯૬ના વૈ૦ સુત્ર અને રોજ માંડવગઢમાં તથા પાલીતાણામાં જિનપ્રતિમાની ગાદી પ્રતિષ્ઠા કરી હતી. (–પ્રક. ૬૦, પૃ. ૨૫) ૫૮મા આ૦ જયચંદસૂરિએ સં. ૧૯૯૮ મહા વદિ ૧ને રોજ માંડવગઢમાં ઉપર સૂચવેલ ભવ્ય વિજયદેવસૂરિને ઉપદેશથી તૈયાર થયેલ જિનપ્રતિમાઓ પિકીની કઈ કેઈજિન પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. તેના પ્રતિમા લેખે આ પ્રમાણે મળે છે Page #710 -------------------------------------------------------------------------- ________________ ત્રેપનમું ] ભ૦ લક્ષ્મસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ ૬૫૫ (૧) ભ૦ ચન્દ્રપ્રભુપ્રતિમા લેખ तपापक्षे भट्टारक श्री विजयदेवसूरिश्री विजयसिंहमूरि प्रतिष्ठितम् सं. १६९६ वर्षे माघ मासे कृष्णपक्षे प्रतिपत् १) कर्मवाटयांश्रीमंडपदुर्गेश्रीमन्नागपूरीयतपागच्छे श्रीपासचंदगुरुभ्यो नमः। श्रीजयचंदररिविजये ॥ साह खेता खेता+++ बिम्ब प्रतिष्टापितं श्रीमालीगोत्रे નોંધ : બુરહાનગરના જિનાલયમાં ભગવાન ચન્દ્રપ્રભુની રા ફૂટ ઊંચી સફેદ રંગની જિન પ્રતિમા છે. તેની ગાદીમાં ઉપર પ્રમાણે લેખ છે. (૨) ગેડી પાર્શ્વનાથપ્રતિમા લેખ બુરહાનપુરનાં ગેડીજીના જિનાલયમાં ગેડીઝ પાશ્વનાથની સફેદ જિન પ્રતિમા છે. તેની ગાદીમાં પણ ઉપર પ્રમાણે પ્રતિમા લેખ છે. માત્ર પ્રભુના નામને ફરક છે. (૪) બુરહાનપુરમાં ગોડીજીના જિનાલયમાં બીજી પણ એક પ્રતિમા છે. તેની ગાદી ઉપર ઉપર પ્રમાણે પ્રતિમા લેખ છે. છઠ્ઠો બ્રહ્મષિ મત (સુધમ ગચ્છ) • સૂચના : અમે પહેલાં (પ્રક. ૪૧, પૃ૦ ૪૯૫ માં) જણાવ્યું છે કે–પાયચંદ ગચ્છના વિનય દેવથી સં. ૧૬૦૨ વૈ૦ સુઇ ૩ સોમવારથી સુધર્મગઅ૭ શરૂ થયે. પાર્ધચંદ્રસૂરિને (૧) બ્રહ્મષિ અને (૨) વિનયદેવ વગેરે ઘણા શિષ્ય હતા. બ્રહ્મષિ–તે અસલમાં કડવા મતને સંવરી શ્રાવક હતે. રજપૂત હતું, વિદ્વાન હતા, આ પાર્ધચંદ્રસૂરિને મુખ્ય શિષ્ય બન્યું હતું. તેનું બીજું નામ વિનયદેવ પણ મળે છે. પરંતુ આ પાર્ધચંદ્રસૂરિએ તે મોટા શિષ્યને આચાર્ય ન બનાવ્યું. જ્યારે શિષ્ય વિજયદેવને આચાર્યપદ આપી પોતાની પાટે સ્થાળે. આથી કડવા મતના મહેતા આણંદીએ “પાયચંદ મતનું જોર ઘટાડવા” બ્રહ્મર્ષિને ઉશ્કેરીને જણાવ્યું કે–તમે રજપૂત છો, ત્યાગી Page #711 -------------------------------------------------------------------------- ________________ ૬૫૬ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ છે, આચાર્ય પદને સર્વથા યોગ્ય છે. આવા મેટા વિદ્વાન અને મુખ્ય શિષ્ય છે. છતાં, ગુરુદેવે તમને આચાર્ય બનાવ્યા નહીં, તે ઠીક કર્યું નથી. મારી મનેભાવના છે કે–તમે આચાર્ય બની પિતાને ન મત સ્થાપે હું તમારે શ્રાવક બનીશ. બ્રહ્મર્ષિએ આ સાંભળી સં. ૧૬૦૨ વિ. . ૩ ને સોમવારે અમદાવાદ પાસે હેબતપુરામાં કે-બુરહાનપુરામાં પાયચંદ મતમાંથી બ્રહ્મષિ મત ચલાવ્યું. બ્રહ્મર્ષિએ પિતાના મતમાં ચૌદશના બદલે પુનમની પાખી સ્થાપિત કરી. મહેતે આણંદી આ ગચ્છભેદ કરાવી, કડુઆમતમાં ફરી ભળી ગયે. બ્રહ્મષિ મત બાબત વિશેષ કંઈ જાણવા મળતું નથી. બ્રહ્મર્ષિએ વિ. સં. ૧૬૧૨ આ૦ સુ. ૭ ને રોજ “નાગિલ સુમતિ ચોપાઈ” દેહરા ચે. ૮૧૦ બનાવી છે. તેણે તેમાં શિથિલાચાર ઉપર કડક કલમ ચલાવી છે. ચર્ચા–તેમણે આ ચોપાઈમાં ગણધર ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભ૦ મહાવીર સ્વામી મુખે સુમતિ અને નાગિલનું કહિપત ચરિત્ર વર્ણવી, તેમાં સંયત, અસંયત, સુગચ્છ, કુગચ્છ, તથા સુગુરુ અને કુગુરુની ચર્ચા કરી છે. સંભવ છે કે–આ ચેપાઈ ગ્રંથના આધારે બહુ વડાએલી સુમતિચંદ્રની પુસ્તિકા (નેવેલી) બની હોય. પર્વતિથિ વિચાર આ ગ્રંથથી જાણવા મળે છે કે–સં. ૧૬૧૨માં જેનેના વિવિધ ગચ્છમાં પર્વતિથિ માટે વિવિધ માન્યતા હતી. તે આ પ્રમાણે. પડિકમણે પણ ખેતર ઘણાં, વર્ષ જીજુઓ ગ૭ ગચ્છતણે ૫૬૨ ઉદયિકતિથિ ત્યે છે કેઈ એક, ગણિતને કેઈ કરે વિવેક, ક્રિયાકલે કઈ થાપે પર્વ, ભિન્ન ભિન્ન આચરણ સર્વ પ૬૩ બહુ તિથિ સાઠ ઘડી એક કરે, એક ઉગરતિ તિથિ આચરે ઘટે તે વિજ તેરશ સહે, પંચમિ પૂનમ પણ કંઈ કરે ૫૬૪ Page #712 -------------------------------------------------------------------------- ________________ પૂનમું ! ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ ૬૫૭ અધિક માસ પજુસણ ગિને, ચોમાસે અંતર ઘટે મને સર્વ ક્રિયા શ્રાવકને રંગ, કહે એક છે ઉત્તરાસંગ પ૬૫ (–સુમતિ નાગિલ ચરિત્ર ચોપાઈ) બ્રહ્મષિ મત પરંપરા - ભ૦ સુમતિકીતિએ સ. ૧૭૬રના કા. સુ. ૨ ને રવિવારે ખંભાતમાં પ્રાકૃત “દીવાલી કલ્પ”ને ગુજરાતી બાલાવબોધ બનાવે, તેમાં તે પોતાની ગુરુ પરંપરા આ પ્રમાણે આપે છે. (૧) બ્રહ્મષિ ભ૦ વિનયદેવ. (૨) ભ૦ વિનયકીર્તિ સં. ૧૬૪૬ (૩) વિજયકતિ (૮) ભ૦ જ્ઞાનકીતિ (૫) ભ૦ સુમતિકીતિ સં. ૧૭૬રના કા. સુ. ૨ રવિવાર ખંભાત. દિગબરસંઘના વિવિધ પાળે - અમે દિગંબર સંઘ તથા તેના ગચ્છા માટેનો પરિચય પહેલાં (પ્ર. ૧૪, પૃ. ૩૨૦ થી ૩૨માં) આપે છે. તેમાં વિશેષ આ પ્રકારે છે– વારસદાર-અસલમાં જેનેના ચાર સંઘે જૈન આગમે અને જૈન તીર્થોના વારસદાર–માલિક વેતાંબર સંઘ જ હતે. ટૂંકામાં કહીએ તે, જેમ રાજવંશમાં યુવરાજ જ રાજ્યને માલિક બનતે તેમ જૈન શ્રમણશાસનમાં પણ ગચ્છનાયક પિતાની પછી જેને ગચ્છનાયક બનાવે, તે ન ગચ્છનાયક જ ચતુર્વિધ સંઘ, જૈન આગમે, જૈન ગ્રંથભંડારે, જૈન તીર્થો, તથા જૈનમંદિરે વગેરે વગેરે ગુરુદેવના અધિકાર હેઠળ જે જે વસ્તુઓ હોય, તે સૌને વારસદાર બનતો. આજે પણ કેગ્રેસમાંથી દેશહિતને ઉદ્દેશીને કેઈ ન પક્ષ ઊભું થાય છે, તે ન પક્ષ કેગ્રેસની “મિલકતનો માલિક” બની શકતો નથી. વાસ્તવમાં કેગ્રેસની સમસ્ત વસ્તુની માલિક કેસ જ રહે છે. સાધારણ રીતે હિંદમાં વારસાહક એ જ નિયમ પ્રવર્તે છે. Page #713 -------------------------------------------------------------------------- ________________ પ૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ યુરોપમાં ઈમાઈ ધર્મના અનુશાસનમાં પણ આપણને આવી જ નીતિ જોવા મળે છે. રેમન કેથેલિકમાંથી પ્રેટેસ્ટન્ટ પક્ષ જૂદો પડ્યો. પણ રોમન કેથેલિકની મિલકતના માલિક પિપ અને પાદરીઓજ રહ્યા. તેઓએ બીજા પક્ષને એક પાઈ પણ આપી નહીં. પરદેશીન્યાય–પરંતુ ભારતીય સંસ્કૃતિને નહીં જાણનારા અને આ અંગેના પ્રાચીન ઇતિહાસને ન સમજનારા અંગ્રેજી રાજ્યના કાયદાઓએ આ નીતિમાર્ગમાં દાખલ કરી છે. અંગ્રેજી રાજ્યની અદાલતએ રાજ્યના ફટાયાઓને પિતાના રાજ્યને ભાગ અપાવ્યું નહીં, પ્રેટેસ્ટન્ટને પિપની મિલકતમાંથી ભાગ અપાવ્યું નહીં, પરંતુ ચાંદીનાં જુતાના મારથી કે ગમે તે કારણે શરમાઈને, માત્ર જૈનેની શાસન વ્યવસ્થામાં જ “વિભિન્ન શાખામાં વહેંચાયેલા સૌને સમાન હક્ક છે” એવો કઢંગો ખ્યાલ ઊભું કરી, તાંબર જૈનેના વાસ્તવિક હકકોને-વારસાહક્કોને ઉઠાવી, દિગંબર જૈનેને ભાગીદાર બનાવી, કલ્પિત દખલ ઊભી કરી. હસવા જેવી વાત એ છે કે, તેમણે માત્ર દિગંબરને તાંબરોની વારસાની વસ્તુના ભાગીદાર બનાવ્યા. પણ તાંબરે ને દિગંબરની મિલક્તના ભાગીદાર બનાવ્યા નહીં. એકમ-હવે તે ભારત સ્વતંત્ર દેશ બન્યો છે, જે કે ખુશી થવા જેવું છે કે, ભારતની સ્વતંત્ર સરકારે શત્રુંજય, ગિરનાર, સમેત શિખર, કેસરિયા વગેરે તીર્થોમાં વેતામ્બર જૈનોના વારસાહકને સ્વીકાર્યો છે, અંગ્રેજી રાજયકાળમાં જે જે તીર્થોમાં જે ભેદનીતિ સ્વીકારી કામ લેવાયું તેને ઉત્તર આપણને ભવિષ્યકાળ એજ નીતિએ આપશે. અમને પૂરી ખાતરી છે કે, સકળ વેટ જૈન સંઘની પ્રતિ. નિધિ અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી સાવધાન રહી, કામ લેશે તે તેને પોતાના પૂર્વજોના સમસ્ત હકે પુનઃ પ્રાપ્ત થશે અને કદાચ સમસ્ત જૈન સંઘનું અખંડ એકમ બનાવી શકશે. આ રીતે જેનેના અસલી ચાર સં, તેની પરંપરા, આગમે અને જૈન તીર્થોના વારસદારે વેતાંબર જેને જ છે. આપણે Page #714 -------------------------------------------------------------------------- ________________ ત્રેપ્પનમું ] ભ લક્ષ્મીસાગરસૂરિ, આ॰ સામદેવરિ ૬પ૯ આ અંગે વિશેષ હકીકત પહેલાં (પ્રક૦ ૩૪, પૃ૦ ૬૦૬ થી ૬૦૯ સુધીમાં) જોઈ ગયા છીએ. (તથા જાએ અમારા સમ્મેતશિખરના ઇતિ॰ પૃ॰ xx) પછી તે દિગંબર જૈના પાસે પેાતાની નવી મર્યાદા પ્રમાણે માત્ર. એક દિગ ંબર સાધુ સંઘ હતા, જેની ઉપધિમાં મતભેદ હતા પણ તે સૌ સાધુએ નાગા (નમ્ર) જ રહેતા. “ સાધુએ નમ્ર રહે” એટલેા જ દિગ ંબર ધ ચાલુ રહ્યો હતો. બાકી દિગમ્બર સાધ્વી સંઘ તે હેાયજ નહીં, પછી ૪ સંઘ હાયજ શાના? ધાર્મિકસઘર્ષોંની આંધીઓ ઇતિહાસ કહે છે કે પ્રાચીન યુગમાં દુનિયામાં ધાર્મિક સંઘષૅની આંધી ઉઠતી, અને નાની મેાટી નુકસાની કરી શમી જતી હતી. વિક્રમની તેરમી સદી સુધીમાં વિભિન્નધમ વાલાએએ રાજસત્તાના જોરે જૈનધમ તથા બૌદ્ધધર્મ ઉપર અમાનુષી અત્યાચાર ગુજાર્યો છે, મેાટી આફત વેરી છે જૈનાચાર્યાએ ત્યારે ત્યારે સાવધાન ખની રહી મક્કમતાથી મીઠી કુનેહ વાપરી, જૈનધર્મના પ્રત્યેક અંગેનું રક્ષણ કર્યું છે તે આ પ્રમાણે જાણવા મળે છે. ૧ મૌય રાજ વશે ઉત્તર ભારતમાં વીર સ૦ ૧૫૫ થી ૩૦૪ સુધી રાજ્ય કર્યું છે, ત્યારે જૈનધમ અને બૌદ્ધધર્મને ભારતમાં પૂરા પ્રભાવ હતા. (-પ્રક૦ ૭, પૃ૦ ૧૫૫ થી ૧૬૪, પ્રક૦ ૮, પૃ૦ ૧૭૧ થી ૨૧૦) રાજદ્રોહી શૂગવંશના સેનાપતિ પુષ્યમિત્રે વીર સં૦ ૩૦૪ માં મૌ રાજા બૃહદ્રથને મારી, સ્વયં મગધના રાજા બની બૌદ્ધ ધ ઉપર ભયંકર અત્યાચાર કર્યાં. પુષ્યમિત્ર રાજા બની, બૌદ્ધવિહારાને ભાંગતા ભાંગતા, બૌદ્ધ શ્રમણાને મારતા મારતા, શ્યાલકાટ સુધી પહોંચ્યા તેણે જાહેર કયુ કે “ જે કાઈ મને શ્રમણેાનાં માથાં લાવી દેશે, તેને તે માથા દીઠ હજાર હજાર સેાનામહારા આપીશ. (બૌદ્ધ–દીવ્યા દાન–ર૯મું ) "" Page #715 -------------------------------------------------------------------------- ________________ ૬૬ જેન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પુષ્યમિત્રે મહાધ્યાની આચાર્ય સુફિયંત ધ્યાનમાં બેઠા હતા, ત્યાં જઈ તેમને ધ્યાન ભંગ કરાવી, હેરાન કર્યા” (વ્યવહારસૂત્ર અવસૂરિ ઉ૦ પટ્ટાવલી સમુચ્ચય ભા૦૧ પૃ૦ ૧૯૭) એવામાં વીર સં૦ ૩૦૦માં મહારાજા ચેટકના વંશને પરમા હંતુ ખારેલ રાજ શ્રી ભીખુરાય કલિંગને રાજા બન્ય, તેણે સેના સાથે પણ ચડી આવી રાજા પુષ્યમિત્રને પટણાથી ભગાડ્યો ત્યારે તે શાન્ત થયે. (–પ્રક. ૯, પૃ. ૨૧૫) ૨ મિત્રક વંશનો આઘરાજા શિલાદિત્ય વિ. સં. ૩૭૫ થી ૪૩૫ સુધી સૌરાષ્ટ્ર વાલાક વલભીને રાજા થયે. (–પ્રક. ૨૩ પૃ. ૩૭૬ થી ૩૮૪,) નાદ્રગચ્છના જૈનાચાર્ય જિનાનંદ અને બૌદ્ધાચાર્ય બૌદ્ધા નંદે વિ. સઈ ૩૭૫માં વલભીમાં રાજા શિલાદિત્યની રાજ સભામાં શાસ્ત્રાર્થ કર્યો. તેમાં જૈનાચાર્ય હા, આથી જેન શ્રમણ સંઘ વાલાને પ્રદેશ છેડી બહાર ભરૂચ ચાલ્યા ગયે. પછી તે તેમનાજ શિષ્ય આચાર્યમલે વિ. સં૦ ૪૧૪માં વલભીમાં તેજ શિલા દિત્યની રાજ સભામાં કડક શરત કરી, શાસ્ત્રાર્થમાં તેજ આવે બૌધાનંદને હરાવી, રાજા શિલાદિત્યને પરમાર્હત્ જેન બનાવી, તે રાજાના સહયેગથી વલભીને જૈનધર્મનું પ્રચાર કેન્દ્ર બનાવ્યું (-પ્રક. ૨૩, પૃ. ૩૭૬ થી ૩૮૪) - પરમહંતુ શિલાદિત્ય વિ. સં. ૪૩૫ માં મરણ પામ્યા પછી તે જૈનાચાર્યોએ વિ. સં. ૪૭૨માં જેનધર્મની રક્ષા, સંગઠ્ઠન શુદ્ધિ અને પ્રચાર માટે ગંભીર વિચાર કરી તે સમયના ભારતના મોટા મેટા શહેરમાં એકેક જવાબદાર ગીતાર્થ ધર્મા ચાર્યને ગોઠવી, ચિત્યવાસ સ્થાપી, વિવિધ ધર્મ પ્રચાર કેદ્રો ઉભા કર્યા. (–પ્રક. ૨૩, પૃ. ૪૦૦, ૪૦૧) વલભી પણ ત્યારે પણ ધર્મ પ્રચાર કેદ્ર રહ્યું જ હતું. ૩. વિકમની દશમી સદીના મધ્યમાં “દુકાળમાં અધિક મહિને . Page #716 -------------------------------------------------------------------------- ________________ ત્રેપનમું ] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ સેમદેવસૂરિ ૬ ૬૧ વિ. સં. ૮૪૧ થી ૮૪૫ સુધીમાં પાંચ વર્ષને ભયંકર દુકાળ પડશે આથી જેન શ્રમણ સંઘનાં વિહારની મુશ્કેલી થવાથી અધ્યયન અધ્યાપનનાં કામ મંદ પડયાં, તેમજ જ્ઞાનને હાસ થયે. પરિણામે પૂ૦ પ્રધાન સંભૂતિ, મેઢગચ્છના આ ગેવિંદસૂરિ, દુષ્યગણિ ક્ષમાશ્રમણ, મેટા તપસ્વી ખીમાઋષિ, હર્ષપુરીય ગચ્છના આચાર્ય, મલધાર ગચ્છના આ૦ હર્ષતિલક, મઝિમ શાખાના અને તપસ્વી કૃષ્ણષિ વગેરેને વિ. સં. ૮૪૫ બાદ એકઠા મળી “વિષમ સમય” જાણી, જિનવાણીની રક્ષા માટે જૈન સિદ્ધાંતને સંગ્રહ કરે લાભકારક સમજી, ઉમરકેટ, ચિતોડ, વલભી, કુચેરા, સાંડે રાવ, ભટેવરા, વાપડ (ડીસા) મેઢેરા, પાટણ, ભીન્નમાલ, નાગર, મધ્યમિકા, થરાદ, જાલોર, મથુરા, મડેવર, મથુરા કામહૂદ, વગેરે શહેરમાં સિદ્ધાંતના ગ્રંથભંડાર સ્થાપ્યા. (–પ્રક. ૩૨, પૃ. ૫૪૨) ૪. સ્વેચ્છાએ વિ. સં. ૮૩૨ થી ૮૪પમાં વલભી ભાંગ્યું, ત્યારે જૈનશ્રમણ સંઘ વલભી છેડી, ભારતના બીજા મેટા નગરોપ્રભાસ પાટણ, શ્રીમાલનગર, હારિજ, થરાદ, મેઢેરા ભરૂચ આકોટા ખંભાત શત્રુંજય સ્થાને જઈ વસ્ય અને વલભીનગરના ગ્રંથભંડાર તથા જિનપ્રતિમા વગેરેને ત્યાં પિતાની સાથે લઈ ગયો. * (–ઈતિ, પ્રક. ૩૫, પૃ. ૫૩) પ. રાધનગરના રાજા સુધન્વાએ વિ. સં. ૮૫૦ થી ૮૭૭માં મીમાંસક ભટ્ટપાદ અને અદ્વિતમતના સંસ્થાપક આદ્યશંકરાચાર્યની પ્રત્યક્ષ તેમજ મૂકસમ્મતિથી પિતાના રાજ પુરૂષને સ્થાને સ્થાને મેકલી, નૃશંસ પ્રજાને ઉશ્કેરી, ભારતમાં સંહાર લીલા ચલાવી હતી. શ્રીઆનંદગિરિ અને શ્રી મધ્યાચાર્ય બતાવે છે કે (१) अ जैनगुरु वध प्रायश्चित्तं (શંકર વિજય પૃ. ૨૩૫, ૨૩ ૬) (२) आ सेतो रातुषा रोद्ग बौद्धा नावृद्ध वालकम् । न ह हंति हंस हंतव्यो, भृत्या नित्य वशान् नृपः ।। Page #717 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ કુમારિક મૂળ, તેવુ ઝિનરિતપુ ! निष्प्रत्यू हेमवर्धन्त, क्षुतिशाखा समन्तत : (શાંકર દિગવિજય, સર્ગ ૧ શ્લેક ૯૬, ૯૭) ' (૫૦ લાલચંદ ભવને ઐતિહાસિક લેખ સંગ્રહ ૪ પૃ૦ + +) સાફ વાત છે કે રાજા સુધન્વાએ ધર્માધતાથી બૌદ્ધ શ્રમણે અને જૈન શ્રમણનાં માથાં કપાવ્યાં, તેમજ બૌદ્ધ તીર્થો તથા જૈન તીર્થો અને પ્રતિમાઓનો વિનાશ કરાવ્યું. જેન અને બૌદ્ધોનાં મહત્વનાં લોકપ્રિયસ્થાને કબજામાં લઈ તેને પોતાનાં ધર્મસ્થાન તરીકે પલટાવી નાખ્યાં. બૌધ્ધ ધર્મ તે આ આંધીમાં ફસડાઈને ભારત છોડી ભારતની બહાર ચાલ્યા ગયે. અને જૈનશ્રમણ સંઘ આ સંઘર્ષની આંધીમાં માત્ર ઉત્તર ભારત તથા પશ્ચિમ ભારતમાં આવી વસ્ય. તે ત્યારે ચાર સંઘે જૈન શાસ્ત્રો, અને જૈન તીર્થોની જિનપ્રતિમાઓને ત્યાંથી ઉઠાવી, પિતાની સાથે લાવ્યા હતા. પછી અવસરે મૂળ જૈન તીર્થોના નામ સાથે મેળ ખાય, તેવાં નવાં સ્થાને શહેર કે તીર્થો નાદિયા, બામણવાડા, મુંડસ્થલ, નાણું, દીયાણુ. સંડેરક, વઢવાણ, કેટયાર્ડ ખડાયતા હમીરપુર અને આબૂ ઉપરનું નંદીવર્ધન તીર્થ વગેરે વસાવી, ત્યાં સ્થાપના તીર્થો બનાવ્યાં. આ૦ પ્રદ્યુમ્નસૂરિ વગેરે સમયજ્ઞતા વાપરી ઉત્તર ભારત તથા પૂર્વ ભારતમાં જઈ ત્યાં દરેક જૈન તીર્થોને પુનરૂદ્ધાર કરી ફરીવાર જૈનતીર્થો સ્થાપ્યાં હતાં (--પ્ર. ૩૨, પૃ. ૫૦૩) (૬) દક્ષિણ ભારતમાં જૈન ધર્મ ઉપર ખાસ કરીને વિશેષ દિગમ્બર જૈન ધર્મ ઉપર થયેલ ભૂલમેની નોંધ મળે છે. રાટ શર્મા “જેનિઝમ એફ સાઉથ ઈંડિયામાં” લખે છે કે. (ગુ. અનુવાદ) - અ (૧) શૈ એ બૌદ્ધ તથા જેનેને જીતવા માટે, “ડે. રામશાસ્ત્રી કહે છે” તે રીતે બૌદ્ધો તથા જેનેની પદ્ધતિ સ્વીકારી. જ્ઞાતિભેદ, વર્ણભેદેને તેડી, ચમાર તથા મહાર વગેરે હલકી જાતિઓને શૈવ તથા વૈષ્ણવ બનાવ્યા. ખરેખર? બ્રાહ્મણે “આ પદ્ધતિને પિતાની જીત માને છે.” Page #718 -------------------------------------------------------------------------- ________________ ચેપનમું ] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ સેમદેવસૂરિ ૬૩ . એ (૨) જૈન રાજા સુંદર પડયે (ઈ. ૭૨૦ થી ૮૨૦) એ શૈવ ધર્મની કટ્ટર ચૌલની રાજકુમારી રાણું,” તેમજ મંત્રી કુલર ચીરાઈની કાવતરાથી જેન મટી, શૈવ બની, ૮૦૦૦ નિર્દોષ જેનોને ફાંસીએ ચડાવ્યા. ત્યારે શેનાં ગીતોમાં ૧૦ મી કડી” જેને પ્રત્યે દ્વેષ કેળવાય તેથી ગુંથાતી હતી. [નોધ : મદુરાના મીનાક્ષીદેવીના મંદિરના દરવાજાની કમાનમાં આ ફાંસી વગેરેનું ચિત્ર છે, બ્રહ્મસૂત્રને શાંકર ભાષ્યની ટીકામાં સુંદર પાંડેયેની વસ્તુને નિર્દેશ છે.] ૬ (૩) તિલકાવતી શૈવણના ભાઈ અપર જેને શૈવ બની, રાજા મહેન્દ્રવર્માને શૈવ બનાવ્યું. શૈએ ત્યારબાદ અપરને મારી નાખે, નેધ : ત્રિષષ્ટિ પુરાતન ચરિત્રમાં આની નેંધ છે. (૪) ઈસુની ૭મી સદીમાં કાંચીપુરના રાજા જયવને જેને ઉપર જુલમ ગુજાર્યો. જિનાલયેને શિવાલયરૂપે બદલી નાખ્યાં. વરંગલના કેકટ ગણપતિએ પણ જેને ઉપર જુલમ ગુજાર્યો. ૩ (૫) ચૌલ રાજાઓ જૈન ધર્મના દ્રષી હતા. તેઓએ ઈસુની ૯મી સદીમાં જૈન મંદિર તોડી. જેનેને ઘણું નુકશાન કર્યું. રામાનુજના અનુયાયીઓએ (સને ૧૦૭૦ થી ૧૧૧૮ સુધી) જૈનેને હેરાન જ કર્યા હતા. ૩ (૬) ઈસુની લ્મી સદીમાં રાજાએ સુભાષિતને ૮૦૦૦ ગાથાવાલ નલકચાર જૈન ગ્રંથ હતું. તેને “જલશરણ” કરાવ્યું. (૭) ઈસુની ૧૦-૧૧મી સદીમાં તૈલપ રાઠેડે જૈને ઉપર જૂલમ ગુજાર્યો તેના પુત્ર જયસિંહ રાઠોડ અને તેની પત્ની જૂગલરાણીએ પણ જૈનધર્મને પ્રચાર રેકી, વીર શિવધર્મને પ્રચાર કરાવ્યો. જયસિંહ રાઠોડે “જિનકેન્દ્ર પિટ્ટલકેરમાં” રાજધાની સ્થાપી. નોંધ: ચન્નબસવપુરાણમાં આનું વર્ણન છે. (૮) દિ. આ૦ ઈદ્રકીર્તિની બક્ષિસમાં વીરશવધર્મવાળાએ માટે વિરોધ કર્યો હતે. યો (૯) કલ્યાણીમાં કલર્રીવંશના રાજાઓ (૧) વિજજલરાય વિ. સં. ૧૨૨૧ થી ૧૨૩૯) અને (૨) કલ્યાણ (વિ. સં. ૧૨૩૯ Page #719 -------------------------------------------------------------------------- ________________ ૬૬૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ થી ૧૨૪૩) જૈન થયા (પ્રક. ૩૫ પૃ૦ ૧૫૨) રાજા વિજલરાયે સર્વ ધર્મ સમભાવે વીરશૈવધર્મના ઉપાસકેની દરબારમાં ભરતી કરી. તે ઉપાસકેએ રાજાના વિરુદ્ધમાં ખટપટ શરૂ કરી, પંડિત વસવ વિજજલરાયની મહેરબાનીથી “મંત્રીપદે” નીમાયે. તેણે જ કૃતઘ બની, રાજા તથા રાજ પરિવારને વિનાશ કર્યો, જેનેની કતલ કરી, કુલપાકના જૈન તીર્થમંદિરને શિવાલય તીથ બનાવી, નવા લિંગાયત મતની સ્થાપના કરી. નોંધ: વસવપુરાણમાં તથા લિંગાયત ગ્રંથમાં આ સંહારલીલાનું વર્ણન છે. સૌ (૧૦) રશિયાની બાનુ ભલેને કિએ “થિઓ સેફિકલ સેસાયટી"ની સ્થાપના કરી છે. તેણે ગુપ્ત જ્ઞાનને લાગતું “Issisun veiled” પુસ્તક બનાવ્યું છે. તે તેના ત્રીજા ભાગના પૃ. ૩૨૩માં લખે છે કે “પ્રાચીન હિંદના અસલી માલિકીના ખરા અને એકલા વંશજો જેનો જ છે. જે ગંગા અને જમનાની વચ્ચે ખીણમાં રહેતા હતા. ગૌરવર્ણના હતા. અને બ્રાહ્મણ કહેવાતા હતા. તેઓ ધીમે ધીમે હીંદની બધીય જમીનના માલિક બન્યા. ઈતિહાસ લેખકોએ આ વાત છુપાવી અન્યાય કર્યો છે. - (૧૧) થીઓસોફીકલ સોસાયટીના પ્રમુખ “કર્નલ એલ કાટ “The Peop Papiah” નામના પુસ્તકમાં તામીલ ભાષાના પ્રાચીન “હાલાસ્ય માહાત્મ્યના” પ્રકરણ ૬ભાની ત્રાસદાયક હકીકત બતાવે છે કે શિવ આચાર્યો દક્ષિણ હિંદના દિગમ્બર જૈનેને હંફાવી, તેઓની કતલ કરાવી, તેઓને ઘાણીમાં ઘાલી પીલાવ્યા, તરવારથી કપાવ્યા, ભાલાથી વિધાવ્યા, “મદુરાના દેવાલયની કમાન ઉપર” આ દેખાવ કર્યો છે. તેને ફેટો પણ આ બુકમાં છપાવ્યો છે. જે જૈનેને જેનપણું છોડાવવાની શરતે જીવતા રાખ્યા. તેઓને ગુલામ બનાવ્યા. (Papiah) પહેરિયા નામ આપી, અસ્પૃશ્ય તરીકે જાહેર કર્યા. થીઓ સોફી પ્રચારકે તેઓને પોતાના ધર્મમાં લઈ લ્ય છે. (–જેન હિતેચ્છુ પૃ.૧૩ અં. જે સને. ૧૯૧૧ ફેબ્રુઆરી પૃ. ૧, ૨) Page #720 -------------------------------------------------------------------------- ________________ વેપનમું ] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ સમદેવસરિ ૬૫ નેંધ : મરાઠીભાષામાં વસવપુરાણ બન્યું છે તેમાં આ સંહારલીલાનું વિગતવાર વર્ણન છે. શ્વેતામ્બર જૈન શ્રમણુસંઘે આ વિવિધ સંઘર્ષોની આંધીમાં સાવધાન બની, જાગતા રહી, એક બની, સેવાતત્પર–અટલ બની, મક્કમ રહી, કુનેહ વાપરી, ભગિરથ પ્રયાસ ખેડી, જૈનધર્મની જેનદર્શનની “સર્વતમુખીરક્ષા” કરી હતી. ૮ આ ધાર્મિક આંધીમાં દિગમ્બર જૈન શ્રમણ સંઘને મોટી હાની વેઠવી પડી હતી. તે દિગમ્બરી પરિસ્થિતિમાં જૈનધર્મની અને તેના વિવિધ અંગેની રક્ષા કરે, તે તે અશક્ય જ હતું. પરંતુ એક વાત નિર્વિવાદ છે કે “દિગમ્બર આચાર્યોએ આંધીમાં બીજા લાભને ગૌણ કરીને પણ, દિગમ્બરત્વ (નગ્નતા)ની પરંપરાને બરાબર ટકાવી રાખી હતી. ઈતિહાસ કહે છે કે આ આંધીના કાલમાં ઘણું દિગમ્બર મુનિવરે વિદ્વાન, સંયમપ્રેમી ધર્મરંગી, અને શાસનસેવાની તમન્નાવાલા હતા. પણ તે દિગમ્બરપણુમાં રહેલી કમજોરીને જાણતા હતા, સાથો સાથ વેતામ્બર શ્રમણસંધમાં આંધીના વિકટ સમયે પણ ધર્મરક્ષાની તત્પરતા, કાર્ય કરવાની ક્ષમતા, અને સેવાને સફળ બનાવવાની અનુકુળતા બની રહી તે પણ જાણતા હતા. આથી કઈ કઈ દિગમ્બર મુનિવરે જુદા જુદા સમયમાં શાસનસેવાની સફલતા સાટે . શ્રમણ સંઘમાં આવી ભળી ગયા, અને તેઓ શાસનસેવાના કામમાં જોડાઈ પ્રભાવક બન્યા. પિતાની જ્ઞાન, ત૫, સંયમશક્તિને સર્વાશે ફેરવી, જૈનધર્મની પ્રભાવના કરી, પ્રભાવક બન્યા હતા. તેમાંના કેઈ કેઈનાં નામ આ પ્રમાણે જાણવા મળે છે. (૧) વનવાસી ગચ્છના સ્થાપક આ૦ સમંતભદ્રસૂરિ (પ્રક૦ ૧૬, પૃ. ૩૪૪ થી ૩૪૭) (૨) વાયડગચ્છના આ જીવદેવસૂરિ (પ્રક. ૩૪ પૃ૦ પદ) (૩) રાજગચ્છના આ૦ પ્રધુમ્નસૂરિના શિષ્ય (પ્રક. ૩૫ પૃ. ૧૭) Page #721 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ (૪) વનવાસી–માનદેવગચ્છના આ૦ માનતુંગસૂરિ વગેરે વગેરે. (પ્રક. ૨૭, પૃ. ૪૪૫, પ્રક. ૨૮, પૃ. ૪૫૮ થી ૪૬૪) જે કે અમે પહેલાં જુદા જુદા પ્રકરણમાં ઉપર બતાવેલ આચાર્યોને નામમાત્ર પરિચય આપે છે. અમે પ્રક. ૨૮, પૃ. ૪૫૮ થી ૬૪માં આ માનતુંગસૂરિનું ટૂંક ચરિત્ર પણ આપ્યું છે. તેમાં તેમની માત્ર ટૂંકી જીવન ઘટના આપી છે. પરંતુ સમકાલીન રાજા હર્ષ, કવિ મયૂર, કવિ બાણ, અને કાશીના રાજા વૃદ્ધજનો પરિચય અને સત્તાસમય આપ્યો નથી. વળી આચાર્યશ્રીએ માનતુંગસૂરિવરે “ભક્તામર સ્તોત્રના માત્ર ૪૪ કાવ્યે જ બનાવ્યા હતા (પૃ. ૪૫૮) છતાં દિગમ્બરમાં ૪૮, તથા પર, કાળ્યો કેમ બની ગયા? વગેરે ઈતિહાસ અમે ત્યાં મેટે ગ્રંથ થવાના ભયથી આપે નથી. ભાવના છે કે બીજી આવૃત્તિમાં તે બધું આપવા પ્રયત્ન કરીશું. (-જૂએ જૈનસત્યપ્રકાશ ૦ ૮૫, પૃ. ૨૫) ૯ દિગમ્બર જૈન સંઘને સં૦ ૧૨૧માં કામે ફટકો લાગ્યો. સંભવ છે કે–દિગમ્બર આચાર્ય હેમકીતિના શિષ્ય ભવ અભયચંદ્ર અથવા ભ૦ ચારૂનંદિ અથવા ભય વસન્તકતિએ મુસલમાન બાદશાહના કહેવાથી, કપડાં પહેરી લીધાં હોય, અને સદાને માટે દિગમ્બરમાર્ગને લેપ કર્યો હોય, અને ભટ્ટારની ગાદી સ્થાપી ( –પ્રક. ૧૪, પૃ૦ ૩૨૮, ૩૩૩) ઈતિહાસ કહે છે કે-દિગંબર આ૦ હેમકતિજી સં. ૧૨૧ભાં થયા. તેમના શિષ્ય ચાસનદિ દિલ્હીના બાદશાહના હુકમથી “કપડાં પહેરી” ભટ્ટારક બન્યા હતા. (પ્રક. ૧૪, ૫૦ ૩૨૮, ૩૩૩) આજ સુધી દિગમ્બરમાં સાઠવીસંઘ હતો જ નહી. અને આ ઘટના બનવાથી દિગમ્બર સાધુ સંઘ પણ ન રહ્યો. એકંદર દિગમ્બરના સાધુ સાધ્વી એમ બે સંઘને વિદ થયો. પછી તે દિગંબર જેનેમાં નગ્નતાને એકાત આગ્રહ હતું, તે ઓસરી હોય. Page #722 -------------------------------------------------------------------------- ________________ પૂનમું ] ભ૦ લક્ષ્મસાગરસૂરિ, આ સમદેવસૂરિ ૬૭ ગયો. પરિણામે પછી તે દિગમ્બર જૈનોને “નગુર” ન રહેવા માટે વિવિધ કટીમાંથી પસાર થવું પડ્યું. તે આ પ્રમાણે (1) દિગમ્બર ભટ્ટારકે “વસ્ત્રધારી” બન્યા. અને મારી પણ બન્યા. જ્યારે વેતામ્બર જૈન સાધુઓ પહેલેથી જ વસ્ત્રધારી હતા, એમાં દિગમ્બર સમાજને માટે તે બંને સરખા હતા. આથી તેઓ વેઠ આચાર્યોને પણ માનવા લાગ્યા. (૨) હુંબડજ્ઞાતિના જેને વેટ વડગચ્છ અને દિગમ્બર મૂલસંઘના ભટ્ટારકની ગાદીને માનતા હતા. (–પ્રક૩૫, પૃ૦ ૧૦) (–પ્રક૦ ૪૪, પૃ૦ ૧૭, ૧૮) ઉચ્છતવાલના વેતામ્બર આચાર્યો પાસે પ્રતિષ્ઠા કરાવ્યાના પ્રતિમાલેખે પણ મળે છે ( – પ્રક. ૫૦, પૃ૦ ૦) (૩) સેમરખેડીના તારણુસ્વામીએ સં. ૧૫૭૨ પહેલાં ઈસ્લામી સંસ્કૃતિની અસરથી “જિન પ્રતિમાને વિધ” કર્યો, અને નવાં શાસ્ત્રો બનાવી ને “તારણપંથ ચલાવ્યું અને પિોતે જ પિતાના આઠ ભ બતાવી, તે પંથના ગુરુ બન્યા. (-પ્રક. ૧૪, પૃ. ૩૨૮) ૪. પં. બનારસીદાસે સં. ૧૬૮૦માં ખુલ્લે ખુલ્લા દિગંબર શાસનમાં હંમેશને માટે સાધુસંઘ તથા સાધ્વી સંઘ બંનેને વિચ્છેદ જાહેર કર્યો, અને શ્રાવક તથા શ્રાવિકા સંઘ એ બેને જ સાચે જૈન પંથ જાહેર કર્યો, ત્યારથી દિગંબર સંઘમાં પંડિતેનું મહત્ત્વ વધ્યું અને ગુરુનું સ્થાન તે પંડિતેએ સંભાળ્યું. તે દિગમ્બરી તેરા પંથ કહેવાય. (-પ્રક. ૧૪, પૃ. ૩૨૮) પ. દક્ષિણમાં આશાંતિસાગરે નગ્ન બની દિગંબર મુનિમાર્ગને સ્વયં કિદ્ધાર કર્યો. તે ત્યાગી, તપસ્વી અને સંયમપ્રેમી હતા. દિગંબર જૈનેએ તેમને ખૂબ સત્કાર્યા, આજે ભારતમાં તેમના પટ્ટધર આ૦ વીરગણિ વગેરે ૨૨ દિગંબર સાધુઓ વિદ્યમાન છે. તે દિગ. વિશાપથી આમ્નાયના મનાય છે. આ શાંતિસાગર દક્ષિણની “ચતુર્થ–પંચમ' (વીશા દશા–માંથી નીકળેલી) જ્ઞાતિના Page #723 -------------------------------------------------------------------------- ________________ ±É જૈન પરંપરાના ઋતિહાસભાગ ૩જો [ પ્રરણ હતા. આથી વીશાઅગ્રવાલા તેમને માનતા ન હતા. અને તેરાપથના કટ્ટર આગ્રહી હિંગ ખરા પણ આ નગ્ન મુનિએને મુનિ (-જૂએ પ્રક૦ ૧૪, પૃ૦ ૩૨૯) તરીકે માનતા નથી. ૬ ગુમાનપથ ૭ સામૈયાપથ્ "" ૮ સેાનગઢી સંત શ્ર॰ કાનજીસ્વામી સ્થાનકવાસી સાધુએ વકીલ રામજીભાઈની મદદથી “ એકાંત નિયતવાદના પાયા ઉપર નવા મત ચલાવ્યે. આ મતમાં આત્મા ખાતેા નથી, પીતે નથી, પુદ્ગલ ખાય છે. પીએ છે, આ હીમાયત હેાવાથી વ્રત, પચ્ચકખાણ, પ્રતિજ્ઞા કે તપસ્યાની મહત્તા અપાતી નથી. સંત કાનજીમુનિએ પણ પેાતાના અને પેાતાની એ શિષ્યાઓની પૂર્વભવા અતાવ્યા છે. તેનાં ચિત્રા મનાવ્યાં છે. સંતજી જિન પ્રતિમાને માને છે. મનાવે છે. દિગંબર સંઘમાં નગ્ન ગુરુએના અભાવ થતાં “ ‘ ગુરુસ્થાન ” માટે આવી શાચનીય દશા થઈ છે. અને દિગ અરાએ તેને નભાવી લીધી છે. દિગંબર સંઘના ગુરુતત્ત્વના મધ્યકાલીન ઇતિહાસ આવેા છે. હિંદુએ તથા જૈનાને મુસલમાની રાજ્યકાળમાં મેટુ નુકશાન થયું, પરંતુ દિગમ્બર જૈનાને “ સૌથી માટું નુકસાન થયું, કેમકે તેમનુ દિગ ંબરી ગુરુતત્ત્વ જ વિચ્છેદ ’ પામ્યું. તેમજ તેએમાં ઈસ્લામી સંસ્કૃતિની અસરથી દેવતત્ત્વ જિનપ્રતિમા અંગે પણ વિવિધ વિકલા જન્મ્યા હતા. (ટ અસલમાં શ્વેતાંખર જૈના અને દિગમ્બર જૈને એમ જૈનમા ત્રની જિન દનવિધિ અથવા “જિનપૂજાવિધિ ” એકસરખી હતી. એટલે દિગંબરા પણ શ્વેતાંબરાના તીર્થોમાં જઈ, દૃન આદિના લાભ લઈ શકતા હતા. શ્વે॰ જૈને દિગંબર જૈના કે અનૈનાને શ્વે જૈન તીર્થોમાં અને જિનપ્રાસાદેોમાં દર્શન કરવાની રોકટોક નહેાતી. સૌ કાઈ ત્યાં શ્વેતાંબર મર્યાદાથી વતા હતા. આ રીતે શ્વેતાંબર અને દ્વિગમ્બર ફિરકા ધીમે ધીમે એક બીજાની પાસે પાસે આવતા રહ્યા Page #724 -------------------------------------------------------------------------- ________________ ત્રેપનમું ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ સમદેવસૂરિ બનવા જોગ છે કે, આમ છેડે વખત પસાર થઈ જાત તે, બંને ફિરકાઓને ભેદ ભૂંસાઈ જાત. પણ પાંચમા આરાના પ્રભાવે એકાએક તેમાં “નવી દિવાલ,” ઊભી થઈ આથી એ બંને ફિરકાઓ એક બીજાના “પ્રતિસ્પધી બની ઊભા છે, આ દિવાલ તે ઈસ્લામી સંસ્કૃતિમાંથી જન્મેલી કલિપત જિનપૂજા વિધિ જ છે. કલેશની દીવાલ–દુખી દિલે નોંધ લેવી પડે છે કે દિગમ્બરોનો તેરાપંથ મૂળદિગંબર-વીશપંથીથી જૂદે પડયે, ને સાથોસાથ તેણે પિતાની જિનપૂજાવિધિ દિગંબર–વેતાંબરથી તદ્દન જુદી જ બનાવી. આ કલ્પિત પૂજાવિધિ અસલી જૈન વિધિથી ભિન્ન છે. તેથી તે ફ્લેશ જન્માવનારી નીવડી છે. દિગંબર સંઘમાં ઈસ્લામી સંસ્કૃતિની અસરથી ૧૬–૧૭મી સદીમાં વિવિધ પંથે નીકળ્યા, તે પ્રમાણે હતા,– ૭. તારણુપંથ-દિગંબર જૈનેને આ અર્વાચીન પંથ તારણ સ્વામીએ સં. ૧૫૭૨ લગભગમાં સેમરખડી ગામમાં “તારણપંથ” ચલાવ્યું. તેણે આ નવા પથમાં ઈસ્લામી સંસ્કૃતિની અસરથી ભ્રમ પામી, જિનપ્રતિમાને વિરોધ કર્યો. અને શાસ્ત્રીપૂજાને મહત્તા આપી. (-પ્રક. ૧૪, પૃ૦૩૨૮) ૮. વિશપંથી–તેરાપંથી–આ બંને દિગંબર જૈન સંધની શાખાઓ છે. તેમાં એક પ્રાચીન છે અને બીજી અર્વાચીન છે. શ્વેતાંબર વડગચ્છના શતાથી આ૦ સેમપ્રભસૂરિએ (સ્વ) સં. ૧૨૮૫) “સિજૂરપ્રકર–સૂક્તમુક્તાવલી” નામને કર્તવ્યપદેશક ગ્રંથ બનાવ્યો. (–પ્રક. ૪૩, પૃ૦ ૭૪૭, ૭૪૮) આચાર્યશ્રીએ તેમાં જેને પાળવાનાં ૨૦ કત ઉપદેશ્યાં છે. શ્વેતાંબર અને દિગંબર બંધાય જેને તેમાં ઉપદેશેલ ૨૦ કર્તવ્યોનું બરાબર પાલન કરતા. ૧૩+૭=૨૦ પરંતુ જેનપુરના ખરતરગચ્છના જૈન ૫. બનારસીદાસ Page #725 -------------------------------------------------------------------------- ________________ ૭૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ શ્રીમાળીએ દિગમ્બરમતમાં પ્રવેશ કરી સં. ૧૬૮૦ માં આગરામાં પિતાના મિત્રોની મદદથી જેનેને પાળવાનાં ઉક્ત ૨૦ કર્તવ્યોમાંનાં ૧ ગુરુતવ પ મહાવ્રત, સત્પાત્ર દાન અને ચારિત્ર-વૈરાગ્ય એમ ૭ કર્તવ્યો સિવાય ૧૩ કર્તવ્યો તે પાંચમા આરામાં પાળવાનાં ન હાય, એમ જાહેર કરી તે ૭ કર્તવ્ય સિવાયના ૧૩ કર્તવ્યને પાલન કરવાનો ના મત ચલાવ્યું. આથી દિગમ્બર સંઘના ૧ વિશાપથી અને ૨ તેરાપથી એમ બે પંથે બન્યા. આજે પણ દિગમ્બર સંઘમાં આ બન્ને પક્ષે વિદ્યમાન છે. (જુઓ પ્રક. ૧૪ પૃ૦ ૩૨૮ ) પં. બનારસીદાસે મહમેદનની અસરથી ભ્રમ પામી જિનેન્દ્રપૂજાવિધિ પણ બદલી નાખી, જે પૂજાવિધિ સમય જતાં ફ્લેશ જન્માવનારી નીવડી છે. વિશપંથી અને તેરાપંથી દિગંબર જૈને વચ્ચે તથા વેતાંબર જૈન વચ્ચે એ નવી વિધિના કારણે જ ઝગડા ઊઠયા છે, જેને ઇતિહાસ ઉપર આવી ગયા છે. - ટૂંકમાં દિગબર તેરાપંથ નીકળ્યા પછી, જનેમાં તીર્થ વગેરેના બાનાથી નવા નવા ઝગડા વધ્યા છે. કહુઆ શાહ અને પં. બનારસી ઇતિહાસનું પરિશીલન કરવાથી સમજાય છે કે, જેનેને (૧) કડુઆત અને દિગંબર જૈનેને (૨) તેરાપંથ કઈ કઈ અંશે સમાનતા ધરાવે છે તે આ પ્રકારે છે– ૧. દેવતત્વમાં-જિનપ્રતિમાને માનવી પૂજવી. ૨. ગુસ્તત્ત્વમાં આ કાળમાં સાધુ કે સાધ્વીજી હોય જ નહીં એટલે હવે ૪ જૈન સંઘ પિકી બે સર્વવિરતિ સંઘે રહ્યા જ નથી. માત્ર શ્રાવક અને શ્રાવિકા સંઘ એ બે દેશવિરતિ સંઘો જ રહ્યા છે ૩. જૈન ધર્મના ઉપદેશક-અધિષ્ઠાતા ત્યાગી મુનિ નહીં પણ પાઘડીવાળે ગૃહસ્થ જ હોય. Page #726 -------------------------------------------------------------------------- ________________ ત્રેપનમું ] ભ લક્ષ્મીસાગરસૂરિ, આ॰ સામદેવરિ ૬૭૧ શ્વેતાંબર જનામાં વિક્રમની વીશમી શતાબ્દીમાં (૩) શ્રી શાંતિસાગરનેા મત અને (૪) શ્રીમદ્ રાજચંદ્રના મત નીકળ્યા હતા આ બે પથા પણ ઉપર જણાવેલા એ પંથેાની કેાટિનાજ છે. આ દિગંખર જૈનામાં પણ જે કાનજીસ્વામીને સેાનગઢી પથ પ્રવર્તે છે. તેને ઉકત કેટિમાં પાંચમા નંબર આપી શકાય. છેલ્લા ત્રણ પથામાં વ્યવહારની ઉપેક્ષા છે અને નિશ્ચયનયની પ્રધાનતા છે. પથા દિગ ંબર સ ંઘમાં તેરાપંથ નીકળ્યા મઢ સ૦ ૧૮૧૮ કે ૧૮૩૭માં ગુમાપ'થા નીકળ્યેા સ૦ ૧૮૭૭માં સામૈયાપથ નીકળ્યા, અને છેલ્લે સાનગઢી પથ નીકન્ચા. ( -પ્રક૦ ૧૪, પૃ૦ ૩૨૯) દિગંબર સંઘમાં પાંડિતપાટી અને સુધારકપાટી એમ એ વિભાગેા છે તે ધાર્મિક દૃષ્ટિએ પડેલ ભેદે નથી. Page #727 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ચાપનમુ * આ॰ સુમતિસાધુસૂરિ (સ્વ॰ સ૦ ૧૫૮૧) તેમનાં સ’૦ ૧૪૯૪માં મેવાડના જાવરા ગામમાં શેઠ ગજપતિની પત્ની સ’પૂરીદેવીની કુખથી જન્મ, નામ સનપરાજ, સ૦ ૧૫૧૧માં આ॰ રત્નશેખરસૂરિના ઉપદેશથી વૈરાગ્ય પામી દીક્ષા લીધી, દીક્ષાનામ મુનિ-સુમતિ સાધુ, ગ૦ ૧૫૪૪માં પાટણમાં આવ્ રત્નશેખરસૂરિના હાથે પન્યાસપદ સ૦ ૧૫૧૮ માં ઈડરમાં રાવ ભાણના કાઠારી શેઠ સાયર અને શ્રીપાલ આદિના ઉત્સવમાં ભ॰ લક્ષ્મીસાગરસૂરિના હાથે આચાર્ય પદ તથા ગચ્છનાયકપદ સ’૦ ૧૫૫૧માં ગચ્છનાયકભાર નિવન સ૦ ૧૫૮૧માં “ ખમપૂર ગામમાં સ્વગ ગમન થયાં હતાં. '' (૫૦ લાવણ્યસમયગણિકૃત સુમતિસાધુસૂરિ વિવાહલા ), તેમનાં બીજા નામેા ૫૦ સાધુસુંદરગણિ, ૫૦ સાધુવિજયણિ અને ૩૦ સાધુરાજગણિવર પણ મળે છે. આ સુમતિસાધુસૂરિવરી તે અરસામાં તપગચ્છમાં “ એક સરખા નામ વાળા આચાર્યો થયા હતા. તે આ પ્રમાણે ૧ (૫૦) આ સાધુરત્નસૂરિ-તે(૪૯)મા ભ૦ દેવસુંદરસૂરિના પાંચમા પટ્ટધર હતા. તેમના ઉપદેશથી, અને ખંભાતના હાકેમ "" ઘણા Page #728 -------------------------------------------------------------------------- ________________ ચેપનમું ] આ૦ સુમતિસાધુસૂરિ શેઠ સાધુ સજજનસિંહ ઓસવાલની રાજવી મદદથી, શંખલપુરના શેઠ કેચરશાહ પોરવાડ વ્યવહારિએ વિક્રમની ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં બહુચરાજીના ૧૨ ગામમાં જીવદયા પળાવી હતી. (–જૈન ઇતિ પ્રક. ૩૫, પૃ. ૧૯૮. પ્રક. ૪૯, પૃ. ૪૩૬) નોંધ: આ અમારિની ઘટનાને આ આચાર્ય સાથે મેળ ખાય છે. તેથી અમે તેમના નામ સાથે આ ઘટના જોડી છે. પરંતુ કઈ કઈ વિદ્વાન આ અમારિની ઘટનાને પ૩મા ભ૦ લક્ષ્મીસાગરસૂરિના પટ્ટધર ૫૪મા ગચ્છનાયક ભ૦ સુમતિ સાધુસૂરિ સાથે જોડે છે. પણ તે જોડાણ બંધ બેસતું નથી માટે સપ્રમાણ નથી. (૨) (૫૪મા) ભ૦ સુમતિ સાધુસૂરિ–તે પ૩મા ભ૦ લમીસાગરસૂરિના પટ્ટધર–ગચ્છનાયક હતા. નોંધ : અમે ઉપર (૫૦મા) “શ્રી સુમતિસાધુરત્નસૂરિના ઉપદેશથી શંખલપુરનાશા) કેચર વ્યવહારિયાએ અમારિ પ્રવર્તાવી.” એમ બતાવ્યું છે તે બરાબર છે. ૩ (પદમા) આ૦ સુમતિસાધુસૂરિ તપાગચ્છના કમલકલશાં મતના ૫૫ મા આ૦ સુધાનંદસૂરિના પટ્ટધર પ૬મા આ૦ સુમતિસુંદરસૂરિ થયા. તેમનું બીજું નામ આ૦ સુમતિસાધુસૂરિ પણ મળે છે. (-પ્રક. ૫૩ પૃ૦ પ૬) નોંધ : ઉપર લખેલ ત્રણે આચાર્યોની કઈ કઈ જીવન ઘટનામાં ભેળસેળ થઈ જાય તેમ છે, આથી અમે ઉપલબ્ધ સાધનેના આધારે અને સાલવારીનો મેળ સાધી તે વિસંવાદી ઘટનાઓને વ્યવસ્થિત કરી છે. અને તેની અહીં પ્રાસંગિક સ્પષ્ટતા કરી છે. અમે હવે ૫૪મા ભ૦ સુમતિસાધુસૂરિ વિષે લખીએ છીએ. જિન પ્રતિષ્ઠા ૫૪મા ભ૦ સુમતિ સાધુસૂરિ સં. ૧૫૫૧ થી ૧૫૮૧ સુધી ગચ્છનાયકના પદે રહ્યા હતા. તેમણે ઘણું જિનાલયે, અને જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. તે આ પ્રમાણે જાણવા મળે છે. Page #729 -------------------------------------------------------------------------- ________________ ૭૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ સંઘપતિ ઉદા શ્રીમાળીના વંશમાં માંડવગઢમાં લઘુશાલિભદ્ર સંદ જાવડે શ્રીમાળી થયેા. ( -પ્રક૦ ૪૫, પૃ૦ ૩૧૯ થી ૩૨૨) ૫૦ શ્રી વિમલગણિના શિષ્ય ૫૦ ધનવિમલગણ લખે છે કે સંઘપતિ જાવડે ભ॰ સુમતિસાધુસૂરિને ૮૪ હજાર ચૌકડા (ચાખ`કડા રૂપૈયા ) ખરચી, માંડવગઢમાં નગરપ્રવેશ કરાવ્યેા, અને ૧૫ લાખ ચાકડા ખરચી, તેમના હાથે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. ( દૂહા ૯૧ થી ૯૪) (તપાગચ્છ પટ્ટાનુક્રમ, ગુર્વાવલી છંદ, પટ્ટાવળી–સમુચ્ચય-ભા૦૨ ૧૩૩ થી ૧૪૪) શાખાના ભ૦ સામવિમલસૂરિ વિ. સં. ૧૬૧૨ના જેઠ જી. ૧૩ને રાજ લખે છે કે સામ સં જાવડે ભ॰ સુમતિસાધુસૂરિના ઉપદેશથી ૧ લાખ ચાખડા રૂપૈયા ખરચી, અગિયાર શેર સેાનાની એક પ્રતિમા અને બાવીશ શેર રૂપાની ખીજી એક પ્રતિમા, એમ બે જિનપ્રતિમાએ ભરાવી, તે તથા બીજી જિન પ્રતિમાની આ॰ સુમતિસાધુસૂરિના વરદ હસ્તે પ્રતિષ્ઠા કરાવી. આ ઉત્સવમાં ૧૧ લાખ ખરચ્યા. (વિ॰ સ’૦ ૧૬૧૨ જે શુદિ ૩ની સામશાખા પટ્ટાવલી, કડી. ૩૬ થી ૩૯ પટ્ટાવલી સમુ॰ ભા. ૨ પૃ. ૧૫૫) પેાતે ગચ્છનાયકના ભારથી નિવૃત્ત થયા. ત્યારબાદ તે ૩૦ વર્ષ વધુ જીવ્યા છે. સ૦ ૧૫૮૧માં સ્વગે ગયા છે. ઇતિહાસના પરિશીલનથી જાણવા મળે છે કે—તેએ આ નિવૃત્તિ જીવનકાળમાં નિષ્ક્રિય બની એસી રહ્યા નથી, તેમણે જિનાલયા, જૈન તીર્થ્ય અને જિનવાણીની રક્ષામાં વિશેષ ધ્યાન આપી મેાટી શાસન પ્રભાવના કરી છે. ઉલ્લેખા મળે છે કે તેમણે ગીતા મુનિવરો પાસે વિવિધસ્થાનામાં ગ્રંથભંડારા શેાધાવી તેની પાકી વ્યવસ્થા કરી હતી. “ વીરવંશાવલીમાં ઉલ્લેખ છે કે ભ॰ સુમતિસાધુસૂરિએ જેસલમેર, કિસનગઢ, આમ્રૂતીનું દેલવાડા, ગઢનગર, ખંભાત, ગધાર ઈડરનગરના જ્ઞાનકાષાને ગીતાર્થી પાસે શેાધાન્યા. Page #730 -------------------------------------------------------------------------- ________________ $UXA જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ જૈન પરંપરાને ઈતિહાસ ભાગ ૩ જે (પ્રક. ૫૪ પૃ. ૬૭૪) આ પાનામાં અશુદ્ધ છપાઈ ગયું છે. તેને બદલે અહીં નીચે પ્રમાણે શુદ્ધ જાણવું. ૧ ઉદા શ્રીમાલીના વંશના માંડવગઢના લઘુશોલીભદ્ર સં. જાવડ શ્રીમાળી થયે. (-પ્રક. ૪પ, પૃ. ૩૧૯ થી ૩૨૨) ૨ પં. શ્રી વિમલગણિના શિષ્ય પં. ધનવિમલગણિ લખે છે કે સંઘપતિ જાવડે ભ૦ સુમતિસાધુસૂરિને ૮૪ હજાર ચોખંડા (ખંડ રૂપૈયા) ખરચી માંડવગઢમાં નગર પ્રવેશ કરાવ્યું. અને ૧૫ લાખ ચાખંડા ખરચી તેમના હાથે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. (દહા ૯૧ થી ૯૪) (–તપાગચ્છ પટ્ટાનુક્રમ ગુર્નાવલી છંદ. પટ્ટાવલી સમુચ્ચય ભા. ૨ 1 પૃ૦ ૧૩૩ થી ૧૪૪) ૩ સમહર્ષશાખાના ભ૦ સોમસુંદરસૂરિ વિ. સં. ૧૬૧૨ જે. સુ૧૩ ને જ લખે છે કે સં૦ જાવડે ભ૦ સુમતિસાધુસૂરિના ઉપદેશથી ૧ લાખ ચોખંડા રૂપિયા ખરચી અગિયાર શેર સેનાની એક પ્રતિમા અને બાવીશ શેર રૂપાની બીજી એક પ્રતિમા. એમ બે જિન પ્રતિમાઓ ભરાવી. તથા બીજી પણ ઘણી જિનપ્રતિમાઓની ભ૦ સુમતિસાધુસૂરિના વરદ હસ્તે પ્રતિષ્ઠા કરાવી, આ ઉત્સવમાં ૧૧ લાખ ખરચ્યા. ૪ સં. ૧૫૪૭ મહા વદિ ૧૩ રવિવારે માંડવગઢમાં સં. જાવડની ભગવાન શાન્તિનાથ વગેરે ૧૦૪ ધાતુ તીથીની જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. (૧) આ પ્રતિમાઓ પૈકીની ભ૦ શાન્તિનાથની પ્રતિમા વિજાપુરમાં ભ૦ ચિંતામણું પાર્વનાથના જિનાલયમાં વિદ્યમાન છે. (૨) ભ૦ કુંથુનાથની પ્રતિમા આગરામાં મોતી કટરાના ભ૦ સૂર્યપ્રભસ્વામીના જિનાલયમાં વિદ્યમાન છે. Page #731 -------------------------------------------------------------------------- ________________ ચોપનમું ] આ૦ સુમતિસાધુસૂરિ fuxB | (૩) ઈદેરની લે. જૈ. સંઘની પેઢી પ્રકાશિત શ્રી માંડવગઢ તીર્થ (પૃ. ૪૬) પ પરંતુ વિસંવાદ મળે છે કે. ભ૦ કુંથુનાથની પ્રતિમામાં સં. જાવડના પુત્ર હીરજીની માતાના નામમાં ફરક મળે છે. તેમજ સં. ૧૫૪૭ને બદલે સં. ૧૫૯૭ ને આંક મળે છે. સંભવ છે કે તે લેખ બે કાળજીથી લેવાયે હોય. (પ્રક. ૪૫ પૃ૦ ૩૨૧) ૬ અમદાવાદમાં પાનકોર નાકે શેઠ દલપતભાઈ ભગુભાઈના વંડાના ઘર દેરાસરમાં મૂળનાયક ભ૦ શાન્તિનાથની પંચતીથી ધાતુ પ્રતિમા છે. તેમાં પ્રતિમા લેખ છે કે સં. ૧૫૪૭ વર્ષે માઘ સુદિ ૧૩ રવ શ્રીમાલી શ્રેટ ગાલાકેન ભાટ લીલૂ પ્રમુખ કુટુંબયુનેન નિજ શ્રેયસે શ્રી શાન્તિનાથ બિલ્બ કા પ્રતિ તપાશ્રી લક્ષ્મીસાગરસૂરિ પદે શ્રી સુમતિસાધુસૂરિભિઃ” ૭ જિનવાણની રક્ષા ભ૦ સુમતિ સાધુસૂરિવરે પિતાના પટ્ટધર ભ૦ હેમવિમલસૂરિને ગચ્છનાયક બનાવી ગ૭ને ભાર તેમને સં. ૧૫૫૧ માં સે. ગચ્છનાયકે તેમને શ્રમણસંઘની રક્ષા, વૃદ્ધિ વગેરે જવાબદારી તેમને સેંપી, પિતે ગચ્છનાયકના ભારથી નિવૃત્ત થયા. ત્યારબાદ તે ૩૦ વર્ષ જીવ્યા હતા. સં. ૧૫૮૧ માં સ્વર્ગ ગયા. પરંતુ ઇતિહાસના પરિશીલનથી જાણવા મળે છે કે તેઓ આ નિવૃત્તિ કાળમાં નિષ્ક્રિય બની બેસી રહ્યા નથી. પરંતુ તેમણે જિનાલયે, જેનતીર્થો, અને જિનવાણીની રક્ષામાં વિશેષ ધ્યાન આપી મટી શાસન પ્રભાવના કરી છે. ૮ ઉલ્લેખ મળે છે કે તેમણે ગીતાર્થ મુનિવર પાસે વિવિધ સ્થાનેના ગ્રંથ ભંડારે શેધાવી તેની પાકી વ્યવસ્થા કરી હતી. ૯ વીરવંશાવલીમાં ઉલ્લેખ છે કે ભર સુમતિ સાધુસૂરિ. વરે જેસલમેર, કિસનગઢ, આબુ, દેલવાડા, બઢનગર, ખંભાત, ગંધાર ઇડરનગરના જ્ઞાનકેશને ગીતાર્થો પાસે શોધાવ્યા. Page #732 -------------------------------------------------------------------------- ________________ ચેપનમું ] આ૦ સુમતિસાધુસૂરિ ૬૭૫ તે નિરતિચાર ચારિત્ર ધર્મના આરાધક, અને શુદ્ધ પ્રરૂપણ કરનારા હતા, સં. ૧૫૫૧માં (3) અમપુર ગામમાં સ્વર્ગ ગયા. (વિવિધ પટ્ટાવલી સંગ્રહ, પૃ. ૨૧૮) ગચ્છનાયક સ્થાપના (૫૪મા) ભ૦ સુમતિસાધુસૂરિવરે સં. ૧૫૪૮માં પંચલાસગામમાં સૂરિમંત્રની આરાધના કરી, શેઠ પાતાએ કરેલ મહત્સવમાં મહેક હેમવિમલગણિને આચાર્ય પદ આપ્યું, ત્યારબાદ સં૧૫૫૧માં ઈડરગઢમાં રાવ ભાણુના માનીતા શેઠ સાયર અને કઠારી શ્રી પાળે કરેલ મહોત્સવમાં ગચ્છનાયક બનાવી પિતાની પાટે સ્થાપ્યા. અને ત્યારથી જ સાથે સાથે તેમને ગચ્છને ભાર સેં. અને હિતચિત્વનમાં મસ્ત બન્યા. નોંધ: યુગ પ્રધાન યંત્રના આધારે જાણવા મળે છે યુગ પ્રધાન આવે હરિમિત્રને સ્વર્ગગમન વિ. સંવત ૧૫૫૪ નો છે. તે સંભવ છે, કે ૫૪મા ભ૦ સુમતિસાધુસૂરિ સં. ૧૫૫૪ થી વધુ એકાંત પ્રિય નિસંગ-ધ્યાન મસ્ત બન્યા હેય. સ્વભાવ આ૦ સુમતિસાધુસૂરિ સરળ હતા. વિચારક અને તપસ્વી હતા. વર્ધમાનતપ કરતા હતા. તપાગચ્છમાં બે-એક દશકાથી ગચ્છભેદનું વાતાવરણ ઊઠયું હતું તે તેમના ધ્યાનમાં જ હતું, પણ “કોઈ પણ રીતે ગચ્છભેદ ન થાય એ માટે તેઓ ખૂબ સાવચેત રહેતા. સાવધાનતા (૧) આ૦ ઇંદ્રનંદિ સં. ૧૫૨૮માં આ લક્ષ્મીસાગરસૂરિના હાથે આચાર્ય બન્યા. (૨) આ૦ કમલકીશ પણ જૂના આચાર્ય હતા, ભ૦ સુમતિસાધુસૂરિએ સંઘની વિનંતિથી સં. ૧૫૫૧માં નાણ માંડી તે બંનેને ગણનાયકે બનાવ્યા. અને પોતે વિચરતા વિચરતા ખંભાત પધાર્યા. આ૦ ઇંદ્રનંદિસૂરિ અને આ૦ કમલકળશસૂરિ મેટા હતા; જ્યારે આ૦ હેમવિમલસૂરિ તે બન્નેથી નાના હતા. આમ હોવાથી આ બંને આચાર્યોએ પોતાના સ્વતંત્રપક્ષે જમાવવા પ્રયત્ન શરૂ કર્યો. Page #733 -------------------------------------------------------------------------- ________________ ૬૭૬ જૈન પરંપરાને ઇતિહાસભાગ ૩ [ પ્રકરણ ભ૦ સુમતિસાધુસૂરિ સાવધાન હતા. તે સમજી ગયા કે “આ બંને આચાર્યો પોતપોતાને નવ પટ્ટધર સ્થાપી અવશ્ય ગચ્છભેદ કરશે.” આચાર્યશ્રી ચેતી ગયા. આથી તેમણે આ બેમાંથી કેઈને પિતાની પાટે ગચ્છનાયક સ્થાપ્યા નહીં. ગચ્છનાયકશ્રી સં. લીલાચંદ, સં. કાલુ, સં. જાગજીવ, સં- હેમજી, સંઇ ખીમજી, સં૦ લાખ વગેરેના છ'રી પાળતા યાત્રાસંઘમાં આ૦ હેમવિમલસૂરિ વગેરે પરિવારની સાથે શત્રુ જયની યાત્રાએ પધાર્યા. ત્યાંથી આવતાં જ લાલપુરમાં આવીને ફરીવાર “સૂરિમંત્રની આરાધના” કરવા બેઠા. સૂરિમંત્રના અધિષ્ઠાયક દેવે ગચ્છનાયકને જણાવ્યું કે, “તમે આ બંનેને “ગણનાયક” બનાવ્યા, તે ઠીક કર્યું નથી. તે બંને અવશ્ય ગચ્છભેદ કરશે.” દેવીસંકેત અધિષ્ઠાયકે “આ હેમવિમલસૂરિની પાટે ન ગચ્છનાયક કોને બનાવવો” તેને આચાર્યશ્રીને સંકેત આપે. આથી ભ૦ સુમતિસાધુસૂરિએ આ૦ હેમવિમલસૂરિની પાટે પ્રથમ આ૦ દાનધીરને સ્થાપન કર્યા, પણ તે નવા આચાર્ય ૬ મહિનામાં જ કાળધર્મ પામ્યા. એટલે ગચ્છનાયક ભ. સુમતિસાધુસૂરિએ સં. ૧૫૭૦ માં ડાભલામાં કે પાટણમાં ઉપા૦ અમૃતમેરુ ગણિને આચાર્યપદ આપી આ૦ હેમવિમલસૂરિની પાટે સ્થાપન કર્યા, અને તેમને જ આ૦ હેમવિમલસૂરિની પાટે ગચ્છનાયક આ આનંદવિમલસૂરિ બનાવ્યા. ૧. સંકેત અક્ષરે ભ૦ સુમતિસાધુસૂરિને અધિષ્ઠાયકે શું સંકેત આપે તે સમજાતું નથી. બનવા જોગ છે કે, અધિષ્ઠાયકે દ, ન, આ એમ ત્રણ અક્ષરે આપ્યા હોય.? આ હિસાબે આ દાનધીર નામ બરાબર હતું. પણ તેઓ ૬ મહિનામાં સ્વર્ગવાસી થયા. એટલે ભ૦ સુમતિસાધુસૂરિએ એ જ અક્ષરેને શંકાનાં વાતો ગતિઃ એ ન્યાયે અનુક્રમ બદલી બીજા નવા આચાર્યનું આ૦ આનંદવિમલસૂરિ નામ સં. ૧૫૭૦માં આપ્યું હોય Page #734 -------------------------------------------------------------------------- ________________ ચેાપનમું ] આ॰ સુમતિસાર ૬૭૭ આ જ સમયે ૫૦ દાનશેખર અને ૫૦ માણેકશેખરગણિને ઉપાધ્યાય પદ આપ્યું. , (સામશાખા પટ્ટાવલી ) આ રીતે (૫૪) ભ॰ સુમતિસાધુસૂરિ પછી તેમના હાથે જ (૫૫) ભ૦ હેવિમલસૂરિ અને (૫૬) ભ॰ આન'વિમલસૂરિ એમ એ ગચ્છનાયકા બન્યા. અને આ ઈન્દ્રન ંદિસૂરિએ - કુતુબપુરાગચ્છ-નિગમમત’ તથા આ૦ કમળકળશે ‘ કમલકળશગચ્છ (-પ્રક૦ ૧૩, પૃ૦ ૫૬૦, પૃ॰ ૫૬૬ થી ૫૮૧) ભ॰ સુમતિસાધુસૂરિએ ૨ ગચ્છનાયકા અને ૬ નવા આચા બનાવ્યા. વળી ઉપાધ્યાયે, પંન્યાસા અને ૬૦૦ નવા સાધુએ બનાવ્યા. હતા, તેમના પિરવારમાં કુલ ૧૮૦૦ સાધુએ હતા. ચલાન્યા. પર પરા ૫૪. ભ॰ સુમતિસાધુસૂરિ શિષ્ય (૫૫) કવિચક્રવર્તિ ૫૦ સર્વવિજય ગણિવર શિષ્ય (૫૬) ૫૦ અમરવિજયગણિ શિષ્ય (૫૭) ૫૦ કમલવિજયગણુ થયા. તેમની પરંપરા માટે જૂએ (પ્રક૦ ૫૧, ‘મહેા॰ લક્ષ્મીભદ્રીય પર’પરા ’). ભ॰ સુમતિસારત્ન શિષ્ય ૫૦ સવિજય ગણિએ સ૰ ૧૫૫૧માં માંડવગઢના અધિકારી લઘુ શાલિભદ્ર સ૦ જાવડની વિનતિથી આન નસુંદર ગ્રંથ ” રચ્યા.૧ '' ૧. આ૦ સેામસુ ંદરસૂરિના (૫૩) મહા॰ ચારિત્રરત્નગણિ શિષ્ય (૫૪) મહેા જિનમાણિકયગણિ શિષ્ય (૫૫) ભ॰ હેમવિમલરના સમયે મા અન તહુ સગણિએ આનંદ આદિ દશ શ્રાવકેાનું ચરિત્ર ‘ શરષ્ટાંતરિત્ર ’ બનાવ્યું. સંભવ છે કે, આ॰ સામસુંદરસૂરિના શિષ્ય ૫૦ ન ંદિરન ગણના શિષ્ય અથવા પ૦ રત્નહ ંસગણિના શિષ્ય ૫ જિનસૂરગણિ માટે લહિયા લક્ષ્મીધરે તેની પ્રતિ લખી હતી. (પ્રક. ૫૦ પૃ૦ ૪૫૬, ૪૬૨ ) ભ॰ સુમતિસાધુરત્નસૂરિના શિષ્ય ૫૦ સવિજયગણિએ સ ૧૫૫૧ માં આનંદૂર ( વર્ધમાનરેશના ) ગ્રંથ રચ્યા. પણ બનવાજોગ છે કે તેમણે અસલમાં તેને સ. ૧૫૪૯ માં માંડવગઢમાં શરૂ કર્યાં હોય. અને સ ૧૫૫૧માં માંડવગઢમાં જ પુરા કર્યાં હાય. કેમકે સ. ૧૫૪૯ની એક ગ્રંથ Page #735 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના તિહાસ—ભાગ ૩જો [ પ્રકરણ ' ,, (૫૪) ભ॰ સુમતિસાધુસૂરિ (૫૫) ૫૦ પદ્મવિજય ગણિ (૫૬) ૫૦ જયવિજયગણિ, (૫૭) ૫૦ શાંતિવિજયગણું, (૫૮) ૫’૦ દૌલતવિજય ગણિ-તેમણે “ ખુમાણુરાસ ” રચ્યા. (૫૪) ૫૦ સાધુવિજયગણિ શિષ્ય (૫૫) ૫૦ કમલસાધુણ શિષ્ય (૫૬) ૫૦ આણુદે સ૦ ૧૬૫૨માં “ સ્તવનચાવીસી ” મનાવી. (૫૪) સાધુવિજયગણિ (૫૫) સાવિજયગણિ તે સ૦ ૧૫૫૩ ભા॰ શુ૦ ૧૨ ને શુક્રવારે દેવપલ્લીમાં ચામાસું હતા. ( શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભાગ ૨ જો ) }૭૮ નોંધ : હાર્િજગચ્છના આ સિંહસૂરિના શિષ્ય ૫૦ ઉદયસાગરગણિ ૫૦ જયકુશળગણિએ સ૦ ૧૫૫૬ ફ્રા શુ૦ ૩ રવિવારે મીનના ચંદ્રમાં ઇડરગઢમાં ભાનુ રાજાના રાજ્યમાં “ દૂસિંહવૃત્તિની અવસૂરિ” બનાવી, લખી ( શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભાગ ૨ જો, પ્રશ૦ નં૦ ૨૨૬) ( હારિજગચ્છ માટે જૂએ પ્રક॰ ૧, પૃ૦ ૩૨, પ્રક॰ ૨૭, પૃ૦ ૪૫૨, પ્રક॰ ૫૪) * પ્રશસ્તિ મળે છે. આથી અનુમાન થાય છે કે, માનસૂર ગ્રંથને સ. ૧૫૪૯ માં પ્રારંભ થયા હશે અને સ. ૧૫૫૧માં માંડવગઢમાં સમાપ્તિ થઈ, તે પ્રશસ્તિ આ પ્રકારે છે— इति श्रीमदानंदसुंदर ग्रंथ प्रशस्तिः - स्त्रस्तिकारिणी संपूर्णः ॥ शिवमस्तु सर्वजगतः श्रीवरकाणापार्श्वः प्रसन्नो भूयात् । संवत् १५४९ वर्षे कार्तिक वदि १२ दिने । मंडपाचलत्रास्त्तव्यमंडल महादुर्गे सुरताणग्याससाह विजयराज्ये ॥ सुलतान नासीरसाह राज्ये ॥ठ ॥ श्रीपतनमध्ये वास्तव्यमोढज्ञातीय लेषक लक्ष्मीधर लिखितं ॥ठ॥ यादृशं पुस्तकं दृष्ट्वा तैलाद् रक्षेत्... ॥ शुभं भवतु । पं० जिनसुरगणियोगं ( ग्यं) आनंदसुंदरग्रंथ ॥ ( – શ્રી પ્રશસ્તિ સ ંગ્રહ, ભા॰ ૨, પ્રશ॰ ન૦ ૨૦૦) Page #736 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પંચાવનમુ * ભ॰ હૅવિમલસૂરિ (સ્વ૦ ૧૫૮૩) “ શ્રી હેમવિમલ ગુચ્છપતિ તીં, દહ દિસિ પસરી હૂક; વાર્ત્તિવિડંબન બિન્રુ વલિ, વાઢિ કીધા મૂક. ૧૦૬ હેમ સિરસ અમરસ ધરઈં, તિહુ પસુણ પડઈ બહુ ચૂક; દુશ્મન નયન નવ ઉથડઈં, જિમ રવિ ડિઈ થૂક. ૧૦૭ હરામખાર ચૂક ઘેાર, ઠંડી. જોર છપ્પએ; સુગામિ ગામિ ઠામિ ડામિ, હેમ નામ દિúએ. ૧૦૮ (–વિષ્ણુધવિમલ ગણિ શિષ્ય કૃત ‘તપાગચ્છ પટ્ટાનુક્રમ ગુર્વાવલી છંદો લે સ૦ ૧૬૫૩, ભા૦ ૧૦ ૧૩, પટ્ટાવલી સમુચ્ચય ભા॰ ૨, પૃ૦ ૧૪૩) હેમવિમલસૂરિસર, ઇસર કર અવતાર, અણુદિણુમયયનિવારણ, તારણસયલ સોંસાર. મારા (સ. ૧૫૫૪ના ૫૦ દાનવન શિષ્ય ૫૦ હુંસધીર કૃત શ્રી હેમવિમલસૂરિ ફાગ.) ટૂંકા પરિચય તેમનેા સ૦ ૧૫૨૦(૨૨)ના કા૦ ૩૦ ૧૫ ના રાજ મારવાડના ડેગામમાં શા॰ ગગરાજ પત્ની ગંગાદેવીની કુક્ષિથી જન્મ Page #737 -------------------------------------------------------------------------- ________________ }૮૦ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ થયા. તેમનું નામ હાદમાર(દરાજ) રાખ્યું. સ’૦ ૧૫૨૮ (૧૫૩૮)માં ભ॰ લક્ષ્મીસાગરસૂરિના હાથે દીક્ષા થઈ, તેમનું નામ ભ સુમતિસાધુ શિષ્ય તરીકે મુનિ હેમધમ પાડયુ. સ૦ ૧૫૪૮માં પચલાસમાં શેઠ પાતુરાજના મહેાત્સવમાં ભ॰ સુમતિસાધુસૂરિના હાથે આચાર્ય પદ મળ્યું. તેમનું નામ આહેમવિમલસૂરિ પાડવામાં આવ્યું. સ૦ ૧૫૪૮માં ઇડરમાં કોઠારી સાયર, શ્રીપાલે કરેલા મહાત્સ વમાં ગચ્છનાયક પદ મળ્યું. સ૦ ૧૫૮૨માં ક્રિયાદ્દાર કર્યાં. સં૦ ૧૫૮૩ના આ સુ૦ ૧૦ ના રાજ વીસનગરમાં સ્વગમન થયું. શ્રી ઢાલતસિંહ લેાઢા તેમને પારવાડ બતાવે છે. પાતરાજ ૫૦ હુંસધીર કહે છે કે આ॰ હેમવિમલસૂરિ ગણધર સુધર્માંસ્વામી અને આ॰ વસ્વામીના અવતાર યુગપ્રધાન મનાતા હતા. (ફાગ) ( -પ્રક૦ ૫૫, પૃ૦ ૧) આ॰ હેવિમલસૂરિ સ૦ ૧૫૪૮માં પંચલાસમાં ગુરુદેવ ભ૦ સુમતિસાધુસૂરિના હાથે આચાય થયા. ત્યારથી સંઘમાં ઘણું! આનંદ પ્રસર્યાં. તે વાદી હતા. તેમને ‘વાદિવિડ‘બન' બિરુદ મળ્યું હતું. તે ગુરુ સાથે ખંભાત પધાર્યાં. સ૦ ૧૫૪૯માં સૌએ સાથે ખભાતમાં ચાતુર્માંસ કર્યું. ત્યાં તેમને દેવે યાત્રાનું સ્વપ્ન આપ્યું. આ સ્વપ્ન અનુસાર તેમણે શત્રુંજયના સંધના ઉપદેશ આપ્યા. શ્રાવકાએ શત્રુ. જયના છ’રી પાળતા યાત્રાસ’ઘ કાઢવ્યો. સૌએ સાથે મળીને શત્રુંજયની યાત્રા કરી. આ સંઘમાં ૧૧ આચાર્યો અને બીજા ઘણા નાના સ`ઘા ( –ગુર્વાવલી) જોડાયા હતા. પ્રભાવક આ હેવિમલસૂરિ નૈષ્ઠિક બ્રહ્મચારી, આચારનિષ્ઠ, સ`વેગી, અપરિગ્રહી અને સંવેગર ગથી રંગાયેલા સાધુત્વના પ્રશંસક હતા. તેઓ સઘમાં મુનિ ચુડામણિ-મોટા પ્રભાવશાળી હતા. મેાટા તપસ્વી હતા. સ્વછંદી યતિઓ આ સમયે ગચ્છભેદ થવાથી સૌ સ્વતંત્ર અને સ્વચ્છંદી હતા. આથી સાધુએમાં શિથિલતા વધી હતી. આચાર્યશ્રીએ ધનસ ંગ્રહ Page #738 -------------------------------------------------------------------------- ________________ ૬૮૧ પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ કરનારા, ક્રિયાભ્રષ્ટ, સપરિગ્રહી અને તાંબાના લેટ, તાપણી–પાતરાં રાખનારા યતિઓને ગચ્છમાંથી કાઢી મૂક્યા. આચાર્ય શ્રી મેટા તપસ્વી હતા. સાધુવૃદ્ધિ તેમણે લગભગ ૫૦૦ સ્ત્રી-પુરુષોને દીક્ષા આપી હતી. તેમની આજ્ઞામાં ભ૦ આનંદવિમલસૂરિ, આ સૌભાગ્યહર્ષસૂરિ, શતાથી પં. હર્ષકુલ ગણિ, પં. ચારિત્રરત્નગણિ વગેરે ૧૮૦૦ સાધુઓને પરિવાર હતો. ભટ્ટારકના સાધુ જીવનની સુવાસ સ્વગચ્છ અને પરગથ્થોમાં ખૂબ ફેલાઈ હતી. આથી લંકાગચ્છના ઋષિ હાના, ઋષિ શ્રીપતિ, ઋષિ ગણપતિ, ઋષિ જગાજી, ઋષિ જીવા વગેરે ૬૮ જણાએ પિતાને ગચ્છ તછ દઈ, તેમની પાસે સંવેગી દીક્ષા લીધી. આથી તેમની ગ૭માં “દ્ધિાર કરવાની ભાવના” સતેજ બની હતી. પ્ર–પટ્ટધર ભ૦ સુમતિસાધુસૂરિ અને ભ૦ હેમવિમલસૂરિએ ઈડરમાં સં. ૧૫૭૦માં ઉપા૦ અમૃતગણિને આચાર્ય આનંદવિમલસૂરિ બનાવી પિતાની પાટે સ્થાપન કર્યા. તથા પ. રત્નશેખર અને પં. માણેકસાગરને ઉપાધ્યાયો બનાવ્યા. ઉપસર્ગ ભ૦ હેમવિમલસૂરિ ઈડરથી વિહાર કરી ખંભાત જતા હતા. રસ્તામાં કપડવંજમાં દેશી આણંદજીએ તેમનું બાદશાહી સ્વાગત કર્યું. આથી ગુજરાતના બાદશાહ દાઉદશાહના પુત્ર બાદશાહ મુજફરશાહ બીજા (સં૧૫૬૭ થી ૧૫૮૩) એ કેઈએ ચાડી ખાતાં, ઈર્ષાથી બળી જઈ આચાર્યશ્રીને પકડી કેદ કરવા હુકમ કર્યો. આચાર્યશ્રીને ચૂસેલ પહોંચતાં આ હુકમના ખબર મન્યા, એટલે તે ગચ્છનાયક ત્યાંથી રાહેરાત નીકળી સેજિત્રા થઈ ખંભાત પહોંચી ગયા. બાદશાહના માણસે એ સં. ૧૫૭૨માં ખંભાત પહોંચી ભ૦ હેમવિમલસૂરિને પકડી કેદમાં નાખ્યા, અને ખંભાતના સંઘને ૧૨૦૦૦ ટકા દંડ કરી, તેની પાસેથી તે રકમ વસૂલ કરીને આચાર્યશ્રીને છૂટા કર્યા. Page #739 -------------------------------------------------------------------------- ________________ ૬૮૨ જેન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પ્રતિકાર આચાર્યશ્રીએ ફરી ફરી આવા ઉપસર્ગો ન થાય તે માટે આયંબિલનું તપ” કરી સૂરિમંત્રનો જાપ કર્યો. અધિષ્ઠાયક દેવે જણાવ્યું કે, “આક્ષેપ કરે, ધન પાછું વળશે.” એટલે આચાર્યશ્રીની આજ્ઞાથી ૧ શતાથી પં. હર્ષકુલગણ, ૨ ૫૦ સંઘર્ષગણિ. ૩ પં. સંયમકુશળ ગણિ અને ૪ શીઘ્રકવિ પં૦ શુભશીલગણિ એમ ચાર ગીતાર્થો ચાંપાનેર ગયા, અને બાદશાહને કાવ્યકલા તેમજ ઉપદેશથી રંજિત કરી ખંભાતના સંઘને ૧૨૦૦૦ ટકાની રકમ બાદશાહ પાસેથી પાછી અપાવી. (-પ્રક. ૪૪, પૃ. ૨૧૨, ૨૧૩ ૭મે બા મુજફર; સં૦ ૧૬૩૬ની તપાગચ્છ લઘુ પિશાળ પટ્ટાવલી) પ્રતિષ્ઠા આચાર્યશ્રીએ સં. ૧૫૬૩ ના વૈ શુ. ૧૧ ને ગુરુવારે નાણાવટી સેમાક શ્રીમાલીના ભ૦ આદિનાથના ચતુર્વિશતિ પટ્ટની પ્રતિષ્ઠા કરી. આ પટ્ટ ઈડરમાં વિરાજમાન છે. સં. ૧૫૭૮ના માહ વદિ ૮ને રવિવારે પાટણમાં જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. જુદ વિહાર ગચ્છનાયકને ઉપસર્ગ નડયો. આવા કપરા સમયમાં બે ગચ્છનાયકેએ એક સાથે વિચરવું તેમાં જોખમ સમાયેલું હતું. આમ વિચાર કરી, ભ૦ હેમવિમલસૂરિ તથા ભ૦ આનંદવિમલસૂરિ બંને ગચ્છનાયકોએ જૂદા પડી, જુદે જુદે વિહાર કર્યો. દીક્ષાઓ ભ૦ હેમવિમલસૂરિએ સં. ૧૫૪૮ના ઈડરના કોઠારી સાયર શ્રીપાલે કરેલા ઉત્સવ પછી લગભગ ૫૦૦ સ્ત્રી-પુરુષને દીક્ષા આપી હતી. આ આનંદવિમલસૂરિ જુદા વિચરતાં કુમરગિરિ (કુણગેર) ચોમાસુ રહ્યા. ધર્મોપદેશ કુણગેરમાં એક વિક્રમી નામે ભાવિકવલી શ્રાવિકા હતી. તે Page #740 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ ૬૮૩ આ આનંદવિમલસૂરિ પ્રત્યે અત્યંત રાગિણી હતી. તેને દીક્ષા લેવાની ભાવના હતી, તે ચપળ હતી અને નાની ઉંમરની હતી. આથી ભ૦ હેમવિમલસૂરિએ તેને દીક્ષા આપવાની મનાઈ કરી, પરંતુ આ આનંદવિમલસૂરિએ સાથેના ઋષિ-મુનિવરોની સમ્મતિ મળવાથી ભવિષ્યને લાભ વિચારી, તેને દીક્ષા આપી. આ૦ આનંદવિમલસૂરિ ત્યારથી ચાર માસાં ગચ્છનાયકથી જુદા વિચર્યા, તેઓ ત્યાં કિયેદ્ધાર કરવાના હતા. તેમણે દીક્ષાની ભાવનાવાળા કડુઆમતના સંવરીઓને દીક્ષા આપી, પોતાના શિષ્ય બનાવ્યા. કડુઆમતના શ્રાવકોને પોતાના ભક્તો બનાવ્યા. માંડવ (માંડલ)ના શ્રાવકને પોતાનામાં લીધા, સ્થાને સ્થાને વિચરી, શ્રાવકોને પોતાના બનાવ્યા. જ્યાં જ્યાં જે જે ક્ષેત્ર પિતાનું બને એમ લાગ્યું ત્યાં ત્યાં તેમણે રહીને તે તે ક્ષેત્રને પોતાનાં બનાવ્યાં. અને ભણનારાઓને પ્રતિબોધી, દીક્ષા આપી, શિષ્ય બનાવ્યા. તેમણે મેગલ અબુસદ સુલતાનને ઉપદેશ આપે. (-પ્રક. ૪૪, પૃપર) તે “ત્યાગી” હતા અને ઋષિઓના રોગથી તથા નવા દીક્ષિતેના યોગથી કડક ત્યાગી બન્યા. કિદ્ધાર આ આનંદવિમલસૂરિએ સં. ૧૫૮૨ વિ. શુ ૩ના દિવસે ક્રિોદ્ધાર કર્યો. તે આત્મધ્યાનમાં મગ્ન રહેતા. આ પરિવાર ત્રાષિમતી તરીકે વિખ્યાત થયો. કેમકે આ પરિવારમાં મોટી સંખ્યામાં લંકાગચ્છમાંથી આવેલા ઋષિઓ હતા. ૧. તપાગચ્છમાં વિક્રમની ૧૫ થી ૨૦મી સદી સુધીમાં લેકાગચ્છ અને સ્થાનકવાસીના ઘણું ઋષિઓ આવ્યા અને સંવેગી સાધુ બન્યા, તે આ પ્રમાણે ઋષિ હાના, શ્રીપતિ, ગણપતિ, મેઘજી ઉ૦ મેઘજી પૂ૦ બુરાયજી, પૂ૦ મૂલચંદજી, પૂ૦ વૃદ્ધિચંદ્રજી, પૂ. આત્મારામજી, આ અજિતસાગરજી, પૂ. રત્નવિજયજી (ખાખી) ગુદેવ ચારિત્રવિજયજી, પૂછ પદ્મવિજયજી વગેરે સંવેગિ બન્યા. કિદ્ધારક પરમસંવેગી પં. સત્યવિજયગણિવર પણ ગૃહસ્થપણામાં લાડાણુના લોકાગચ્છના શ્રાવક હતા (રાસ) Page #741 -------------------------------------------------------------------------- ________________ ९८४ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ પ્રકરણ નવા ગચ્છનાયક ભ૦ હેમવિમલસૂરિ સં. ૧૫૮૩માં વિસનગરમાં બિમાર પડ્યા. તેમણે આ આનંદવિમલને વડાલીથી અહીં બોલાવ્યા. અને તેમને ગ૭ભાર ઉઠાવી લેવા આજ્ઞા કરી, પણ આ આનંદવિમલે ગચ્છનાયકને “ગ૭ભાર લેવા” મરજી બતાવી નહીં. આથી ભટ હેમવિમલસૂરિએ સં. ૧૫૮૩ના આ૦ શુ૧૦ ને રોજ વીસનગરમાં ભ૦ સૌભાગ્યસૂરિને નવા આચાર્ય બનાવી, તેમને પિતાની પાટે સ્થાપન કરી, ગ૭ભાર સેં. સ્વર્ગ–ભ૦ હેમવિમલસૂરિ સં૦ ૧૫૮૩ના આ૦ સુ. ૧૩ના દિવસે વીસનગરમાં કાળધર્મ પામ્યા. શાખા–પરંપરા ભ૦ હેમવિમલસૂરિ સંવેગી અને ત્યાગી હતા. તેમના સમયે તપગચ્છની ચાર શાખાઓ નીકળી, અને ઘણી શિષ્ય પરંપરા ચાલી. ૧. હેમશાખા–ભટ્ટારિક ક્રિયા દ્વારમાં મોટી પ્રેરણા આપી, આથી તેમના તપગચ્છનું શાખા નામ “પાલનપુરા હેમ શાખા પડયું, જેમાં આઠ આનંદવિમલસૂરિની પરંપરા ચાલી. (-જૂઓ પ્રક. ૫૬, ૫૮) ૨. કમકલાગછ-આઠ કમળકળશથી સં. ૧૫૫૫ માં તપગચ્છમાં ત્રીજી “કમીકળશા શાખા” નીકળી. (–પ્રક. ૫૩, પૃ. ૫૬૦) ૩. નિગમમત–આ. ઈંદ્રનંદિસૂરિથી તપગચ્છમાં થી “તુબપુરા શાખા’ નીકળી, આ૦ ઇંદ્રહંસે તેમાંથી “નિગમમત’ ચલાવ્યો. તેમાં તેમણે ૩૬ “ઉપનિષદૂ’ની પ્રરૂપણ કરી. (–પ્રક. ૫૩, પૃ. ૫૬૬) ૪. સેમ શાખા-ભડ સૌભાગ્યહર્ષસૂરિ અને ઘોર તપસ્વી ૫૭મા ભ૦ સેમવિમલસૂરિથી તપગચ્છમાં પાંચમી “લgશાખા હર્ષકુલ સેમસખા” નીકળી. ૫. વિમલગચ્છ ભટ્ટારક પટ્ટાવલી (–પ્રક. ૫૮) ૬. વિમલગ છસંવેગી પદાવલી (-પ્રક. ૫૮) Page #742 -------------------------------------------------------------------------- ________________ ૬૮૫ પંચાવનમું ] આ૦ હેમવિમલસરિ ૭. સાગરગચ્છ ભટ્ટારક પટ્ટાવલી (પ્રક. ૫૮) ૮. સાગરગચ્છસંવેગી પટ્ટાવલી (–પ્રક. ૫૮) અને વિકાસ (-પ્રક. ૫૫, (૫૪) “મહોત્ર વિદ્યાસાગરગણિ વાચક પરંપરા, પ્રક. ૫૮) ગ્રંથેભ૦ હેમવિમલસૂરિએ નીચે પ્રમાણે ગ્રંથ રચ્યા હતા— ૧. “શ્રી પાર્શ્વનાથસ્તોત્ર,કમળના પ્રાગવાળું લેષમય,. ૩૨ ૨. “શ્રી વરકાણા પાર્શ્વનાથસ્તોત્ર, ભક્તામરસ્તેત્ર” અને “કલ્યાણ મંદિર તેત્ર”ની પાદપૂર્તિરૂપ ૦ ૪૬. ૩. “મૃગાપુત્રચોપાઈ–સક્ઝાય. ૪. “૧૩ કાઠિયાની સજઝાય” કડીઃ ૧૫ (જૈ. સ. પ્ર. ક. ૧૩૫) ગચ્છનાયકે ૧૩ કાઠિયાની સઝાયની કડી : ૧૨ માં આ પ્રકારે જણાવ્યું છે – ઈગ્યારમેં જીવ ચિંતવે ઇસ્યું, એ ગુરુ કા ફૂટે કહ્યું, વિકથા ઉપર બહુરૂચિ થાઈ, હાસે કુતૂહલ તિહાં મન થાય. ૧૨” (–જે. સ. પ્ર. ક. ૧૩૫) આ કડીમાં સં. ૧૫૮રના “દિયે દ્ધારને ઈતિહાસ” છે. ભર આનંદવિમલસૂરિએ ક્રિોદ્ધાર કર્યો, ત્યારે શિથિલાચારીઓથી જૂદા પડવા, માટે વસ્ત્રને “કાથાથી રંગવાનું” શરૂ કર્યું. આ સંવેગી સાધુઓ પિતાના હાથે જ કાથે કૂટી, તેનાથી વસ્ત્ર રંગતા હતા, જે ઉક્ત પંદર કડીમાં સૂચવ્યું છે. જીર્ણોદ્ધાર આચાર્યશ્રીના ઉપદેશથી સં. ૧૫૫૬માં સં. દેવા પિરવાડે હમીરગઢના જગન્નાથ જિનપ્રાસાદમાં દેરી બનાવી. (–“હમીરગઢ” પુસ્તિકા) આચાર્યશ્રીના સમયે તેમના પરિવારના મુનિવરોના હાથે નીચે મુજબ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ ૧. સં. ૧૫૬૮ ના અષાડ સુદિ ૫ ના દિને ગુરુપુષ્ય નક્ષત્રમાં રાવલ ઉપકર્ણના રાજ્યમાં ભ૦ વિમલનાથ જિનપ્રાસાદમાં તપગચ્છના Page #743 -------------------------------------------------------------------------- ________________ જેન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ભ૦ શ્રી હેમવિમલસૂરિ શિષ્ય પં. ચારિત્રસાધુગણિના ઉપદેશથી વીરમપુરસંઘે રંગમંડપ કરાવ્યું. (અમારે “જૈનતીર્થોને ઇતિહાસ, પૃ. ૩પ૦) મહોચારિત્રરત્નમણિ માટે જૂઓ પ્રક. ૫૦, પૃ. ૪૫૯, ૪૬૧ ૨. સં. ૧૫૭૨ના અષાડ સુદિ ૧૫ ના રોજ રાવલ વિરમવિજય રાજેયે વિમલનાથપ્રાસાદે તપાગચ્છ વિમલચંદ્રગણિ ઉપદેશથી વિરમ ગિરિસંઘે નવચોકી કરાવી. (નાકડા તીર્થને શિલાલેખ) ભ૦ હેમવિમલસૂરિવરે બે પટ્ટધરે બનાવ્યા. તે આ પ્રકારે૫૫. ભ૦ હેમવિમલસૂરિ (૧) ૬. ભ૦ આનંદવિમલસૂરિ–તેમને જન્મ સં. ૧૫૪૭માં ઈડરમાં શા. મેઘજી ઓશવાલની પત્ની માણકદેવીની કુક્ષિથી થયે. તેમનું નામ વાઘજી પાડયું, સં. ૧૫૫રમાં ભ૦ હેમવિમલસૂરિના હાથે દીક્ષા લીધી અને મુનિ આનંદવિમલ નામ રાખવામાં આવ્યું. સં. ૧૫૬૮માં સિદ્ધપુરમાં ઉપાધ્યાય પદ, નામ ઉ૦ અમૃતમેરૂગણિ સં. ૧૫૭૦માં ડાભલામાં આચાર્યપદ, નામ આ. આનંદવિમલસૂરિ અને ઇડરમાં ગચ્છનાયક પદ મળ્યું, સં. ૧૫૮૨ના વૈ૦ શુ ૨ને રેજ કિદ્ધાર કર્યો. - સં. ૧૫૯૬ના ચિત્ર સુદ ૭ના રોજ અમદાવાદમાં સ્વર્ગવાસ કર્યો. (જૂઓ પ્રકટ પદમું) તપાગચ્છ લઘુશાખા-હર્ષકુલ સેમ શાખા પટ્ટાવલી ૫૫. ભ૦ હેમવિમલસૂરિ–સ્વ. ૧૫૮૩ના આ૦ શુ૧૦ (૨) ૫૬. ભડ સૌભાગ્યહર્ષસૂરિ તેમને સં. ૧૫૫૫માં વડનગરમાં જન્મ થયો. સં. ૧૫૬૩માં ભ૦ હેમવિમલસૂરિના હાથે દીક્ષા થઈ. મુનિ સૌભાગ્યહર્ષ નામ રાખ્યું, સં. ૧૫૮૩માં વિસનગરમાં ભ૦ હેમવિમલસૂરિના હાથે આચાર્યપદ મળ્યું. સં. ૧૫૮ન્ના જેઠ સુદિ ૯ને રવિવારે ખંભાતમાં ગચ્છનાયક થયા અને સં. ૧૫૯૭ના કા૦ સુત્ર ૧૨ ના રોજ સ્વર્ગગમન થયું. Page #744 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ તેમણે સં. ૧૫૫ના પિષ સુદિ ૫ને ગુરુવારે પુષ્યોગમાં અમદાવાદમાં પં. સેમવિમલ ઉપાધ્યાય પદ આપ્યું. સં. ૧૫૯૭ ના આ૦ સુ૦ ૫ ના રોજ ઉપા૦ સેમવિમલ અને ઉ૦ સકલહર્ષને આચાર્ય પદ આપ્યાં. તપગચ્છના ભ૦ સૌભાગ્યસાગરસૂરિએ સં૦ ૧૬૨૮ () ના ભા. ૧૦ ૧૧ ના રોજ પાટનગર (અમદાવાદ)માં “બૃહતકપસૂત્રની મોટી ટીકાના આધારે સૂત્રાર્થરૂપ “બૃહકલપઅવચૂરિ’ બનાવી. (–જે. પ્ર. સં૦, ભા. ૨, પ્રશ૦ નં૦ ૪૭૩) આ૦ સૌભાગ્યસાગર શિષ્ય કલ્યાણે સં. ૧૫૯૪માં ગંધારમાં કૃતવર્મા રાજાનો રાસ” ભનાવ્યો. મંત્રગતિ શ્રી પાર્શ્વનાથ સ્તવન”. મળે છે તેમાં છેલ્લું ચરણ “ચૂરે એમ દુષ્ટના વાતને, સુજશ સૌભાગ્યસૂરિ કલ્પ રે; નો૦ શતાથી પંચ હર્ષકુલ ગણિવર આ આચાર્યના પક્ષમાં હતા, તેથી આ પરંપરા “હર્ષકુલ” તરીકે પ્રસિદ્ધ પામી.' ગંધ : તપગચ્છમાં ભ૦ આણંદવિમલસૂરિએ સં. ૧૫૮૩ વૈ૦ સુઇ ૩ને રેજ વડાલીમાં ક્રિોદ્ધાર કરી, તપાગચ્છમાં શુદ્ધ સંવેગી પંથે દાખલ કર્યો. આથી સંભવે છે કે-આ સૌભાગ્યસૂરિની પોતાના ચારે સંઘ તથા હકક લાગા વિગેરેને સ્વતંત્ર રાખવા માટે, તેમણે પોતાનું નામ આ૦ હર્ષ રાજ રાખી, પિતાના પરિવારને તપગચ્છના પ્રાચીન ગોત્ર સંબંધવાળા “ચત્રવાલ ગ” તરીકે ઓળખાવવા ધારણ હોય. પરંતુ સહયોગી ગીતાર્થો પં૦ હર્ષલગણિ વગેરેએ “આપણે મૂળગ૭ ચંદ્રગચ્છ જ છે અને ચંદ્રસોમ એકાર્થવાળા શબ્દ છે. પરિવારમાં પં. સોમવિમલગણિ ભાગ્યશાળી છે ૧. અમે ચિત્રવાલગચ્છનો પહેલાં (પ્રક૪૪, પૃ. ૭માં) પરિચય આપે છે. તે અંગે એક વિશેષ ઉલ્લેખ મળે છે કે – ચિત્ર ગ૭ના આ૦ હર્ષ રાજસૂરિના શિષ્ય મુનિરત્ન સં. ૧૫૯૨માં કડાડગામમાં હતા ત્યારે ત્યાં “રાજા વિક્રમ” (વિકમશી)નું રાજ્ય હતું. (પૂના જૈન પ્રશસ્તિ સંગ્રહ ભાગ ૩ જે પ્રશ૦ નં૦ ૬૬૭) Page #745 -------------------------------------------------------------------------- ________________ ૬૮૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ તે આપણે આપણી પરંપરાનું તપગચ્છની સમશાખા નામ રાખવું વધુ સંગત છે.” એવો વિચાર કરી, તપાગચ્છ હર્ષ કુલ સેમશાખા નામ રાખ્યું હોય. - ૫૭. ભ૦ સેમવિમલસૂરિ–તેમને ખંભાત પાસેના કંસારી ગામમાં પરવાડ મંત્રી સમધરના વંશના શાહ રૂપવંતની પત્ની અમરાદેવીએ પિતૃદાસ અને જસવંતને જન્મ આપે. શ્રી જસવંતને સં. ૧૫૭૦ માં જન્મ થયે. સં. ૧૫૭૪ ના વિ. શુ ૩ ને શનિવારે રોહિણી નક્ષત્રમાં અમદાવાદમાં ભ૦ હેમવિમલસૂરિના હાથે મુનિ સૌભાગ્યહર્ષના શિષ્યરૂપે સંઘપતિ ભૂલાચના પુત્ર જસુએ કરેલા ઉત્સવમાં દીક્ષા લીધી, નામ મુનિ સેમવિમલ, તેમને સં૦ ૧૫૮૩માં વીસનગરમાં ભ૦ હેમવિમલસૂરિના હાથે સૂરિપદ મળ્યું. તે પછી ભ૦ સૌભાગ્યહર્ષસૂરિએ મુનિ સેમવિમલને સં. ૧૫૯૦ ના ફાટ વ પ ના રોજ ખંભાતમાં કીકા પિરવાડના ઉત્સવમાં “ગણિપદ આપ્યું સં. ૧૫૪ના ફા. વ૦ ૫ ના રોજ સિરોહીમાં “પંન્યાસપદ, સં. ૧૫૫માં વીજાપુરમાં “ઉપાધ્યાયપદ” તથા સં. ૧૫૯૭ ના આ૦ સુઇ ૫ ને ગુરુવારે અમદાવાદમાં ગુરૂજીના હાથે “સૂરિપદ આપ્યાં તથા સંઘે સં. ૧૬૦૫ ના માહ સુદિ ૫ ના રોજ ખંભાતમાં ગચ્છનાયકપદ આપ્યું અને તેમનું સં. ૧૬૩૬-૩૭ ના ભાદરવા વદ પાંચમે સ્વર્ગગમન થયું. તેમણે સં. ૧૫૭૪ માં ૪ વર્ષની ઉંમરે દીક્ષા લીધી “અજારી તીર્થમાં જઈશારદાની આરાધના કરી, વરદાન મેળવ્યું. તેમણે કાન્હમદેશના વણછરા ગામમાં પં. આનંદપ્રમોદને “ઉપાધ્યાયપદ અને આમેદમાં ગણિ વિદ્યાવિજય–ગણિ “વિદ્યારત્નને “પંખ્યાસપદ આપ્યાં. તેમના ઉપદેશથી વિજાપુરના દેશી તેજાએ “સિદ્ધાચલને છરી પાળા યાત્રાસંઘ કાઢ્યો, જેમાં સાથે ૩૩ સાધુ હતા જેમાં ૪ લાખ દ્રવ્ય ખરચ્યું હતું. તેમણે સં૦ ૧૫૯માં, પાટણમાં, સં. ૧૬૦૦માં દીવમાં, ધોળકામાં, ખંભાતમાં, સં. ૧૬૦૧ માં આમેદમાં, સં. ૧૬૦૨ માં Page #746 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું] આ હેવિમલસૂરિ ૬૮૯ અમદાવાદમાં, સ૦ ૧૬૦૩માં અમદાવાદમાં, ગેાલનગરમાં, ઈડરમાં સ૦ ૧૬૦૮ના રાજપુરના ચોમાસા બાદ સ૦ ૧૬૦૯માં રહબીદપુરમાં, સ૦ ૧૬૧૯માં ખંભાતમાં, સ૦ ૧૬૨૦માં નદરખારમાં, અને સ ૧૬૨૩માં અમદાવાદમાં એમ જુદાં જુદાં સ્થળામાં અભિગ્રહા લીધા હતા, તેમજ તે દરેક પૂરા થયા હતા. તેમણે સ૦ ૧૬૧૧માં પાટણમાં અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવી. તે “ શતાથી બિરુદ્ઘ ”ના ધારક હતા. ગ્રન્થા "" ,, તેમણે સ૦ ૧૫૯૧માં “ગૌતમપૃચ્છા-ટ”, સ૦ ૧૬૦૨માં કુમારગિરિમાં “ શ્રેણિકરાસ, ” સ૦ ૧૬૦૩માં “ નવતત્ત્વલેાક, ” સ૦ ૧૬૦૫માં “ કલ્પસૂત્ર, સંઘચરિત્ર, નવકારચોપાઈ,” સ૦ ૧૬૧૫ માં ખંભાતમાં “ ધમ્મિલકુમાર રાસ સ૦ ૧૬૨૨ના શ્રા॰ સુ॰ છ શુક્રવારે “ વિરાટનગર ”માં “ ચંપકશ્રેષ્ઠિ રાસ, સ૰૧૬૨૭માં “ દશવૈકાલિકટ, વિપાકસૂત્ર-ટ, ધમ્મિલરાસ,” સ૦ ૧૬૩૩માં અમદાવાદમાં અમદાવાદના રાજપરામાં ck ‘ક્ષુલ્લકુમાર રાસ સ૰ ૧૬૪૫ માં “ પટ્ટાવલીસાય,” સં૦ ૧૬૨૫(૧૯૫૮)માં દેશ દૃષ્ટાંત ગીતા, કુમારગિરિમડન શાંતિનાથ સ્તવન, દુહાઃ ૩૮, પવલાદિન પ્રમાણ અને લગનમાન દુહાઃ ૨૫, સ્તવન, ગીતા વગેરેની રચના કરી. "" દુઃ 66 પ્રભાવક તે અષ્ટાવધાની, ઇચ્છાલિપિવાચક, વધુ માનવિદ્યા–સૂરિમંત્રસાધક, ચૌર્યાદિભયનિવારક, સંદેશ દ્વારા વંદનથી વિવિધ રાગેાના હરનારા, પાદપ્રક્ષાલનથી સુખપ્રસૂતિકરણ પ્રભાવવાળા ઇત્યાદિ મહિમાવાળા હતા. તેમને આ॰ આનંદસામ, આ॰ હુંસસેામ (આ॰ હેમસેામ), ઉ॰ દેવસેામણિ, ૫૦ વિદ્યારત્નગણિ, ૫૦ વિદ્યાવિજય ગણિ, ૫૦ વ્રુત્ત, ૫૦ લક્ષ્મીભદ્ર વગેરે ૨૦૦ સાધુ શિષ્યાના પરિવાર હતા. (સેાવિમલસૂરિ રાસ) ૫૦ હ દત્તગણિએ સ૦ ૧૬૦૧માં ‘ અગડદત્ત રાસ ’ બનાવ્યા. ૫૮. આ૦ આનદસામસૂરિ-તેમનાં સ૦ ૧૫૯૦ માં સ૦ ૧૬૦૧માં કા૦ ૩૦ ૧૫ ના રાજ દીક્ષા, સ’૦ ૧૬૧૧માં ૫ન્યાસ જન્મ, Page #747 -------------------------------------------------------------------------- ________________ ૬૯૦ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પદ, સં. ૧૯૨૫માં પાટણમાં ગુરુદેવના હાથે સૂરિપદ, અને સંતુ ૧૬૩૬ના ભાવ વ૦ ૫ ના રોજ સ્વર્ગગમન થયાં. તેમણે સં. ૧૬૧૯માં નંદરબારમાં “સમવિમલસૂરિ રાસ” ગા. ૧૫૬ની રચના કરી. તે ગુરુદેવની વિદ્યમાનતામાં જ કાળધર્મ પામ્યા. એટલે આ૦ સેમવિમલસૂરિએ બીજા શિષ્ય ઉ૦ હંસતેમને આચાર્ય પદ આપી તેમનું આ૦ હેમસેમસૂરિ નામ રાખી પાટ સેંપી. નોંધ : વિ. સં. ૧૮૬૯ની “સોમશાખાની પટ્ટાવલીમાં આ આનંદસમસૂરિને પટ્ટધર બતાવ્યા નથી. આથી અમે અહીં તેમનો જુદો પટ્ટાંક ગણુ નથી. ૫૮. આ૦ હેમસેમસૂરિ–તેમનાં સં૦ ૧૬૧૫માં અથવા સં. ૧૯૨૩માં ધાણધાર પ્રાંતમાં શા. જેધરાજ વીશા પિરવાડની પત્ની રૂડીબાઈની કુક્ષિથી જન્મ થયે. તેમનું નામ હર હતું. સં. ૧૬૩૦માં અથવા સં. ૧૬૩૩માં વડગામમાં દીક્ષા તેમનું નામ મુનિ હંસલેમ અથવા આ૦ હેમામ રાખવામાં આવ્યું. તેમને સં. ૧૯૩૫માં પંન્યાસપદ, સં. ૧૬૩૬-૩૭ના વૈ૦ વ૦ ૨ ના રોજ આ૦ સેમવિમલસૂરિના હાથે વડનગરમાં આચાર્યપદ અને ર૦ ૧૬૭ન્ના માગશર શુદિ ૮ ના રોજ ૬૪ વર્ષની ઉંમરે સ્વર્ગવાસ થયે. આ હેમસેમસૂરિનો સં૦ ૧૬૬૩ ની જિનપ્રતિમા–લેખ મળે છે. પરંપરા વિશેષ આ પ્રમાણે જાણવું. ૫૫. આ૦ હેમવિમલસૂરિ, પ૬. પં. સુમતિવિમલગણિ, ૫૭. પં. સુંદરવિમલગણિ. ૫૮. પં. શ્રી વિમલગણિ–તે વિ. સં. ૧૬૪૩ (૧૫૪૩)માં ભ૦ હેમવિમલસૂરિના રાજ્યમાં ચૂણેલમાં વિદ્યમાન હતા. ૫૯. –તે આનંદવિમલસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય હતા. અને તેમની આજ્ઞામાં હતા. ૬૦. પં. ધનવિમલગણિ–તેમણે ભ૦ હેમવિમલસૂરિ સુધી સં૦ માં “શ્રી તપાગચ્છ પટ્ટાનુક્રમ ગુર્નાવલી છંદ ૧૧૨, Page #748 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ હેમવિમલસૂરિ ૬૯૧ બં, ૨૦૦૦” બનાવ્યું. જેની સં. ૧૬૫૩ ભાવ વ૦ ૧૦ને રેજ લખેલ હસ્તપત્ર મળે છે. (–જેન સત્યપ્રકાશ ક. ૨-૩, પટ્ટાવલી સમુચ્ચય ભા. ૧, પૃ૦ ૧૩૭ થી ૧૪૩) તથા તેમણે સં. ૧૭૭૧ (૧૬૭૧)માં ૬૦મા ભ૦ વિશાલમસૂરિના રાજ્યમાં “પન્નવણાસુર વાર્સિક બાલાવબેધ” બનાવ્યો. (–જેન પ્રશસ્તિ સંગ્રહ ભા. ૧, પ્ર. નં૦ ૨૨૫) ૬૧. મુનિ શિવવિમલજી-(સં. ૧૬૫૫) આ૦ હેમસેમસૂરિના રાજ્યમાં સં. ૧૬૪૩માં (૧) પં. આનંદવીરગણિ (૨) પં. સંઘવીરગણિ, (૩) ૫૦ ઉદયવીરગણિ અને (૪) પં. ઉદયસિંહગણિ વગેરે વિદ્યમાન હતા. ૫૯. આ વિમલસેમસૂરિ-તેમના સં૦ ૧૬૪૦માં જન્મ, સં. ૧૬૬૪માં દીક્ષા, સં. ૧૬૬૭માં આચાર્યપદ અને સં૦ ૧૬૯૮ના માગશર શુદિ ૧૫ના રોજ ૪૮ વર્ષની ઉંમરે સ્વર્ગવાસ થયા, ૬૦ આઠ વિશાલસામસૂરિ–તે પેળકાના શાક સંતેકચંદ શ્રીમાલી અને તેની પત્ની સારંગદેના પુત્ર હતા. ઉપાટ હંસસમ એટલે (૫૮મા) આ૦ હેમસેમસૂરિના પટ્ટધર હતા. તે સં. ૧૬૯૬માં વિદ્યમાન હતા. આ વિશાલ મસૂરિએ સં૦ ૧૬૮૭માં વિજાપુરના દેશી કુટુંબના જેનોએ ભરાવેલ ૧૩ આંગળ પ્રમાણ રારી ધાતુની પંચતીથી પટની પ્રતિષ્ઠા કરી. આ પટ વિજાપુરના ગોડી પાર્શ્વનાથના દેરાસરમાં વિરાજમાન છે. આ વિશાલ મસૂરિ મોટા તપસ્વી હતા તેમને પદ્માવતીદેવી પ્રસન્ન હતાં. તેમની બીજી પરંપરાઓ આ પ્રમાણે મળે છે. (૬૦) આ વિશાલ મસૂરિ શિષ્ય (૬૧) પંજિનકુશલગણિ શિષ્ય (૨) પં. લક્ષ્મીકુશલગણિ–તેમણે સં૦ ૧૬૮૪માં વૈદકસાર-જ્ઞાનપ્રકાશ” ગ્રંથ બનાવ્યા. (૬૩) પ૦ જયકુશલગણિ–તેમણે સં. ૧૬૫૪ના આ૦ વ૦ ૧૦ ને સોમવારે “ત્રણલેકભુવન–જિનપ્રતિમા સંખ્યાસ્તવન રચ્યું. (–. સપ્ર. કે. ૯૦,૯૧,પૃ. ૧૮૫) (૬૦) આ વિશાલ સોમસૂરિ શિષ્ય (૬૧) પં. જયસુંદરગણિ Page #749 -------------------------------------------------------------------------- ________________ ૬૯૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ શિષ્ય (૬૨) પં. જ્ઞાનસુંદરગણિ–તેમણે સં. ૧૬૭૨ના જેઠ શુદિ ૧૩ ને સોમવારે પિતાના શિષ્ય (૬૩) મુનિ કીતિ મુંદરને ભણવા માટે “તપાગચ્છીય–સેમશાખાપટ્ટાવલી” ગુરુ પદ્યઃ ૫૧ બનાવી હતી. અને સં૦ ૧૭૦૦ના કોઇ વ૦ ૫ ને રેજ લખી હતી. (–ઐતિહાસિક સઝાયમાલા, સ. ૩૮) ૬૧. આ ઉદયવિમલસૂરિ–તેમનાં બીજા નામે આ ઉદયશીલસૂરિ અને આ૦ ઉદયસેમસૂરિ પણ મળે છે. તે આ૦ સેમવિમલસૂરિના શિષ્ય પં. લક્ષમીભકગણિવરના શિષ્ય હતા. (૬૨માં) આ૦ શાંતિસમસૂરિ તેમના ગુરુભાઈ હતા. તેમની બીજી પરંપરામાં (૬૨) પં. ચારિત્રશીલગણિ, (૬૩) પં. પ્રમાદશીલગણિ, (૬૪) પં. દેવશીલગણિ–તેમણે સં૦ ૧૬૧ ના બીજા શ્રાવણમાં વડગામમાં “વેતાલપચીશી” રચી.' - ત્રીજી પરંપરામાં (૬૨) આ શાંતિસેમસૂરિ-તેમણે સં ૧૬૭૩માં ચેમાસામાં ઠા. રાયસિંહના સમયમાં ૧૨૧ આયંબિલનું તપ કરી, મણિભદ્રવીરને પ્રત્યક્ષ કર્યો અને મગરવાડાથી આગલોડ ગામમાં લાવી, વડની નીચે “મણિભદ્રવીરની સ્થાપના” કરી. (-મણિભદ્રવીર માટે જુઓ પ્રક. ૫૫) ૬૨, આ૦ ગજસેમસૂરિ–તેમણે આગેલેડમાં જઈ (રમા) આ૦ શાંતિસેમસૂરિનું અપમાન કર્યું અને તેમણે રાખેલા પંચકેશ ખેંચી કાઢયા, આથી ભ૦ શાંતિસેમસૂરિએ સં. ૧૭૩૦માં ગજસેમને ગચ્છ બહાર મૂક્યા. પછી સં. ૧૭૪૧માં તેમને ગચ્છમાં લઈ તેમને પટ્ટો ફરીવાર ચાલુ કરાવ્યો. ૬૩, આ૦ મુનીન્દ્રસેમસૂરિ ૬૪. આ૦ રાજસેમસૂરિરાજવિમલસૂરિ ૬૫. ભર આનંદસેમસૂરિ–આનંદવિમલસૂરિ-તેમણે સં. ૧૮૬૬ના વૈ૦ વ૦ ૬ ને ગુરુવારે વિજાપુરમાં દોશી રાજસી વીશા ૧. પ્રકરણ પપમાં શીલ શાખા પણ આપી છે. હેમચાનંદે સં. ૧૬૪માંતાવીશી બનાવી. Page #750 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ ૬૩ એશવાલની પત્ની દેવબાઈ તેમના પુત્ર નિહાલચંદ અને તેની પત્ની કુશલબાઈ, તેમના પુત્ર દે. ખૂબચંદ અને તેની પત્ની સાંકળીબાઈ તેમના ધર્મપુત્ર ભાટ બાદરમલે બનાવેલા “ભ૦ ઋષભદેવના નવા જિનપ્રાસાદ”ની પ્રતિષ્ઠા કરી. તથા સં. ૧૮૭૩ના મહા સુત્ર ૭ ના રોજ વિજાપુરમાં દેશી નાનચંદના પુત્રે ૧ દો. હઠીસિંહ, તથા દે. હેમચંદના “ભ૦ અરનાથ જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી, સં. ૧૮૮૧ ના વૈ૦ શુટ ૬ ને રવિવારે વિજાપુરના રાજમાન્ય દેવ ન્યાલચંદના જિનપ્રાસાદમાં ફરીવાર “કેસરિયા કષભદેવ’ની પ્રતિષ્ઠા કરી. અમે પહેલાં (–પ્રક૪૫ પૃ૦ ૨૯૨ થી ૩૦૦ માં) વિજાપુર મહુડી, ખડાયતા, ત્યાંના જિનાલયે, ગ્રંથ ભંડારે, વિગેરેને પરિચય આપે છે. “ત્યાં ભ૦ અરનાથ અને કેશરિયાજી જિનપ્રાસાદા પાસે પાસે છે.” શ્રીસંઘે વિશમી સદીના પ્રારંભમાં અરનાથના જિનપ્રાસાદને મેટે જીર્ણોદ્ધાર કરાવી, તેમાં બીજી જિનપ્રતિષ્ઠા કરાવી છે, અત્યારે ઉપરના ભાગમાં નીચે પ્રમાણે ત્રિગડું છે. (૧) ઘેટીના વીશા શ્રીમાળી જૈન સંઘ સં. ૧૯૦૩ મહ વદિ. ૫ શુક્રવારે અંજનશલાકા કરાવેલ ભ૦ ઋષભદેવની જિન પ્રતિમા દેરાસરની ઉપરના ભાગમાં મૂળનાયક છે. (૨) અમદાવાદના વિશા શ્રીમાળી તપાગચ્છના શેઠ હઠીસીંગ કેશરીસીંગની સં. ૧૯૦૩ શાકે ૧૭૬૮ ના ભ૦ પદ્મપ્રભુની પાષાણુની જિનપ્રતિમા મૂળનાયકની જમણી બાજુ છે. (૩) અમદાવાદના વિશા ઓસવાલ શિસદિયા શેઠ વખતચંદ ખુશાલચંદની ભાર્યાની વિ. સં. ૧૯૦૨ શાકે ૧૭૬૮ની જિનપ્રતિમા મૂળનાયકની ડાબી બાજૂ છે. (-વિજાપુર બૃહદ્વૃતાન્ત પૃ. ૬૭, ૬૮) સં. ૧૮૮૮માં મ. શુ. ૫ વિજાપુરમાં ભ૦ અરનાથના જિનાલયમાં દો. હઠીસિંહની જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી, તથા તેજ દિવસે દે૦ Page #751 -------------------------------------------------------------------------- ________________ ૬૯૪ જૈન પરંપરાના ઇતિહાસ—ભાગ ૩જો [ પ્રરણ બાદમલના પુત્ર દા॰ વચદ અને તેની પત્ની ઉજમબાઈની ભ॰ પાર્શ્વનાથ જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી. ૬૬. ભ॰ દેવેદ્રવિમલ, (૬૭) ભ॰ તત્ત્વવિમલસૂર. ૬૮ ભ૦ પુણ્યવિમલસૂિ ૬૫. ભ૦ આન ંદિવમલસૂરિ, (૬૬) ભ॰ મુનીન્દ્રસેામસૂરિ, (૬૭) ભ૦ કેસરસામજી-તે સ૦ ૧૭૨૧માં માંધાતાનગરમાં હતા. શા॰ નરસીદાસે સ૦ ૧૭૦૮ પે૦ ૧૦ ૧૩ને દિને મગશી મડન પાર્શ્વનાથનું સ્તવન બનાવ્યું અને ૫૦ કેશરવિમલગણિ શિષ્ય મુનેિ રામિવમલે સ૦ ૧૭૨૬ જેઠ વિદ ૨ ને રાજ તેની મીજી પ્રત લખી હતી ૫૦ કેશરવિમલે ગાડીપાર્શ્વનાથ સ્તવન મનાવ્યું. (૬૮) ભ॰ સામજી, (૬૯) ભ૦ કસ્તૂરામજી, (૭૦) ભ॰ રત્નસેામજી, (૭૧) ભ॰ રાયચક્રેજી સ૦ ૧૮૬૯ના આ૦ સુ॰ ૨ બુધવાર મુ. કડા. ( –લઘુપેાષાલિક ગચ્છ પટ્ટાવળી, તથા ‘જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય સંચય' રાસના આધારે) પ્રાસાદ શેઠ ખૂબચંદ દેશી-તે ભ॰ આનદસમસૂરિના ભક્ત હતા ધનવાન હતા. તેની પાસે “ ૬ લાખ રૂપિયા ” હતા. તેણે સ’૦ ૧૮૬૬ના વૈ॰ વ૦ ૬ ને ગુરુવારે વિજાપુરમાં “ ભગવાન ઋષભદેવને નવા જિન” બનાવ્યો. સ૦ ૧૮૭માં ૧૦ હજાર જૈને સાથે આબૂતી ને છ'રી પાળતા યાત્રાસંઘ કાઢયા. તેના પ્રયત્નથી વિજાપુરમાં ઘાંચીની ઘાણી તથા લુહારની ભઠ્ઠીઓની ચામાસાના ચાર મહિનામાં પાખી પળાતી હતી. વિજાપુરના ભાઇએ વિજાપુરની ચારે તરફ જલાશયામાં ચોમાસાની “ પાંચે તિથિ'માં જાળ નાખવાની પાખી પાળતા. કુંભારા ચોમાસાના ચાર મહિના અને દર મહિને “ પાંચ તિથિએ ” પાખી પાળતા. તેણે વિજાપુરની સરણી છૂટી ધુમાડામ'ધ ગામ જમાડયું હતું. અમદાવાદ શહેરમાં માટુ સાધર્મિક વાત્સલ્ય કર્યું. સૌને એકેક નવકારવાળી આપી અને “વિજાપુર તાલુકાના ૧૦૮ ગામના કૂતરાએને એક જ દિવસે જમાડા હતા. તે સ૦ ૧૮૯૦માં મરણુ પામ્યા. (-આ બુદ્ધિસાગરસૂરિ કૃત ‘ત્રિપુર P બૃહદ્ વૃત્તાંત, પૃ॰ ૬૩, ૬૪) Page #752 -------------------------------------------------------------------------- ________________ ૬૫ પંચાવનમું ] આ હેમમવિમલસૂરિ બહાદૂર જેને ઈડર જિલ્લાના લીંખ ગામના ઠાકરડાના છોકરા વીજાપુરના દેટ થોભણ ઘોડા ઉપર બેસીને જતા હતા તેને આંખમાં ભાલે માર્યો. વીજાપુરના દેશીએ આ સાંભળી ખૂબ ચિડાયા. વિજાપુર તથા મહુડીના મુસલમાને તથા ઠાકરડાઓને સાથે રાખી” સૌ શસ્ત્ર સજી” ઘેડે ચડી, લીંખ ગામ પહોંચ્યા. ત્યાં યુદ્ધ કરી તેમને જીતી લઈ ગામને કૂટી બાન્યું છેવટે ગામને “ગઘેડા વડે હળથી ખેડ” નાખી સાફ કર્યું. (સં. ૧૯૮૨ની આવૃત્તિ, વીજાપુરબૃહદ્ વૃત્તાંત, પૃ૦ ૧૭૩) શ્રમણ પરંપરા આ હેમવિમલસૂરિશ્વરે જેન શ્રમણોને ક્રિોદ્ધારને માર્ગે ચડાવી સંગી જીવન આપ્યું. અને જગતને નીચે પ્રમાણે ઘણું શ્રમણ પરંપરાઓ આપીઃ મહેર વિદ્યાસાગરગણિની વાચકપરંપરા–(સાગર. શાખા) ૫૩. આ લક્ષ્મીસાગરસૂરિ ૫૪. મહેર વિદ્યાસાગર ગણિવર- તેમણે બાલ્યાવસ્થામાં દીક્ષા લીધી. તે બાલ બ્રહ્મચારી હતા. આ૦ લક્ષ્મીસાગરસૂરિના હસ્તે દીક્ષિત શિષ્ય હતા. અને આ૦ હેમવિમલસૂરિના મહેપાધ્યાય હતા. તે યુગપ્રધાન આ૦ શ્રી સ્થૂલિભદ્રસૂરિ જેવા શીલધારી હતા, નિઃસ્પૃહ હતા, સંવેગીપણાના સર્વગુણેથી વિભૂષિત હતા, મોટા તપસ્વી હતા. નિરંતર છઠ્ઠના પારણે છઠ્ઠ કરતા. છઠ્ઠના પારણામાં પણ આયંબિલ કરતા. વચ્ચે વચ્ચે અઠ્ઠમ, દશમ વગેરે તપ પણ કરતા, પરંતુ એવી તપસ્યાના પારણામાં પણ આયંબિલ જ કરતા. સમર્થ વિદ્વાન હતા. ગીતાર્થ હતા. (-પ્રક. ૪૭૦ પૃ. ૩૧૪) આ૦ સેમપ્રભસૂરિએ મારવાડમાં જેસલમેર વગેરે શહેરમાં પાણીની તંગી હોવાથી, ત્યાં મુનિઓને તૃષા પરીષહ સહન કર પડતે હેવાથી, ત્યાં મુનિઓને વિહાર કરવાની મનાઈ કરી. પણ · Page #753 -------------------------------------------------------------------------- ________________ ૬૯૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ શ્રાવકને ગુરુ તે જોઈએ જ, આ સ્થિતિમાં લંકાગચ્છના યતિઓ ત્યાં પહોંચી ગયા. તેઓએ ત્યાંના જેનોને પોતાના ભક્તો બનાવી, જિનાલયનાં દર્શન-પૂજન બંધ કરાવ્યાં, તાળાં, મરાવ્યાં અને દરવાજે કાંટા ભરાવ્યા. - આઠ આનંદવિમલસૂરિને આ ખબર મળતાં દુઃખ થયું. તેમણે આ જેનેના હિત માટે અને મોટા લાભ માટે ત્યાં “વિહાર ખેલવાને” વિચાર કર્યો. તેમણે પ્રથમજ મહેક વિદ્યાસાગરગણિને વિહાર કરવાની આજ્ઞા આપી. મહા તપસ્વી હતા જ. તેમને અઠ્ઠમના પારણે વિપક્ષના શ્રાવકાએ પાત્રમાં રાખ આપી મહાપાધ્યાય રાખને પાણીમાં ઘોળી પી ગયા. અને તે પછી તેમણે બીજો અડ્રમ કર્યો. જેને આ ઘટનાની ખબર પડી. સૌ મહોપાધ્યાયજી પાસે આવ્યા ને તેમના ચરણમાં ઝકી પડયા. મહેપાધ્યાયજીએ આ રીતે કષ્ટ સહન કરી મોટી મારવાડને “મુનિવિહાર” ખુલ્લો કર્યો. મહોપાધ્યાયજીએ જેસલમેરમાં ખરતરગ૭વાળાને, મેવાતમાં વીજામતીને અને મેરબી વગેરે સ્થાનોમાં લંકામતવાળાને ઉપદેશ આપ્યું હતું. અને ત્યાં શુદ્ધ જૈન ધર્મની સ્થાપના કરી હતી. એ સમયે આ પાર્ધચંદ્રસૂરિ વીરમગામમાં હતા. ત્યાં તેમને માટે પ્રભાવ હતે. - મહોપાધ્યાયજીએ વિરમગામ જઈ ઉ૦ પાન્ધચંદ્રને વાદમાં હરાવી, તેમના ભક્તોને સન્માર્ગે વાળ્યા. તેમણે આ જ રીતે માળવા, ઉજજૈન વગેરે સ્થાનમાં વિહાર કરી, ઉપદેશ આપી ઘણાને સન્માર્ગમાં સ્થાપ્યા હતા. તેમણે મેટી શાસન પ્રભાવના કરી હતી. આથી તેમને યશ બહુ ફેલાયે. સંભવ છે કે, મહાપાધ્યાયજી ઘણાં વર્ષો સુધી જીવ્યા હોય? ૧. “પાયચંદગચ્છ” માટે જુઓઃ પ્રફળ ૪૧, પૃ૦ ૪૯૪, ૪૫, પ્રાક. ૫૩, પૃ૦ ૬૫ર. Page #754 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ હેમવિમલસૂરિ ૫૫. પંદ છવાર્ષગણિ–તેમના સંબંધે વિશેષ ઉલ્લેખ મળતો નથી. પણ સંભવ છે કે, તેઓ કાગચ્છમાંથી આવ્યા હોય. મહેદભાવવિજયજી ગણિ પિતાના “ષત્રિશજલ્પ'માં મહેક ધર્મસાગરગણિને “પંજીવર્ષિગણિના શિષ્ય” બતાવે છે. આથી અમે અહીં આ પટ્ટક આપે છે. (–જૂએ, “વિજયતિલકસૂરિ રાસ-નિરીક્ષણ પૃ૦ ૬”) નોંધ–મહોત્ર ધર્મસાગરજી, ગણિવરના નિશાનીવાળા ગ્રંથો મુનિવર શ્રી લાભસાગરજીના પ્રયત્નથી પ્રકાશિત થયા છે. ૧. પરંતુ ગ૭પક્ષના વ્યામોહવાળા તે અંગે મુંબઈના સાપ્તાહિક સેવા સમાજના જુદા જુદા અંકમાં અને પ્રજાતંત્ર વગેરે અખબારોમાં ઉહાપોહ કર્યો હતો. ત્યારે (૧) અચરતલાલ શિવલાલ (૨) હજારમલ સેઢા (૩) સેવાન ડી. (૪) પ્રતાપમલ શેઠિયા વગેરેએ લેખો લખ્યા હતા શાસનકટકેદ્ધારક મુનિશ્રી હંસસાગર ગણિવરે તેઓને તા. ૫–૫–૧૯૬૩ ના સેવા સમાજના વર્ષ ૯ ના ૩૭મા અંકમાં પૃ૦ ૨૬, ૨૭ માં સોમ્ય ભાષામાં ટકાઉ ખુલાસો કર્યો છે. તેઓ તેમાં પણ સાફ સાફ લખે છે કે મહા ધર્મસાગરજી મહાન તપસ્વી શ્રી “ જીવર્ષિગણિના શિષ્ય” છે. કઈ કઈ તર્કણ બહાદૂરે એવું ફેકે છે કે મહા ધર્મસાગરગણિવર અસલમાં ખરતર ગ૭ના કેઈ મુનિવરના શિષ્ય હતા. પણ ત્યાં તેમને પોતાના પરિવાર સાથે મેળ મળે નહી. તેથી તેઓ ખરતર ગચ્છને ત્યાગ કરી, પં વર્ષિગણિ (શાન્ત સ્વભાવવાળા )ના શિષ્ય થયા. મહો. અહીં આવી ખાતર ગછના વિરુદ્ધમાં તેજસ્વી કલમ ચલાવી છે. સંભવ છે કે આવા તકણ બહાદૂરની આ કલ્પના સર્વથા નિરાધાર છે. કેમકે મહોપાધ્યાયજીએ ખરતરગ૭ને જ નહી કિન્તુ ૧૦ મતોને ઉસૂત્રભાષી મતો બતાવ્યા છે. માગ તપાગચ્છને જ તીર્થકર ઉપદિષ્ટ શુદ્ધ તીર્થ બતાવ્યું છે. બનવા જોગ છે કે –તે સમયે ખરતર ગ૭ના સૂત્રધારેએ સૌની સામે પિતાનું સાચું જૈન ધ્યાન બતાવવા લીધો હશે. ઉલટા વડે વધ્યા તેથી જ મહોપાધ્યાય મહારાજે તેની સામે પહાડની સમાં આડા આવી ઉભા હશે. વિસં. ૧૬૨૮માં જ. ગુ, આ વિજય હીરસૂરિના મહ૦ ઉદ્યોતવિજયજી ગણિવર (ઋષિ મેઘજી)ના શિષ્ય પં. જીવર્ષિગણિ તે પહેલાથી જાદા હતા. (પ્ર. ૫૫ હાર્ષિગણિ, પ્ર. ૫૮ શિષ્ય પરંપરા ૭ મી શિષ્ય નં. ૫૯) Page #755 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને તિહાસ-ભાગ ૩જો ૬૮ ૫૬. મહા ધર્મસાગર ગણિવર तेषां विजयी राज्ये राजन्ते सकलवाचकोत्तमाः । श्रीधर्मसागराह्वयाः निखिलागमकनककषपट्टाः ॥ ११ ॥ कुमतिमतङ्गजकुम्भस्थलपाटनपाटवेन सिंहसमाः । दुर्दमवादि विवादेऽपि सततं लब्धजयवादाः ॥ १२ ॥ ( –કલ્પકિરણાવલી પ્રશસ્તિ પુષ્ટિકા ) तद्राज्ये गहनार्थशास्त्रघटनाः प्रौढाभियोगास्तथातुच्छत्सूत्र महाविदारण हलप्रख्याः सुसंयोगिनः । दुर्दान्तप्रतिवादिवाददमनस्थेया प्रतिभाभृतः श्रीमद्वाचकधर्मसागरगुरूत्तंसा अभूवन् शुभाः ॥ ८ ॥ ( –ઉપા॰ શ્રુતસાગર[ણ શિષ્ય ઉ॰ શાંતિસાગરણએ સં ૧૭૦૭માં પાટણમાં રચેલી “ કલ્પકૌમુદી, ” શ્ર૦ ૩૭૦૭) ધસાગર ઉવજ્ઝાય પ્રધાન, વિમલ હુ નિમલ અભિધાન; કલ્યાણવિજયગુરુ કરઈ કલ્યાણુ, ત્રિણિ ઉવજ્ઝાય ગચ્છિ મેરુસમાન. પ્રકરણ ॥૨૬॥ , ( -૫૦ વિજયહ ંસગણિ શિષ્ય ૫૦ વિનયસુંદર કૃત ‘તપાગચ્છ ગુર્જાવલી, ' પટ્ટાવલી સમુચ્ચય ભા. ૨, પૃ. પ્રક. પ૯) મહા॰ ધસાગરજી ગણિ અસલમાં નાડાલ કે લાડોલના વતની હતા. એસવાલ જ્ઞાતિના હતા, તે ૧૬ વર્ષની ઉંમરે સ૦ ૧૫૯૫માં ભ॰ વિજયદાનસૂરિના હાથે તેમના પરિવારમાં દીક્ષિત થયા હતા. (૧) મુનિ રાજવિમલજી, (૨) મુનિ ધર્માંસાગરજી અને (૩) મુનિ હીરહ એ ત્રણ મુનિવરેા આ॰ વિજયદાનસૂરિની આજ્ઞા લઈ, દેવગિરિદૌલતાબાદ ન્યાયશાસ્ત્ર ભણવા માટે ગયા હતા. મહે।૦ ધસાગરજી પ્રકાંડ વિદ્વાન, વાદી અને સમ ગ્રંથકાર હતા. મહાપાધ્યાય, આચાય ભવિજયદાનસૂરિ પાસે તેઓ “ જિનાગમ ’ ભણ્યા હતા.' १, मादृशामपि शिष्याणां श्रुतादिदाने वैश्रमणानुकारी श्रीविजयदानसूरिः । ( તપાગચ્છપટ્ટાવલી, પટ્ટાંક : ૧૭ શ્રીવિજયદાનસૂરિ ) Page #756 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ હૅવિમલર ૯૯ આ॰ વિજયદાનસૂરિવરે સ’૦ ૧૬૦૮ના મ॰ ૩૦ પના રાજ ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં અમૃતસિદ્ધિયેાગમાં નાડલાઈમાં ૫૦ રાજવિમલ ગણિ, ૫૦ ધર્મસાગરણ અને ૫૦ હીરહષ ગણિને ઉપાધ્યાય બનાવ્યા. પછી બધા શ્રમણેામાં આચાય પદ્યના નવા પ્રશ્ન ઊઠવ્યો. જો કે ભ॰ વિજયદાનસૂરિની પાટે આ॰ વિજયરાજસૂરિ વિદ્યમાન હતા. આથી ભ॰ વિજયદાનસૂરિને બીજો આચાય બનાવવાની ઇચ્છા નહેાતી. છતાંય “ નવા આચાય ” બનાવવા હાય તા, ઉપરના ત્રણે ઉપાધ્યાયે ચેાગ્ય હતા. પરંતુ ભ॰ વિજયદાનસૂરિની ઇચ્છા હતી કે “ જો ખીજે આચાય બનાવવે હાય તેા ઉપા॰ રાજવિમલને જ આ॰ વિમલહર્ષ નામ આપી, આચાર્ય બનાવવા ” જ્યારે મહા ધર્મ સાગરણિ વગેરે બધા ગીતાર્થો ઉપા॰ હીરહને આચાર્ય મનાવવાની તરફેણમાં હતા. ઃઃ અંતે ભ૦ વિજયદાનસૂરિએ સૌની ઇચ્છાને માન આપી, શિાહીમાં ચોમાસામાં ૩ મહિના સુધી ધ્યાનમાં રહી, સૂરિમંત્રને જાપ કર્યાં. શાસનદેવે જે જણાવ્યું, તે આચાર્ય દેવે મનમાં ધારી લીધુ, ચોમાસા પછી સૌ ગીતા મુનિવરો આવ્યા. ગચ્છનાયકે “મણિભદ્ર મહાવીરના સંકેતથી તથા ઉપા॰ ધસાગરણ અને બધા ગીતા મુનિવરોના આગ્રહથી સ૦ ૧૬૧૦માં શિરોહીમાં ઉપા॰ હીરહ ને આચાય બનાવી, પેાતાની પાટે “ ગચ્છનાયક તરીકે સ્થાપિત કર્યો અને તેમનું નામ મણિભદ્ર મહાવીર ”ની સૂચના મુજબ આ હીરવિજયસૂરિ રાખ્યું, સકલ સધ હર્ષોં પામ્યા. 66 27 ગચ્છનાયકે આ પ્રસંગે ઉપા॰ રાજવિમલને અને ઉપા॰ ધર્મસાગરગણિને મહાપાધ્યાય બનાવ્યા, તથા નૈને ૬ લાખ, ૩૬ હજાર લેાક પ્રમાણ સર્વ સિદ્ધાંત આપ્યાં. નોંધ : સંભવ છે કે ઉપાધ્યાયપદમાં કે મહેાપાધ્યાયપક્રમાં ઉપા॰ રાજવિમલનું બીજું નામ મહેા૦ વિમલ ગણ રાખ્યું હાય. એક ટી મહેા ધર્મ સાગર ગણિવર સમકાલીન જૈન શ્રમણુસંધમાં Page #757 -------------------------------------------------------------------------- ________________ ઉ૦૦ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ઉદ્ભટ વિદ્વાન હતા. અને તેમની પાછળ તેમના શિષ્ય પણ વિદ્વાન હતા, છતાં દુઃખની ઘટના છે કે, “કેઈએ તેમનું વિશદ જીવનચરિત્ર ગૂંચ્યું નથી. અથવા કઈ એ તેમનું જીવન લખ્યું હોય તે તે અત્યારે ઉપલબ્ધ નથી.” પુરાતત્ત્વ નિષ્ણાત ગુજરાત વિદ્યાપીઠના આચાર્ય શ્રી જિનવિજયજીએ “આત્માનંદપ્રકાશ” માસિક, પુસ્તક : ૧૪, અંક: ૪ (૫૦ ૧૫, અંકઃ ૩, ૪)ના પૃ. ૩૮માં આ બાબતમાં કંઈક પ્રકાશ પાડ્યો છે. આત્માનંદપ્રકાશના તે લેખને સાર નીચે પ્રમાણે છે “શ્રી વલ્લભવિજયજી (આ. વિજયવલ્લભસૂરિ) પાસે છૂટક છૂટક પાનાં છે. તેમાં શરૂનાં ૪ પાનાં નથી, વચમાં એક પાનું નથી, અને ૯ પછીનાં છેલ્લાં પાનાં નથી. એમ ગ્રંથ અધૂરે છે. તેમાં મહેપાધ્યાયનું શરૂનું જીવનચરિત્ર નથી, છેલ્લાં પાનાં ન હોવાથી ગ્રંથકારનું નામ કે ગ્રંથની સાલ મળતાં નથી. પણ તે પાનાઓમાં માત્ર “ખરતર–તપાચર્ચા” નામ લખ્યાં છે. તે સંભવ છે કે, મહેક ધર્મસાગરગણિના કેઈ શિષ્ય-પ્રશિષ્ય આ પાનાં લખ્યાં હશે. તે ઉપલબ્ધ પાનાંઓમાંથી નીચે મુજબ ટૂંકા મુદ્દાઓ તારવી શકાય. દ્રા સારા * ગચ્છનાયક આવિજયદાનસૂરિ નાડલાઈમાં બિરાજમાન હતા. તેમણે પં રાજવિમલ, પં. ધર્મસાગર, અને પ૦ હરિહર્ષ વગેરેને પિતાની પાસે બોલાવ્યા. ૫૦ હીરહર્ષ અને પં. રાજવિમલ આવ્યા. અને પણ પં, હરહર્ષને પત્ર જવાથી પં. ધર્મસાગર તથા પં. સિંહવિમલગણિ પાંચ ગાઉ દૂર જ્યાં હતા ત્યાંથી નાડલાઈ આવવા નીકળ્યા. સાથે ભીલ વળાવી હતે. ચાલવાની શરૂઆત કરતાં જ એક કાળી ચકલી બેલી. ભીલે કહ્યુંઃ આ ચકલી એમ જણાવે છે કે “તમે બંનેમાંથી મેટાને મેટી પદવી મળશે. અને નાના મહારાજને માન નહીં મળે.” તે બંને નાડલાઈ ગચ્છનાયક પાસે આવી ગયા. બન્યું પણ એમ જ, ગચ્છનાયકે પં૦ ધર્મસાગર ગણિનાં વાંદણું લીધાં. અને તેણે ૫૦ સિંહવિમલ ગણિનાં, જે ભૂલ કરી હતી તેની માફી માગ્યા પછી વાંદણું લીધાં. Page #758 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ હેમવિમલસૂરિ ૭૦૧ ગચ્છનાયક સંઘ સાથે વાજતે ગાજતે ભ૦ ઋષભદેવના દેરાસરમાં પધાર્યા. ત્યાં તેમણે (સં. ૧૬૦૮ મ૦ સુત્ર ૫) ગુરૂવારને પુષ્ય નક્ષત્રના યેગમાં પં. ધર્મસાગર ગણિ, ૫૦ હીરહર્ષ ગણિ અને પં. રાજવિમલ ગણિ એ ત્રણેને ઉપાધ્યાયપદવી આપી. સંઘ હર્ષ પામે, પ્રભાવના થઈ સૌ વાજતે ગાજતે ઉપાશ્રયે આવ્યા. ગચ્છનાયકે પિતાની પાટે ગચ્છનાયક તરીકે પહેલાં આ વિજયરાજસૂરિને સ્થાપન કર્યા હતા. હવે બીજે આચાર્ય સ્થાપન કરે તે “ગચ્છભેદ” થાય એ ખ્યાલથી તેમની ઈચ્છા બીજો આચાર્ય સ્થાપન કરવાની નહતી. અને “આચાર્ય પદે સ્થાપવા હોય તે ઉ૦ રાજવિમલગણિને સ્થાપન કરવા.” એવી તેમની ભાવના હતી. ગીતાર્થો અને સંઘે મળીને ગચ્છનાયકને બીજે આચાર્ય સ્થાપવાની વિનંતિ કરી. પણ બીજા ગીતાર્થો તેમ ઈચ્છતા નહતા. “જે કે ઉપરના ત્રણે મહેપાધ્યાયે આચાર્યપદને ગ્યા હતા.” સૌ જાણતા હતા કે, “ગચ્છનાયક ઉ૦ રાજવિમલને પિતાની માટે સ્થાપન કરવાની ઇચ્છા ધરાવે છે.” ઉ૦ ધર્મસાગરગણિને ઉ૦ રાજવિમલ ગચ્છનાયક થાય તે પસંદ ન હતું. તે માત્ર “ઉ૦ હીરહર્ષગણિને તેમની પાટે સ્થાપવા,” એવી તરફેણના હતા. ૧, બહુમાન મહેર ધર્મસાગરગણિને આ. વિજયદાનસુરિ અને આ૦ હીરવિજ્યસુરિ પ્રત્યે બહુમાન હતું. જેમકે – (१) श्रीविजयदानसूरिः मादृशामपि शिष्याणां श्रुतादिदाने वश्रमणानुकारी अनेकवार एकादशाङ्ग पुस्तकशुद्धकारी, किं बहुना ? तीर्थंकर इव हितोपदेशादिना परोपकारी सर्वजनप्रतीतः श्रीहीरविजयसूरयः संप्रति तपागच्छे आदित्यसदृशास्तકુદ્યોતવાત ! (સં. ૧૬૪૮, તપાગચ્છપટ્ટાવલી, વ્યા) –પ૭, વ્યારા નં. ૫૮) (२) श्रीविजयदानसूरीश्वरा बभूवुर्जगद्विदिताः ॥ ८ ॥ तेषां पट्टे संप्रति विजयन्ते हीरविजयसूरीशाः। ये श्वेताम्बरयतीनां सर्वेषामाधिपत्यभृताः ॥ ९ ॥ कलिकालेऽपि प्रकटीकृततीर्थङ्करसमानमहिमानः । Page #759 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ ગચ્છનાયક ત્યાંથી વિહાર કરી સરાહી પધાર્યા, તેમણે પરિવાર સાથે ત્યાં ચોમાસું કર્યું અને મહા॰ ધર્મ સાગરણને સંઘની વિનતિથી નાડલાઈ ચોમાસુ કરવા માકલ્યા. ૭૦૨ ગચ્છનાયકે ચોમાસામાં ૩ મહિના ધ્યાન કરી, સૂરિમ ંત્રના જાપ કર્યાં. અધિષ્ઠાયકદેવે ગચ્છનાયકને જે જણાવ્યું તે તેમણે મનમાં જ રાખ્યું, તેમણે ચોમાસા પછી બધા ગીતાર્થાને બેઠલાવ્યા. ઉપા॰ ધર્મસાગર વગેરે ગીતાર્થાએ મહેા॰ હીરણિને આચાય બનાવવાને સર્વાનુમતે એક નિણૅય આપ્યા. આથી ગચ્છનાયકે (સ૦ ૧૬૧૦માં .શીરોહીમાં) ઉ હીરહ ણુને આચાર્ય પદ આપી, આ॰ હીરવિજયસૂરિ નામ રાખી, પોતાની પાટે સ્થાપન કર્યાં અને મહેા॰ રાજવિમલ ગુણ તથા મહેા૦ ધ સાગર ગણુને પંચાંગી સહિત ૬૩૬૦૦૦ શ્લાક પ્રમાણ ૪૫ આગમે આપ્યાં. સૌ સંઘ હ પામ્યા. गीयन्ते सकलैरभूतमाहात्म्यदर्शनतः ॥ १० ॥ તેમાં વિનચિરાગ્યે || ૧૧ | કુમતિ॰ ॥ ૧૨ ॥ ( -મહા॰ ધર્મ સાગરે સ૦ ૧૬૨૮માં રચેલી કકિરણાવલી ગ્રંથ પ્રશસ્તિ ) ( ३ ) तस्स वि पयम्मि एगीकाऊण सोमसुरे आघडिओ । उभयसहावो तेणं सिरिहीरविजयगुरू ॥ ५ ॥ संपइ तं जुगपवरं पणमित्ता पणयभावभावण्णे । સુષ્મિ અનિમો તો અંત નનયનૈěિ | ૬ | (–સ૦ ૧૬૨૯ મહા ધર્માંસાગરણ કૃત ‘ કુપક્ષ કૌશિક સહસ્રકિરણ, વિશ્રામ : ૧, ગાથા : ૫-૬) ४ ) इति श्रीमत्तपागण नभोमणि श्रीहीरविजयसूरीश्वर शिष्योपाध्याय श्रीधर्मसागर गणिविरचिते (-મહા॰ ધ સાગરમણિએ સં૦ ૧૬૨૯માં રચેલ પ્રવચન પરીક્ષા ’ પ્રશસ્તિ ઃ ( વિશ્રામ ઃ ૧ થી ૧૧) 6 (૧) શ્રીદ્દીરવિજ્ઞયસૂરિરાજ્યે ॥ (--સ૦ ૧૬૩૨ના જિનપ્રતિમાલેખ ) (૬) જો આચાય`પદ આપે! તેા હીરહણ યાગ્ય છે, મહાપડિત છે, મેાટા વૈરાગી છે, જો ગચ્છનું ભાગ્ય હશે, તે એ ગચ્છનાયક થશે. ( –ખરતર – તપાચર્ચાપત્રમાંથી.) Page #760 -------------------------------------------------------------------------- ________________ ૭૦૩ પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ પ્રતિબોધ ગચ્છનાયકે પાટણ આવી, તેમને વંદનમહોત્સવ કર્યો. પાટણ જૈન સંઘને ઉદ્યત થયે. તપાવડીષાના શ્રાવક ધનજી મનજી અને રાધનપુરનો કડુઆતને શ્રાવક વગેરે મહા ધર્મસાગર પાસેથી પિતાનું શંકા સમાધાન મેળવી, તેમના રાગી થયા, અને તેમનું કુટુંબ પણ ગચ્છમાં આવી ભળ્યું. મહેપાધ્યાયજી રાધનપુરમાં ચોમાસુ રહ્યા. ત્યાં ઘણા કડુઆમતીઓને પ્રબોધ્યા. બીકાનેરમાં ખરતરગચ્છને મુખ્ય શ્રાવક દેવો કેચર “નાગરી લકા”માં ભળી નીતાનીતની ચર્ચા કરતો હતો. તેણે પચાસેક ધનિકને પિતાના બનાવ્યા, આથી બિકાનેરના તપાગચ્છના સંઘે ભ૦ વિજયદાનસૂરિને વિનંતિ કરી કે “આને પહોંચી વળે તેવા ગીતાર્થને બિકાનેર ચતુર્માસ માટે મોકલે.”૧ ૧. ચર્ચા બાબત – મહેતુ નેમિસાગરગણિવરે સાગરમતની “નવી પ્રરૂપણને ૩૬ બેલ” બનાવ્યા હતા. તેના નં. ૧૩ અને નં. ૧૬મા બોલથી સમજાય છે કે, મહેધર્મસાગરગણિએ પરપક્ષીવાલા અને દિગંબરેએ પ્રતિષ્ઠા કરેલ જિનપ્રતિમાને અપૂજનીક બતાવી હતી, જ૦ ગુઠ આ૦ હીરવિજયમુરિએ પણ ૧૨ બેલનો પટ્ટક બનાવ્યા હતા. તેના નં. ૪-૬ બેલમાં” દિગંબર કે શ્રાવકે પ્રતિષ્ઠા કરેલી જિનપ્રતિમા વાંદવા યોગ્ય નથી” એમ ખુલાસો કર્યો હતો. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, “જેનોમાં કઆમતી સંવરી ગૃહસ્થ પ્રતિષ્ઠા કરેલી પ્રતિમા અવંદનીક મનાતી હતી. આથી મહો ધર્મસાગરગણિ માનતા, કહેતા અને ઉપદેશ આપતા કે, “જિનપ્રતિમાની પ્રતિષ્ઠા શ્રાવક નહીં પણ સાધુ કરે.” સંવરી કલ્યાણજી “ વહુનામતની નોટ પટ્ટાવહીમાં જણાવે છે કે, ચોથા સંવરી પટ્ટધર જીવરાજના શ્રાવક ઠાકર અને મેરુએ સં. ૧૬૧૮ માં ખંભાતમાં ઉપા, ધર્મસાગર સાથે “જિનપ્રતિમાની પ્રતિષ્ઠા સાધુ કરે કે શ્રાવક કરે. તેની ચર્ચા કરી હતી. (પ્રક. ૫૩ પૃ. ૬૨૬ ) છઠ્ઠા સંવરી પટ્ટધર જીવરાજના શ્રાવક જિનદાસે સં. ૧૬૪૯માં અમદાવાદમાં ઉપા૦ ધર્મસાગરજી સાથે ‘વિરતિપણું એ ધર્મ છે કે નહીં Page #761 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ "" મારવાડમાં–મહેા ધસાગરજીએ ગચ્છનાયકની આજ્ઞાથી પેાતાને મળેલ જિનાગમ પંચાંગીને સાથે લઈ બિકાનેર તરફ વિહાર કર્યાં. તેમને એક ગામમાં “ ખરતરગચ્છના યતિ તથા ખરતરગચ્છની સાધ્વીએ સાથે સાથે વિહુ!ર કરતા જોઈ ભારે આશ્ચર્ય થયું. આથી તેમણે ગચ્છનાયકની આજ્ઞા મેળવી, ખીજા ગચ્છની ‘સામાચારી’ જોવાનું શરૂ કર્યુ”. (તેમણે સજ્ઞશતકમાં ખાસ વિહારની ભારે સમીક્ષા કરી હતી.) ७०४ 66 ,, તેમને ખરતર, પૂનમિયા વગેરેની સામાચારી જોતાં તે બધા ઉત્સૂત્રભાષી ” લાગ્યા. તે મેડતામાં ચોમાસા માટે પધાર્યા. ૫૦ વિજયવિમલ ગણુ, ૫૦ વિદ્યાવિમલ ગણુ, (વિદ્યાસાગર ગણિ), તેની ચર્ચા કરી હતી. ( –વિવિધગીય પટ્ટાવલી સંગ્રહ, પૃ૦ ૧૩૯, ૧૪૧ (પ્રક॰ ૧૩, પૃ૦ ૬૨૭) આ કે આ સિવાયના બીજા કાઈ શાસ્ત્રાર્થીના બીજો કાઈ ઉલ્લેખ મળતા નથી, એટલે આનું પરિણામ શું આવ્યું તે જાણવામાં આવ્યું નથી. મહે॰ ધસાગરગણિએ વચનપરીક્ષામાં બીજા ૧૦ ગ્–મતા તથા કડવામતની ખૂબ ઝાટકણી કાઢી છે. '' પણ એ વાત ચાક્કસ છે કે, મહા ધર્મસાગરજી સાધુના હાથે થયેલ જિન પ્રતિષ્ઠાને જ પ્રામાણિક માનતા હતા.” "" જ્યારે આ ‘ ખરતર-તપાચર્ચા 'નાં ઉપલબ્ધપાનાનાં લખાણથી સમજી શકાય છે કે, મહા ધર્માંસાગરની સામે ‘ નીતાનીત 'ની ચર્ચાતા પ્રશ્ન આવ્યા હતા.” તે લખાણના આધારે સમજી શકાય છે કે, ‘નાગેારી લાંકામતવાળા એમ માનતા હતા કે, ‘ કેવલી ભગવાન કઈ જાણે, અને કઈ જાણે નહીં ’ એટલે વળી ભગવાન પેાતાના શરીરથી જીવ હણાય ત્યારે જાણે નહીં. સંભવ છે કે, કેવલીના કેવળજ્ઞાન અને કેવલદનના ઉપયાગની પ્રાચીન ચર્ચામાંથી ઋષિ રૂપચ ંદ્રે આ વિભ્રમ ઉડાવ્યા હાય ! અને એ પણ સભવ છે કે, મહા॰ ધ સાગરજી ગણિવરે ‘ કેવલી ભગવાનના શરીરથી જીવ હણાય નહીં. આવા નિણૅય ઉક્ત ચર્ચા પરથી આંધ્યા હાય ? સાગરમતની નવી પ્રરૂપણાના ૩૬ ખેલમાં આ પણ એક મહાયશવિજયજી ગણિવરે પ્રતિમાશતકમાં આ મેલની સમીક્ષા ફરી છે, Jain Education. International: ખેલ છે. વિસ્તારથી Page #762 -------------------------------------------------------------------------- ________________ ૭૦૫ પંચાવનમું ] આ હેમવિમલસૂરિ પં. વિવેકવિમલ ગણિ, ૫. જ્ઞાનવિમલ ગણિ વગેરે મુનિવરો સં. ૧૬૧૬માં મેડતામાં તેમની સાથે ચાતુર્માસ રહ્યા. સાચી ક્ષમાપના મેડતામાં તપગચ્છને આગેવાન માટે વ્યાપારી મંત્રી કલ્યાણમલ રહેતો હતો. અને રાજમાન મંત્રી સહસ્ત્રમલ પણ મેડતામાં રહેતો હતો. તે બને તપાગચ્છીય શ્રાવકે હતા. પરંતુ આ બંને વચ્ચે કેઈ કારણે પ્રેમભાવ નહિ. શેઠ કલ્યાણમલ બહુ ધર્મપ્રેમી હતો. તે હમેશાં બંને વખત પ્રતિક્રમણ કરે, પાખીએ પૌષધ કરે, વ્યાખ્યાનમાં નિત્ય આવે, બહુ મૂલ્ય વસ્ત્રો પહેરે અને “સેનાની કટાર” રાખે પણ માથે પાઘડી બાંધે નહીં. તેણે રાજા ૧૭ મા રાયમાલદેવ (સં. ૧૫૮૭ થી ૧૬૭૧ પ્રક. ૫૨, પૃ. ૫૩૫) સભામાં પ્રતિજ્ઞા કરી હતી કે, હું “રાજમાન્ય મંત્રી સહસ્ત્રમલ”ને મારીશ ત્યારે જ પાઘડી બાંધીશ. આ પ્રતિજ્ઞાને ૨૫ વર્ષો વીતી ગયાં. મહે૦ ધર્મસાગરજીએ આ વાત સાંભળી નક્કી કર્યું કે, “શેઠ કલ્યાણમલ વ્રતધારી શ્રાવક છે, ધર્મપ્રેમી છે, પણ ક્રોધનું જીવંત પૂતળું છે, વટનો કટકો છે.” શેઠ મહા ધર્મસાગરજીને હમેશાં વંદન કરતે. મંત્રી સહસ્ત્રમલ પણ હંમેશાં સમય મળે ત્યારે મહાપાધ્યાયજીના દર્શને આવી જતા. મહોપાધ્યાયજીએ એક રાતે મંત્રી સહસ્ત્રમલને જણાવ્યું કે, “શેઠ કલ્યાણમલજી મહાક્રોધી છે, તમારા માટે દુશમન છે, તે તમારે રાતે એકલા જવા-આવવાનું રાખવું નહીં” શેઠ કલ્યાણમલ ત્યાં સાંજે પડિકમણું કરવા આવ્યા હતા, અને પ્રતિક્રમણ કર્યા પછી સામાયિક લઈ બેઠે હતો. એ રાતે સામાયિકમાં કંઈક “ ” ખાતે બેઠે હતું. તેણે મહેપાધ્યાયજીના ઉપર્યુક્ત શબ્દો સાંભળ્યા, અને ભારે ગુસ્સે થઈમપાધ્યાયજીને કહેવા લાગેઃ “હવે આજ પછી તમને વાંદે તે તમારો દીકરે.” એમ કહી તે સામાયિક પાર્યા વિના જ ઘરે ચાલ્યા ગયે. - એ સમયથી તેણે મહેપાધ્યાયજીને વાંચવાનું બંધ કર્યું, તેની પત્નીએ આ વાત જાણી, તેને ખૂબ સમજાવ્યું કે, “ગુરુ મહારાજ Page #763 -------------------------------------------------------------------------- ________________ G} જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ પ્રત્યે આવું વન ન કરે,' પણ તે એકના બે થયા નહીં. તેણે ગુરુવંદન, વ્યાખ્યાન, પાષાળમાં પ્રતિક્રમણ, તથા પૌષધ કરવાનું બંધ કર્યું. સંઘના ભાઈ એએ તેને ખૂબ સમજાવ્યે. મહેાપાધ્યાયજીના કહેવાથી ૫૦ વિમલસાગરગણિ તેને સમજાવવા ગયા. પણ તેણે કેાઈનું માન્યું નહીં, પયુંષણના સમયે ખરતર, પુનમિયા તથા લેાંકાગચ્છના ગૃહસ્થા શેઠ કલ્યાણમલને પેાતાની પાષાળે લઈ જવા સમજાવવા ગયા. તેઓએ શેઠને જણાવ્યું કે, “ શેઠ ! મહેાપાધ્યાયજી આકરા છે, પણ તમે તે ધર્મપ્રેમી છે, રાગ-દ્વેષ રહિત છે. ‘ કલ્પસૂત્ર ’ તે સૌનું એક છે તે અમારા ઉપાશ્રયે પર્યુષણ કરવા પધારે, ” શેઠ કલ્યાણે તેમના ભાવ પરખી ઉત્તર વાળ્યા કે, “ ભાઈ! સાંભળેા, વાણિયા મહાજનથી રીસાય, પણ કઈ ઢેડની પંગતમાં જઈને ન બેસે. તમે સૌ ઉત્સૂત્રભાષી છે, તમારે ત્યાં ‘કલ્પસૂત્ર’ સાંભળવાથી મારા અનંત સંસાર વધે. મારે એવું કરવું નથી, આપ આવ્યા તે આવ્યા પણ હવે પછી મારી પાસે આવીને આ વાત કાઢશે નહીં. 77 ખમત ખામણાં મહેાપાધ્યાયજીએ આ ઘટના સાંભળી ત્યારે નક્કી કર્યું કે, “ શેઠ કલ્યાણમલ ધર્માંમાં પણ વટના કટકા છે. ” ખરેખર, આ શ્રાવક શુદ્ધ સમ્યકત્વધારી છે, સાચા માના જાણકાર છે, તે મારે તેને ખમાવવા જ જોઈ એ. એમ ન કરું તે મને સંવત્સરી પ્રતિક્રમણ કરવું સૂઝે નહીં, મહાપાધ્યાયજી આમ ચિંતવી સંવત્સરીના દિવસે “ ચૈત્યપરિપાટી કર્યો પછી ” પ૰ વિમલસાગરને સાથે લઈ શેઠ કલ્યાણમલના ઘેર પધાર્યાં. શેઠ ઘરના બીજા માળે એકાંતમાં પેાતાના કુટુંબ સાથે પેાષહ લઈ ને બેઠા હતા. તેની પત્ની અને ચાર પુત્ર પૌષધમાં હતા. એ વખતે મહેાપાધ્યાયજી આવી રહ્યા છે, એમ જાણી શેઠ કમાડ બધ કરી એસી ગયેા. મહાપાધ્યાયજી આવ્યા જાણીને પુત્રાએ કમાડ ખેાલ્યું તેઓએ મહેાપાધ્યાયજીને ખેાલાવી સામે બેસાડયા, શેઠે તેમને વાંધા નહીં, તેમની સામે પણ જોયું નહીં, Page #764 -------------------------------------------------------------------------- ________________ આ હેવિમલસૂરિ ૨૦૯ મહેાપાધ્યાયજીએ તેને ઉપદેશ આપ્યા. સૌને સમતારસની વાગ્ધારાથી નવડાવી દીધા. ખમત ખામણાનેા પરમાર્થ સમજાવ્યેા. આ સાંભળી શેઠને ક્રોધ એસરી ગયા. અને સૌ વાજતે ગાજતે ઉપાશ્રયે આવ્યા. અધાય સંવત્સરી પ્રતિક્રમણ કરવા બેઠા. મહેાપાધ્યાયજીએ સંઘની સાથે શેઠને પણ ખમાવ્યા. શેઠે મંત્રી સહસ્રમલને પણુ ખમાન્યા. આ પ્રકારે માંડામાંહે ખમતખામણાં થયાં. સૌનું મન શુદ્ધ થયું. શેઠ અને મંત્રી બંને જણ બીજે દિવસે એક ભાણે બેસીને જમ્યા. તેમણે ૨૫ વર્ષ જૂનું વેર વેાસીરાવ્યું, પંચાવનમું નાગારના રાજા માલદેવે આ ઘટના સાંભળી, મહેાપાધ્યાયજીને રાજદરબારમાં તેડાવ્યા, તેમને ઉપદેશ સાંભળ્યે, ધર્માંગાણી કરી અને તેમને ઉપાશ્રયે વાજતે ગાજતે મેાકલ્યા. જિનસ્તત્ર– મહેાપાધ્યાયજીએ ઉપાશ્રયે આવીને ‘ શ્રી ઋષભદેવપદામ્બુજભક્તમ’ વાળું ૨૮ પદ્યોનું નવું સ્તેાત્ર રચ્યું. શ્રાવકેાએ તે લખી લીધું અને મુખપાઠ કર્યું, ત્યારે એક યતિ મહાત્માએ આ સ્તંત્રને અશુદ્ધ તરીકે જાહેર કર્યું, મહેાપાધ્યાયજીએ આ સ્તોત્રની ૫૦૦ શ્ર્લાક પ્રમાણુ ૮ સ્વાપન્ન વૃત્તિ ’ રચી. મહાત્મા આ ‘વૃત્તિ’ વાંચી ભારે ખુશ થયા, ચમત્કાર પામ્યા અને કહેવા લાગ્યા · મહેાપાધ્યાયજી ખરેખર ‘સરસ્વતી લબ્ધપ્રસાદ ' છે. ત્યારથી મારવાડમાં બધા મહાત્માએ મહેાપાધ્યાયજીની પ્રશંસા કરવા લાગ્યા. તે પછી મહેાપાધ્યાયજી ત્યાંથી ચિત્તોડ ગયા, ત્યાં તેમણે ખરતરગચ્છની ઉત્પત્તિના શરૂઆતના આચાર્યાંના ઇતિહાસ નવ શ્રાવકે ને જણાવ્યા. તે શ્રાવકાએ મહા- ધસાગર અને ખરતરગચ્છના ઉપા॰ ધનરાજને આ ખાખત ચર્ચા કરવા વિનંતિ કરી. ‘ ઉપા૰ ધનરાજે જેસલમેર કે બિકાનેરમાં મેટા ગ્રંથભડારા છે, ત્યાં ચર્ચા કરીશું.' ઉ॰ ધનરાજે એમ ઉત્તર વાળી પાટણ તરફ વિહાર કર્યો. મહેા॰ધ સાગરે તે પાટણ પહોંચે ત્યારે તેમને રેકી રાખજો.” એમ સમજાવી વિમલસાગરને તેની પાછળ પાછળ મેાકલ્યા. "L Page #765 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના તિહાસ-ભાગ ૩જો [ પ્રરણ મહેાપાધ્યાયજીએ જાલેરમાં સ૦ ૧૬૧૭માં ૫૦ પદ્મસાગર, ૫૦ જયસાગર અને ૫૦ જીતસાગરને દીક્ષા આપી પાટણ પધાર્યા.' સ’૦ ૧૬૧૭માં પાટણમાં ખરતરગચ્છના ભ॰ જિનચદ્રસૂરિ વગેરે ચતુર્માસ રહ્યા હતા. ચર્ચા ७०८ 27 આ જ સમયે ગચ્છનાયક ભ॰ વિજયદાનસૂરિ તેમજ આ॰ હીરવિજયસૂરિ વગેરે ખંભાતમાં ચામાસુ રહ્યા હતા. ઉપા॰ ધનરાજે પાટણ આવી અધી પાષાળાનાં ભટ્ટારકાને “ જેસલમેરી કાંબળી ' આપી. સૌનાં વચન લીધાં કે, ‘તમારે આ૦ અભયદેવસૂરિ મામતે મારા પક્ષમાં સંમતિ આપવી.” તે બધા ભટ્ટારકેા ઉપાધ્યાય પંડિત એ તેને 'હા' કહી.ર (-યુગપ્રધાન જિનચંદ્રસૂરિ, પૃ॰ ૩૭ થી ૪૫) મહેાધ સાગર અને ઉપા૦ ધનરાજે પાટણમાં ચર્ચા શરૂ કરી, અભયદેવસૂરિ જો ખરતરગચ્છમાં હાય તે ખરતરગચ્છની " આ ૧. મહેાપાધ્યાયજીએ તેમાંના એકને ૫૦ વિમલસાગરગણિના શિષ્ય મુનિ પદ્મસાગર બનાવ્યા. ખીન્નને પવિજયવિમલગણિના શિષ્ય ૫૦ વિદ્યાસાગર ગણિના શિષ્ય મુનિ સહજસાગરના શિષ્ય તરીકે મુનિ જયસાગરને બનાવ્યા અને ત્રીજાને મુનિ જયસાગરના શિષ્ય તરીકે મુનિ જીતસાગરને બનાવ્યા. એમ સૌને જૂદા જૂદા મુનિવરાના શિષ્ય બનાવ્યા. ૨. ખરતરગચ્છના મહાસમયસુંદર ગણિવરે પેાતાના સામાચારીશત પ્રકરણમાં ‘આ અભયદેવસૂરિ ખરતરગચ્છમાં થયા ૮૪ ગચ્છની એવી માન્યતા બતાવવા બધા ગચ્છના યતિઓની સહી આપી છે. આ લખાણ સાચું છે કે નહીં તેને ખુલાસા ઉપરના લખાણુથી થઈ (આત્માનંદ પ્રકાશ, વર્ષ : ૧૪, અક : ૪) જાય છે. મહા॰ ધસાગરજીએ પ્રવચનપરીક્ષાના વિશ્રામ: માં આ અભયદેવર ખરતરગચ્છમાં થયા નથી. ' તેને પુરવાર કરનારા આધારપા। આપ્યા હતા. તેની સળંગ નોંધ આપણને મળતી નથી. ( –આ॰ અભયદેવસૂરિ માટે જૂએ પ્રક૦ ૩૬, પૃ૦ ૨૧૬ થી ૨૧; ખરતરગચ્છ માટે જૂએ પ્રક॰ ૪૦, પૃ॰ ૪૩૭ થી ૪૯૫) ܐ Page #766 -------------------------------------------------------------------------- ________________ ૭૦૯ પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ સામાચારી સાચી, નહિતર ખરતરની સામાચારી ખરી નહીં” એ નિર્ણય થ. નો ગ્રન્થ સૌ પ્રથમ તપાગચ્છ લઘુ પિષાળનો ગ્રંથભંડાર જે, અને પછી તપાગચ્છની વડી પિલાળને ગ્રંથભંડાર છે, તે તેમાંથી સંસ્કૃત ભાષાનો “ઉસૂત્રકન્દમુદ્દાલ” નામે ગ્રંથ “સંસ્કૃત ટીકા” સાથે મળી આવ્યું, તેમાં પૂનમિયા, આંચલિક, ખરતર, સાર્ધપૂનમિયા, આગમિયા એ પાંચે મતોને અસલી ઇતિહાસ નીકળ્યું. તેમાં તે બધાને નિહ્નવ જેવા બતાવ્યા હતા. આ ગ્રંથનું બીજું નામ “ગુરૂતત્ત્વ પ્રદી પ” પણ હતું જેમાં વિશ્રામ-૮, ૯૦ ૨૨૧ વિવરણ ગ્રંથ ૧૯૫ર હતું. મહેપાધ્યાયજીએ સં. ૧૯૧૬ના આસો સુદિ ૧૩ ના રોજ આ ગ્રંથની અક્ષરશઃ નકલ કરાવી લીધી, મહાપાધ્યાયજીએ સૌ ભટ્ટારકે તથા શેઠ શિવજી વગેરે સંઘની વચ્ચે આ ગ્રંથ વાંચી સંભળાવ્યું, જે વાંચવાથી ખરતરગચ્છના શ્રાવકે દુઃખ પામ્યા. તેઓએ ભ૦ વિજયદાનસૂરિને ખંભાત પત્ર લખી મેક, તેમાં વિનંતિ કરી કે, “આપ આ૦ અભયદેવસૂરિ ખરતરગચ્છમાં થયા છે, એવું લખી મોકલજો.” અહીં તમારો ગીતાર્થ ચોમાસુ છે, તે પાટણથી જૂદી જ વાતો કરે છે, અને રાગ-દ્વેષ વધારે છે. આપને ઉપર મુજબને પત્ર આવવાથી અહીં રાગદ્વેષ મટી જશે. તમે મહંત છે, રાગદ્વેષને વારનારા છે, તીર્થકર સમાન છે; તે રાગદ્વેષ ઘટે તેમ પત્ર લખી મેકલજે.” મહોપાધ્યાયજીએ ખંભાત આ પત્ર ગયાના સમાચાર જાણ્યા. તેમણે શેઠ શિવજીને કહી સંઘને એક માણસ ખંભાત ગચ્છનાયક પાસે મેક. મહેપાધ્યાયજીએ તેને પત્ર લખી આપ્યું. તેમાં તેમણે જણાવ્યું કે, “અમે પૂર આ૦ મુનિસુંદરસૂરિ વગેરે પૂર્વાચાર્યોના ગ્રંથ ભંડારમાંથી કાઢીને જોયા છે. તે આધારે નકકી થાય છે કે, આ અભયદેવસૂરિ “ખરતર નથી. ખરતરગચ્છની સામાચારી ખોટી છે. તો આપ અહીંના ખરતરગચ્છના શ્રાવકને જે ઉત્તર આપે તે વિચારીને આપજે.” Page #767 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ બીજે દિવસે ખંભાતના ખરતરગચ્છના શ્રાવકેએ ખંભાતમાં વ્યાખ્યાન થયા પછી ગચ્છનાયકને પૂછ્યું કે, “આ અભયદેવસૂરિ કયા ગચ્છમાં થયા ?” ગચ્છનાયકે કહ્યું કે, “ખરતરમાં થયાને પ્રઘાષ છે. ખરતરગચ્છના શ્રાવકોએ તુરત જ કહ્યું : “તે આપ એટલું જ લખી આપો એટલે લેશ મટી જાય.” ગચ્છનાયકે આ હીરવિજયસૂરિને આ શબ્દો લખી આપવા આજ્ઞા કરી. આ૦ હીરવિજયસૂરિએ તરત જવાબ આપે કે, “ગુરુદેવ! હું હમણાં ધ્યાનમાં બેસું છું તે મધ્યાહ્ન પછી લખી આપીશું.” ખરતરગચ્છના શ્રાવકે મધ્યાહ્ન પછી ફરીવાર વિનંતિ કરવા આવ્યા, ત્યારે આ હીરવિજયસૂરિ લખી આપવાની તૈયારી કરતા હતા. એવામાં ખંભાતને સં. ઉદયકરણ અને વૃ૦ પાસદત્ત વગેરે શ્રાવકેએ આવીને પૂછયું કે, “ગુરુદેવ ! શું લખી આપે છે ?” ગચ્છનાયકે યથાર્થરૂપે વસ્તુ જણાવી. એટલે સં. ઉદયકરણ વગેરે સંઘે જણાવ્યું કે “આ અંગે આપના ઉપર મહેતુ ધર્મસાગરજીને કઈ પત્ર છે? તેમને પત્ર આવે તે પછી વિચારીને, લખી આપવું ઠીક રહેશે. આમાં કંઈ ફેરફાર હશે તે “મિચ્છામિ દુકકડ” આપી શકાશે. એ જ સમયે મહેપાધ્યાને પત્ર આવી પહોંચ્યું, તેમાં જણાવ્યું હતું કે, “આ૦ અભયદેવસૂરિ ખરતર નહતા. ખરતરગચ્છ પિતાની નવી પ્રરૂપણ કરી છે અને શાસ્ત્ર વિરુદ્ધ ૩૬૦ બોલ પ્રરૂપ્યા છે.” વગેરે હકીકતે માટેના ૨૧ ગ્રંથના સાક્ષી પાઠે હતા. - ભ. વિજયદાનસૂરિ, આ૦ હીરવિજયસૂરિએ આ પત્ર વાંચી નકકી કર્યું કે, “આ ગ્રંથોને લેપાય નહીં, તે હવે ખરતરગચ્છવાળાને કઈ લખી આપવું નહીં.” ખરતરગચ્છના ભાઈઓ ખંભાતમાં ત્રીજે દિવસે ફરીથી લખાણ માગવા આવ્યા. ગચ્છનાયકે જણાવ્યું કે, “મહાનુભાવ! આ અભયદેવસૂરિ “ખરતર હેાય એવા સ્પષ્ટ શબ્દ બતાવો. તે જ લખી આપીએ.” પરિણામે ખરતરગચ્છના શ્રાવકે ઊઠીને ત્યાંથી ચાલ્યા ગયા. ગચ્છનાયકે મહોપાધ્યાયજીને પત્ર લખી નાખે કે, “અમે ખરતર લખી આપ્યું નથી.” Page #768 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ ૭૧૧ મહોત્ર ધર્મસાગરજીએ પાટણમાં આ૦ અભયદેવસૂરિ ખરતરગઅછના નથી, ખરતરગચ્છની સામાચારી ખોટી છે, વગેરે ચર્ચા ચલાવી જૈન શાસનની ઉન્નતિ કરી. ગ્રન્થ મહેપાધ્યાયજીએ સં. ૧૬૧૭માં પાટણમાં “ઔષ્ટ્રિકમસૂત્રદિપિકા” ગ્રંથ બનાવ્યો. પાટણને સં૦ બૂ૦ શેઠ શિવજી મહોપાધ્યાયજીને ભક્ત બને. મહોપાધ્યાયજી પાટણથી વિહાર કરી અહિમનગર પધાર્યા, ને ત્યાં જ ચોમાસુ રહ્યા. તેમણે અહીં સં૦ ૧૬૧૮માં ઉપાટ લબ્ધિસાગર વગેરે પાંચ જણાને દીક્ષા આપી, તે પછી તે અમદાવાદ પધાર્યા. એ સમયે અમદાવાદમાં મંત્રી ગલરાજ નામે શ્રેષ્ઠી હતું, જે બાદશાહ મહમ્મદ (ચોથા)ને માનીતું હતું. દિશાવાળ જ્ઞાતિના મંત્રી વરણાઈગને પુત્ર હતો. તેને બાદશાહે “મલેક શ્રીનગદલ”નું બિરુદ આપ્યું • હતું. અને માટે વજીર બનાવ્યો હતો. તે ૫૦૦ ઘોડેસવારેને ઉપરી હતે. (–પ્રક. ૪૪, પૃ. ૨૧૬ સં. ૧૫૯૪ થી ૧૬૧૦) મંત્રી ગલરાજે મહા ધમસાગરજીને અમદાવાદમાં પ્રવેશ મહત્સવ કર્યો, જેમાં ૨૦૦૦ નારિયેળની પ્રભાવના કરી અને મહેપાધ્યાયને અમદાવાદમાં ચોમાસું કરાવ્યું. તેમના વ્યાખ્યાનમાં હમેશાં પાંચસે માણસે આવતા. મંત્રી ગલરાજે ચાર મહિના પ્રભાવના કરી. સં. બુ. શેઠ શિવજી પાટણથી મહેપાધ્યાયજીને વાંદવા અમદાવાદ આવ્યું. મંત્રી ગલરાજ અને બૂટ શેઠ શિવજી વચ્ચે ગાઢ ધર્મપ્રેમ બંધાયે. મહાપાધ્યાયજીને વિવિધ પ્રશ્નો પૂછતા. તેઓ સૌની ૧. ભવ આનંદવિમલસરિના સમયે કૂણ શાહ શ્રેછી તેમને ભક્ત હતો. તે પણ મલેક શ્રીનગદલ” બિરુદધારી હતો. તેમણે તપાગચ્છના સંગીએનો સૌરાષ્ટ્રમાં વિહાર કરાવ્યો. (–તપાગ૭ પટ્ટાવલી, પૃ. ૩૦ જૂઓ પ્રક. ૫૬) ભ૦ વિજયદાનસૂરિના સમયે ગલરાજ મલકનગદલ હતો તેણે શત્રુંજય તીર્થને મુક્તાઘાટ કરાવ્યું. (—જૂઓ પ્રક. ૫૩, “મુક્તાઘાટ”). Page #769 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ શંકાનું નિવારણ કરતા અને ગોગ્ય સમાધાન કરતા.૧ (–આત્માનંદ પ્રકાશ, પુત્ર ૧૪, ૧૫, અંક ૩, ૪) શાસનરાગ પૂ. મહોપાધ્યાય ધર્મસાગરજી ગણિવર વિક્રમની ૧૭મી સદીના અજોડ વિદ્વાન હતા, નિડર વક્તા હતા, તથા સમર્થ ગ્રંથકાર હતા. તેઓ તપાગચ્છને જ શુદ્ધ જૈન શાસન માનતા, તેઓ એ સમયના તપાગચ્છના નાયકે ભ૦ વિજયદાનસૂરિ, જટ ગુ. આ હીરવિજયસૂરિ અને ભર વિજયસેનસૂરિ વગેરેને પૂરા વફાદાર હતા, અને તે તે ગચ્છનાયકો પણ તેમની વિદ્વત્તાથી પ્રભાવિત હતા. સ્વભાવ મહોપાધ્યાયજી માનતા કે, “સાચાને સાચો કહે અને પેટાને ઉખેડી નાખ.” તેઓ આ માન્યતાને વળગી રહેનારા હતા. જો કે આવા નગ્ન સત્યથી કદાચ લાભ થાય, પણ અનેકાંત દષ્ટિએ વિચારીએ તો એ લાભ લેશાનુબંધી પણ બની જાય. ગચ્છમત સંઘર્ષ શાંતિના ઉપાયો ફલસ્વરૂપ, સત્તરમી શતાબ્દીમાં તપગચ્છમાં મેટી અશાંતિ બની રહી, અને વિભિન્ન ગવાળાઓ સાથે અવાર નવાર અથડામણ ઊભી થઈ. જો કે ગચ્છનાયકે એ તે લેશને હઠાવવા, તથા બધા ગચ્છની એકતા જાળવવા શાંતિભર્યા વિવિધ ઉપાયે જ્યા. શાનદીપક પ્રસિદ્ધ વક્તા મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ. આ જિનવિજયજી અને મોતીચંદ ગિરધર કાપડિયાએ આ બાબતે ઉપર વિવિધ રીતે પ્રકાશ પાડ્યો છે. તેના આધારે અહીં ડુંક વિચારીએ. તેને કે ઇતિહાસ આ પ્રકારે છે. (૧) મહા ધર્મસાગરજી ગણિવરે વિ. સં. ૧૬૧૭માં ખરતરગચ્છના ઉપાધ્યાય ધનરાજગણિને “આ૦ અભયદેવસૂરિ ખરતરગચ્છમાં થયા નથી, આ અંગે ૨૧ પ્રમાણ પાઠે આપ્યા હતા. ૧. ગલા મહેતા માટે વિશેષ જુઓ (-પ્રક. ૫૯, મં, ગલરાજ) Page #770 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ હેમવિમલસરિ ૭૧૩ અને ભ૦ વિજયદાનસૂરિ તથા ભ૦ હીરવિજયસૂરિને તે પાઠોની નકલ મોકલી હતી. (૨) મહેક ધર્મસાગરજી ગણિવરે સં. ૧૬૧૬ ના આસો સુત્ર ૧૩ ના દિવસે પાટણમાં મુનિ વિમલસાગર, મુનિ જ્ઞાનવિમલ, મુનિ જ્ઞાનસાગર અને મુનિ વિવેકવિમલ પાસે પાટણના તપાગચ્છની વૃદ્ધ પિષાળના ગ્રંથભંડારમાંથી (અથવા સીસોદિયા વાછા ઝવેરીના ખાનગી ગ્રંથભંડારમાંથી) મળી આવેલ સટીક “ઉસૂત્રકન્દકુંદાલ” ગ્રંથની પૂરી નકલ કરાવી લીધી. જેમાં વિશ્રામ, મૂળ ગ્રં ૪૦૦ અને ટીકા સાથે ગ્રંથ ૧૫ર છે. આ ગ્રંથનાં વિશ્રામ ૧, લેક ૨૦ ની વ્યાખ્યામાં પૂનમિયા, ખરતર, આંચલિક, આમિક અને સાધપૂનમિયા વગેરે ગાને નિહવ બતાવ્યા હતા. આ ગ્રંથનું બીજું નામ “ગુરુતત્વ પ્રદીપ પણ મળે છે.' ૧. ઉસૂત્રકંદમુદ્દાલમાં કોઈ નવી નવી ઐતિહાસિક ને પણ મળે છે જેમકે – ૧. શ્રીસંઘે સં. ૮૯૦માં ગિરનાર તીર્થમાં વેતામ્બર દિગમ્બર સ વચ્ચે જઘડો થવાથી ભવિષ્યમાં જઘડાથી બચવા માટે શ્વેતામ્બરેએ જિનપ્રતિમાને અંચલિકા (લંગોટ) બનાવી દિગમ્બએ બેઠી પ્રતિમા તેમજ ઉભી પ્રતિમા બન્નેને “સ્પષ્ટ લિંગ બનાવ્યાં. ધ: શ્વેતામ્બર દિગમ્બરેના પ્રતિમા ભેદ માટે જૂઓ (પ્રક. ૧૪ ૩૨૫, પ્રક. ૩૨ પૃ૦ ૫૩૩ પ્રક. ૩૪ પૃ. ૩૦૭ (પ્રક. ૫૩ વિશપંથી તેરાપંથ પૃ૦ ૬૬પ થી ૬૭૧) ૨ A. કર્ણાટકમાં દિગમ્બર ભક્ત રાજા અને શ્વેતામ્બર ભક્ત રાણી હતી તારાચાર્ય આદ્રગુપ્ત આચાર્યના શિષ્ય “દિગમ્બરેના પયંત્રમાંથી બચવા માટે વસ્ત્રો બાળી નાખ્યાં.” અને સૌને પ્રિય બની રહેવા માટે રાજાએ કાઉસગ્નમાં ખેસ ઓઢાડ. હ. તેને રાખી, તે પ્રદેશમાં રહેવા માટે યાપનીય સંઘ (વસ્ત્ર ત્યાગી સંધ) સ્થાપે. (વિશ્રામ. ૩જે ૩૦, ૪૦ની વ્યાખ્યા.) નોધ : દિગમ્બર ગ્રંથમાં (૧) અર્ધ ફાલક કુંબલીસંધથી અથવા (૨) Page #771 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ (૩) મહ૦ ધર્મસાગરગણિવરે સં. ૧૬૧૭ માં પાટણમાં ઉસૂત્રકન્દકુલ' ગ્રંથના આધારે “ઔષ્ટ્રિકમસૂદ્દઘાટનકુલક” તથા તેની ટીકા નામે “દીપિકા” અને “સટીકતત્ત્વતરડુગિણી” એમ બે ગ્રંથ રચ્યા. “તત્વતરંગિણીમાં ઉક્ત ગ્રંથના આધારે “સભ્યાશકાનિરાકરણવાદ” નામને વિભાગ ન બનાવીને જોડ્યો. આ ત્રણે ગ્રંથ પ્રકાશમાં આવતાં વિભિન્ન ગોમાં ખળભળાટ જમે. (૪) ભ૦ વિજયદાનસૂરિએ સં. ૧૬૧–ા માટે સુ. ૧ થી છે. આ શ્રી કળશથી સં૦ ૨૦૫માં કલ્યાણીમાં યાપનીય સંઘની ઉત્તપતિ બતાવી છે. (જૂઓ પ્ર૦ ૧૪ પૂ. ૩૨૭) ૨ B. નવકારમાં છેલ્લું “પઢમં હવઈ મંગલ” એવો ચુલિકા પાઠ છે. એમ કુલ ૬૮ અક્ષર થાય. ૩. દેવદ્રવ્ય ભેગી ચૈત્યવાસી નિર્ભવ છે. તે ચિત્યના માલીક હોવાથી સંઘે તેને સંધ બાહ્ય કર્યા નહી. “ચૈત્યનિવાસ”ને સંવત ૪૧૨ (વીર સં. ૮૮૨)અને સુવિહિત વસતિવાલા પલાળવાસી સુવિહિત સં. ૧૦૦૮ જાણો ચિત્યવાસીએ સુવિહિત પાસે ઉપસ્થાપના લઈ સં. ૧૦૦૮માં શુદ્વમાર્ગ ચલાવ્યું. (વિશ્રામ. ૩ શ્લ૦ ૧૬ થી ૧૮ વ્યાખ્યા.) નોંધ : વીર નિર્વાણ સં. ૮૮રમાં સ્થિતિ થઈ હતી. (જૂઓ પ્ર૨૩ પૃ. ૪૦૦) આ૦ જિનેશ્વર, આ૦ બુદ્ધિસાગરના ઉપદેશથી સં. ૧૦૮૦માં પાટણમાં ઉપાશ્રય બને. (પ્ર. ૩૫ પૃ. ૮૧, પ્ર. ૩૬ પૃ. ૨૧૪, પ્ર. ૫૩ પૃ. ૬ ૦૯, ૬૧૦ આઠમે વિજામતના ૪૦ હેમસાગરનું ચર્ચા શતક ગ્રંથ ૩૯૭) ૪. કસઆ હેમચન્દ્રસૂરિ અને ગૂર્જરેશ્વર રાજા કુમારપાલે પૂનમિયા ગ૭વાળાને દેશનિકાલ આપ્યો. (વિશ્રા. ૪, શ્લ૦ ૫) નોંધ પૂનમિયા મત માટે (જૂઓ પ્રક. ૪૦, પૃ. ૪૯૫, ૫૧૮) ૫. શુદ્ધ ચારિત્ર તપગચ્છમાં આ ક્ષેમકીર્તિસૂરિ વગેરેમાં વરતે છે. (વિશ્રા, ૮ મે, શ્લ૦ ૧૩ થી ૧૬) નોંધ : તપાગચ્છની વૃદ્ધ પિપાળના ૪૬ મા આ૦ ક્ષેમકીર્તિસૂરિએ સં. ૧૩૩૨ના જેસુ૧૦ને રેજ બૃહતકલ્પ ભાગની ટીકા ગ્રં૦ ૪૨૬૦૦૦ રચી હતી, (-જૂઓ પ્રક. ૪૪, પૃ ૧૩) Page #772 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ હેમવિમલસૂરિ ૭૧૫ ૧૪ના દિવસોમાં ચાર સંઘનું એકમ જોખમાય નહીં, એ ઉદેશથી પિતાના મુનિઓનું સમેલન ભરી તે “ઉસૂત્રકન્દમુદ્દાલ” ગ્રંથને અપ્રામાણિક ઠરાવ્યું અને જાહેર કર્યું કે, તેને તથા તેના અવતરણ પાઠેને સાચા માનવા નહીં. મહેર ધર્મસાગરજી ગણિવરે તે આજ્ઞા સ્વીકારી, જે થયું હતું તેને “મિચ્છામિ દુક્કડં” લખી આપે. આચાર્યશ્રીએ સંઘને સાત બેલનો પઠ્ઠી લખી આપે. તેમાં વિદ્યમાન બધા ગીતાર્થોએ પિતપતાનાં મતાં આપ્યાં. (–કવિ ઋષભદાસ કૃત બાર બલને રાસ, મહે૦ ભાવવિજયગણિ કૃત, પવિંશજજ૫ વિચાર) (૫) મહોત્ર ધર્મસાગરજી ગણિવરે પિતાની નવી પ્રરૂપણ ચાલુ રાખી અને અમદાવાદના તેમને ગલા મહેતાને ટેકે મને. પછી ઉપાઠ રાજવિમલગણિ અમદાવાદ પધાર્યા. ગલા મહેતાએ તેમને મહોત્ર ધર્મસાગરજીની નવી પ્રરૂપણામાં સમ્મત ન થવાથી ત્રાસ આપે. (૬) ભ૦ વિજયદાનસૂરિએ સં. ૧૬૧૯-૨૦ માં રાધનપુરમાં ઉપરની હકીકત જાણું મહત્વ ધર્મસાગરજીને સપરિવાર ગચ્છ બહાર મૂક્યા. લેખિત માફી (૭) મહા ધર્મસાગરજી ગણિવરે મહે સકલચંદ્ર ગણિવરના સમજાવવાથી રાધનપુર જઈ ભવ્ય વિજયદાનસૂરિને ચતુર્વિધ સંઘની વચ્ચે પિતાની નવી પ્રરૂપણું માટે “મિચ્છામિ દુક્કડ' લખી આપે. તેમાં ૧ આ૦ હીરવિજયસૂરિ, ૨ મહે સકલચંદ્રગણિ, ૩ મહેક ધર્મસાગર ગણિ, ૪ ઉપાય વિજયહંસગણિ, પં૦ રૂપજી ગણિ, ૫૦ કુશલહર્ષ ગણિ, પં. શ્રીકરણ ગણિ, પં૦ વાનરષિ, ૫૦ સૂરચંદ્ર ગણિ, હાપા ગણિ, (પં. હાર્ષિ ગણિ. પં. સહજકુશલ ગણિ), મુનિ વિમલદાનજી, પં. સંયમહર્ષ ગણિ વગેરે આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ, મુનિ ગીતાર્થોનાં મતાં થયાં. ગ્ર થે આચાર્યશ્રીએ “ઉસૂત્રકન્દકુલ” અને “તત્વતરંગિણું” ગ્રંથને Page #773 -------------------------------------------------------------------------- ________________ ૭૧૬ જૈન પરંપરાનો ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પં. સૂરચંદ્ર ગણિ પાસે પાણીમાં બેળાવ્યા અને મહત્વ ધર્મસાગર ગણિને પરિવાર સહિત ગચ્છમાં દાખલ કર્યા. (૮) મહે. ધર્મસાગર ગણિવરે ગચ્છનાયકની આજ્ઞાથી ચતુર્વિધ જૈન સંઘ તથા પિતાના ભક્તોને તેરવાડાથી એક પત્ર લખી જણાવ્યું કે, “મેં નિ તથા પર્વોની નવી પ્રરૂપણું બાબત મિચ્છામિ દુક્કડ આપે છે, તે કઈ એ નવી પ્રરૂપણ કરવી નહીં. જેણે તેની શ્રદ્ધા કરી હોય તે “મિચ્છામિ દુક્કડં દેજે.' તે પત્ર આ પ્રકારે મનાય છે. (૧) મહેક ધર્મસાગર ગણિએ આ ગ્રંથની પ્રરૂપણ કરી હતી. તેમજ “તત્વતરંગિણી” ગ્રંથ બનાવ્યું હતું, તેમાં ઈતર ગચ્છની કડક સમોચના કરી હતી. ભવ્ય વિજયદાનસૂરિ અને આ૦ હીરવિજયસૂરિએ તે ગ્રંથને જલ શરણ કરાવ્યા અને ઉપાધ્યાયજીએ પણ તે પ્રરૂપણું માટે મિચ્છામિ દુક્કડું આપે. જેને લેખ આ પ્રકારે છે. " स्वस्ति श्रीशान्तिजिनं प्रणम्य । तिरवाडानगरतः परमगुरु श्री विजयसूरि सेवी उ० धर्मसागर गणि लिखति समस्तनगर साधु-साध्वी श्रावकश्रावकायोग्यम् । आज पछी अमे पांच निह्नव न कहउ । पांच निह्नव कह्या हुइ ते मिच्छामि दुक्कडं। उत्सूत्रकंदकुदाल ग्रंथ न सदहउं, पूर्वइ सदह्यक हुइ ते मिच्छामि दुक्कडं । षट्पर्वी आश्री जीम श्री पूज्य आसि (आदेश) देइ छ। ते प्रमाण ॥ ठ॥ सात बोल जीम भगवान आसि धइ छइ ते प्रमाण । चतुविध संघनी आसातना कीधी हुइ ते मिच्छामि दुक्कडं । आज पछी पांच चैत्य वांदवा । तिरवाडामांहि श्रीपूज्य परमगुरु श्री विजयदानसूरिनइ मिच्छामि दुक्कडं ૧. ભ. શ્રી વિજયદાનસૂરિએ સં. ૧૬૧૯-૨૦માં “તારવતાંfજળી'ને કલેશજનક માની અપ્રમાણિય જાહેર કરી, તે પછી જૈન શ્રમસંધમાં તિથિચર્ચાના ઘણા પ્રસંગો ઉડ્યા, પણ કોઈએ કાઈ પણ ચર્ચામાં કે ચર્ચાપત્રમાં અપ્રમાણિક હોવાના કારણે “તવતtrળીને હવાલે આપ્યો નથી. જે ભ૦ વિજયદાનસૂરિને પૂજ્ય માનતા હોય તે સૌ વિવેકીએ સમજવું જોઈએ કે, કલેશજનની “તરવતરંગિણી'ના આધારે નવી તિથિવ્યવસ્થા કરવા પ્રયત્ન કરવો તે સંધને માટે હાનિકારક પ્રવૃત્તિ છે. Page #774 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ હેમવિમલસરિ ૭૧૭ दीघउ छइ संघ समक्ष ए बोल आश्री जीणइ खोटो सद्दयक हुबइ ते मिच्छामि ટુ રેડ્યો ! ૪ / (જેનયુગ, વર્ષ : ૧, પૃ. ૪૮૩; પઢાવલી સમુચ્ચય ભા. ૧, પુરવણી પૃ૦ ૨૫૭) (૨) મહેર સુમતિવિજય ગણિના શિષ્ય પંસિંહવિજય ગણિ લખે છે કે પહિલ ધમરુચિ ઉ૦ ધર્મસાગર, ગ્રંથ કરિઉ એક મેટે ચુરાસી ગચ્છ તેહમાં નંદ્યા, તવતરંગિણી ખોટે. ૨૨ ગાલા વણુયાગ આદિ શ્રાવક, સબલ સખાયત કીધા; શ્રી વિજયદાનસૂરિ સંઘાતિ, ફિર ફિરી ઝગડા કીધા. ૨૩ સુયા સરઈ ન પિતઈ સાગર, રાંકતણી પરિ રેન્યા; કુમતિકુદાલ ને તત્વતરંગિણી, સંધિ પાણીમાંહિ બન્યા. ૨૪ એ ઓગણિસઈ પ્રથમ પ્રવાડો, પગે લાગી નઈ જઈઠા; ભઆ મત માંડિઉ છઈ તાલઈ, આપ રૂષિ થઈ અઈઠા. ૨૫ મિચ્છામિ દુક્કડં ખમી ખમાવી ચરણ હીરનઈ લાગે. ર૭ (– સં. ૧૬૭૪ દિવાળી દિને “સાગરબાવની” પટ્ટાવલી સમુચ્ચય ભા૦ ૨, પુરવણી પૃ૦ ૨૫૭-૫૮) (૯) મહોત્ર ધર્મસાગરગણિવરે સં૦ ૧૬૨૯ માં ઉસૂત્રકંદકુદ્દાલના અવતરણ જે કુપક્ષકૌશિકસહસ્ત્રકિરણ ગ્રંથ, તેની ટીકા, તથા ઈરિયાષત્રિશિકા–સટીક ગ્રંથ રચ્યા, આ૦ હીરવિજયસૂરિએ કુપક્ષકૌશિક સહસ્ત્રકિરણ ગ્રંથ ગીતાર્થો પાસે તપાસડાવી તેનું નામ પ્રવચનપરીક્ષા રાખ્યું. આ ગ્રંથ બન્યા પછી વિવિધ ગામાં ફરીવાર સંઘર્ષ શરૂ થયે. ખરતરગચ્છવાળાએ બા, અકબરની રાજસભામાં પ્રવચનપરીક્ષા ગ્રંથ બતાવી જણાવ્યું હતું કે, “તપાવાળા અમારી સાથે ઝગડે કરે છે.” (- યુગપ્રધાન જિનચંદ્રસૂરિ પરિશિષ્ટ ચ પૃ. ૩૦૫, પ્રક. ૪૪ પૃ૦ ફરમાન) શાસ્ત્રાર્થ (૧૦) ખરતરગચ્છવાળાઓએ સં૦ ૧૬૪૨માં પાટણની રાજ Page #775 -------------------------------------------------------------------------- ________________ ૭૧૮ જૈન પરંપરાને તિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ સભામાં આ૦ વિજયસેનસૂરિ સાથે ‘પ્રવચનપરીક્ષા મામત શાસ્ત્રા માંડયો. એ શાસ્ત્રાર્થ ૧૪ દ્વિવસ ચાલ્યા. આ॰ વિજયસેનસૂરિએ તેમાં જય પ્રાપ્ત કર્યાં. ( -વિજયપ્રશસ્તિ મહાકાવ્ય, સ : ૧૦, શ્લા ૪) (૧૧) ખરતરગચ્છવાળાઓએ સ’૦ ૧૬૪૨માં પાટણમાં હાર થયા પછી વાર વચ્છરાજ કલ્યાણરાજની મદદથી અમદાવાદમાં મેાટા મેટા ઉમરાવા તથા મેાટા તાર્કિકાથી ભરેલી સૂબા ખાન-ખાનાની રાજ સભામાં પ્રવચનપરીક્ષા અંગે ફ્રીવાર શાસ્ત્રાર્થ માંડયો. તેમાં પણ આ॰ વિજયસેનસૂરિના શિષ્યા જીત્યા. આચાય ના શિષ્યાએ હાજર રહેલા કલ્યાણરાજ, પંડિત, સૂબાએ, ઉમરાવા તથા ખરતરગચ્છના સર્વ શ્રાવકને વિભ્રમ ભાંગ્યા. શ્રાવકાએ આ શિષ્યાને સૂબાના ગાજા–વાજાથી મહુમાન કરી ઉપાશ્રયમાં પધરાવ્યા. ( -વિજયપ્રશસ્તિ મહાકાવ્ય, સ-૧૦ àા ૫થી ૧૦) (૧૨) વચ્છરાજ કલ્યાણરાજે ખરતરગચ્છના પક્ષ કરી, ખંભા તમાં નવામને ચડાવી તપગચ્છના જૈને વગેરેને ઘણા ત્રાસ અપાળ્યે, જં૦ ગુ॰ આ॰ હીરવિજયસૂરિએ મહેા॰ શાંતિચંદ્રગણિવર મારફત આ ખબર ખા૦ અકબરને પહોંચાડયા અને આ ત્રાસના ઉપાય કરાવ્યેા. (૧૩) જ૦ ૩૦ આ૦ હીરવિજયસૂરિવરે ગૂજરાતમાં આવી સ ૧૬૪૬ના પોષ શુ૦ ૧ને શુક્રવારે પાટણમાં તપગચ્છને ચતુર્વિધ સધ એકઠા કર્યો અને જૈન સંઘની એકતા ખાતર ૧૨ ખેલના નવા પટ્ટો બનાવી, મધે સ્થળે તે પટ્ટો મેકલ્યા. ૧૨ ખેલના પટ્ટક ૧૨ એલના સાર નીચે પ્રમાણે હતેા— ૧. કાઇએ પરપક્ષીને કઠેર વચન કહેવું નહીં. ૨. પરપક્ષીના માર્ગાનુસારી ગુણા અનુમેાઢવા ચેાગ્ય છે. ૧. આજે જૈનેમા તપાગચ્છ દરિયાવદેિલા ગુચ્છ છે, મિથ્થાશ્રુતને સભ્યશ્રુત બનાવી શકે છે. તપગચ્છના મુનિવરે છએ તે તેમજ સ વિરેશધી ગચ્છના સાહિત્યને ભણે—ભણાવે છે, પેાતાના ગ્રંથ ભડારામાં સુરક્ષિત રાખે છે, છપાવી પ્રકાશિત કરે છે. આ ગચ્છની આ વિશાળતા છે. ખીજા ગચ્છમાં આવી ઉદારતા દેખાતી નથી. Page #776 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ ૭૧૯ ૩. શાસ્ત્રવિરુદ્ધ અને પરંપરા વિરુદ્ધ પ્રરૂપણ કરનારા ઠપકાને પાત્ર થશે. ૪. દિગંબરની પ્રતિમા, શ્રાવકે પ્રતિષ્ઠા કરેલી જિનપ્રતિમા, તથા દ્રવ્યલિંગીના દ્રવ્યથી બનેલ પ્રતિમા સિવાયની સર્વ જિનપ્રતિ માઓ વાંદવા-પૂજવા યોગ્ય છે. તેમાં અચકાવું નહીં. પ. ઉપર નિષેધ કરેલી જિનપ્રતિમાઓ પણ સ્વપક્ષને ત્યાં હોય તે વંદનીય છે. ચારીત્રધારીએ વાસપેક્ષ કરેલ સર્વ જાતની જિન પ્રતિમા વંદનીય છે. ૬. શાસ્ત્રોમાં સાધુની પ્રતિષ્ઠા કહેલી છે. બીજા ગવાળા સાધુ છ દર્શન પૈકી જૈન દર્શનના જ સાધુ છે, તે તેને સ્થાપનાનિપેક્ષે પણ જેન સાધુતા જ મનાય. ૭. સ્વામીવાત્સલ્યમાં પરપક્ષી આવીને જમે તે સ્વામીવાત્સલ્યનું ફળ નાશ પામતું નથી. ૮. શાસ્ત્રમાં નિપુન ૭ (૯) બતાવ્યા છે, તે સિવાયના બીજાઓને નિહનવ કહેવાથી સમ્યક્ત્વ રહે નહીં. ૯. પરપક્ષીઓ સાથે કરેલી તીર્થયાત્રાનું ફળ નકામું જતું નથી. ૧૦. પરપક્ષી સાથે ઉદેરીને ચર્ચા કરવી નહીં. સામી વ્યક્તિ ઉદેરીને ચર્ચા કરે તે તેને શાસ્ત્રાધારથી શાંતિપૂર્વક જવાબ દેવે. કલેશ વધે તેમ કરવું નહીં. ૧૧. આ. વિજયદાનસૂરિએ “કુમતિકુદ્દાલ” ગ્રંથને ચતુર્વિધસંઘની વચ્ચે જળશરણ કરાવી, અપ્રમાણ કરાવ્યું. તે ગ્રંથનું એક વચન પણ જેમાં હોય તે ગ્રંથને પણ અપ્રમાણુ માન. ૧૨. પરપક્ષનાં અવિરેાધી સ્તવન, સ્તુતિ વગેરે બોલવાં, કેમકે જિન સ્તુતિ કરનારા સુકૃત પિંડને ભરે છે. આ બાર બેલેને પટ્ટ ગીતાર્થોએ ત્રણ માસી અને પર્યુષણ પર્વમાં સર્વસ્થળે વાંચવાનું નક્કી કર્યું. આ બાર બેલના પટ્ટની નીચે આ મુનિસમેલનમાં હાજર રહેલા સર્વ ગીતાર્થો અને મુનિવરોના હસ્તાક્ષર કરવામાં આવ્યા. તે આ પ્રમાણે– Page #777 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ આ વિજયસેનસૂરિ, ઉ૮ ધર્મસાગર ગણિ; ઉ૦ વિમલહર્ષ ગણિ, ઉ૦ શાંતિચંદ્ર ગણિ, ઉ૦ કલ્યાણવિજય ગણિ, ઉ૦ કમલવિય ગણિ, ઉ૦ સેમવિજય ગણિ, પં. સહજસાગરગણિ, પં. કાનષિ ગણિ, (૫૦ કલ્યાણકુશલ ગણિ) વગેરે વગેરે. (પ્રક. ૫૮) મહેપાધ્યાયજીને શાસનપ્રેમ નોંધપાત્ર બીના એ છે કે, મહે. ધર્મસાગર ગણિવરે પણ તપગચ્છના એકમને મનમાં વસાવી અને ગણધરની ગાદીએ બેઠેલા ગચ્છનાયકના બહુમાન ખાતર અવિનમ્રભાવે આ પટ્ટમાં હસ્તાક્ષર આપ્યા હતા. તેમજ ૫૦ સહજસાગર ગણિ (જે સં. ૧૯૮૬માં આવે રાજસાગરસૂરિના ઉપાધ્યાય બન્યા હતા, તથા ૬ સંવેગી સાગર મુનિ શાખાના આદ્ય મુનિવર હતા તેમણે) પણ આ પટમાં હસ્તાક્ષર આપ્યા હતા. આ મુનિસમેલનમાં અમુક અમુક મુનિવરેને અમુક અમુક પદવીઓ આપવાને પણ નિર્ણય થયે હતે. આ૦ હીરવિજયસૂરિ – આ પ્રતાપી આચાર્યની અસર આખી સદી પર થઈ છે. તેમણે સાધુઓને શિસ્ત માટે ખૂબ વિચાર કર્યા જણાય છે. અને ઉ૦ ધર્મસાગર જેવી પ્રબલ વ્યક્તિને પણ પોતે અંકુશમાં રાખી શકાય છે. એ તેમનું આત્મતેજ બતાવે છે. (શ્રીયુત્ મેતિચંદ ગિરધર કાપડિયાની “શાક્તરસ સુધારસ ભાવનાના ગુજરાતી ભાષાન્તરની સં. ૧૯૯૪ ના પિષમાં ' લખેલ અવકન પ્રસ્તાવના પૃ. ૫૦, પ્રક. ૫૮) જ આ૦ શ્રીહવિજયસૂરિએ સં. ૧૯૪૬માં ખંભાતમાં ઘણું નવા ઉપાધ્યાયે અને નવા પંન્યાસ બનાવ્યા હતા. (૧૪) મહેક ધર્મસાગર ગણિવરે અમદાવાદ જઈ બાર બોલેના પટ્ટાને “ભંગ” કર્યો. તેમને ભઆ વગેરે જેનેને ટેકે હતે. ભદઆ શ્રાવકે તેમાં આગેવાની લીધી. તેની સાથે બાવન શ્રાવકે હતા. આથી આ નવી પ્રરૂપણું “ભદ્રઆનેમત” તરીકે પણ વિખ્યાત થઈ Page #778 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ ૭૨૧ (૧૫) મહેર શાંતિચંદ્ર ગણિવર ત્યારે ગચ્છનાયકની આજ્ઞાથી અમદાવાદ પધાર્યા. તેમણે સંઘમાં ઉપદેશ આપી એવું વાતાવરણ પ્રકટાવ્યું કે કદાચ અમદાવાદને જૈન સંઘ ભદ્ર વગેરે બાવન જેનેને સંઘ બહાર મૂકી દે. પાંચ બેલ (૧૬) મહે. ધર્મસાગર ગણિવરે સં૦ ૧૬૪૮-૪૯ ના પિષ શુદિ ૧૫ ને રવિવારે પુષ્યાગમાં અમદાવાદમાં સ્વગચ્છના ગીતાર્થે ના માન ખાતર જ આ૦ હીરવિજયસૂરિ પાસે “પાંચ બેલ”ને મિચ્છામિ દુક્કડું આપે, તે આ પ્રમાણે– ૧. મરીચિએ કપિલને કહેલા વચન બાબત. ૨. ઉસૂત્રના ૧૫ ભવ બાબત. ૩. ઉસ્ત્રીને સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા ભ બાબત. ૪. બારબેલના પટ્ટાથી વિરુદ્ધની પ્રરૂપણા બાબત. ૫. સૂત્ર વિરુદ્ધ, પરંપરા વિરુદ્ધ પ્રરૂપણ બાબત. આ પ્રમાણે સમજૂતી થવાથી અમદાવાદમાં ભઆ શ્રાવક વગેરે બાવન જેને સંઘ બહાર મૂકવાની વાત ઊડી ગઈ અને કલેશ શમી ગયે. (૧૭મહેર ધર્મસાગરગણિવરે સં૦ ૧૬૪૮માં અમદાવાદમાં સટીક તપાગચ્છપટ્ટાવલી” રચી, જ0 ગ. આ૦ હીરવિજયસૂરિએ સં. ૧૬૪૮ના ચેટ વ. ૬ ના રોજ અમદાવાદમાં ઉ૦ વિમલહર્ષ, ઉ. કલ્યાણવિજય, ઉ૦ સેમવિજય, પંલબ્ધિસાગર ગણિ વગેરે ગીતાર્થોની તપાસ સમિતિ બેસાડી, તેની પાસે “દુઃષમ સંઘ સ્તંત્ર, જણપટ્ટાવલી, આચાર્યગુર્નાવલી” વગેરેના આધારે તપાસ કરાવી તેને પ્રમાણિક ઠરાવી, તેને પ્રચાર કરવાની આજ્ઞા આપી. નવી પ્રરૂપણને ગ્રંથ (૧૮) મહા ધર્મસાગર ગણિવરે સં. ૧૯૫૦માં “સર્વજ્ઞશતક બનાવ્યું, તેમાં ઘણું પ્રથાને આધારે આપી તેની ટીકા પણ રચી. તેમણે આ ગ્રંથમાં નવી પ્રરૂપણને પ્રધાનતા આપી, Page #779 -------------------------------------------------------------------------- ________________ ૭૨૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ (૧૯) જ. આ૦ હીરવિજયસૂરિએ સં. ૧૬૫૨ ના ભા૦ શુ ૧૧ ના રોજ ઉના નગરમાં સ્વર્ગવાસ કર્યો. તેમની પાટે ગચ્છના નાયક આ. વિજયસેનસૂરિ થયા. મહે. ધર્મસાગરગણિવરે પણ સં. ૧૯૫૩-૫૪ ના કાશુ. ૯ ના રોજ સૂરતમાં મૂત્રકૃચ્છના રેગથી સ્વર્ગગમન કર્યું. ભટ વિજયસેનસૂરીશ્વરે સં૦ ૧૬૫૩-૫૪ માં મશુ૦ ૫ ના રોજ અમદાવાદમાં તેમના વિદ્વાન શિષ્ય ૫૦ લબ્ધિસાગરગણિને ઉપાધ્યાયપદ આપ્યું. તેઓએ ૧૮ મહિના ઉપાધ્યાયપદે રહી સ્વર્ગ ગમન કર્યું. નવીપ્રરૂપણું આ. વિજયસેનસૂરિએ સં. ૧૬૬૫ માં ઉ૦ લબ્ધિસાગર ગણિના વિદ્વાન શિષ્ય ૫૦ નેમિસાગર ગણિને “ઉપાધ્યાય બનાવ્યા, જેમ મહે. ધર્મસાગર ગણિવર તપગચ્છના નાયકે પ્રત્યે અત્યંત રાગી હતા તેમ ઉ૦ નેમિસાગર ગણિ તથા પં, ભક્તિસાગર ગણિ મહે૦ ધર્મસાગર ગણિવર પ્રત્યે અત્યંત રાગી હતા. તેઓને “સાગરમત”ની નવી પ્રરૂપણામાં વધુ રસ હતો. આથી તેઓએ સાગરમતની નવી પ્રરૂપણને વ્યવસ્થિત રૂપ આપવા ૩૬ બોલ બનાવી, તેનું વિવરણ લખી તેના આલાવારૂપે નવાં પાનાઓ લખાવી, તૈયાર કરાવ્યાં અને ૩ ચોમાસામાં તથા પજુસણમાં બાર બેલના પટ્ટને બદલે ૩૬ પ્રરૂપણાના આલાવાનાં પાનાં વાંચવાનું ચાલુ કર્યું. આંતર કલેશ સર્વજ્ઞશતક'માં ખરગ૭વાળા પ્રત્યે જે આક્ષેપ કર્યા હતા તે કઈ કઈ અંશે સ્વગ૭ નાયકોને પણ લાગુ પડતા મનાયા હતા. આ પાનાંઓને પ્રચાર થતાં તપગચ્છના આંતર કલેશમાં ઘી હોમાયું. આ માટે ઉલ્લેખ મળે છે કે– . सूत्रम्-आगम-व्यवहारिवचनानुयायिनमुत्सूत्रकन्दकुद्दालग्रन्थकर्तारं हीलयन्तोऽर्हदादीनामाशातनया परित्यक्तसम्यक्त्वा इति वयं वदामः । (બેલ; ૨૯મો) Page #780 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ હેમવિમલસૂરિ ૭૨૩ હીર જેસિંગને મિથ્યાત્વી કહ્યા, તે સાગર ગચ્છ બહાર રહ્યા. કડી : ૧૦૧૮. (–વિજયતિલકસૂરિ રાસ, અધિ. ૨, પૃ. ૮૬) (૨૦) જ આ હીરવિજયસૂરિના મહોર સુમતિવિજય ગણિવરના શિષ્ય પં. કનકવિજય ગણિ તથા બીજા શિષ્ય કવિ પં. સિંહવિજય ગણિ આ ગચ્છનાયકની આજ્ઞાથી સૂરતમાં ચોમાસુ પધાર્યા. તેઓ બાર બેલને પટ્ટ વાંચવા બેઠા, ત્યારે સૂર તના નવી પ્રરૂપણાના પ્રેમી સૂરા વહોરાએ ત્યાં આવીને તેમને વાંચવા દીધા નહીં, તે માટે વિરોધ કર્યો. બીજી સાલ મહેત કલ્યાણવિજય ગણિવર ગચ્છનાયકની આજ્ઞાથી સૂરત ચોમાસુ પધાર્યા. સૂર વહોરાએ તેમનું પણ અપમાન કર્યું અને પિતે જ બાર બેલના પટ્ટાને બદલે નવી ચર્ચાના આલાવાનાં પાનાં વાંચવા શરૂ કર્યા. મહો૦ કલ્યાણવિજયજી ગણિવરે સૂરતના સંઘના આગેવાનોને ઉપદેશ આપી, સમજાવી, પિતાના બનાવી લીધા. પાંચ બેલને પટ્ટો (૨૧) પછી તે આ વિજયસેનસૂરિએ સં. ૧૯૬૭ના માટે વ૦ ૪ ને શનિવારે પાટણથી પાંચ બેલને નો પટ્ટો બનાવી સઘળે સ્થાને મોકલ્યા. તે પાંચ બેલને પટ્ટો આ પ્રકારે હતો ૧. સૌએ બાર બેલના પટ્ટ ઉપર શ્રદ્ધા રાખવી. ૨. ગીતાર્થોએ ચોમાસામાં તથા પજુસણમાં સંઘની સભામાં ૧૨ બેલને પટ્ટ જરૂર વાંચ-વંચાવો. * ૩. તથા “પ્રશ્નોત્તરસમુચ્ચય, હરિપ્રશ્ન” ગ્રંથ પણ અવશ્ય વાંચવા. કેઈએ આ ત્રણ ગ્રંથ વાંચવાને વિરોધ કરે નહી. ૪. કેઈએ આ ત્રણ ગ્રંથ સિવાયનાં છૂટાં ચર્ચાપત્ર, આલાવાઓ વગેરે વ્યાખ્યાનમાં વાંચવા નહીં, વંચાવવા નહીં. ૫. સૌએ બાર બેલના પટ્ટકની આજ્ઞા મુજબ માર્ગનુસારપણે વર્તવું १. '' उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ ? दृष्टयः। न च तासु भवान् प्रदृश्यते प्रविभत्सासु सरित्स्विवोदधेः॥" Page #781 -------------------------------------------------------------------------- ________________ ૭૨૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ આ. વિજયસેનસૂરીશ્વરે સુરતના સંઘ ઉપર ઉપરને પાંચ બેલને પટ્ટક મેકલ્ય, અને તેની સાથે સંઘને સલાહ આપતે ભલામણ પત્ર જોડી તેમાં લખી જણાવ્યું કે – સૂરે વહે સુરતમાં નવી પ્રરૂપણ કરે છે, ને મહ૦ કલ્યાણ વિજયજી ગણિવર વગેરેનું અપમાન કરે છે. આ હકીકત બની તેથી અમને ઘણું દુઃખ થયું છે. હવે સુરત સંઘની ફરજ છે કે, તમે સૂરા વહેરાને સમજાવે કે “તે મહેર કલ્યાણવિજયજી ગણિના ચરણોમાં પડીમિચ્છામિ દુક્કડું આપે અને વળી મહ૦ કલ્યાણવિજયજીને અમને એ પ્રમાણે કર્યાને સ્પષ્ટ પત્ર આવશે તે જ અમને સંતોષ થશે. પણ જો તમે એ પ્રમાણે ન કરી શકે તે અમારે જૈન શાસનની મર્યાદાના રક્ષણ માટે ઉપાય કરે પડશે. “મહો. કલ્યાણવિજયજી ગણિવર વગેરે મુનિવરે સૂરા વહેરાના ઘરનાં આહારપાણી લેવા બંધ કરે. સાથે સાથે એ પણ ચેકસ માનજે કે, અમે પણ અમારા સાધુને સુરત ચોમાસુ મેકલવાનું બંધ કરીશું.” તમે એ પ્રમાણે વ્યવસ્થા કરી શકે તે પત્રથી જણાવજો. આ પત્ર મળતાં જ સુરતના સંઘે ગચ્છનાયકની આજ્ઞા મુજબ સર્વ વ્યવસ્થા કરી અને પત્ર લખ્યો. તેમાં સાથેસાથ ગચ્છનાયકને વિનતિ કરી કે આપે સુરત પધારી અમારા ઉપર ઉપકાર કરે. (૨૨) આ વિજયસેનસૂરિ સુરત પધાર્યા. અહીં ચોમાસુ કરી ખંભાત થઈ યાત્રા માટે સેરઠ પધાર્યા. ત્યાં જ ૪ વર્ષ સુધી વિચારી એનો ભાવાનુવાદ કરતાં શ્રી આનંદધનજીએ કહ્યું છે– જિનવરમાં સઘલાં દરશન છે, દર્શન જિનવર ભજના રે; સાગરમાં સઘળી તટિની સહી, તટિનીમાં સાગર ભજન રે.” તીર્થકર ભગવાનના અનુસારે જ્યાં જ્યાં જે સુંદર હોય તેને સારું કહેવું નવી પ્રરૂપણના ૩૬ બેલમાંના ૩૩ મા બેલમાં આ વચનને અસંગત હેવાનું કહ્યું છે. सुनिश्चितं नः परतन्त्रयुकिषु स्फुरन्ति याः काश्चन सूक्तिसंपदः । तवैव ताः पूर्वमहार्णवोस्थिता जगत्प्रमाणं जिनवाक्यविपुषः ॥ (–આસિદ્ધસેન દિવાકર કૃત ભગવતસ્તુતિ) Page #782 -------------------------------------------------------------------------- ________________ પચાવનમું ] આ હેમવિમલસૂરિ ૭૨૫ શંખેશ્વર તીર્થ થઈ પાટણ પધાર્યા “વીરવંશાવલીના આધારે જાણવા મળે છે કે, મહો. સેમવિજયજી ગણિવરે સં૦ ૧૬૬૦– ૭૦ માં પાટણમાં ગચ્છનાયક સાથે સાગરમતને આશ્રયીને મેટે મતભેદ ઊભો કર્યો. (– વિવિધ ગચ્છીયપટ્ટાવલી, પૃ. ૨૨૪) એક એવો પણ ઉલ્લેખ મળે છે કે, મહા સંમવિજયજી ગણિ વર સં૦ ૧૬૬લ્માં પાટણથી વિહાર કરી સીધા મારવાડમાં ગયા. બનવા જોગ છે કે, સમવિજયજી ગણિવર, પં. રામવિજયજી ગણિ, અને પં૦ કમલવિજય ગણિને પિતાની સાથે મારવાડ લઈ ગયા હોય! (૨૩) આ૦ વિજયસેનસૂરીશ્વર પાટણથી અમદાવાદ પધાર્યા. તેમણે સર્વ પ્રથમ અમદાવાદમાં જ્ઞાતિભેદને કલેશ હતો તે મટાડ્યો. (– વિજય પ્રશસ્તિ મહા સર્ગઃ ૪૧ ૦ ૩૯-૪૦) ચતુર્વિધ સંઘ સંમેલન તે પછી આ૦ વિજયદેવસૂરિ વગેરે સાધુઓ અમદાવાદ આવ્યા. સુરતને જેન સંઘ આબે, ખંભાત વગેરે શહેરના સંઘે પણ ૧. મહ૦ સેમવિજયગણિવર અને મહેકીર્તિવિજય ગણિવરે આ બંને વીરમગામના ગુજરાતના બાદશાહના વજીર વીરજી મલિક પોરવાડના હતા. તથા બાદશાહના માનીતા મંત્રી મલિક સહસ્ત્રકિરણ પિરવાડના પુત્રો હતા. બંને ભાઈઓ હતા. બંને જ આ હીરવિજયસૂરિના શિષ્ય હતા. બંને ગુરુ ભાઈઓ હતા. મહેબ કીર્તિવિજયજી ગણિવર મહે૦ સેમવિજ્યજી ગણિવરને પરિચય આ રીતે આપે છે – बिल्लोचनसोमसोमविजयो यस्यान्तिषत्कुञ्जरो, मन्त्री सौकृतकृत्यमन्त्रविषये मित्रं मनःप्रीणने । मञ्जूषा समयार्थसार्थनिकरे भूषा स्वकीयान्वये, मान्यो मानविमानिमानवजितः श्रीवाचकः सोऽभवत् ॥ १५ श्रीमद्वीरपरम्परासुरलतां सन्तापितां सागरेःक्षारोमिप्रकरानुकारि वचन ालोक्य येनामुना । कृस्वा वेजय पक्षमण्डपमिमां तत्राधिरोप्यादरात् प्रौढा कारि तथा यथा जगदिमां तुष्टं फलैः सेव्यते ॥ १७ (- મહા કીતિવિજય ગણિકૃત વિચાર રત્નાકર પ્રશસ્તિ ) Page #783 -------------------------------------------------------------------------- ________________ ૦૨૬ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ ગચ્છનાયકને વંદન કરવા અહીં આવ્યા. આચાર્યશ્રીએ મુનિસ`ઘમાં રહેલ આંતરિક કલેશને દૂર કરવાનું' હાથમાં લીધું. સૌએ ગચ્છનાયક પાસે ખેતપેાતાની વાત રજૂ કરી. સૌની સામે કેટલાએક સાચા-ખાટા પત્રા, કપટી પત્રા, ગુપ્ત પુસ્તક વગેરે રજૂ થયાં આ પુસ્તકમાં ગચ્છના જુદા જુદા મુનિવરેા ઉપર આક્ષેપેા કરવામાં આવ્યા હતા. તે આ પ્રમાણે— “ તે માંહી (૪૮મા ભ૦) સામતિલકસૂરિનઇ, કહ્યા અજ્ઞાની સાગર મુનિ; સાગર ગ્રંથિ અઈ એ સાખ, એહ વિચાર ન ઘટઈ મનરાખિ’ (-મેલ : ૨૭મે) < તેહ વયણુનું સૂત્ર જ સુણેા, સર્વજ્ઞશતિક... એ અવગણા; હીર જેસિગને મિથ્યાત્વી કહ્યા, તે સાગરગચ્છ બાહિર રહ્યા. ૧૦૧૮ ‘સૂત્ર-આગમ॰ ’ ( મેલ : રમે, ઉપરની કલમ ૧૯મી) (વિજયતિલકસૂરિરાસ અધિ૦ ૨ જે પ્રક૦ ૫૫ પૃ૦ ૭૨૨ ( ઐતિહાસિક રાસ સંગ્રહ ભા૦ ૪, પૃ૦ ૮૫, ૮૬;) આનદકાવ્ય મહેાધિ મૌ. છઠ્ઠું; મા. દ. દેસાઈની પ્રસ્તાવના ( પૃ૦ ૧૧૫થી ૧૧૮) ક્લેશનું મૂળ (૨૪) મહેા॰ મુનિ વિમલગણિવરના શિષ્ય કવિરત્ન પ. દવિજય ગણિએ આ ચતુવિધ સંઘના સમ્મેલનમાં નવી પ્રરૂપણાના ૩૬ ખેલના આલાવાનાં પાનાં રજૂ કર્યાં, પછી તેમણે કહ્યું કે, ગુરુદેવ ! આપણા ગચ્છના આંતરિક ફ્લેશનું મૂળ નવી પ્રરૂપણા છે. જેના ૩૬ ખેલ આ પાનાંઓમાં લખેલા છે, એકદરે આ પાનાં તે ઝેરી પુસ્તક જ છે. (૨૫) આ૦ વિજયસેનસૂરિવરે નવી પ્રરૂપણાના ૩૬ ખેલના આલાવાનાં પાનાં એક મુનિ પાસે ચતુવિધ સંઘની સભામાં જાહેર વંચાવ્યાં. સૌએ તે સાંભળ્યાં. પછી ગચ્છનાયકે સૌની વચ્ચે જાહેર કર્યું કે, આ લખાણ જૈન શાસ્ત્રના આધાર વગરનું છે એમ જણાવી, દરેકે દરેક ખેલ અંગે શાસ્ત્રના પાઠે તથા આલાવાના હવાલા આપી તે તે એલ કેટલા અસહ્ય હતા તે સ્પષ્ટ રીતે સમજાવી તે ખેલાને જૂઠા Page #784 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ ৩২৩ ઠરાવ્યા. અને સાથે સાથે જાહેર કર્યું કે સાગરપંથના આ સમસ્ત ગ્રંથો વાસ્તવમાં જલ શરણુ કરવા જેવા છે, પણ આજે એટલું જ કહું છું કે, હું ગીતાર્થ મુનિવરેની તપાસ સમિતિ બેસાડી, તેમાં આ ગ્રંથની પ્રામાણિકતાની તપાસ કરાવીશ અને જ્યાં સુધી આ ગ્રંથને પ્રામાણિક જાહેર ન કરું ત્યાં સુધી સૌએ આ સમસ્ત ગ્રંથને અપ્રામાણિક માનવા. (–શાસનદીપક પૂ. મુત્ર શ્રી વિદ્યાવિજયજી વી. નિ. સં. ૨૪૪૭ના ભાઇશુ. ૮ના રોજ લખેલ ઐતિહાસિક રાસ સંગ્રહ ભાગ ૪ નું નિરીક્ષણ, પૃ. ૧ થી ૩૯) માફી (૨૬) “વિરવંશાવલી”માં ઉલ્લેખ છે કે, ઉપાટ નેમસાગર ગણિવરે સં. ૧૬૭૧ ના વૈશુ. ૩ ને દિવસે અમદાવાદમાં હાજાપટેલની પિાળમાં ચતુર્વિધ સંઘની વચ્ચે આ. વિજયસેનસૂરીશ્વરની પાસે પિતાના પાંચ બેલના પટ્ટાથી વિરુદ્ધ વર્તન કર્યાને મિચ્છામિ દુકકડું આપે. પ્રમાણિકતાની છાપ પછી આ વિજયસેનસૂરીશ્વરે ૧. “સર્વજ્ઞશતક, ૨. “ધર્મતત્વવિચાર,” ૩. “પ્રવચનપરીક્ષા,” અને ૪. “ઈરિયાવહિયાકુલક, વગેરે ગ્રંથને ગ૭ને ગીતાર્થ મુનિવરેની સમ્મતિથી પ્રામાણિક ગ્રંથ તરીકે જાહેર કર્યો. અને અમદાવાદ, ખંભાત, પાટણ, તથા ગંધાર વગેરે સ્થાનના સંઘ ભંડારમાં તે તે ગ્રંથે રખાવ્યા. (વિવિધગચ્છ પટ્ટાવલી સંગ્રહ, પૃ૦ ૨૨૪) (૨૭) આ. વિજયસેનસૂરિ અમદાવાદથી વિહાર કરી ખંભાત પધારવાના હતા. રસ્તામાં નાર ગામના બગીચામાં તેમને ઊલટી થઈ ખંભાતને સંઘ તેમને ઝેળી વડે ખંભાત લઈ ગયે. આ૦ વિજય. સેનસૂરિવરે સં૦ ૧૬૭રના જે વ૦ ૧૧ ના રોજ ખંભાતના અકબર પરામાં સ્વર્ગગમન કર્યું. નવા ગચ્છનાયકે તેમની માટે આ વિજયદેવસૂરિ તપગચ્છના નાયક બન્યા. Page #785 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પરંતુ આ વિજયસેનસૂરિના સ્વર્ગવાસ પછી ગચ્છમાં આંતરલેશ વધી ગયે. તપગચ્છ અનેક વિભાગમાં વહેંચાઈ ગયે. નવા નવા આચાર્યો બન્યા. તે આ પ્રમાણે ૧. આ વિજયદેવસૂરિ–તે સં. ૧૬૫૮ માં પાટણમાં આ૦ વિજયસેનસૂરિના હાથે તપગચ્છના ગચ્છનાયક બન્યા. તેમની “વિજયસેનસૂરિ સંઘ” શ્રમણ પરંપરા ચાલી. ૨. ભર વિજયતિલકસૂરિ–તે સં. ૧૯૭૩ના પિષ શુદિ ૧૨ ના દિવસે મધ્યાહ્નકાળે સિનેહીમાં ઉપાધ્યાયેની સમ્મતિથી આચાર્ય બન્યા. આ સમયે ત્યાં કઈ ટેફિસાદ ન થાય તે માટે અમદાવાદના સૂબા મકરબખાન તરફથી ચારે તરફ પોલિસને રક્ષણ પહેરે ગઠવવામાં આવ્યું. આ રીતે તપગચ્છમાં બે આચાર્યોની બે શાખાઓ બની. સાધારણ વિદ્વાને માને છે કે, આ ગચ્છભેદનું વાસ્તવિક કારણ વિજય અને “સાગરની મમતા જ છે, પરંતુ આ માન્યતા સાચી નથી. કેમકે આ બંને પક્ષોમાં, વિજય, સાગર, વિમલ, હર્ષ, ચંદ્ર, રત્ન વગેરે દરેક શાખાઓના મુનિવરે હતા. નોંધ : અહીં નોંધપાત્ર ઘટના એ છે તપગચ્છના મુનિવરે ઉપર મુજબ બે સંઘમાં વહેંચાઈ ગયા, પણ કઈ મુનિવરે બંનેમાં ન મળ્યા તે પિતાને આ હીરવિજયસૂરિગચ્છના કે આ૦ વિજયસિંહસૂરિના આજ્ઞાધારી બતાવતા હતા. અને સંવેગી શાખામાં મળેલા સૌ વિજયદેવસૂરિ સંધમાં રહ્યા. એમના આ ગચ્છભેદનાં આ પ્રકારે વિવિધ કારણે લાગે છે ૧. મહા ધર્મસાગર ગણિવર અને મહેમવિજય ગણિવર વચ્ચે મનભેદ હેય. ૨. કવિરાજ દર્શનવિજયજી ગણિ અને પ૦ ભક્તિસાગર ગણિ વચ્ચે મનમુટાવ હોય. (પ્રક. ૫૫ પૃ૦ ૭૨૫) ૩. અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરી ઓસવાલ અને વીશા શ્રીમાલી જ્ઞાતિના શેઠ શાંતિદાસ મનિયા દેશી શ્રીમાલી બંને કુટુંબ Page #786 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ હેમવિમલસૂરિ ૭૨૯ વચ્ચે જ્ઞાતિસંઘર્ષ હોય ? અમદાવાદમાં ૧૨ વર્ષ સુધી જ્ઞાતિ કલેશ થયાનું ઈતિહાસ પ્રસિદ્ધ છે. નેધ : આવી ઓસવાલ, પોરવાડ, અને શ્રીમાળીમાં એક્યતા બની રહે તો તે દેશ અને ધર્મને ઉન્નત બનાવે પરંતુ તેઓમાં કલેશ ઉઠે તો દેશ અને ધર્મમાં પણ કલેશ થાય, ટૂકડા પડે. - ૪. સાબરમતની તે કાળની નવી પ્રરૂપણાના ૩૬ બેલ અંગે ખેંચતાણુ હોય. ૫. તપાગચ્છની ઉન્નતિને સહન નહીં કરનારાઓને અદશ્ય દેરી સંચાર વગેરે (-પ્રક. ૫૮) પંભક્તિસાગર ગણિ પિતાના સંસ્કૃત ભાષાના પ્રરુપણ વિચાર માં આવિજયતિલકસૂરિ પક્ષનાં નિર્નામકમત, (નના મત), ઉપધિમત (ઉપાધ્યાય મત) અને રાસથી મત એવાં નામે બતાવે છે. પરંતુ સં. ૧૬૭૬ના પિ૦ શુ ૧૩ની સવારે આ વિજયાનંદસૂરિ પ્રસિદ્ધ નામથી થયા. ત્યારથી આ ગચ્છનું નામ “વિજયાનંદસૂરિગચ્છ” પડયું. મહેધર્મસાગરગણિવર માનતા હતા કે “જેમાં માત્ર તપાગચ્છ જ શુદ્ધ જૈન શાસન છે” પરંતુ વિજયાનંદસૂરિના કોઈ કેઈ મુનિવર તે માનતા કે, “જેનેમાં વિજયાનંદસૂરિ તપાગચ્છ જ શુદ્ધ શ્રમણ સંઘ છે” તેમાંના એક પક્ષના વિદ્વાને “સ્તુતિચતુર્વિશતિ” બનાવી છે તે તેમાં ભ૦ આદીશ્વરની સ્તુતિમાં ચક્રેશ્વરી દેવી પાસે આ પ્રકારે યાચના કરે છે – ૧ પૂર્વના પાટડ (પાડા) નો વતની ધનાઢય તેનો પરિવાર તે પ્રાગવાટ કહેવાય. (પ્રાગવાટ ઇતિપૃ. ૧૨ આ નેમિચંદ્રનું મહાવીર ચરિત્ર) રાણી રાઉલ શુરા સદા દેવી અંબાવી પ્રમાણુ. પોરવાટ પ્રગટ ભાલ શીવન મૂકે ખાણ. (ઉ૦ લાવણ્ય સમય કૃત વિમલ પ્રબંધ) (પ્રાગુવાટ ઈતિહાસ પૃ૦ ૨૪૫ ભૂમિકા પૃ. ૧) તેની કુલદેવી અંબિકા જે રણદેવી માતા કહેવાય છે. ઓસવાલ ભૂપાલ હૈ પિરવાલ વર મિત્ર શ્રીમાળી નિર્મળ મતી જિનકે ચરિત્ર વિચિત્ર છે ૧ | Page #787 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાના તિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ 66 ' चक्रेश्वरी सा मम मङ्गलालीमहर्निशं मङ्क्षु सूरी तनोतु । सूरीश्वरानन्द गुरोर्गणे समीहितं राति सुहंसवाणी ॥ " ( પૂ. ૫. ચતુરવિજયજીને સ્તંત્ર સમુચ્ચય સ. ૧૯૮૪, પૃ. ૨૧૫-૧૬) અર્થાત્-ચક્રેશ્વરીદેવી વિજયાન ંદસૂરિ સ ંઘની ઈષ્ટપૂતિ કરો. ૧-૨. તપગચ્છમાં આ બે આચાર્ચો થયા. તેમ પછી તેા ખીજ ત્યારે પણ પાંચ આચાર્યાં થયા. તે આ પ્રકારે— ૧ ૦૩૦ ૩. આ રાજસાગરસૂરિ-તે સ૦ ૧૬૮૬માં ભ॰ વિજય દેવસૂરિના વાસક્ષેપથી આચાય બન્યા. તેમનાથી તપાગચ્છ વિજયદેવસૂરિ સંઘની સાગરશાખા નીકળી. ગચ્છનાયક ૪. આ૦ જ્ઞાનવિમલસૂરિ આ॰ વિજયદેવસૂરિના પટ્ટધર ભદ્ વિજયપ્રભસૂરિની આજ્ઞાથી આ૰ મહિમાસૂરિના હાથે આચાર્ય બન્યા. તેમનાથી તપાગચ્છ વિજયદેવસૂરિ ગચ્છની વિમલશાખા ’ નીકળી. ૫. ૫૦ સત્યવિજય ગણિવર-તે ભ૰ વિજયદેવસૂરિના ૬૧મા ભ॰ વિજયસિંહસૂરિના શિષ્ય હતા. તેમણે દાદા ગુરૂદેવની આજ્ઞામાં સ૦ ૧૭૧૧ માં પાટણમાં ક્રિયાન્દ્રાર કર્યાં. તેમનાથી તપાગચ્છ વિજયદેવસૂરિ ગચ્છની ‘સ`વેગી વિજયશાખા ’ નીકળી. ઉપરની ચારે શાખાના યતિવા ત્યાગીએ આ શાખામાં આવી મળ્યા. 6 (૨૮) સાહિત્ય-એ સમયે બંને પક્ષના લેખકાએ પેાતપેાતાના પક્ષના સમર્થન માટે સાહિત્ય મનાવ્યું હતું, તે આ પ્રમાણે ૧. મહેા૦ સામવિજયગણિવરે સ૦ ૧૬૭ર ના વૈ॰ શુ૦૧૩ના ૧. તપગચ્છના શ્રમણા બે ભાગમાં વહેંચાઈ ગયા. ત્યારે શ્રાવકે પણ એ ભાગમાં વહેંચાયા. તેમ દેવે પણ એ ભાગમાં વહેંચાયા હશે, ગ્રંથેાલ્લેખા મળે છે. આ વિજયદેવસૂરિને દેવાની સહાય હતી. < ( ઉ॰ ગુણવિજયજી ગણિ કૃત તપાગણપતિ ગુણપતિ ’ પટ્ટાવલી સમુચ્ચય ભા॰ ૧, પૃ. ૮૬, પ્રક૦ ૩૮, પૃ૦૪૧૩) સંભવ છે કે, આથી જ તે સ્તુતિકારે શાસનદેવી પાસે સ્વપક્ષની ષ્ટિપૂર્તિ માગી કરી હાય ! Page #788 -------------------------------------------------------------------------- ________________ ૭૩૧ પંચાવનમું ] આ હેમવિમલસરિ રેજ “છત્રીશ બેલ” બનાવ્યા. તેમાં નવી પ્રરૂપણાનું શાસ્ત્રાધારે ખંડન કર્યું. - ૨. પં૦ ભક્તિસાગરગણિએ સં. ૧૬૭૨-૭૩ના કાશુ. ૧૪ના રેજ “અઢાર પ્રશ્નો” બનાવ્યા. મહ૦ સેમવિજયગણિને તેમના છત્રીશ બોલ’ના ઉત્તરમાં પ્રશ્નો હતા. તેમણે ત્યારથી તે નવી પ્રરૂપણાનું મંડન કર્યું હતું. મહ૦ સેમવિજયગણિને આ સાથે બીજા ૩ પત્ર લખી મોકલ્યા હતા. ૩. ૫૦ ભક્તિસાગરગણિએ સં૦ ૧૬૭૪-૭૫માં સંસ્કૃત ભાષામાં પ્રરૂપણા વિચાર” ગ્રંથ બનાવ્યું. તેમાં “છત્રીશ બેલ”નું સમર્થન કર્યું. નવા પક્ષના નવા નિર્નામક મત વગેરે નામે બતાવી આ વિજયતિલકસૂરિની મજાક ઉડાવી, સાથે સાથે જણાવ્યું કે, આ નિર્નામક મતવાળા એ જ જગદ્ગુરુના “બારબેલ”માંના નવ બેલને છડેચક ભંગ કર્યો છે. ૪. મહ૦ શાંતિચંદ્રગણિવરના શિષ્ય પં. રત્નચંદ્રગણિવરે તમારત્નહિતોપદેશ રૂપે સં૦ ૧૬૭૭ અથવા સં૦ ૧૬૮૨માં આ૦ વ. ૧૧ ને ગુરુવારે “કુમતાહિવિષજાડગુલી” નામે ગ્રંથ રચે. પ. ઉ૦ સુમતિવિજયના બીજા શિષ્ય કવિ પં. સિંહવિજય ગણિએ સં૦ ૧૬૭૪ના આ૦ ૧૦ અમાવાસ્યાને રોજ “સાગર બાવની” બનાવી. ૬. મહ૦ ભાવવિજયગણિવરે સં. ૧૯૭૮માં કપડવંજમાં મહે૦ સોમવિજયગણિવરના “બત્રીશ બેલ’ના આધારે સંસ્કૃત પદ્યમાં - “ષત્રિશજજ૫ વિચાર” બનાવ્યું. મહા ભાવવિજયજી બે થયા હતા. તે આ પ્રમાણે૧. મહ૦ વિમલહર્ષ ગણિવરની પરંપરમાં મહ૦ મુનિ વિમલગણિ, મુનિવિજયગણિના શિષ્ય મહોર ભાવવિજયજી ગણિવર (–પ્રક૫૮) ૨. મહોત્ર કલ્યાણવિજય ગણિવરના શિષ્ય પં. શુભ વિજયજી ગણિવરના શિષ્ય પં. ભાવવિજયજી ગણિવર. (પ્રક. ૫૮) Page #789 -------------------------------------------------------------------------- ________________ ૭૩૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૭. મહેર વિનયવિજય ગણિવરે સં. ૧૬૯૬ના જેઠ શુ ૨ ગુરુવારે “કલ્પસૂત્રની સુબોધિકા ટીકા” માં સાગરમતના કેઈ કઈ વિષયનું પ્રાસંગિક ખંડન કર્યું છે. મહ૦ વિનયવિજયજી ગણિવરે સં. ૧૬૮૯ માં સંસ્કૃત-ગદ્યમાં “પવિંશજ૫સંગ્રહ” ર. ૮. કવિવર રષભદાસે સં. ૧૬૮૪ ના મા. વ. ૨ ને ગુરુવારે ખંભાતમાં “બારબલરાસ” બનાવ્યું. ૯. શ્રુતકેવલી સમા મહો. યશોવિજયજી ગણિવરે સં. માં “પ્રતિમાશતક” માં નવી પ્રરૂપણાની સમીક્ષા કરી. ૧૦. મહોર મેઘવિજયજી ગણિવરે મધ્યમષત્રિશજલ્પવિચાર બનાવ્યું. ૧૧. પં. મુક્તિસાગર ગણિ (આ૦ રાજસાગરસૂરિ) એ કેવલી સ્વરુપ સઝાય” બનાવી, ઉપરના સાહિત્યમાં. મોટે ભાગે પિતાના પક્ષની પ્રશંસા અને વિરોધ પક્ષની નિંદા કરી હોય એ સ્વાભાવિક તો હોય જ આથી આવા સાહિત્યને એકદમ ખરું કે ખોટું કહી દેવાનું સાહસ કરવું ન જોઈએ. ખરેખર આ સાહિત્ય તે તે સમયની ઘટનાની નોંધ મનાય છે. આ ગચ્છમતસંઘર્ષને વિભાગ મોટે ભાગે આવા ગ૭મત સંઘર્ષના ગ્રંથમાં આંશિક સત્ય પણ હોઈ શકે છે અમે અહીં આથી મધ્યમ ભાવે આમાં ટૂંક વિભાગ પ્રકાશિત આપ્યું છે. ૧. ઈતિહાસ તે ખરેખર બનેલી સાચી અને ખોટી ઘટનાઓની સંગ્રહપોથી હોય છે. તે કોઈ અનિચ્છનીય ઘટનાને નકામી માની છોડી દેવાય નહીં. અમે ઈતિહાસના તે નિયમને સામે રાખી આ ઈતિહાસના વાચકો અને લેખકને આ સંબંધી ઊચિત પ્રકાશ મળે, તથા લેશ પ્રેમીઓને કલેશ વિરમવા સાથે ઉત્તમ શિક્ષકૃપાઠ મળે. એમ સમભાવે ઉપર મુજબ ખ્યાલથી શાળ દીર મુવિદ્યાવિજયજી, શ્રી જિનવિજયજી, મોઢ ગિકાપડિયા વગેરેના વિવિધ લેખના આધારે આ વિભાગ લખ્યો છે. અમારી બીજા લેખકોને સાદર સૂચના છે કે, તે એકદમ વિવેકી બની રહી સંપૂર્ણ તટસ્થપણે તે તે સાહિત્યનું તલસ્પર્શ પરિશીલન કરે તો તે એ સમયની વાસ્તવિક ઘટના જાણી શકશે. Page #790 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું] આ હૅવિમલસર ૦૩૩ L ,, (૨૯) સાગાખાના ૫૦ મુક્તિસાગર ગણિ સ૦ ૧૬૭૯ માં અમદાવાદમાં ઉપાધ્યાય’ અન્યા. ત્યારે અને પક્ષના આચાર્યંને આથી જ્ઞાન થયું કે આપણે ‘ગચ્છના ટુકડા કરી ગંભીર ભૂલ કરી છે. ” હવે આપણે જો આ ભૂલને નિભાવી રાખીશું તેા ત્રીજા ચેાથા પાંચમા વગેરે ગચ્છે પણ જન્મશે ‘આપણે સૌએ સંપ કરી એક એકમ રૂપે બની રહેવું જોઈએ. એ ઉત્તમ માર્ગ છે. મુનિ સમ્મેલન આ રીતે અને પક્ષમાં ત્યારથી એક થવાની ભાવના જન્મી હતી. સ૦ ૧૬૮૧ પ્રથમ ચૈત્ર શુદિ ૯ ના રોજ અમદાવાદમાં કાલુપુરના જૈન ઉપાશ્રયમાં તપગચ્છના બંને પક્ષેા-સાં શાખાના મુનિવરોનું સુનિ સમ્મેલન મળ્યું હતું. મહેા ભાનુચદ્ર ગણિવરના પિરવારના ૫૦ ઉયચ'દ્ર ગણિ તે સમ્મેલનને! ઇતિહાસ આ પ્રકારે આપે છે—૧ ૧. હિતાપદેશ संवत् १६८१ वर्षे कार्तिक वदि प्रतिपदिने रखौ भरण्यां व्यतिपाते श्री अहम्मदावादन गरे श्रीविजयदेवसूरिभिः मुक्तिसागरो गच्छान्निष्क्रामितः, तस्मिन्नेव दिने शान्तिदास साहाय्येन सागरनाम कुमतं प्रवृत्तं तत्र प्रथमं सागरकुमते मूलं मुक्तिसागरः, तदनु च सं० १६८१ वर्षे प्रथम चैत्र शुक्लनवमी दिने पुनर्वसु नक्षत्रे नवमरवियोगे गच्छभेदमपास्य श्रीअहम्मदाबाद सकलवाचकप्रभृतियतिसमुदायेन सकलसंघेन सह महाडम्बरपुरस्सरं सकलानेक जातीयवाद्यनिर्धोपपुरस्सरं भट्टारकपुरन्दर श्रीविजयदेवसूरीणां सागरकुमतनिवार प्रोत्साहितमनसः श्रीविजयानन्दसूरयोऽहं शिश्योऽस्मीति वदतः, पदकमलं प्रणेमुः ॥ ठ | अथ श्रीतपागच्छदिनकरः सागरकुमतवार्दलपटलरहितोऽधिक तेजस्वितां प्राप । तदिने श्रीशत्रुञ्जययात्रार्थं बहुसंघयुतेन समागतेन श्रीवस्तुपालतेजः पालतुल्येन दानकल्पद्रुमसमाजेन श्रीविजयदेवसूरीणां परमभक्तेन तपा૧. સં॰ તેજપાલ માટે જૂએ પ્રક૦ ૫૧, ૫૦ ૫૧૭-૫૧૮ Page #791 -------------------------------------------------------------------------- ________________ ૭૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ गच्छपरमधर्मानुरागिणा सिरोहीवास्तव्येन सिरोहीदेशाधिपतिमन्त्रिमुख्येन महं० श्रीतेजःपालसकलसंघयुतेन निजाग्रहमाननमुदितचेतसां सर्वेषां भट्टारक श्रीसूरिवाचक पण्डितसाधुप्रभृतीनां स्वर्ण-रूप्यादिनागकैर्नवाङ्गपूजाकरणेन श्रीफलप्रभावनाकरणेन च महानुत्सवश्चक्रे गच्छभेदनिवारणतिलकं संघपतितिलक चैकस्मिन्नेव वर्षे महं० तेजःपालेन जगृहे ।। धर्मतः सकलमङ्गलावली धर्मतः सकलसौख्यसंपदः । धर्मतः स्फुरति निर्मलं यशो धर्म एव तदतो विधीयताम् ।। ___पं० उदयचन्द्रगणिवाचनार्थम् । (-हैन साहित्यप्राशन श्री प्रशस्तिसंग्रह मा. २, प्र. नं. ७१०, पृ. 1८०) नां : ( ० ५१ ५० ५१५ था ५२२ ) ૨. જૂના હસ્તલિખિત પત્રમાં બીજી તરફનું લખાણુ– तथा श्रीविजयदेवसूरिनई श्रीविजयानंदसूरिं लिखी आप्युं छइ, जे श्रीपूज्यजी छे मुजनि लिखित प्रसाद की, छइ, तेहनइं अनुसारई मई श्री पूज्यनी आज्ञाई प्रवर्त्तवें । तथा गच्छमर्यादा सघली श्रीपूज्यजी चलावइ तथा श्रीपूज्यजी पठइ श्रीपूज्य जीना पटोधर चलावइ ॥ छ ।। इति मंगलं ।। ॥६०॥ 3 नत्वा श्रीचिंतामणिपार्श्वनाथाय नमः ॥ श्रीहीरविजयसूरीश्वरगुरुभ्यो नमः ।। श्रीविजयसेनसूरीश्वरगुरुभ्यो नमः ॥ भट्टारक श्रीविजयदेवसूरीश्वरचरणान् , शिशुविजयानन्दो विज्ञपयति । अपरं क्षेत्रादिककामि श्रीपूज्यजीनी आज्ञाई प्रवर्तवू । तथा भट्टारक श्रीविजयदेवसूरि जेहनि पार भलावइ ते सघली गच्छमर्यादा चलावइ । तिहां अम्हो पक्ष न करवो । श्रीपूज्यजीना पटोधारीनी रूचि प्रवत्तई । तथा कशी वातई रागद्वेष उपजइ ते न करवू । तथा पंन्यासपद प्रमुखपद न देवां । तथा श्रीपूज्यजी पछइ श्रीपूज्यजीनो पटोधारी जिहां होइ तिहां तेडावइ तिवारइ ज आवQ सही ३। सं० १६८१ वर्षे चैत्र सुदि ९ दिने । Page #792 -------------------------------------------------------------------------- ________________ पंचावनमुं ] આ॰ હેમવિમલસૂરિ ७३५ ॐ नत्वा शिशुर्विजयानन्दो विज्ञपयत्यपरं उपरि लिख्युं छइ ते अम्हारइ सही ३ || इति मंगलं ॥ ૩. જૂના હસ્તલિખિત પાનામાં એક તરફનું લખાણ— नवा श्रीविजयदेवसूरिभिलिख्यते, उपरि हेठे लिख्यं ते सही । श्रीहीरविजयसूरीश्वर गुरुभ्यो नमः । श्रीविजयसेनसूरीश्वरगुरुभ्यो नमः | श्रीविजयदेवसूरिभिलिख्यते । श्रीविजयानन्दसूरियोग्यं, अपरं श्रीविजयतिलकसूरिं आचारयपदप्रमुख जे जेहनिं दीघां छइ ते सर्व साबति ( साजति ) । तथा अम्हि बीजो पटोघर थापुं । तिवारई माहोमाहिं दीक्षाना पर्यायनइ मेल वड-लहुडाइईं वंदनादिक सर्वव्यवहार सदाई साचववो, तथा अम्हो तथा अम्हारइ पटोधरई क्षेत्र २ पोतई राखी निं पछइ तुम्हनिं मन भावतां क्षेत्र २ पुछीन ते मध्ये क्षेत्र १ वडुं । क्षेत्र १ ते पासई लहुडुं । पूछावीनई पछइ बीजा क्षेत्र आदेश देवाना पटा लिखवा, तथा भट्टारक श्रीविजयसेनसूरिं तथा अम्हे जे सर्वज्ञशतक ग्रंथ अप्रमाण करवा बाबति जे पटा लिख्या छह ते सर्व कुणि प्रमाण जाणिवा । तथा वडेराना रास भास गीत गातां विरुद्ध वचन न गावां । कोई गीतारथनां कार्य काम आशरी तुम्हे कहण कहो ते समयानुसार अम्हे मानवुं । तथा तुम्हो अहर्नि लिखित आप्युं छईं । ते लिखित नइ अनु सारई अम्हारुं लिखित प्रमाण छई । तथा धरमी माणसई कुई पुरवलो रागद्वेष मनमांहि आणवो नहिं । अनड् गच्छमर्यादा सर्वनई शाता उपजइ तिम करवु । सही ३ | सं० १६८१ वर्षे प्रथम चैत्र सुदि ९ दिने || ઉપરના ઐતિહાસિક ઉલ્લેખેા અને પત્રથી સ્પષ્ટ થાય છે. સૌએ તપગચ્છની એકતા માટે સક્રિય પ્રયત્ન કર્યાં. આ પ્રયત્ન સર્વોત્તમ હતા જ પરંતુ જેએ. આવી એકતા થાય તેમાં રાજી ન હેાય તે આ સોનેરી તકને જતી કરાવવા પ્રયત્ન કરે એ સ્વાભાવિક હતું. પરિણામ એ આવ્યું કે તે સમ્મેલન નિષ્ફળ ગયું. તે પછી બીજી વાર એકતા માટે પ્રયત્ન થયેા. પણ ભવિવાવ રૂપે સંવેદ જાણવા કામચલાઉ એકતા પણ થઈ, Page #793 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ પછી તે જાણવા મળે છે કે, પં૦ મુક્તિસાગરગણિ સં. ૧૯૬ના જેઠ શુ૦ ૧૪ ને શનિવારના રોજ અમદાવાદમાં આ૦ રાજસાગરસૂરિ બન્યા અને તેમને ન પક્ષ જ , પછી તો આ વિજય દેવસૂરિ સંઘ તથા આ. વિજયાનંદસૂરિ સંઘ પણ ત્યારથી હંમેશને માટે જુદા પડયા. અપ્રમાણિક ગ્રંથ નોંધપાત્ર ઘટના એ છે કે, સં. ૧૬૯ના પ્રવચેત્ર શુટ ૯ના દિવસે અમદાવાદમાં આ. વિજયદેવસૂરિ અને આ૦ વિજયાનંદસૂરિ એક થયા ત્યારે “સટીકસર્વજ્ઞશતક' ગ્રંથ બંનેની સમ્મતિથી અપ્રમાણિક ગ્રંથ તરીકે જાહેર થયે તે અપ્રમાણિક જ રહ્યા. - ભ૦ વિજયદેવસૂરિએ ગંભીર વિચારણા કરી તે ગ્રંથના આધારે આ સંમતિલકસૂરિ, જો આ હીરવિજયસૂરિ, આ. વિજયસેન સૂરિ વગેરે પૂર્વાચાર્યોનું અપમાન થાય છે એ જાણી લીધું માટે જ તેને મનથી અપ્રામાણિક માન્યો હતો. અને અપ્રામાણિક ઠરાવ્યું હતું. હવે તે તેને પ્રામાણિક ગ્રંથ તરીકે જાહેર કરે તેમ હતું જ નહીં, પરંતુ સાગરશાખાના મુનિવરની ભાવના હતી કે ભર વિજય દેવસૂરિની પાસે “સર્વજ્ઞશતક અને પ્રામાણિક જાહેર કરાવી લે એટલે તેઓએ તેના પ્રયત્ન ચાલુ રાખ્યા. (૩૦) આ૦ રાજસાગરસૂરિએ નક્કી કર્યું આ. વિજયદેવસૂરિની સહાયથી જ “સર્વજ્ઞશતક” ગ્રંથને કઈ પણ રીતે પ્રમાણિક જાહેર કરી શકાય તે આ ભાવનાને અનુકૂળ એક સોનેરી તક મળી છે. આ વિજયદેવસૂરિ “કન્નડદેશના વિજાપુર”માં જિનપ્રસાદની પ્રતિષ્ઠા પધારવાના હતા. ત્યારે તે ખંભાતથી વિહાર કરી સૂરત પધાર્યા. સૂરતના જૈન સંઘે તેમની સામે ઘણા વિહાર સ્થળે સુધી સામે જઈ સત્કાર કરી સુરતમાં મોટું સ્વાગત કરી પધરાવ્યા. મહોર મેઘવિજયજીગણિ લખે છે કે, સં. ૧૬૮૭ માં સૂરતમાં મીરજાની સભામાં સાગરમતી સાચા છે કે નહીં ? એટલે તેઓ પાસે સારવારની ભાવના જાહેર કરે તેને સાચ્ચે Page #794 -------------------------------------------------------------------------- ________________ ૭૩૭ પંચાવનમું ] આ૦ હેમવિમલસરિ તે બાબત શાસ્ત્રાર્થ થયે. આ. વિજયદેવસૂરિએ તે સભામાં સાગરપક્ષની નવી પ્રરૂપણાને જૂઠી ઠરાવી વિજય મેળવ્યો. (–તપાગચ્છપટ્ટાવલી, પટ્ટાવલી સમુચ્ચય, ભા. ૧, પૃ. ૯૪, ૫) આ ઉલ્લેખથી અને બીજા આધારેથી જાણવા મળે છે કે ત્યારે સૂરતને નવાબ માજર મલિક હતે. નગરશેઠ શાંતિદાસ ઝવેરી અને નવાબ ગાઢ મિત્રો હતા. નવાબે સાગરગચ્છના જેની પ્રેરણાથી સૂરતની રાજસભામાં “સર્વજ્ઞશતક બાબત શાસ્ત્રાર્થ ગોઠવ્યું. અને આ વિજયદેવસૂરિને આ અંગે વિનંતિ કરી. શાસ્ત્રાર્થ આ પ્રસંગ ઊભું થવાથી ભવ્ય વિજયદેવસૂરિના પરિવારના ઉપાય ધનવિજયગણિ, ઉ૦ ધર્મચંદ્ર ગણિ, ઉ૦ લાવણ્યવિજયગણિ, પં. મતિચંદ્રગણિ, પં. માણેકચંદ્રગણિ, પંક ઋદ્ધિવિજય ગણુ વગેરે ગીતાર્થ મુનિવર સૂરત આવી ગયા. ભ૦ વિજયદેવસૂરિએ શાસ્ત્રાર્થ કરવા માટે પિતાના તરફથી મહા ધર્મસાગર ગણિવરનાના શિષ્ય (૫૭) ઉ૦ વિમલસાગરના પ્રશિષ્ય (૫૯) મહ૦ કુશલસાગર ગણિ અને ૫૦ લાભકુશળ ગણિને નિયુક્ત કર્યા. આ રાજસાગરસૂરિએ શાસ્ત્રાર્થ કરવા માટે પોતાના તરફથી પ૦ સત્યસૌભાગ્યચણિને નિયુક્ત કર્યા. શાસ્ત્રાર્થનું સ્થાન રાજસભા હતું. અને મધ્યસ્થ તરીકે સાગર શાખાના જેનેની માગણી મુજબ નવાબ માજર મલિક બીજા વિદ્વાન બ્રાહ્મણે, તથા પંડિત અને મુસલમાનના કાજીઓ વગેરે હતા. બીજા જેન–જેનેજર શ્રોતાઓ હાજર હતા. સૂબાએ શાસ્ત્રાર્થને પ્રારંભ કરવા જણાવ્યું, પં. સત્યભાવ્ય ગણિએ પ્રથમ ફારસીમાં, પાંચ ફકરા લખી સૌની સામે મૂક્યા. મહેક કુશળસાગરગણિએ તેની સામે “સર્વજ્ઞશતકમાંથી વિસંવાદી બેલ કાઢી, ફારસીમાં લખી સૌની સામે મૂક્યા અને Page #795 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રારણ પંન્યાસજીને જણાવ્યું કે, “આ બોલને શાસ્ત્રોના આધાર પાઠે આપી સાચા કરી બતાવે.” પં. સત્યસૌભાગ્યગણિ આ બેલ વાંચી મૌન બની બેસી રહ્યા. સર્વ સભ્યો અને બધા પ્રેક્ષકે એ જાહેર કર્યું કે ૫૦ સત્ય સૌભાગ્યગણિ હારી ગયા છે. ઉ૦ કુશળસાગરગણિ સાચા છે. ભવ્ય વિજયદેવસૂરિ જીત્યા છે. આ વિજયદેવસૂરિ એ પછી ચૈત્ર શુ ૮ ના રોજ સૂરતથી વિહાર કરી કુંભારિયા પધાર્યા, અને ત્યાંથી આગળ ધીમે ધીમે વિહાર કરતા દક્ષિણ વિજાપુર પધાર્યા. (– ઐતિહાસિક રાસસંગ્રહ, ભા૪, નિરીક્ષણ, પૃ. ૩૯–૪૦) ઈતિહાસ કહે છે કે, ભર વિજયદેવસૂરિએ વિજાપુરમાં સં. ૧૬૮૭માં શેઠ વેલચંદના પ્રતિષ્ઠા ઉત્સવમાં જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી, તેમજ સં. ૧૬૮૭ થી ૧૬૯૪ સુધી કનાડ આંતરિક્ષ તિલંગ ગેલકુડા વગેરે સ્થાનોમાં વિચરી જિનપ્રતિમાઓ મુનિવરની પદવીઓ વગેરે કરી તે પછી તે વિહાર કરી ગુજરાતમાં પધાર્યા. તે પછી સં. ૧૭૦પ ના ફાવે વ૦ પને બુધવારે વરાડના શ્રીપુરમાં ભ૦ અંતરીક્ષ પાર્શ્વનાથના જિન પ્રસાદની નવી અંજનશલાકા કરી અને તે તીર્થને જીર્ણોદ્ધાર કરાવવા ઉપદેશ આપે. (–પ્રક) ૬૦...ધાતુપ્રતિમા લેખ) ૧૭ને આક (૩૧) જિનાગમાં એક સૂત્ર છે કે–સત્તરસવિહે અસંજ” આ સૂત્ર તે જૈન સાધુઓને ૧૭ જાતના અસયમથી અસમાધિથી સાવધાન રહેવા માટે ચેતવણી આપે છે. કદાચ કલ્પનાના બળે આ સૂત્રને “ગણિતાનુગમાં બંધ બેસતે આલંકારિક અર્થ' કરીએ, તે કહી શકાય કે, ૧૭ મી સદી (સં. ૧૬૧૭ થી ૧૭૦૦ સુધી) ને જેને સમાજ માટે કાળ અસમાધિ-અશાંતિને કાળ હોય. કેમકે તે સદીમાં અંચલગચ્છમાં ૪, ખરતર ગચ્છમાં ૪ ગછે વગેરે નીકળ્યા હતા. ખુશી થવાની વાત છે કે, આજે વિક્રમની ૨૧ મી શતાબ્દીમાં ઉપરને ગચ્છભેદ–કલેશ રહ્યો નથી. Page #796 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ | વિક્રમની ૧૭ મી શતાબ્દીમાં જેનેના ઘણું ગચ્છભેદે થયા હતા તે આ પ્રમાણે – (૧) સં. ૧૯૭૩ ના પિ૦ શુ૦ ૧૩ ના રોજ શિરેહીમાં તપગચ્છની વિજય શાખામાં બીજો ભાગ પડ્યો. સં. ૧૬૮૬ માં ત્રીજો ભાગ પડ્યો. (૨) વડગચ્છના ભ૦ મુનીશ્વરથા ભટ્ટારકશાખા અને આચાર્ય શાખા એમ બે ભેદ પડયા. (પ્રકટ ૪૧ પૃ૦ ૫૮૮) (૩) અચલગચ્છમાં સં. ૧૬૨૯ થી ૧૬૭૦ લગભગમાં ૪ શાખાઓ જૂદી પડી ( પ્રવ ૪૦ પૃ૦ પ૩૪) (૪) ખરતરગચ્છના સં૦ ૧૬૭૫ થી ૧૬૯૦ માં ભટ્ટારકશાખા અને આચાર્યશાખા એમ બે ભેદ પડ્યા. (પ્ર૦ ૪૦ પૃ૦ ૪૯૦) (૫) આ ધર્મષગછમાંથી સં. ૧૫૮૬ પછી નાગરીલંકા ગચ્છ નીકળે. (પ્રક૫૩, પૃ૦ ૬૪૫) (૬) લંકાગ૭માં સં. ૧૬૯૨ તથા સં. ૧૭૦૯ માં લોંકાગછ અને દુઠિયા એમ બે ભાગ પડ્યા. (પ્રક. પ૩, પૃ૦ ૪૯) (૭) સાદડીમાં તપાલેકાના ભાગ પડથા. ( પ્રક૦ ૫૩ પૃ૦ ૫૯૮, ૬૦૨, ૬૪૫). (૮) દિગંબરોમાં પણ સં૦ ૧૬૮૦ માં આગરામાં વીશપંથી, તેરાપંથી એમ બે ભાગ પડ્યા. (પ્રક. ૧૪, પૃ. ૩૨૬ થી ૩૨૯ - પ્રક. ૫૩ પૃ૦ ૬૬૭) નેધ : નોંધપાત્ર ઘટના એ છે કે, તપગચ્છના ભેદના મોવડીઓ– ગીતાર્થો પૈકીના ઉ૦ નેમિસાગર સં. ૧૬૫માં આ૦ વિજયતિલકસૂરિ સં. ૧૬૬૭માં અને મહ૦ સેમવિજય ગણિ સં૦ ૧૬૯૬-૯૭માં સ્વર્ગવાસી થયા હશે, પછી તો સં૦ ૧૭૧૧ થી ૧૮૦૦ના વર્ષો વીત્યા બાદ તપાગચ્છમાં એક્તાનું બીજારોપણ થયું. (૩૨) આ ગ૭મત સંઘર્ષના વિવિધ પ્રસંગોમાંથી સ્પષ્ટ તારવી શકાય છે કે, મહો. ધર્મસાગરગણિવર સમથ વિદ્વાન હતા. સચ્ચાઈને મોટા પક્ષપાતી હતા. તેઓ સાચી હકીકતને સ્વીકારવા Page #797 -------------------------------------------------------------------------- ________________ ૭૪૦ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ સદા તૈયાર રહેતા. આથી જ તેમણે સં૦ ૧૬૧૯માં નાગરમાં શેઠ કલ્યાણની સામે મહોદય ભાવે મિચ્છામિ દુક્કડ આપે તેમજ સં. ૧૬૨૦ માં અને સં. ૧૬પ૬ માં ગચ્છનાયકે સામે ચતુર્વિધ સંઘની વચ્ચે મિચ્છામિ દુકકડું આપ્યું હતું. (–પ્રક. પપ, પૃ. ૭૦૫) મહેપાધ્યાયની પ્રતિષ્ઠા શિલાલેખો મળે છે કે, (૧) સં. ૧૬૩૭ના ચૈત્ર શુ. ૩ ને ગુરુવારે રેહિણી નક્ષત્રમાં રાવલ મેઘરાજજીના વીરપુર(નાકેડા) માં ભ૦ વિમલનાથના જિનપ્રસાદમાં તપગચછના આ હીરવિજયસૂરિ, આ. વિજયસેનસૂરિના ઉપાધ્યાય ધર્મસાગરગણિવરના ઉપદેશથી શ્રીસંઘે......બનાવ્યું. (– શ્રી જિનવિજયજીને “પ્રાચીન જૈન લેખ-સંગ્રહ, ભાગ ૨, લે. ૪૧૮, ૪પ૧; વીરપુરના લેખે, જૈન તીર્થ નાકેડા) (૨) તથા ભવ્ય વિજયદેવસૂરિના ઉપદેશથી સં. ૧૬૩૭ (૧૯૬૭)ના બી. અષાઢ શુ ૬ ને શુકવારે ઉ૦ ફાટ નક્ષત્રમાં વીરમપુરના ભ૦ વિમલનાથના પ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યું. (લેખાંક : ૪૨૦) ન (–જૂએ પ્રક. ૫૫, જૈન તીર્થ નાકોડા) - (૩) પ્રતિષ્ઠા-મહોપાધ્યાયજીએ સં. ૧૬૩૨ માં કઠારી પળે ભરાવેલી એક જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી, જે પ્રતિમા આજે બરલૂટના જિનાલયમાં છે. તેને પ્રતિમા લેખ આ પ્રકારે છે– .... તનાવ છે મહોપાધ્યાયશ્રી ધર્મના પરામિ શ્રી શ્રીવિષયકૂરિરાજો (–જે. સ. પ્ર. ક્ર. ૨૦) સ્વર્ગ–મહા ધર્મસાગરગણિના સ્વર્ગવાસ માટે બે ઉલ્લેખ મળે છે કે, (૧) તેઓ સં. ૧૬૫૩ના કા૦ સુત્ર ૯ ના દિવસે સૂરતમાં સ્વર્ગ ગયા. (૨) સં. ૧૬૫૪ના કા. વ૦ ૯માં ખંભાતમાં સ્વર્ગે ગયા. (–પં. રત્નચંદ્રગણિ કૃત “કુમતાહિવિષજાંગુલી) પરિચય–એકંદરે મહાપાધ્યાય સમર્થ વિદ્વાન, મેટા વાદી, ઉગ્ર સ્વભાવના, નિડર, સ્વમતપક્ષપાતી અને પરમતઅસહિષ્ણુ હતા, Page #798 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું] આ॰ હૅવિમલસૂરિ ૭૪૧ પણ આનંદની વાત એ છે કે, તેએ ગચ્છનાયકેાને તથા શાસનને સર્વથા વફાદાર રહેતા, તેઓની આજ્ઞાને શિરાધાય કરતા. મહાપાધ્યાયજી (૧) ૫૦ શ્રુતસાગરગણિ મહાપાધ્યાયજીને શ્રુતકેવલીનું વિશેષણ ચેાગ્ય જ આપે છે. આ વિશેષણને સામાન્ય અર્થ એ છે કે, મહાપાધ્યાયજી એ સમયે મેાટા જ્ઞાની હતા. વિશેષ અર્થ એ થાય કે, મહેાપાધ્યાયજી ૫૦ શ્રુતસાગરજી માટે કેવલી જેવા ધર્મોપદેશક હતા. (ર) તપગચ્છના ભ॰ વિજયદેવસૂરિના આજ્ઞાવતી ૫૦ ધર્માંદાસગણિ લખે છે કે તાસ શિષ્ય ગુણ ગાજતા રે, ધર્મસાગર ઉવજ્ઝાય; . વાદી ગજઘટ કેસરી રે, આણુ વડે જિનરાય. ભો॰ પર’ (-સ૦ ૧૬૭૬ ના જે ૩૦ ૧૫, સુરત, હીરવિહાર સ્તવન) (૩) વાસ્તવવાદી ‘પદ્મદ્રહ'ના બિરૂદવાળા ૫. પદ્મવિજયજી મહારાજ · જે પરવાસિત ગજ કેરા, ન ધરે હિરપરે ડર હેા. ' : 6 (-સ૦ ૧૮૩૮, નવપદ પૂજા, ઉપાધ્યાય પૂજા) મહેાપાધ્યાય ધસાગરગણિવર આવા મહોપાધ્યાય હતા. મહેાપાધ્યાયજીએ જો નવી મનાતી પ્રરૂપણા ન કરી હેાત અને વિવિધ ગચ્છને ‘ઉત્સૂત્રક દકુદ્દાલ’ના આધારે નિદ્ભવ ખતાન્યા ન હેાત તે તેઓ ખરેખર લઘુ હેમચંદ્ર ગણાત. પણ તે તે પદવી પામી શકયા નહીં, છતાં તેમની શુદ્ધ શાસનભક્તિ અને સાહિત્યનું સર્જન શ્વેતાં ચેાક્કસ માનવું પડે છે કે, તેઓ તે સમયના મેાટા વિદ્વાન, વાદી અને સમ ગ્રંથકાર હતા. ગ્રંથા મહોપાધ્યાય ધસાગરગણિવરે ઘણા ગ્રંથો બનાવ્યા છે, તે આ પ્રમાણે— : ૧. ‘ ભક્તામરસ્તાત્ર’(ઋષભદેવ પદ્મામ્બુજ૦) કાવ્ય : ૨૮ ૦ ૧૬૧૬માં મેડતાના ચામાસામાં. Page #799 -------------------------------------------------------------------------- ________________ જૈન પરપરાના તિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ 6 ૨. · ઔક્ટ્રિકમતાસૂત્રકુલક-વાપન્ન (દીપીકા) ટીકા ’ સ૦ ૧૬૧૭ માં પાટણમાં, ૦૪૨ ૩. ‘તત્ત્વતર ગિણી–સ્વાપન્ન વૃત્તિ’–સ૦ ૧૬૧૭માં પાટણ, તેમણે ' " * ‘ ઉત્સૂત્રકુમતિકુદ્દાલ ’ના આધારે તેમાં · સભ્યાશ’કા િકરણવાદ નવા બનાવી જોડયો હતા. ૧ ૪. ‘ કકિરણાવલી ( કલ્પસૂત્રટીકા )’ – સ’૦ ૧૬૨૮ના આ૦ ૧૦ અમાવાસ્યા દિવાળી દિને રાધનપુરમાં. પ્ર’૦ ૪૮૧૪. ૧. સર્વતગિળી માટે જૂએ પ્રક૦ ૫૫, પૃ૦ × × કલમ ૭મી ૫૦ હંસસાગરગણિએ વિ॰ સ૦ ૨૦૧૯માં મેરખીમાં તત્ત્વતર ગિણીને મૂલ સાથે -ગુજરાતીમાં અનુવાદ પૃ૦ ૨૭૪ માં બનાવ્યા. દરર્ળાવણીની પ્રશસ્તિ આ પ્રકારે મળે છે.-- ૨. મૂળ પ્રશસ્તિ-આ ત્તિ વ્યાખ્યાનકારો માટે બહુ ઉપયોગી છે. સ્ફૂર્તિ દેનારી છે. સ૦ ૧૯૨૮ માં દિવાળીના દિવસે રાધનપુરમાં ત્ર ૪૮૧૪ બનાવી. ( શ્લા ૧ થી ૩) સચાજિત પ્રશસ્તિ અથવા ગ્રંથલેખન પ્રશસ્તિ—ભ॰ મહારવીરસ્વામીની પાટે ગણધર સુધર્માસ્વામી થયા. તેમની પરંપરામાં ઘણા આચાર્યા થયા. અને કાટિક વગેરે ગચ્છે અન્યા. વડગચ્છના આગમવેદી આ જગચંદ્રસૂરિએ મેટું તપ કર્યું. તેથી તેએ સ॰ ૧૨૮૫ માં તપા કહેવાયા. તેમનાથી તપાગચ્છ નીકળ્યા. તપગચ્છમાં આ॰ આનંદવિમલસૂરિ થયા. તેમણે કિયાહાર કર્યા. તેમની પાટે આ॰ વિજયદાનસુરિ થયા (૧ થી ૮) આ॰ વિજયદાનસૂરિની પાટે આ॰ હીરવિજયસૂરિ થયા. તે સર્વ શ્વેતાંબર મુનિએમાં મેટા છે. તેમનું અદ્ભુત મહાત્મ જોઈ લેકે તેમને કલિકાલમાં તી કર સમાન મહિમાવાળા ' માને છે. (૯-૧૦ ) તે આ હીરવિજયસૂરિ વિદ્યમાન છે. તેમના રાજ્યમાં મહેા૦ ધર્મ સાગર ગણિ થયા “ વાચકામાં વડા જે સમસ્ત છે. સશાસ્ત્રોરૂપી સાનાને કસવામાં કસોટી ” જેવા છે, ‘કુમતિરૂપ હાથીએના ૩ ભસ્થલને ભેદવામાં સમાન છે.' જેમણે દુમવાદીઓને હરાવી જય પ્રાપ્ત કર્યા છે. (૧૧-૧૨ ) તેમણે ત્ત્પસૂત્ર ઉપર વિશેષ ખુલાસાવાળી શિરાજિવૃત્તિ રચી છે. ,, છે, * સિંહ જગતમાં મેરુગિરિ અને જૈનશાસન જ્યાં સુધી વર્તે છે ત્યાં સુધી ઉત્તમ પુરુષા વડે વંચાતી આવ-દિળાવહિ જયવંતી રહેા. (૧૩-૧૪) * 66 "" Page #800 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ૦ હેમવિમલસાર ૭૪૩ પ. “કુપકખકેસિયસહકિરણ-પણ ટીકા”-પ્રાકૃત ભાષામાં, વિશ્રામ-૧૧, ૧૨૦૫, આ૦ હીરવિજયસૂરિએ ગીતાર્થો પાસે તપાસ કરાવી તેનું પ્રવચનપરીક્ષા’ નામ રાખ્યું ૬. ‘ઈર્યાપથિકષત્રિશિકા–રે પવૃતિ – સં. ૧૬૨૯માં ૭. “જબુદ્દીવપણુત્તિટીકા’–સં. ૧૬૩૯ માં ૮. “પર્યુષણશતક” (લે. ૧૦૦)–સ્વપજ્ઞ વૃત્તિ’–સં. ૧૬૪૭માં ૯. “તપાગચ્છ પટ્ટાવલી સૂત્ર (પ્રા. ગાથા-૨૧)– પન્ન વૃત્તિસં. ૧૬૪૮માં ચ૦ વ૦ ને શુક્રવારે અમદાવાદમાં. ૧૦. “સર્વજ્ઞશતક” (પ્રા. ગાથા૧૨૩)–પજ્ઞ વૃત્તિ-સં. ૧૬પ૦ ૧૧. “વર્ધમાન વિજ્ઞપ્તિ દ્રાવિંશિકા” ૧૨. “નયચક–વૃત્તિ સહિત” આશુવિ પંહેમવિજયગણિવર લખે છે ક–અમદાવાદમાં સંઘપતિ સહજમલ હતા, જે મેટે પુણ્યશાળી હતા, તેને સતીશિરોમણિ મંગા નામે પત્ની હતી. અને તેઓને કંઅરજી નામે પુત્ર હતો. (૧૫–૧૬) અરજી બચપણથી પુણ્યાત્મા હતો. ધર્મક્રિયા કરતો” અને સાતે ક્ષેત્રમાં દાન દેતે. તેણે ભ૦ વિજયદાનસુરિ પાસે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. ભારે પ્રતિષ્ઠા સંપાદન કરી. તેણે દેવવિમાન જેવું જિનાલય બનાવ્યું. તેણે સંઘપતિ બની શત્રુંજય તીર્થને છરી પાળતો યાત્રા સંઘ કાઢયો. ત્યારથી તે સંઘપતિ તરીકે ખ્યાત થયો. તેણે શત્રુંજય તીર્થ ઉપર પગથિયાંવાળો અષ્ટાપદતીર્થપ્રાસાદ બંધાવ્યું. તાલધ્વજ અને ગિરનાર તીર્થમાં જીર્ણોદ્ધાર કરાવ્યો. તેણે તેની સ્ત્રી પડ્યા અને પુત્ર વિમલદાસે ગુરુઓના ઉપદેશથી જ્ઞાનાવરણીય કર્મને વિનાશ માટે આ જ વિરાવર્જિની સેંકડો પ્રતિએ લખાવી. (૧૭-૨૪) (પ્રક. ૫, પૃ. ૩૪૪) (-રાધનપુરના ખજુરી શેરીના ગ્રંથભંડારની શા. દેવશ્રીમાલીવંશ ૨૧૯ ક૫કિરણાવલી” ની પ્રશસ્તિ ) १. कुवकखकोसिय सवस्सकिरण हीरविजयसूरि दत्त 'पवयणपरिकखा नाम। પ્રાકૃત ભાષામાં વિશ્રામ: ૧૧, ગ્રં. ૧૨૦૫ इति श्रीमत्तपागणनभोगणि श्रीहीरविजयसूरीश्वर 'शिष्योपाध्याय श्रीधर्मसागरगणि" विरचिते स्त्रोपज्ञ कुपक्षकौशिकसहस्रकिरणे श्रीहीरविजयसुरिदतप्रवचनपरीक्षा' नाम्नि प्रकरणे पासचन्द्रमतनिराकरणनामैकादश विश्रामः समाप्तः । समाप्ता च प्रवचनपरीक्षा ॥ Page #801 -------------------------------------------------------------------------- ________________ Gજ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૧૩. “ડશલકી વૃત્તિ, ૧૪, ગુરુ તત્વદીપ’ વગેરે વગેરે. ગુરૂતત્વવ્યવસ્થાપનવાદસ્થલ ઍ૦ ૪૦૦ ૧. મહા ધર્મસાગરગણિની શિષ્ય પરંપર ૫૬. મહા ધર્મસાગગણિવર. ૫૭. ઉપાટ વિમલસાગરગણિ-મહા ધર્મસાગરગણિવર સં. ૧૬૧૬મા મેડતામાં ચતુર્માસ રહ્યા ત્યારે તે તેમની સાથે હતા. તે દીક્ષામાં મહ૦ લબ્ધિસાગરગણિથી મોટા હતા. પણ ઉપાધ્યાય તરીકે તેમનાથી નાના હતા મહોપાધ્યાયજીએ તેમને ઉપા, ધનરાજગણિની પાછળ પાટણ મોકલ્યા. મહાક લબ્ધિસાગરગણિના સ્વર્ગગમન પછી સં. ૧૯૫૫ માં તેમને ઉપાધ્યાય બનાવ્યા હતા. એટલે તે ઉપાધ્યાયપદવીમાં નાના હતા. ૫૮. ઉપાય પદ્મસાગરગણિ–મહા ધર્મસાગર ગણિવરે તેમને સં. ૧૬૧૬ માં જાહેરમાં દીક્ષા આપી. તે પ્રખર વિદ્વાન, મોટા વાદી, શીઘ્રકવિ અને હાજર જવાબી શક્તિવાળા હતા. જગગુરુ આ૦ હીરવિજયસૂરિએ સં. ૧૬૨૮ ના ફાશુ ૭ ને સેમવારે અમદાવાદના અહમદપરામાં મૂલા શાહ શેઠના ઉત્સવમાં આ. વિજયસેનસૂરિને આચાર્ય, ઉ૦ વિમલહર્ષને મહાપાધ્યાય, મુનિ પસાગરગણુ, મુનિ લબ્ધિસાગરગણિ વગેરે ૬ ગણિવરને પંન્યાસ બનાવ્યા. તેમણે સિરોહીની રાજસભામાં ભટ્ટ નરસિંહને તથા ઈડરની રાજા કલ્યાણની રાજસભામાં વાદી બ્રાહ્મણોને હરાવ્યા. –તેમણે પન્યાસપદમાં સં૦ ૧૬૪૬ના બીજા મહા સુદિ ૧૧ ના રોજ માંડલમાં “જગદ્ગુરુકાવ્ય” લેટ બનાવ્યું. પં. વિમલસાગરગણિ શિષ્ય ગટ પસાગરે સં. ૧૬પ૭માં ભ, વિજયસેનસૂરિના રાજ્યમાં” મુનિ પ્રેમસાગરની વિનતિથી ઉત્તરજઝયણ સુત્તની પાઈય ટીકા”ની પ્રાકૃતકથાઓને સંસ્કૃત ભાષામાં ગ્રં૦ ૪૫૦૦ ઉતારી. . (પૂના–જેન પ્રશસ્તિ સંગ્રહ ભાવ ૩ જે પ્ર સ૦ નં૦ ૬૮૪) Page #802 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ ૭૪૫ નોંધ : પ૩ મા ભવ લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય પં૦ જ્ઞાનકીર્તિગણિવરે “ ભ૦ મુનિસુંદરસૂરિને ” પુછી નોંધ કરી, સં. ૧૫રના ચોમાસામાં માંડવગઢમાં સંસ્કૃતમાં કથા ઉતારી હતી. (પૂના-જૈન પ્રશસ્તિ સંગ્રહ ભા. જે પ્રક નં. ૬૩, ઇતિક પ્રક. ૫૧, પૃ. ૫૯) સં. ૧૬૩૩ માં “નયપ્રકાશ–પાટીકા” સાથે એ. “યુક્તિ પ્રકાશ-સટીક, પ્રમાણપ્રકાશ-સટીક, શીલપ્રકાશ, “યધરતૃપચરિત્ર, ધર્મપરીક્ષા, તિલકમજરી–પદ્ય, તિલકમંજરી–ટીકા” ગ્રંટ ૮૦૦૦ અને “અજારા પાર્શ્વનાથસ્તવન” લૈ૦ ૫ વગેરે ગ્રંથ રચ્યા. પં. પદ્મસાગરગણિ શિષ્ય, ૫૦ ગુણસાગરગણિએ હસ્તિનાપુર મંડન ભ. શાંતિજિન વિનતિ ગુઢ કડી ૨૧ બનાવી. ૫૯. મહેઃ કુશલસાગરગણિ તેમનાં બીજા નામ પં. કુમારસાગરગણિ અને ૫૦ કુલસાગરગણિ પણ મળે છે. તે બચપણમાં સાધુ થયા હતા. તે વિદ્વાન હતા. મોટા વાદી હતા અને જ્ઞાન – ગંભીર હતા. ભર વિજયસેનસૂરીશ્વર અને આ૦ વિજયદેવસૂરિ સાથે જ વિચારતા હતા. તે તથા તેમની પરંપરા સંવેગી હતી, તેથી યતિપણામાં રહેવા છતાં તે શુદ્ધ સંયમી હતા. તેમણે સં૦ ૧૬૬૨માં “ઉપદેશસાર-સટીક” બનાવ્યા. તેમાં તેમણે ઘણું “ઐતિહાસિક અનુશ્રુતિઓ” આપી છે. આ ગ્રંથમાં તેમણે પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતી ભાષાનાં કવિત્તો વગેરે પણ આપ્યાં છે.' આચાર્યશ્રીએ તેમને ઉપાધ્યાયપદ આપ્યું હતું. ૧. અપભ્રંશ ભાષા વગેરેના નમૂના(૧) આદિનાથ સેનુંજિ, નેમિ ગિરનારિ નમેરિણુ; મુનિસુવ્રત ભરૂઅ૭િ, વીર મોઢેર થણે વિણ; મહુરા પાસ-સુપાસ નમિઅ, દુઆ ઘડિઆ અભિંતરિ, સેરઠિ દંઢણ વિહારિ, વાર ગોવાલ ગિરિસરિ. Page #803 -------------------------------------------------------------------------- ________________ જ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ મો. નેમિસાગરગણિએ સાગરમતના ૩૬ “બેલ”ની નવી પ્રરૂપણ કરી તે પ્રરૂપણાને તે પ્રમાણિક માનતા ન હતા. તે સંવેગ રંગથી રંગાયા હતા. સુરતના નવાબે સં. ૧૮૮૭માં સુરતમાં ભવ્ય વિજયદેવસૂરિને સર્વજ્ઞશતકસટીક” પ્રમાણિક છે કે નહીં? એ બાબતે રાજસભામાં જાહેર શાસ્ત્રાર્થ કરવા વિનંતિ કરી હતી. શાસ્ત્રાર્થ–ભવિજયદેવસૂરિએ આ શાસ્ત્રાર્થમાં પિતાના પ્રતિનિધિ તરીકે મહેક કુશલસાગરગણિ અને પ૦ લાભકુશલગણિને મેકલ્યા હતા. આ૦ રાજસાગરસૂરિએ શાસ્ત્રાર્થ કરવા માટે પોતાના તરફથી પં. સત્યસૌભાગ્યગણિને નિયુકત કર્યા હતા. શાસ્ત્રાર્થનું સ્થાન રાજસભા હતું. અને મધ્યસ્થ તરીકે સાગરશાખાના જેની માગણું મુજબ નવાબ માજરમલિક હતા. તથા બીજા વિદ્વાન બ્રાહ્મણે, બીજા પંડિતે તથા મુસલમાનના કાજી વગેરે હતા. બીજા જૈન-જૈનેતર શ્રોતાઓ વગેરે હાજર હતા. સૂબાએ શાસ્ત્રાર્થના પ્રારંભ કરવા જણાવ્યું. પં. સત્યસૌભાગ્યગણિએ પ્રથમ ફારસીમાં પાંચ ફકરા લખી સૌની સામે મૂક્યા. ઉ૦ કુશલસાગરગણિએ તેની સામે “સર્વજ્ઞશતક”માંથી વિસં. વાદી બેલ ગોઠવી, ફારસીમાં લખી સૌની સામે મૂક્યા અને પંન્યાસજીને જણાવ્યું કે, “આ બલેને શાસ્ત્રના આધાર પાઠ આપી સાચા કરી બતાવો. અઠ્ઠય છવ્વીસા. વીર જિણ મુહર નયરિ થિર થમ્પિયઉ; સે આમરાય નયપકમલ, બપ્પભદિસૂરિ ચિરં જયઉ. (–ઉપદેશ સાર–સટીક-ઉપદેશ : ૫૧) (૨) જૂઓ. પ્રક. ૩૫, પૃ. ૧૦૬ (ઉ૫૦ ૩૨) (૩) જૂઓ. પ્રક. ૪૧, પૃ. ૬૨૨ (ઉપ૦૨૩) પ્રક. ૪૧, પૃ. ૬૫૫ (ઉપ૦ ૩૨). Page #804 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ હેમવિમલસૂરિ ૭૪૭ પં. સાભાગ્યગણિ આ બોલ વાંચી મૌન બની બેસી રહ્યા. સર્વ સભ્ય અને સૌ પ્રેક્ષકોએ જાહેર કર્યું કે, પં. સત્ય સૌભાગ્યગણિ હારી ગયા. ઉપાટ કુશલસાગરગણિ સાચા ગણાય અને આ૦ શ્રી વિજયદેવસૂરિ જીત્યા એવી ખ્યાતિ પ્રસરી. ભ૦ રાજસાગરસૂરિ તે સમયે ત્યાં હાજર રહ્યા. (ઐતિહાસિક રાસસંગ્રહ ભાટ ૪ નિરીક્ષણ પૃ. ૩૯, ૪૦, ઈતિપ્રક. પપ, પૃ૭૬૮ સૂરતમાં શાસ્ત્રાર્થ) મહેક કુશલસાગરગણિના નં. ૬૦મા શિષ્ય પં. વિજયસાગરગણિએ પુર ગામમાં શેઠ વીર ભણશાળીને ભણવા માટે “મહાવીર જિનર્તોત્ર ૨૮ રચ્યું. (૬૦) પં૦ ઉત્તમસાગરગણિ–તેઓ સંયમમાં શિથિલ બન્યા સં. ૧૭૫૮ માં સ્વર્ગવાસી બન્યા. તે તપાગચ્છવિજયદેવસૂરિસંઘ સાગરશાખાના ભ૦ ઉદયસાગરસૂરિની આજ્ઞામાં હતા. ૬૧. પં. ન્યાયસાગરગણિ અસમાન ગુમાન કરત જગમેં, સેહી “ગુમાન” કથિર ક્યું ગાયે. ઉદેપુર લેક વિલકત કે કર્યું, બાગાર નાગર હૈ ક્યું વાર્યો. શાન્તિવિજય બુધ ન્યાય નિધિ, આગમતર્ક વિવાદ વિચાર્યો, ગામ ધુલેરમેં આદિમદેવ હજૂર, દિગમ્બર નાયક હાર્યો. ૧ ભિન્નમાલના રાવ અજિતસિંહ રાઠોડના રાજ્ય પહેલાં (સં. ૧૭૫૧ થી ૧૭૮૧) શા મેટાશાહ ઓસવાલની પત્ની રૂપાદેવીએ એક મધ્યરાતે સ્વપ્નમાં આંબે છે, અને વિ. સં. ૧૭૨૮ શ્રા. સુ. ૮ની ઘડીએ પૂરી થયા બાદ ૯મીના ભેગકાળમાં ગુરુવારે અનુરાધા નક્ષત્રમાં મધ્યરાત પછી બાહ્યગમાં પુત્ર નેમિદાસને જન્મ આપે. તેના ઘરમાં ઘર દેરાસર હતું. તે નેમિદાસને કાકાએ ૫૦ ઉત્તમસાગરગણિને તે નેમિદાસ વહોરાવ્યો. પં૦ ઉત્તમસાગરગણિએ તેને દીક્ષા આપી; અને તેનું નામ મુનિ ન્યાયસાગર રાખ્યું. શ્રી ન્યાયસાગરે વ્યાકરણ, ન્યાયગ્રંથે આ હરિભદ્રસૂરિ, Page #805 -------------------------------------------------------------------------- ________________ ७४८ જૈન પરંપરાને ઇતિહાસભાગ ૩ [ પ્રકરણ અને મહેર યશોવિજયજી ગણિવર વગેરેના ન્યાય ગ્રંથને અભ્યાસ કર્યો. તેમની ૩૦ વર્ષની ઉંમર થતાં ૫૦ ઉત્તમસાગર મહારાજે આશરે સં. ૧૭૫૮માં સ્વર્ગગમન કર્યું. પં. શાન્તિવિજયજી વિગેરે ૬૦ ઠાણું ધૂલેવાતીર્થની યાત્રાએ આવ્યા. પં. ન્યાયસાગરે ત્યાં દિગમ્બર ભટ્ટારક નરેન્દ્રકતિને હરાવ્યા. તથા ઉજજૈનમાં અને સિદ્ધપુરમાં તેમજ અમદાવાદમાં જિન પ્રતિમા વિધિ ઢંઢિયાને પણ હરાવ્યા હતા. મંદારના નવાબે તેમનું નિમિત્ત જ્ઞાન સાચું જાણી તેમની પાસે ધનની થેલી મૂકી, લેવા વિનંતિ કરી. પં. ન્યાયસાગરે સં૦ ૧૭૬૩માં તે ન લેતાં શુદ્ધ સંયમી જીવન પાળવા ક્રિોદ્ધાર કર્યો. તેમણે અમદાવાદથી વિહાર કરી, શત્રુંજય, ભાવનગર, ઘોઘા, ગિરનાર, આબૂ, અચલગઢ, તારંગા, પાટણ, અંતરીક્ષજી, ઔરંગાબાદ, બૂરાનપુર, સૂરત, જબુસર, ખંભાત, નવાનગર વગેરે સ્થાનમાં વિહાર કરી, યાત્રાઓ કરી, ઉત્સવ, મહોત્સવ, પ્રતિષ્ઠા વિગેરે કરાવ્યાં. તેમને (૧) મણિસાગર, (૨) ઉદયસાગર, (૩) ધીરસાગર અને (૪) જયસાગર એમ ચાર શિષ્ય હતા. આ સિવાય (૫) વીરસાગર શિષ્યનું નામ પણ મળે છે. તે તેઓ નવાનગરથી વિહાર કરી કેઠ ગાંગડ પધાર્યા. અહીં તેમની તબીયત બગડી, આથી અમદાવાદના જૈનેએ ત્યાં જઈ તેમને અમદાવાદ લાવી, લુવારની પિળના ઉપાશ્રયે પધરાવ્યા. ત્યાં પણ તેમની તબીયત વધુ બગડી. ૪ શિખે તેમની સાથે હતા. પં. ન્યાયસાગરે સં. ૧૭૯૭ના ભાવ વ૦ ૮ ની સવારે (ઉષાકાળે) અમદાવાદના લુવારની પિળના ઉપાશ્રયમાં સ્વગમન કર્યું. સંઘે તેમની માંડવી બનાવી, “કદમપુરાની વાડીમાં” અગ્નિ સંસ્કાર કર્યો. મહેધર્મસાગરગણિવરના પટ્ટધર મહેo વિમલસાગરગણિની પરંપરાના...........................“ન્યાયસાગર નિર્વાણ રાસ” બનાવ્યું. ( –જેન ઐતિહાસિક ગૂજરકાવ્યસંચય રાસ નં. ૬ ઠ્ઠ પૃ૬૮થી ૮૫) Page #806 -------------------------------------------------------------------------- ________________ આ હેવિમલરિ આ પ્રમાણે— "" તેમણે ઘણા ગ્રન્થા રચ્યા છે. તે (૧) સ’૦ ૧૭૬૬માં “સમ્યકત્વવિચાર વાળું મહાવીર સ્તવન (૨) સ૦ ૧૭૮૧માં ભરૂચમાં “પિડદોષ વિચાર સજ્ઝાય (૩) “ નિગેાદ વિચારવાનું સ્તવન” (૪) સ૦ ૧૭૮૪ના આ૦ ૧૦ ૧૩ ના રાજ રાનેરમાં ૩૬ રાગરાગણીવાળુ મહાવીર સ્તવન (૫, ૬) એ જિન ચાવીશી સ્તવને. (૭) સૂર્યમંડન પાર્શ્વજન સ્તવન. (૮) આઠમનું સ્તવન વગેરે રચ્યાં છે. તેમનાં સ્તવના લેાકપ્રિય બન્યાં છે. (6 "" ઉપા॰ સહજસાગરગણિની શિષ્ય પર પરામાં તેમના ક્રિયાદ્ધારના પ્રભાવ પડવાથી સંવેગી તપાગચ્છ સાગરશાખાની શ્રમણુ પર પરા ચાલી હતી. (-જૂએ ઇતિ॰ પ્રક૦ ૫૮, સાગરગચ્છ પરપરા) ૫૦ ન્યાયસાગરગણિના શિષ્ય મુનિ વીરસાગરે સ૦ ૧૬૯૬ અથવા સ૦ ૧૭૯૬ કા સુ૦ ૧૧ને રાજ ધાંધાણી તી માં શ્રી નવકાર રાસ લખ્યો. પંચાવનમું ] ગ્રન્થા ૭૪૯ (શ્રી પ્રશસ્તિ સ ંગ્રહ ભા૦ ૨, પ્રશ૦ નં૦ ૭૮૮) ૬૨. ૫૦ જયસાગરણ તેમણે ૧૮૦૧ માં તા માળા સ્તવન બનાવ્યું. ૫૦ વૈરાગ્યસાગરગણિ સ’૦ ૧૭૨૫માં આગરામાં હતા. ૬૨. ૫૦ જયસાગરગણું. "" ૧ વિ॰ સં ૧૬૭૬ અથવા ૧૬૯૬ જે વ. ૧૧ને બુધવારે પણ મુનિ ન્યાયવિજયજી થયા હતા. તે આમનાથી જુદા હતા. અથવા સંભવ છે કે. ૫૦ ન્યાયસાગરગણિએ જ ક્રિયાહાર કરી પેાતાનું નામ “ મુનિ ન્યાયવિજય ” પણ રાખ્યું હાય ? * દાખલા મળે છે કે. આગમાહારક પૂર્વ આનંદ્રસાગર સરવરે પેાતાના મુખ્ય શિષ્યનું નામ પહેલાં મુનિહુ સવિજય રાખ્યું, પછી ઘણા વર્ષો બાદ તેમનું ખીજું નામ મુનિ શ્રીવિજયસાગર રાખ્યું હતું. જે પરમ સ ંવેગી શાન્ત ગુરુભક્ત આત્માથી અને જ્ઞાની હતા. Page #807 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ—ભાગ ૩જો [ પ્રકરણ ૬૩. ૫૦ રાજેન્દ્રસાગરગણિ તેમણે સ૦ ૧૮૬૦ ના અષાડ સુદિ ૧૦ ને સામવારે ભરૂચમાં મુનિ ઉદયપ્રભના શિષ્ય ૫૦ ધ નિધાનની પ્રાકૃત · ચતુર્વિશતિ જિનસ્તુતિ' ગાથા : ૨૮ની પ્રતિ લખી હતી. ૨. મહેા. ધમ સાગરગણિની શિષ્ય પર પરા ૫૬. મહા॰ ધસાગરણિવર. ૫૭. મહા લબ્ધિસાગર્ગાણુ-મહા ધર્મસાગરણુિએ સ’૦ ૧૭૧૭-૧૮માં અહિમનગરમાં દીક્ષા આપી. ૫૦ ભ॰ હીરવિજયસૂરિએ સ૦ ૧૬૨૮ ના ફા॰ ૩૦ ૭ ને સામવારે અમદાવાદના અહમદપરામાં શેઠ મૂલા શાહના ઉત્સવમાં ૫૦ વિજયવિમલને ઉપાધ્યાય પદ, આ॰ વિજયસેનસૂરિને આચાય પદ ઉ॰ વિમલને મહાપાધ્યાયપદ તથા મુનિ પદ્મસાગરગણિ મુનિ લબ્ધિસાગરગણિવર વગેરે ૬ જણને પન્યાસ પદ આપ્યાં. ૫૦ લબ્ધિસાગરે (અથવા ઉ૦ વિમલસાગરે) સ૦ ૧૬૬૫માં કેકિંદમાં નાપા ઉછતવાળ આશવાલના ભ॰ આદિજિનપ્રાસાદની ભ વિજયદેવસૂરિની આજ્ઞાથી પ્રતિષ્ઠા કરી. ( --જિનવિ. લેખ સંગ્રહ લેખાંક : ૩૭૭, પ્રક૦ ૬૦) ભ॰ હીરવિજયસૂરિએ સ૦ ૧૬૪૮ માં મહેા॰ ધસાગરની તપગચ્છપટ્ટાવલી ’ની પરીક્ષા કરવા માટે ગીતાર્થીની તપાસ સમિતિ નીમી હતી. તેમાં પ૦ લબ્ધિસાગરગણિ પણ એક હતા. આ વિજયસેનસૂરિએ સ૦ ૧૬૫૩ના માહ સુદિ ૫ ને રાજ અમદાવાદના અકમીપુરામાં શેઠ ભાટા શવજીના જિનાલયના પ્રતિષ્ઠા મહાત્સવમાં તેમને ઉપાધ્યાયપદ આપ્યું હતું. તે એક દિવસે આ॰ વિજયદેવસૂરિને સમારતી વળાવા ગયા અને ત્યાંથી પાછા ફરતાં ઠંડી લાગવાથી બિમાર પડયા. તેએ ૬ મહિના ઉપાધ્યાયપદ લેાગવી કાળધમ પામ્યા. ૫૮. ઉપા॰ નેમિસાગરગણુ-ઉ૦ રાજસાગરગણિ તે અને સિરપુરનગરના શેઠ દેવીદાસ અને તેની પત્ની કાર્ડિમકેના પુત્ર હતા. મહા॰ ધર્મસાગરગણિએ કેડિમદેને તથા તે બંનેને દીક્ષા Page #808 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ હેમવિમલસૂરિ ૭૫૧ આપી. પં. લબ્ધિસાગરગણિના શિષ્ય બનાવ્યા તેઓનાં નામ મુનિ નેમસાગર અને મુનિ મુક્તિસાગર રાખ્યાં. બંને ભાઈઓ બુદ્ધિમાન, વિદ્વાન અને વાદી હતા. મુનિ મુક્તિસાગરને સં. ૧૬૩ માં જમા થયેલ હતું. તેમનું ગૃહસ્થપણાનું નામ મેઘજી હતું. તે નાની ઉંમરમાં સાધુ બન્યા હતા. તેથી વધુ તેજસ્વી હતા. તેમને પદ્માવતી દેવીની સહાય હતી, સંભવ છે કે તેમનું બીજું નામ ભક્તિસાગર પણ હોય ! ત્રીજું નામ ૫૦ રાજસાગર તે હતું જ પોર્ટુગીઝ પાદરી પીનહરએ તા. ૬-૧૧–૧૧૫ ના રોજ પોતાના દેશમાં પત્ર લખ્યો હતો તેમાં લખ્યું હતું કે, મેં જૈનવતી સાધુઓને ખંભાતમાં જોયા હતા. તેઓમાં ૮-૯ વર્ષની ઉંમરના છેકરાઓ પણ જોયા. કે જેઓ દેવ જેવા લાગતા હતા. તેઓ હિંદુસ્તાનના નહીં, પણ યુરેપના હોય તેવા લાગતા હતા. આટલી નાની ઉંમરમાં તેમનાં માતા-પિતા તેમને ધર્મને નામે અર્પણ કરી દે છે. (ડેટ વિન્સેટ સ્મીથનું “અકબર” તથા પ્રક. ૪૪ ફ. નં. ૮ પૃ૦ ૧૨૯ થી ૧૩૪, “તથા સૂરીશ્વર અને સમ્રાહ્માંથી) એટલે કે, આ હીરવિજયસૂરિના પરિવારમાં મુનિ મુક્તિસાગર, મુનિ કુશલસાગર, મુનિ નંદિવિજય, મુનિ સિદ્ધિચંદ્ર, મુનિ કમલવિજય વગેરે તેમની જેવા બાલમુનિઓ હતા. આ. વિજયસેનસૂરિએ સં. ૧૯૫૫ માં એ બંનેને પંન્યાસપદ આપ્યું હતું.' કવિવર પર ક્ષેમવર્ધનગણિ લખે છે કે, પં. નેમસાગર તથા પં૦ મુક્તિસાગરગણિ સૂરતમાં ચોમાસુ હતા, ત્યારે સુરતમાં શેઠ શાંતિદાસ નામે મટે ધનાઢય વ્યાપારી હતું, પણ તેને કંઈ સંતાન ન હતું. તેણે એક દિવસે ઉક્ત પંન્યાસને કરગરીને વિનંતિ ૧. સં. ૧૬૪૧ના વ. શુ ૨ ને બુધવારે હીરવિજયસૂરીશ્વર યુગ પ્રધાનાવતારમાં માદલપુરમાં એક પં. રાજસાગરગણિ વિદ્યમાન હતા. તે આ પં. મુક્તિસાગરથી જૂદા હશે. Page #809 -------------------------------------------------------------------------- ________________ ૭૫૨ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ કરી કે, “ગુરુદેવ! આ સેવક પાસે ગુરુદેવની કૃપાથી ધન છે પણ અંતરાય કમને ઉદય છે કે અમારા પછી તેને ભેગવે અને દાનપુણ્ય કરે એ જીવ નથી.” એટલે અમને કેાઈ સંતાન નથી ગુરુદે કૃપા કરે તે આ અંતરાય કર્મ તૂટે અને આ શ્રાવકનું ઘર આબાદ બની રહે આથી પંન્યાસે એ સં. ૧૬૬૦ના ભેંયરામાં બેસી સર્વકાર્યસાધક ચિંતામણિમંત્રનો જાપ શરૂ કરી આરાધના કરવા માંડી, વિધિપૂર્વક બેલ, બકુલા, હોમ-આહુતિ આરતી સાથે જાપ કરવાથી તે મંત્ર છ મહિને સિદ્ધ થાય એ એને વિધિ હતે. પંન્યાસોએ શેઠ શાંતિદાસને જણાવ્યું કે, “તમે છ મહિના પૂરા થતાં બીજે દિવસે સવારે અહીં આવી હાજર રહેજે.” અમદાવાદના શેઠ સહસ્ત્રકિરણને પુત્ર શેઠ શાંતિદાસ ઝવેરી સુરતમાં વ્યાપાર માટે અવાર નવાર આવતે, તે ધર્મપ્રેમી હતો. તે જ્યાં જાય ત્યાં દેવદર્શન, ગુરૂદશન વગેરે વિધિ કર્યા પછી પિતાને ધંધે શરું કરતે. સુરતમાં આવે ત્યારે સવારે પં. નેમિસાગર. ગણિ વગેરેનાં દર્શને બરાબર આવતે. પંન્યાસેએ ઉપરને જાપ પૂરો કર્યો. છ મહિના પૂરા થયા. ત્યારે કુદરતે બન્યું એવું કે, બીજા દિવસે સવારે જ બ્રા....મુહૂર્તમાં અમદાવાદને શાંતિદાસ ઝવેરી પંન્યાસને વાંદવા આવ્યો. પં. સુતિસાગરગણુએ નામસામ્યથી તેને સૂરતને શેઠ શાંતિદાસ સમજ, ભાંયરામાં લઈ જઈ પોતાની સામે એક આસન ઉપર નિડગ બેસાડો. પંન્યાસજીએ તેને કહ્યું કે, “જે, ડરીશ નહીં, ખડોલ બેસી રહેજે, ધરણે નાગના રૂપમાં તારી સામે, તારા શરીરે ચડશે, જીભના લબકારા મારશે, ત્યારે તું તારી જીભ તે નાગની જીભ સાથે મેળવી દેજે. તે ધરણેન્દ્ર પ્રસન્ન થઈ તને વરદાન આપશે, તને રાજ્ય મળશે, ધનને ભંડાર છલકાશે, તને યશ મળશે.” . - શાંતિદાસ ઝવેરી ગુરુકૃપા સમજી પંન્યાસજીની સામે બેસી ગયો. ને પંન્યાસજીએ જાપ શરૂ કર્યા. ધરણેન્દ્ર નાગરૂપે આવી ઊભે પણ શાંતિદાસને બીક લાગવાથી Page #810 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ૦ હેમવિમલસરિ ૭૫૩ પિતાની જીભ બહાર કાઢી નહીં. ધરણેન્દ્ર તરત અદશ્ય થઈ ગયે. પં૦ મુક્તિસાગરગણિએ કહ્યું, “શાંતિદાસ ! તેં નાગની સાથે જીભ મેળવી હતી તે, ખરેખર, તે રાજા બનત, પણ તું ડરી ગયે. તેં જીભ મેળવી નહીં, તેથી હવે તું રાજમાન્ય જ બનીશ.” (શેઠ શાંતિદાસનો રાસ) શાંતિદાસ ઝવેરી સુરતથી અમદાવાદ થઈ આગરા ગયે. ત્યાં સમ્રા અકબરે સં૦ ૧૬૬૧ માં આગરામાં બધા ઝવેરીઓને પિતાના દરબારમાં બોલાવ્યા હતા. શાંતિદાસ ઝવેરીએ સૌની વચ્ચે મેતીની પરીક્ષા કરી, વ્યાજબી કીંમત બતાવી. બાદશાહ ખુશ થયે. તેણે શાંતિદાસને મે માનસન્માન આપ્યું. એટલે શાંતિદાસ ઝવેરીને મેગલ દરબારમાં મોટી નામના મળી. “બાદશાહી ઝવેરી” તરીકેની પદવી મળી. સમ્રાટુ અકબરની એક બેગમ એક વાર અમદાવાદ આવી. શાંતિદાસ ઝવેરીએ તેની ખૂબ ખાતરબરદાસ્ત કરી. બેગમે પ્રસન્ન થઈ તેને પિતાને ધમભાઈ બનાવ્યું. સમ્રાટુ જહાંગીર જ્યારે હિંદને બાદશાહ બન્યો ત્યારે તે શાંતિદાસ ઝવેરીને “મા” કહી બેલાવતે, બા, જહાંગીરે તેને અમદાવાદને નગરશેઠ બનાવ્યું. અને ગુજરાતને સૂબે પણ બનાવ્યો. નગરશેઠ શાંતિદાસ સમજી ગયા કે, આ ગુરુદેવની કૃપાનું ફળ છે. તેણે પં. નેમિસાગરગણિ અને મુક્તિસાગરગણિને અમદાવાદ બેલાવી ભારે ઠાઠથી પધરાવ્યા. સાથોસાથ વિનંતિ કરી કે, “ગુરુદેવ ! આપની કૃપાથી મને સૂબાગીરી મળી છે. આ રાજ્ય તમારું છે, તે ગુરુદક્ષિણામાં સ્વીકારો અને મને ઋણમુકત કરે.” પંન્યાસજીએ ઉત્તર વાળ્યા કે, “શેઠ! અમે માતાપિતા, ઘરબાર, માલ-મિલકત બધું છોડીને નીકળ્યા છીએ. પંચ મહાવ્રતધારી છીએ, તે અમે રાજ્યને શું કરીએ ? પરંતુ જે તમારે ખરેખર લાભ જ લે હોય તે, ગચ્છનાયક ભ૦ વિજયસેનસૂરિને અમદાવાદ પધરાવી, ભારે માન-સન્માનથી પ્રસન્ન કરી, તેમના હાથે બન્નેને ઉપાધ્યાયપદ અપાવે.” ૫ Page #811 -------------------------------------------------------------------------- ________________ આ ઘર ઘર મનમાં એવું લ ખનાવી ૭૫૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ ગચ્છનાયકને અમદાવાદ પધરાવી વિનંતિ કરી કે, “કૃપા કરી મારી એક ભાવના પૂરી કરો કે, બન્ને પંન્યાસને ઉપાધ્યાયપદ આપ.” આ૦ વિજયસેનસૂરિએ સં. ૧૯૬૫માં અમદાવાદમાં માત્ર પં. નેમિસાગરને ઉપાધ્યાયપદવી આપી. શેઠે પાઘડી ઉતારી ગચ્છનાયકને ફરીથી વિનંતિ કરી કે, “આપે મારી વિનંતિ સ્વીકારી. તેટલા માટે હું મારાં અહોભાગ્ય સમજું છું. હવે પં. મુક્તિસાગરજીને ઉપાધ્યાય પદવી પ્રદાન કરે.” એથી મને પૂરે સંતોષ થશે.” ગચ્છનાયકે શાંતિથી કહ્યું, “આ પદવી લહાણું કરવાની વસ્તુ નથી, કે ઘેર ઘેર અપાય.’ આમ ઉત્તર વાળી મૌન પડયું, આથી નગરશેઠને મનમાં ખોટું લાગ્યું. અને મનથી નિર્ણય કર્યો કે, “હવે હું ઉપાય નેમિસાગરને આચાર્ય બનાવીશ અને તેમના હાથે જ ૫૦ મુક્તિસાગરને પણ “ઉપાધ્યાય” બનાવી આચાર્યપદવી અપાવીશ.” - ભવ્ય વિજયસેનસૂરિએ પં. મુક્તિસાગરને ઉપાધ્યાય બનાવ્યા નહીં, તેથી જ ભવ્ય વિજયદેવસૂરિ પણ તેમને ઉપાધ્યાય બનાવતા નહતા. ભ૦ વિજયદેવસૂરિ સં૦ ૧૬૭૩ માં ખંભાતમાં ચોમાસુ હતા, ત્યારે ઉપા. નેમિસાગરગણિ રાધનપુરમાં ચોમાસુ રહ્યા હતા, એ સમયે આ. વિજયાનંદસૂરિના પક્ષવાળા મુનિવરેએ ભ૦ વિજય દેવસૂરિના વિરોધમાં બાદશાહ જહાંગીરના કાન ભંભેર્યા. બાદશાહે તે જ ચોમાસામાં ચિત્રાદિ સં. ૧૯૭૪માં ભ૦ વિજયદેવસૂરિને એકદમ માંડેવગઢ બેલાવ્યા, આથી આ વિજયદેવસૂરિ અને ઉપાટ નેમિસાગરગણિ સપરિવાર ગુજરાતથી વિહાર કરી જલદી માંડવગઢ પહોંચી ગયા. એ વેળા ઉપાયનેમિસાગરની સાથે પં. વીરસાગર, પં. ભક્તિસાગર, પં. કુશલસાગરગણિ, મુનિ પ્રેમસાગર, પં. શુભસાગર, પં. શાંતિસાગર, પં૦ ગુણસાગર વગેરે મુનિવરે પણ માંડવગઢ ગયા. Page #812 -------------------------------------------------------------------------- ________________ ૭૫૫. પંચાવનમું ] આ૦ હેમવિમલસરિ બાદશાહે બહુ ચીવટ રાખી ગંભીરપણે તપાસ કરી. આચાર્ય શ્રીની જીવનચર્યા, વિદ્વતા, ત્યાગ અને તપસ્યાની આકરી પરીક્ષા કરી. બાદશાહે પિતાને પૂરો સંતોષ થતાં આ વિજયદેવસૂરિને મેટા ત્યાગી અને તપસ્વી છે, એમ દર્શાવનારું “મહાતપા”નું માનવતું બિરુદ આપ્યું, તથા ઉપાધ્યાય નેમિસાગરગણિને “વાદિપકની પદવી આપી, એ રીતે તે સૌનું સન્માન કરી આગરાના સંઘવી ચંદ્રપાલને આજ્ઞા કરી સાથે એકલી બાદશાહી વાજાંગા સાથે માનપૂર્વક ઉપાશ્રયે પહોંચાડયા. આ રીતે એક બાદશાહે તેમનું બહુ સન્માન કર્યું. બાદશાહને આ આચાર્ય ઉપર ઘણો પ્રેમ હતો એ તેણે તે પછી ગચ્છનાયકને ગુરુ સં૦ ૧૬૨૪માં એક ભક્તિપત્ર લખી વ્યક્ત કર્યો હતો. (–જૂએ પ્રક. ૪૪, પૃ. ૧૪૫ બાદશાહ જહાંગીરને પત્ર ફ૦ નં૦ ૧૩) પરંતુ દીલગીરીની વાત છે કે, વાદિજીપક ઉપા. નેમિસાગર ગણિવર સં૦ ૧૬૭૪ ના કારુ શુ. ૧૦ ના રોજ માંડવગઢમાં કાળધર્મ પામ્યા. અને ભ૦ ગચ્છનાયક ત્યાંથી વિહાર કરી ગુજરાત પધાર્યા. ઉપા૦ વિદ્યાસાગર ગણિવરના શિષ્ય ઋષિ પંચાયણ; તેમના શિષ્ય પ૦ કૃપાસાગરના શિષ્ય પં. તિલકસાગર ગણિએ સં ૧૭૨૧માં “મિસાગર નિર્વાણ રાસ” ઢાળ-રર ર હતું, - હવે નગરશેઠ શાંતિદાસે નિર્ણય કર્યો કે હવે તે સીધા ૫૦ મુક્તિસાગર ગણિને જ ઉપાધ્યાય અને આચાર્ય બનાવવા. ભ૦ વિજયદેવસૂરિ સં. ૧૬૭૯ માં ખંભાતમાં વિરાજમાન હતા એ અવસરે નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ સુબાની સત્તા હાથમાં લઈ અમદાવાદ આવેલા ખંભાતના શેઠને બળજબરીથી અતિથિ તરીકે રાખી નજરકેદ રાખ્યો. અને તેની મારફત ભવ્ય વિજયદેવસૂરિની પાસેથી પં. મુક્તિસાગરગણિને ઉપાધ્યાય અને તે પછી આચાર્ય બનાવવાની પાકી કબૂલાત માગી. આથી ભવ્ય વિજયદેવસૂરિ પાસેથી વાસક્ષેપ મેળવી ૫૦ મુક્તિસાગરને સં૦ ૧૬૭૯ માં ઉપાધ્યાપદ અને તે પછી સં. ૧૬૮૬ ના જેઠ શ૦ ૧૪ ને શનિવારે આચાર્યપદ Page #813 -------------------------------------------------------------------------- ________________ ૭૫૬ જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ આપવામાં આવ્યું. આ રાજસાગરે એ સમયે બીજા ઉપાધ્યાયે વગેરે બનાવી તપાગચ્છ વિજયદેવસૂરગચ્છની સાગર શાખાને ચતુર્વિઘસંઘ સ્થાપ્યું. અને તેમના પહેલા ભટ્ટારક આ૦ રાજસાગરસૂરિને સ્થાપન કર્યા. સંયમમાર્ગ ગષક વિદ્વાન કોઈ શુદ્ધ શંકા કરશે કે, પં. મુક્તિસાગરગણિ સાધુ નહીં હોય પણ યતિ હશે, કેમકે તેમણે જાપ, હામ, આહુતિ આરતી વગેરે વિધિથી મંત્ર સાધી શેઠને ધનાઢય અને અધિકારી બનાવ્યા, એવું કામ યતિ જ કરે. પણ એવી વિચારણા કરવી ગ્ય નથી. ઇતિહાસના પરિશીલનથી આપણે જાણી શકીએ છીએ કે તે સમયે આ વિધિ શાસનની પ્રભાવના માટે પ્રશસ્ત મનાતો હતો. આથી કેઈને આ અંગે શંકા કરવી એગ્ય નથી. (૧) જે કે વિકમની સત્તરમી સદીનું ચોથું ચરણ યતિમાર્ગ પ્રારંભ કાળ છે. ત્યારે બધા ગચ્છોમાં છેડે ઘણે અંશે શિથિલતા આવી હતી. અને કઈ કઈ તે જાહેર રીતે યતિ બની ચૂક્યા હતા. આથી જ પરમ સંવેગી પં. સત્યવિજયગણિવર મહ૦ વિનયવિજય ગણિ, પં. વિમલગણિ અને ઉ૦ યશોવિજયજી ગણિવરે અઢારમી સદીમાં કેિદાર કરી સંવેગી સંસ્થાના પાયે મજબૂત કર્યો. (–પ્રક૬૨) (૨) બીજી વાત એ છે કે, ઉક્ત પંન્યાસએ શેઠ શાંતિદાસ ઝવેરીને સાફ સાફ જણાવ્યું હતું કે, “અમે પાંચ મહાવ્રતી ત્યાગી છીએ, રાજ્યને શું કરીએ?” તેઓને આ ઉત્તર તેઓના શુદ્ધ સાધુ-સંયમને પુરવાર કરે છે. (૩) ત્રીજી વાત એ છે કે, પં૦ મુક્તિસાગરગણિ સંવેગી હતા. આથી જ ત્યાગી, આત્મગષી વિદ્વાન સ્થવિર પં. સહજસાગર ગણિવર, પં૦ જયસાગર ગણિ, પં૦ જીતસાગર ગણિ, અને પરમ ત્યાગી સમર્થ વિદ્વાન પં. નગર્ષિગણિ (પં. નગવર્ધન ગણિ) વગેરે તેમના પક્ષમાં હતા. (–જૂઓ પ્રક. ૫૮) અમદાવાદના નગરશેઠ શાન્તિદાસ ઝવેરીએ તેમના ઉપદેશથી શત્રુંજયતીર્થ ગિરનાર તીર્થ વગેરે તીર્થોના છ'રી પાળતા યાત્રાસંઘે Page #814 -------------------------------------------------------------------------- ________________ પંચાળનમું ] કાઢી, સંઘપતિનું તિલક કરાવ્યું હતું. તથા સ` ૧૬૮૨ના જે૦ ૧૦ ૯ ગુરુવારે અમદાવાદમાં સિક ંદરપુરા ( સરસપુર ) ના ખીખીપુરામાં સ ૧૯૫૫માં નવા બનેલા ભ ચિંતામણી પાર્શ્વનાથના જિનાલયના માટે જીર્ણોદ્ધાર કરી, ૩ શિખરા ૩, ગભારા, ૬. મડપે, ૩ શૃંગારચાકી, તથા બીજા દેરાં, પાવન, નાની દેરીઓ વાળા નવા તીર્થધામ જેવા વિશાળ જિનપ્રાસાદ બનાવી, નવી જિન પ્રતિમાએ ભરાવી, મેાટા ઉત્સવ કરી, મહે વિવેકહગણિવર અને મહા॰ મુક્તિસાગરણવરના હાથે મહા પ્રતિષ્ઠા કરાવી. મા॰ શાહજહાંએ સ૦ ૧૭૦૫ માં ચિંતામણિ પાર્શ્વનાથજિનાલયને ફરી તૈયાર કરાવ્યુ. ( -પ્રક૦ ૪૪, પૃ॰ ૧૫૬) આ હેવિમલસૂરિ વળી શેઠ શાન્તિદાસે વિ॰ સ૦ ૧૭૧૩ કા॰ સુ. ૧ ને રાજ બાદશાહ શાહજહાં પાસેથી પેાતાને પાલીતાણાપરગણું અને શત્રુ જય પહાડ ઇનામ તરીકેનું ફરમાન મેળવ્યું. ૭૫૭ ( –પ્રક૦ ૪૪, પૃ ૧૫૬, ક્રૂ ન’૦ ૧૭) તેણે ભાજસાગરસૂરિની અધ્યક્ષતામાં શત્રુંજય તીને માટે છ'રી પાળતે યાત્રાસંઘ ફ્રીવાર કાઢી, ત્યાં તેમના હાથે મૂળ નાયકના પરિકરની પ્રતિષ્ઠા કરાવી, તેમાં પેાતાને પહાડ ભેટ મલ્યાનો ઉલ્લેખ કરાવ્યેા. અને શત્રુંજય તીમાં જિનાલયાની ચારે બાજુ માટા કિલ્લા અનાન્યે. (-પ્રક૦ ૫૮, ૫૯) ભ॰ રાજસાગરસૂરિ સ૦ ૧૭૨૧ ભા॰ સુ॰ ૬ ને રાજ અમદાવાદમાં સ્વગે ગયા. ( -મા॰ જહાંગીર માટે જૂએ પ્રક૦ ૪૪, પૃ૦૮૫ થી ૮) અમે પ્રક૦ ૫૮, ૫૯ માં તપાગચ્છ વિજયદેવસૂરિ સંઘ સાગર શાખાના ભ૦ રાજસાગરસૂરિની ભટ્ટારક પટ્ટાવલી, સાગર શાખાના સંવેગી મુનિઓની પટ્ટાવલી, અને અમદાવાદ નગરશેઠના વશવશાવલી વગેરે આપીશું. મહેા કલ્યાણવિજય ગણિવરની પરપરાના મહાકવિ. ૫૦ રામવિજય ગણિવર લખે છે કે. સવાઈ જગદ્ગુરુ ભ॰ વિજય Page #815 -------------------------------------------------------------------------- ________________ ૭૫૮ જેન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ સેનસૂરિની પાટે શુદ્ધ પ્રરૂપણું કરનાર ભ૦ રાજસાગરસૂરિ થયા. જે દેવીદાસ અને કેડિમાદેના પુત્ર હતા. મહિમાને ભંડાર હતા. મનમોહન હતા. સૌભાગ્યવાલા હતા. સં૦૧૬૮૬માં આચાર્ય થયા. તેમણે સાગરગચ્છને દીપાવ્યું હત” તેમના ઉપદેશથી શા૦ સહસકિરણના પુત્ર સુજાણ, શા. શાતિદાસે ૧૧ લાખ ધન ખરચ્યા હતા. તેમના પટ્ટધર આ૦ વૃદ્ધિસાગરસૂરિ થયા. જે “મેહક દેહવાળા હતા. પાંચે આચાર પાળવામાં તત્પર હતા. શુભ લક્ષણ વાળા હતા. મીષ્ટભાષી હતા. જેમણે ઘણા સ્ત્રી પુરુષને પ્રતિબેધ્યા. તેમની પાટે આ લહમીસાગરસૂરિ વિરાજે છે. (વિ. સં. ૧૭૮૫ વૈ૦ સુ. ૭ ગુરુવાર પુષ્ય નક્ષત્રમાં અમદાવાદમાં રચેલે ભ૦ શ્રી શાન્તિનાથને રાસ ખંડ-૬) ૩. મહેર ધર્મસાગર ગણિવરની શિષ્ય પરંપરા ૫૬. મહા ધર્મસાગર ગણિ. ૫૭. ઉપાઠ કૃતસાગરગણિ–તે મહા ધર્મસાગર ગણિવરના અત્યંતરાગી હતા. તેમણે સં૦ ૧૬૮૩માં “ચઉસરણ પઈન્નયની અવચૂરિ” લખી છે. १. श्रीमत्तपागच्छगगनदिनमणि सकलवाचकचक्रवर्ति सकलवादिद्विरदमदसिंहशार्दूल सकलसिद्धान्ततत्वार्थ महासमुद्रावगाहक श्रीमजबूद्वीपप्रज्ञप्तिसूत्रवृत्तिकारक- श्रीमत्प्रवचनपरीक्षाग्रन्थसूत्रवृत्तिकारक- श्रीकल्पकिरणावलीवृत्तिविधापक श्रीसर्वज्ञशतकसूत्रवृत्तिकरणतः श्रीहेमाचार्यसमान श्रीश्रुतकेवलिबिरूदधारक सकलवादिनिराकरणप्रवीण श्रीजेसलमेरुदुर्गराजाधिराजराउलश्रीहरराजराजसभालब्धजयवादसकलकुमतनिराकरण श्रीतपागच्छदीप्तिकारक सुविहितसभाशंगार महावैराग्यरंजित जनमनोरंजक महोपाध्याय श्रीधर्मसागर गणिचरणचंचरीकायमानपंडित श्रीश्रुतसागरगणिचरणसरसिरह भंगगणि श्रीप्रेमसागर वाचनकृते लिखितेयं प्रतिः । गुण-वसु-रस-शशि संवत् (१६८३) कार्तिक मासे शुभे तिथौ समहः । प्राज्ञ श्रीश्रुतसागरगणिमिल्लेिख प्रति प्रवराम् ॥ (–આ. જિનવિને પ્રશસ્તિસંગ્રહ, આનંદકાવ્ય મહોદધિ મૌ૦ ૭મું, શ્રી મો દઇ દેસાઈની પ્રસ્તાવના પૃ. ૧૭) Page #816 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું] આ હેવિમલસૂરિ ૧૫૯ ૫૮. ઉપા॰ શાંતિસાગર ગણુ-તે સ૦ ૧૬૭૩ માં ઉપા૦ નેમિસાગર ગણિ સાથે માંડવગઢ ગયા હતા. તેમણે સ૦ ૧૭૦૭માં પાટણમાં ‘કલ્પસૂત્રટીકા-કલ્પકૌમુદી ગ૦ ૩૭૦૭ મનાવી હતી. * ૫૯.૫૦ અમૃતસાગર ગણિ-તેમણે ‘ સર્વજ્ઞશતક ’ ને ગુજરાતી તમે કર્યો છે. ૪. મહા॰ ધસાગર ગણિવરની શિષ્યપર પરા ૫૬. મહા ધર્મસાગરગણિ ૫૭. ૫૦ ચારિત્રસાગર ગણિ ↑ 9 ૫૮. ૫'૦ વિનયસાગરણુ-તેમણે સ૦ ૧૬૪૦ માં સંસ્કૃતમાં‘દેશરાજાવલી’ અનાવી, વળી તેમણે ‘ હિંગુલપ્રકર ' બનાવ્યું ૫૦ વિમલસાગરે સ૦ ૧૬૧૬ના આ૦ ૩૦ ૧૩ રાજ પાટણમાં કુમતિક કુદ્દાલ’ગ્રંથ લખ્યા, તેમાં ૫૦ વિનયસાગરગણિએ મદદ કરી હતી. . ૫૦ વિજયહ ંસગણિના શિષ્ય ૫૦ વિનયસુંદરગણિએ સ ૧૬૫૦ માં વીજાપુરમાં તપાગચ્છ ગુર્વાવતી કડી ૨૭ બનાવી. ૩ ૧. ૫૦ વિનયસાગરે આમાં ઐતિહાસિક નવી વસ્તુઓ આપી છે. તે આ પ્રમાણે—સ૦ ૮૦૨ (શક સ૦ ૬૬૮ ) વૈ॰ શુ॰ ૩ ને ગુરુવારે રહિણી નક્ષત્રમાં, વૃષના ચંદ્રમાં સૂર્યોદયથી ૧૭ ઘડી જતાં સિંહ લગ્નમાં અણહિલપુરનું મુહૂર્ત કર્યું. તેની કુંડલી આ પ્રમાણે છે—(જૂએ ૫૦૩૧, પૃ૦૭૫) મૂળ નક્ષત્રમાં મૂળરાજ જન્મ્યા. જયસિંહ દેવે સ’૦ ૧૧૯૮માં રુમાલ બનાવ્યું, શાહબુદ્દીને યાગીનીપુર લીધું, પછી આ॰ જલાલુદ્દીન થયા. પછી પાતશાહ અલાઉદ્દીન થયા. તેને પુત્ર અલપખાન સ૦ ૧૩૬૦માં પાટણ આવ્યા. તેણે પાટણમાં કિલ્લે બંધાવ્યા તથા અમાઉલીમાં ગઢ બનાવ્યા, બા૦ કુંતમુદીનના સમયે અહમદશાહ થયા. (-સ૦ ૧૪૬૭ પા॰ શુ॰ ૫ થી સ’૦ ૧૫૯૯) વગેરે. ૧૦×. G ૧૧ ४ સર સૂર્ય શુ . ૧૨ પ્રશ્ન ܕ Page #817 -------------------------------------------------------------------------- ________________ ૭૬૦ જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ ૫૯. પં. વિનયહંસગણિ. ૬૦. પં૦ જયસાગર સં. ૧૬૬૭ માં સાંગાનેર ચેમાસું હતા. (-જૂઓ પ્રક. ૫૯) ૫. મહેર ધર્મસાગરગણિવરની શિષ્ય પરંપરા ૫૯. પં. નરસાગરગણિ ૬૦. પંચારિત્રસાગરગણિ. ૬૧. પં. કલ્યાણસાગરગણિ. ૬૨. પં. સુજાનસાગરગણિ ૬૩. ૫૦ શુભસાગર ગણિ–તેમણે સં. ૧૭૪રમાં શ્યાહ જિહાંનાબાદ નગરમાં “કલ્યાણમંદિરવૃતિની” પાના ૧૮, પ્રતિ લખી (આ ગ્રંથ આગરાના ચિંતામણિ પાર્શ્વનાથ જૈન ભંડારના “ણ વિભાગમાં છે.-પુષિકા) સં. ૧૮૭૭ ના ફાવે વ૦ ૧૧નું બુધવારે શાહજહાંનાબાદ નગરમાં પં. રંગસાગરગણિ હતા. ૬. મહેર ધર્મસાગરગણિવરની શિષ્ય પરંપરા ૬૦. પં. ચારિત્રસાગરગણિ–તે ભ૦ વિજયપ્રભસૂરિના * સમયે થયા. ૬૧ પં૦ કલ્યાણસાગરગણિ–તે તપગચ્છના વિજયદેવસૂર ગચ્છના ભટ્ટારકશ્રી વિજયપ્રભસૂરિની આજ્ઞામાં રહ્યા હતા. તેઓ સાગર ગચ્છમાં ભળ્યા નહોતા. તેમણે “પાર્શ્વનાથ ચૈત્યપરિપાટી” બનાવી. ૬૨. પં. યશસાગરગણિ. ૬૩. ૫૦ જશવંતસાગરગણિ, ૬૪. પં૦ વિચારસાગર ગણિ, ૬૫. પ૦ યુક્તિસાગરગણિ, ૬૬. જગરૂપસાગરગણિ, ૬૭. ખુશાલસાગરગણિ, ૬૮. પં- જયવંતસાગરગણિ–તેમણે સં. ૧૯૧૯ ના ફાવે વ૦ ૫ ને સોમવારે બુટ તપાગચ્છના ભટ્ટારક યુગપ્રધાન વિજય Page #818 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ હેમવિમલસૂરિ ક૬૧ દેવેંદ્રસૂરિના ધર્મરાજયમાં શત્રુંજય તીર્થમાં જિનંદટૂંકમાં શ્રી ચારિત્રસાગરની પરંપરાના ગુરુદેવેની ચરણપાદુકાની ચેકીની પ્રતિષ્ઠા કરી, તેમના ગુરૂ ભાઈ જોધસાગરગણિ હતા. (જિતેંદ્ર ટૂંકની ત્રીજી દેરીની ચરણપાદુકાને લેખ. જેન સત્ય પ્રકાશ, ક૨, પૃ૦ ૨૫૧) ૬૯ મેઘસાગરજી–તેમણે “રામવિનેદસારણી” લખી આ ગ્રંથ આગરાના ભંડારના “અ” વિભાગમાં છે.–પુપિકા. (વિશેષ માટે જૂઓ શત્રુંજય-જિનંદ્રકની ચરણપાદુકાના લેખ) ૭. મહેર ધર્મસાગર ગણિવરની શિષ્ય પરંપરા ૬૦. પં. ચારિત્રસાગર. ૬૩. ૫૦ જશવંતસાગરગણિ ૬૪. પં. જિનેદ્રસાગરગણિતેમણે ભ૦ વિજયક્ષમાસૂરિ (સ્વ) સં. ૧૭૮૪)ને શક કડી-૬૨ ર. સં. ૧૮૧૩ પિ૦ વ૦ ૧૦ ગુરૂવારે જયપુરમાં શોભન સ્તુતિ લખી. ૬૫. પં. આગમસાગર ૬૬. પં. વિનેદસાગર ૬૭. પં. ઋષભસાગરગણિ તે કવિ હતા તેમણે સં. ૧૮૪૩ જેઠ વ૦ ૩ સોમવારે સૂરતમાં મેદી પ્રેમચંદ સંઘ અને ટૂંક વર્ણનને રાસ બનાવ્યા. (–જૈન ગુર્જર કવિઓ ભાગ ૩ જે પૃ૦ ૧૬૧ થી ૧૭૨) (પ્રક. ૫૭, સૂરતના સંઘપતિએ) ૮. (૧) મહેર ધર્મસાગર ગણિવરની શિષ્ય પરંપરા ૬૦. પં. ચરિત્રસાગર ૬૧. ૫૦ સુજાન સાગર ૬૨. પં. કલ્યાણ સાગર ૬૩. પં. બેમસાગરગણિ તેમની ચરણપાદુકાની ચેકી, માલપુરામાં તપાગચ્છના વિજય Page #819 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ દેવસૂર સંઘના યતિ સમાધિ સ્થાનમાં પ્રતિષ્ઠિત છે જેની વિ. સં. ૧૭૭૧ જે શુ. ૧૧ ને રવિવારે પ્રતિષ્ઠા થઈ હતી. ૮ (૨) મહે. ધર્મ સાગરગણિ શિષ્ય પરંપરા (૧) પં. સુવિધિસાગર (૨) પં. જિનરંગસાગર (૩) ગેરલેખ (૪) આદિનાથ ચરણપાદુકા (૫) પ્રતાપસાગર (૬) પં. નિત્યસાગરને પાદુકા પટ્ટ માલપુરમાં તપાગચછના વિજયદેવસૂરિસંઘને યતિ સમાધિ સ્થાનમાં છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૮૪ર વૈ૦ વ૦ ૪૪ શુક્રવારે થઈ ૮ (૩) પં. દયાસાગર ગુરુભ્રાતા ૫૦ વરસાગર શિષ્ય જ્ઞાનસાગર ઘાસીસાગર, તેના શિષ્ય રૂગનાથ સાગરહિતા માલપુરની તપાયતિ સમાધિના પાદુકા લેખે. (–જેન સત્ય પ્રકાશ ક. ૭૦, પૃ. ૩૭૮) ૮ (૩) ૫૦ જયસાગરગણિ તેમણે સં ૧૯૧૯ ફાટ વ૦ ૫ ને સોમવારે બૃહત્ તપાગચ્છના ભ૦ ચ૦ પ્ર૦ ભ૦ વિજયદેવેન્દ્રસૂરિના ધર્મરાજ્યમાં અજય તીર્થમાં જિનેન્દ્ર ટૂંકમાં શ્રી ચારિત્રસાગરની પરંપરામાં ગુરુદેવની પાદુકાની પ્રતિષ્ઠા કરી. (–જિનેન્દ્રસૂંકની ત્રીજી દેરીની ચરણ પાદુકાને લેખ જે. સ. પ્ર. ક. ૨, પૃ. ૨૫૧) ૯. મહેર ધર્મસાગરગણિની શિષ્ય પરંપરા ૫૬. મહે. ધર્મસાગરગણિ. ૬૩. પં. યશવંતસાગર– પં. કલ્યાણસાગરની શિષ્યપરં. પરામાં યશવંતસાગર થયા, તે જૂદા હતા. તેમના ઉપદેશથી જયપુર ઘાટમાં જિનપ્રાસાદ બને. (-પ્રક. ૫૫) ૬૪. પં ગુમાન સાગર–તેમણે સં. ૧૮૩૧ના અશુ. ૧૨ ના રેજ જયપુરમાં “તાજિક નીલકંઠી” લખી. ૬૫. પં. શિવસાગર ૬૬. ૫૦ જયસાગરગણિ–તેમણે સં. ૧૯૦૭ ના ફાવે વરુ ૫ ને ગુરુવારે ભ૦ વિજયદેવેંદ્રસૂરિના રાજ્યમાં જયપુરઘાટમાં બાર વ્રતધારિ વેદ મહત્તા શેઠ અનંતરામજી વીશા ઓશવાલના જિન Page #820 -------------------------------------------------------------------------- ________________ પચાવતમું આ હેવિમલસૂરિ ૭૬૩ પ્રાસાદનાં ભ॰ પદ્મપ્રભુસ્વામી વગેરે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. ( -પ્રક૦ ૫૮) ૧૦. મહા॰ ધસાગરગણિની શિષ્યપપણ ૫૬. મહે।૦ ધર્માંસાગરણ, ૫૭. ૫૮. ઉપા॰ નેમિસાગરગણિ ૫૯. ૫’-વીરસાગરગણુ-ઉપા॰ નેમિસાગરણિ સ૦ ૧૬૭૩ ના ચામાસામાં રાધનપુરથી પધાર્યાં ત્યારે ૫૦ વીરસાગરણ તેમની સાથે હતા. ૬૦. ૫૦ સૌભાગ્યસાગર ગણિ ૬૧. શિષ્ય ૫૦ કમલસાગરણ સ૦ ૧૭૦૭ પાષ શુ સુરતમાં આરાધના-ટખ્ખા પ્રતિ પાનાં : ૧૦ લખ્યા. ૧૧. મહા॰ ધસાગરગણિની શિષ્યપર પા ૫૬. મહેા૦ ધર્મસાગર. ૫૭. ૫૦ ગુણુસાગર ગણિ~ તે સ૦ ૧૬૭૩ માં ઉપા॰ નેમિસાગર ગણિની સાથે માંડવગઢ ગયા હતા. * "" તેમણે ‘ગુણપુ ંગવથી શરૂ થતું “ ગૌતમસ્વામીસ્તોત્ર ” à૦ ૫ બનાવ્યું હતું. ૧૨. તપાગચ્છના વિજયદેવસૂરિગચ્છ તથા સાગરશાખા પર પરા ૬૩. ભ૦ વિજયરત્નસૂરિ-તે તપગચ્છના વિજયદેવસૂરસ ંઘના ભટ્ટાર્ક હતા. તેઓ ૧૪ વિદ્યાના જાણકાર હતા. (-àા॰ ૧૧, પ્રક૦ ૫૮) ૬૪. ભ૦ વિજયક્ષમાસૂરિ−(સ’૦ ૧૭૭૪ થી ૧૭૮૪) તેમના પરિચય માટે જૂએ (પ્રક૦ ૫૮) તપાગચ્છ વિજયદેવસૂરિ ગચ્છ ભટ્ટારક પરંપરા વિશેષ આ પ્રમાણે છે. તે માટા જ્ઞાની અને સમ વાદી હતા. તેમણે રૂપથી કામ Page #821 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ જૈન પરપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રાણ દેવને, ગુરુતાથી મેરુને. દેહની કાંતિથી સૂર્યને, શાંતભાવનાથી ચંદ્રને, વાણીથી ગુરુને, કાવ્યશક્તિથી શુક્રને, તથા યશથી ઇંદ્રને જીત્યા હતા. (àા ૧૩–૧૪) (શ્ર્લા૦ ૧૫) હતી. (શ્લા॰ ૧૬) કણાદે કહેલા તેમના મુખમાં સરસ્વતી રહેતી હતી. તેમની કીર્તિ ગ`ગા કરતાંય વધુ નિળ તેમના ગુણેાની સંખ્યા માટી હતી, આથી ગુણાની સખ્યા નકામી અની (બ્લા॰ ૧૭) તેમની કીર્તિના ટુકડા તે આકાશના તારા છે. (શ્ર્લે૦ ૧૮ ) તેમની વાણી શ્રેષી હતી. (શ્લા॰ ૧૯) ૬૫. ભ॰ વિજયયાસૂરિ-( સ૦ ૧૭૮૪ થી ૧૮૦૯) જેમના પ્રભાવથી ધર્મ પાંચમા આરામાં પણ ચેાથા આરાની જેમ વિસ્તાર પામ્યા. (શ્ર્લે ૨૦) તેમની આજ્ઞાધારી એક મુનિપર પરા (૧) ૩૦ ભાવસાગરગણિ-તે તપાગચ્છમાં મેાટા વિદ્વાન હતા. ભ॰ વિજયદયાસૂરિની આજ્ઞા પાળતા હતા. (àા ૨૨) (૨) ૫૦ વિનિતસાગરગણિ-તે ઉપા॰ ભાવસાગર ગણિવરના શિષ્ય હતા. શાસ્ત્રના જ્ઞાતા હતા. (À૦ ૨૨) (૩) ૫૦ ભાજસાગરણ (૨) તેમણે ભવિજયદયાસૂરિ (સં૦ ૧૭૮૪ થી ૧૮૦૦) પાસે શાસ્ત્રજ્ઞાન મેળવી, તેમની આજ્ઞાથી આશરે સ૦ ૧૮૦૦ માં મહેા॰ યશેાવિજયજી ગણિવરના દ્રવ્યગુણ પર્યાય રાસ ના આધારે સંસ્કૃત ભાષામાં સટીક દ્રવ્યાનુયાગતકણા અ૦ ૧૫ મનાન્યે. "" 22 66 re (દ્રવ્યાનુયાગતા પ્રશસ્તિ શ્ર્લા ૧૧થી૨૩) નેાંધ-મુનિ વિનીતસાગરના શિષ્ય મુનિભેાજસાગરે સ૦ ૧૭૯૯ ના ફ઼ા શુ॰ ૧ ના રાજ સુરતમાં વિજયદેવસૂરિના રાજ્યમાં ભદ્ વિજયપ્રભસૂરિ (સ૦ ૧૭૨૩ થી ૧૭૪૯ ) ના શિષ્ય ૫૦ હેમ વિજયગણિ’ તેમના શિષ્ય ૫૦ પ્રતાપવિજયજી, તેમના શિષ્ય ૫૦ રૂપવિજયગણિની વિનંતિથી તપાગચ્છના આ૦ રત્નશેખરસૂરિના “ આચારપ્રદીપ ”ના “ ખલાવમેધ ” ગુજરાતીમાં રચ્ચા (પ્રક૦ ૬૧) "" Page #822 -------------------------------------------------------------------------- ________________ ૭૬૫ પચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ ઉપાડ કીતિસાગર ગણિ તે ઉપાઠ ભેજસાગરના વંશમાં થયા, તે મેટા ગુણવાન હતા. તેમના શિષ્ય ૫૦ ચતુરસાગરગણિએ સં. ૧૫૫માં સંસ્કૃત ભાષામાં વિવિધ વૃત્તોમાં “મણિભદ્રવીરસ્તેત્ર” બનાવ્યું. (લે. ૨૭) (– પં. ચતુરસાગરગણિએ સં. ૧૯૫૫ માં બનાવેલ મણિભદ્રવીર સ્તોત્ર - ર૭, પ્રકા. શેઠ વાડીલાલ છોટાલાલ અમદાવાદ) (૧૩) તપાગચ્છ-સાગરશાખા ૧. પં. જીવનસાગર- તેમણે સં. ૧૮૫૩ માં શિષ્ય પં. કસ્તૂરસાગરગણિ માટે “સિદ્ધાન્તચન્દ્રિકાટીકા” લખી. ૨. પ૦ કસ્તૂરસાગરગણિ તેમણે સં૦૧૮૪૮ ના ચ૦ ૧૦ ૧૧ના રોજ જયપુરમાં “ગીનીદશા” લખી. સં. ૧૮૪૯ ના ભાગ શુઇ ૧ ને શનિવારે સાંબર નગરમાં (સાભરમાં) લખી. સં. ૧૮૫૧ ના શ્રાશુ ૮ ના રોજ “સિદ્ધાન્તચન્દ્રિકા લખી. સં૦....માં રેણુકાચર (બલુચર)માં “શ્રાદ્ધપ્રતિક્રમણ” પત્ર : ૮ લખ્યું સ. ૧૮૫૫ ન ફાવે શુ. ૧૨ ના રોજ રેણુકારમાં પ્રશિષ્ય ખૂબ સાગરને ભણવા માટે નવતત્ત્વ પાનાં ૧૭ લખ્યાં. સં. ૧૮૫૬ દંડકવિચારષત્રિશિકા” લખી. ૩. પં. ગેમલસાગર ગણિ–તેમણે સં૦ ૧૧૭૧ ના કાક શુo ૯ ના રેજ આગરામાં ગુરુ પં. કસ્તૂરસાગરની આજ્ઞાથી શાર્ગધર” પાનાં : ૧૧૧ લખ્યાં. ૪. પંન્યાસ પ્રેમસાગરગણિ તેમણે સં. ૧૮૮૧ માં “તર્ક. મંજરી” લખી. ૧૯૧૭ ના જે. શુટ ૭ના રોજ “સમકિતસડસઠ્ઠી” લખી. સં.૧૯૨૭ ના આ૦ વ૦ ૧૧ ને શનિવારે ચેલા ખૂબ સાગરને માટે લશ્કર (ગ્લાલિયર)માં “પંચાશિકા” પાના : ૨૧ “બહણ પંચાશિકા પાનાં : ૫, સં. ૧૯૧૭ માત્ર ૧૦ ૪ ને રોજ દ્રવ્યગુણશતલોકી લખી સં. ૧૯૨૩માં આગરામાં “પાશાકેવલી” લખ્યું. પ. ૫૦ ખૂબસાગર ગણિ– તેમણે સં. ૧૮૫૫ માં પહેલાં દીક્ષા લીધી. તેમણે “લાલિમ્બરાજ ગ્રંથલેખનની પુષ્યિકામાં ઉપરના Page #823 -------------------------------------------------------------------------- ________________ ૦૬૬ જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ ચાર ગુરુઓની પેઢી આપી છે. તેમણે સં. ૧૯૧૬ના અષાડ વદિ ૮ ને શુક્રવારે આગરામાં ચાતુર્માસિક વ્યાખ્યાન લખ્યું. સં. ૧૯૪૦માં આગરામાં તપાગચ્છ “ક્ષેત્રસમાસ” તથા “શતસંવત્સરી લખ્યાં. ૧૪. સાગરશાખા. (૧) ૫૦ અજિતસાગરગણિ (૨) ૫૦ મહિમાસાગર (૩) પં. અને૫સાગર શિષ્ય (૪) પં. અજબસાગર – તે મહેર મેઘવિજયગણિના વિદ્યા-શિષ્ય હતા. તેમણે સં. ૧૬૭૧....શુના રેજ કર્મવાડી(માંડવગઢ)માં મહ૦ મેઘવિજયગણિની હિંદીમાં “સવૈયા રૂપમાં ૩-સ્તુતિ બનાવી. તેમાં મહ૦ મેઘવિજયગણિને “યતિજનશિરોમણિ પિતાના વિદ્યાગુરુ તથા મહાગી” બતાવ્યા છે. (ઐતિહાસિક સઝાયમાળા સઝાય ૨૪મી) તેમણે ભ૦ “વિજયદયાસૂરિસઝાય” કડી ૭ : બનાવી. નોધ ભ૦ વિજયયારિને સમય વિસં. ૧૭૮૪ થી ૧૮૦૯ સુધીને છે. માંડવગઢમાં કર્મવાડી બની હતી. (૪) અનપસાગરગણિ નિરૂપમસાગરે વિવિધ નામો વાળું ગોડીપાર્શ્વનાથ સ્તવન કડી ૩૬૨ બનાવ્યું, તેમના શિષ્ય (૫) ૫૦ મયગમસાગરે સં૦ ૧૭૪૩ ના ભાવે શ૦ ૧૦ ને દિને દ્રૌપદી ચોપાઈ લખી (ગ્રંથપુપિકા) પં. ઉમેદસાગરગણિ તેમણે સં. ૧૮૦૮ માં આપદુદ્ધાર લખે. પં૦ તિલકસાગર સં. ૧૮૫૫ માં આગરમાં હતા, પં. ગુલાલકીર્તિના શિષ્ય પં. લક્ષ્મીસાગરે જેસલમેરમાં આદિત્યવારની કથા લખી સં. ૧૮૬૨ માં આગરામાં પખીસૂત્ર લખ્યું પં. રણજીતસાગરે સં. ૧૮૯૯ માં ઉદેપુરમાં જયકાલંકાર લખ્યો, યતિ છગનસાગરે સં. ૧૯૩૩માં જયપુરમાં સાતસ્મરણ લખ્યાં. શત્રુજયવર્ણન મુનિ ૫૦ જયસાગરગણિ તથા પં૦ તત્વસાગરે સં. ૧૯૧૦૧૫માં પાલીતાણામાં પં. આનંદકુશલના સમયે નગરશેઠ નગીનદાસ મયાભાઈના કહેવાથી શત્રુંજય તીર્થ ચત્યપરિપાટી ફરમે લખે. Page #824 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ૦ હેમવિમલસરિ પૃ. ૧ થી ૧૦૭) સંભવ છે કે તેઓ (૬૧) સંવેગી પં. ન્યાયસાગર ગણિવરની પરંપરા હાય. ૧૫-સાગરશાખાની પટ્ટાવલી માલપુરના તપગચ્છના વિજયદેવસૂરિ સંઘના યતિ સમાધિસ્થાનમાં સાગર શાખાની વિવિધ પરંપરાઓ મળે છે તે આ પ્રમાણે. ૧૫ “(૨)” પાદુકાપટ્ટ (૧) પં. સુવિધિસાગરગણિ (૨) જિનરંગસાગરગણિ (૩) લેખ (૪) ભ૦ ઋષભદેવચરણની પાદુકા (૫) પં. પ્રતાપસાગર (૬) નીત્યસાગરે સં. ૧૮૪૨ વૈ૦ વ૦ ૫ શુક્રવારે તેઓના ચરણ પાદુકા પટ્ટની પ્રતિષ્ઠા કરી. (૧૫) (૩) પાદુકા લેખ. શાખા ૮મી (૧) પં. દયાસાગરગણિ ગુરૂભ્રાતા પં. વિરસાગરગણિ. (૨) પં. જ્ઞાનસાગરગણિ. પં. ઘાસીસાગરગણિ. (૩) રૂગનાથ સાગરને સમાધિ પાદુકા લેખે. (શ્રી જૈન સત્ય પ્રકાય કૃ. ૭૦ પૃ. ૩૭૮) માનસાગરી જાતક પદ્ધતિ-વિચારણું માનવ જગતમાં ઘણું આધારવાળી સર્વ માન્ય ફળાદેશને સર્વોપરિ સર્વમાન્ય સંસ્કૃત લેકબદ્ધ ગ્રંથ, માનસાગરી પદ્ધતિ છે. આ ગ્રંથનાં જુદાં જુદાં પ્રદેશમાં વિવિધ રીતે પ્રકાશને થાય છે. પરંતુ આ ગ્રંથનું વાસ્તવિક નામ, ગ્રંથકારનું નામ, ગ્રંથકારના પૂર્વે જેને પરિચય, ગ્રંથરચનાની સાલ વગેરે સર્વ બાબતેને આ ગ્રંથમાં સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાથી સૌ પ્રકાશકે આ દરેક બાબતોમાં વિવિધ કલ્પનાઓ કરે છે. નેધ : આ ગ્રંથનું નામ માનસાગરી પદ્ધતિ પ્રસિદ્ધ છે. ગ્રંથકાર-ગ્રંથકર્તાના નામ માટે વિવિધ માન્યતાઓ મળે છે. જર્મનમાં લીપજિંજિ પુસ્તકાલયમાં હસ્તલિખિત માનસાગરી પદ્ધતિની પ્રતિ છે. પુસ્તકાલયે પિતાના હસ્તલિખિત ગ્રંથના નામ અને ગ્રંથકારના નામે બતાવતું કૅટલેગ કૈટલાગમ ( ) Page #825 -------------------------------------------------------------------------- ________________ ७१८ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પ્રકાશિત કર્યું છે. તેમાં માનસાગરીના કર્તાનું નામ કલ્યાણષિ બતાવે છે. જેમકે “Funf Fragmente In dieser Hand Schrift wird das werk Mansagar Janmapattri Yaddhat. ii genenntund uneiuen KALYAN RISHI Zugeschrieber, in den meisten Punkten stimmt esmit der vorangehenden Handchrift upeerein, dech sind ein ausfuhrllscer Kommentar und astrologische Bereehmungen und Tefeln in den Text eiageflcch tchDie Pazeichnung der. Blatter ist von dem Abschrei ber mehrfach vernchlassigt." આ ઉલ્લેખ વાંચ્યા પછી અમને લાગ્યું કે–આ ગ્રંથનું માનસાગરી નામ છે કે તેને કર્તા કઈ સાગરશાખા વાળા યતિવર હોવા જોઈએ જો કે મહ૦ ધર્મસાગરગણિવરની શિષ્ય પરંપરામાં વિવિધ. સાહિત્યનાં ઘણું નિર્માણ થયા છે. તો આને કર્તા પણ કોઈ માનસાગર અથવા કલ્યાણસાગરને શિષ્ય હોય ! અમે માનસાગરી ગ્રંથના વિવિધ પ્રકાશને જોયાં. તે પૈકી ઘણા ઘણા પ્રકાશમાં વિવિધ જાતીનાં દેવ મંગલાચરણે ઉપલબ્ધ છે. તેમાં ઈસ્લામી મંગલાચરણ પણ મળે છે. શ્રી પાલીતાણા–શ્રી યશવિજયજી જૈન ગુરૂકુળના પ્રતિષ્ઠાપક ગુરૂદેવ શ્રી ચારિત્રવિજય જીને અમદાવાદમાં જ્ઞાનભંડાર સુરક્ષિત છે, તેમાં લાલચંદ્ર પદ્ધતિ નામે હસ્તલિખિત વિશાલ જૈન ગ્રંથ છે, ગુરૂદેવે પોતાના હાથે આ ગ્રંથની વિવિધ પ્રતા આપી હતી અને તે આ ગ્રંથને પ્રકાશિત કરવા માટે આજ્ઞા આપી હતી. વિશેષ પરિશિલનથી જાણી શકાય છે કે લાલચંદ્ર પદ્ધતિ અગર માનસાગરી પદ્ધતિની વિચારણા માટે ઘણું સાધને જોવા જોઈએ ઘણે સમય પડે, આથી અમે તેથી આ બાબતે વિચાર કરવાનું હાલ મુલત્વી રાખી અને પ્રકટ ૬૨ કે પ્ર. ૬૮ ના “ગ્રંથકારના . વિભાગ” માં ઉચીત વિચાર કરવાનો નિરધાર રાખે છે. Page #826 -------------------------------------------------------------------------- ________________ ७६५ પંચાવનમું.] આ૦ હેમવિમલસરિ લાલચંદ્રપત્ર પદ્ધતિની પૂર્વ ભાગની પુપિકા અને છેલ્લી પ્રશસ્તિના આધારે એટલું જ તારવી શકાય છે કે કોઈ યતિવરે જાતકાભરણ, સારાવલિ, લઘુજાતક વિગેરે પ્રથેના આધારે આ ગ્રંથ બનાવ્યું છે. સંભવ છે કે આ ગ્રંથ બનાવનાર અંચલગચ્છના અથવા લંકાગચ્છના વાચક કલ્યાણનિધાનગણિના શિષ્ય ૫૦ લધિચંદ્ર હતા. તેમણે સં૦ ૧૭૫૧ કા. સુત્ર ૩ ના રેજ વેરાવળમાં આ ગ્રંથ બનાવ્યું. અને પ્રસિદ્ધ વિદ્વાન પં૦ ભેજ સાગરગણિવરના ગુરુ પં. વિનીતસાગર ગણિએ આ ગ્રંથ લખે. જે તેમાં તે પિતાને પં. વિશેષસાગરગણિના શિષ્ય બતાવે છે. લાલચંદ્ર પદ્ધતિ ગ્રંથની પૂર્વભાગની પૃ. ૨૧ ની પુપિકાથી સમજાય છે કે-આ ગ્રંથની એક લેખકે સં૦ ૧૮૫૪ ના વૈશાખમાં કચ્છના દુધઈ ગામમાં નકલ લખી હતી. લાલચંદ્રપત્ર પદ્ધતિમાં ગ્રંથકારે લૈ. ૧ થી ૩૬ સુધી જેની તથા વિષ્યવી સ્તુતિ કરી છે. તેમજ કલે. ૩૩ માં તથા લે. ૩૬ પછીના કેમાં રહેમાન, અલ્લાહ કુબર. ઈલિલાહ, મહમુદ, રસૂલ અલખ, રેજા અને રહમાનની સ્તુતિ કરી છે. (લે. ૩૬ વિશેષ લે ૩, ૪,) અમને લાગે છે કે–તે જ યતિની પરંપરાના કોઈ પં. માનસાગરે સં. ૧૯૦૦ પહેલા આ ગ્રંથનું છેલ્લું સંસ્કરણ તૈયાર કર્યું વિદ્વાન જોષીએને આપ્યું, અને તેનું માનસાગરી તરીકે વ્યાપક નામ બન્યું. આ બન્ને સંસ્કરણમાં ફરક એટલે જ છે કે-લાલચંદ્રપદ્ધતિમાં ૩૬મા શ્લેકમાં “અહંન્ત”. જેની સ્તુતિ છે. તે માત્ર પ્રકાશિત માનસાગરીમાં નથી. લાલચંદ્ર પદ્ધતિમાં દશાવતારી રામચંદ્રની સ્તુતિ છે. માનસાગરીમાં દશાવતારી કૃષ્ણચંદ્રની સ્તુતિ છે. લાલચંદ્ર પદ્ધતિમાં રહેમાન વગેરેની યાવની સ્તુતિ પણ છે. માત્ર છાપેલી માનસાગરીમાં રહેમાનની એક જ સ્તુતિ છે તે સિવાયની બીજી સ્તુતિઓ નથી. આ વિષયમાં અત્યારે પુરાતત્વના વિદ્વાને આનું વિશેષ સંશોધન કરી સત્ય પ્રમાણ જાહેર કરે. એ આશા રાખી હાલ આટલું બતાવી સંતેષ માનીએ છીએ, Page #827 -------------------------------------------------------------------------- ________________ ૭૭૦ ૨. . જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૧. મહે. હાર્ષિગણિને વાચકવંશ ૫૫. ભ૦ હેમવિમલસૂરિ– (સં. ૧૫૪૮ થી ૧૫૮૩) તેમણે મેગલવંશના ચેથા સુલતાન અબુ સૈયદને ઉપદેશ આપે. (પ્રક૪૪ પૃ૦ ૨૨.) પ૬. પં. કુલશમાણિકયગણિ- સંભવ છે કે તેઓ પહેલાં ઋષિ માનાના નામથી પ્રસિદ્ધ હેય. ૫૭. મહે. હાર્ષિગણિ- લેકાગચ્છના ઋષિ હાના, ઋષિ શ્રીપતિ, અને ઋષિ ગણપતિ વગેરે ઋષિઓએ આ હેમવિમલસૂરિના પવિત્ર સાધુજીવનથી પ્રભાવિત થઈ તેમની પાસે જઈ આત્મકલ્યાણ માટે સંગીપણું સ્વીકારી તેમના પરિવારમાં દીક્ષા લીધી. તેમનાં નામે જ હાના ગ૦, ઋ૦ હાપા ગ, મહેસહજકુશલગણિ અને મહ૦ સહજવિમલગણિ, મહ૦ હાર્ષિ ગણિવરની પરંપરામાં કુશલચંદ્ર, વિમલ અને વિજય વગેરે મળે છે. તે વિસં. ૧૯૨૮ સુધી વિદ્યમાન હતા. ભ૦ વિજયદાનસૂરિ અને ભ૦ હીરવિજયસૂરિના ઉપાધ્યાય હતા. તેમણે ભ૦ હીરવિજયસૂરિના શાસનમાં ભવ્ય વિજયદાનસૂરિની કૃપાથી ગુરુનામ મિશ્રિત “ચવીશ જિન સ્તવન-સ્તુતિ કડી : ૨૯ બનાવી. (ઐતિહાસિક સઝાયમાલા, સઝાય નં. ૫૦) આ૦ વિજયદાનસૂરિએ સં. ૧૬૧૯-૨૦ માં મહા ધર્મસાગર ગણિને ગચ્છમાં લીધા, તેમાં તેમના પણ હસ્તાક્ષર છે. (પ્રક૫૫ પૃ૦ ૭૧૫) મગલવંશના બાબરે (સને ૧૫ર૬ થી ૧૫૩૦) તેમના ઉપદેશથી જજિયાકર માફ કર્યો હતો, અને ફરમાન આપ્યું હતું. (–જૂઓ લખપત મંજરી, પ્રક. ૪૪, પૃ૦ પર.) મહોઇ હાનષિગણિની પરંપરામાં કુશલ, ચંદ્ર, વિમલ અને વિજય વગેરે શાખાઓ ચાલી હતી. ૫૮. લક્ષ્મી કુશલ, પં. લબ્ધિકુશલ, ગણિ, Page #828 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું આ હૅવિમલસૂરિ ૭૧ ૫૯. દેવકુશલ, ૬૦ ધીરકુશલ, ૬૧ ગુણુકુશલ-જે મેટા શીલવાન, સત્યવાદી અને તપસ્વી હતા. ૬૨. ૫૦ પ્રતાપકુશલગણ તેમનું શાહી દરબારમાં બહુ બહુ સન્માન થતું હતું. તે ચમત્કારી, વચનસિદ્‚ મહાત્મા હતા. બાદશાહ ઔરગઝેબે તેમને એક કેાઈ સિદ્ધિ જોવાથી, પાલખી તથા સેના મેાકલી. પેાતાની પાસે ખેલાવ્યા. તે હીંદી અને ફારસી ભાષા ભણ્યા હતા. તેમણે માદશાહના પ્રશ્નોના ઉત્તરા ખરાખર આપ્યા. અને તેના મનની વાત પણ કહી દીધી. આથી બાદશાહે તેમને પાંચ-સાત ગામ આપ્યાં પણ તેમણે નિલેfભતા બતાવો તે, ગામ લીધાં નહીં. ૬૩. ભ૦ કનકકુશલ~તેએ મેાટા કવિ હતા. તેમને મહારાજા અજમાલ, અજમેરને સૂબે તથા ઘણા રાજાએ વગેરે માનતા હતા. તેમને નવાબ ખાનજહાં બહાદૂર અને જૂનાગઢના ખાખીવશી સૂબેદાર શેરખાન બહુ માનતા હતા. તેમણે બીજા યતિઓના વિરોધ હાવા છતાં તપાગચ્છની ૬૫ મી પાટે પેાતાના મત મુજબ પટ્ટધર સ્થાપન કર્યાં. કચ્છના રાવલ દેશલના પુત્ર કચ્છનરેશ લખપતિકુમારે ૫ કનકકુશલને ‘માનકૂવા ગામ તથા હાથી વગેરે આપી, પેાતાના ગુરુ બનાવ્યા, અને ભટ્ટારકપદ આપ્યું. "" મહારાવ લખપતિ સં૦ ૧૯૧૭ (૧૮૧૭) જે સુ॰ ૫ મરણ પામ્યા હતા. તેમને વિદ્વાન શિષ્યા હતા. ગ્રંથા – તેમણે હિંદી ભાષામાં વિવિધ પ્રથા બનાવ્યા છે, તે આ પ્રમાણે — ૧. ‘ લખપતમ’જરી નામમાલા,' ગ્રં૦ ૨૦૨, સ૦ ૧૭૯૪ ના અષાડ શુદિ ૩, ભૂજ, ૨. ‘સુન્દર રસ શૃગાર દીપિકા-ભાષાટીકા, બાદશાહ શાહજહાંના મહાકવિ સુંદરે મનાવેલ ગુજરાતીટીકા- દીપિકા' છે. ૧ " પ્ર૦ ૨૮૭૫, રસાગાર ’ની ૧. કવિ જીવરામ અજરામર ગારે સ૦ ૧૯૬૭ ના ગુજરાતી સાપ્તાહિકના ાિળી અંકમાં ‘લખપતિશૃગાર લેખ આપ્યા છે. ' Page #829 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રરણ " ૩. લખપતિ પિંગલ, ૩ સ૦ ૧૮૦૭ ના પાષ વિદ ૮, ભેમ. ૪. ‘ ગહપિંગલ, ’સં૦ ૧૮૨૧ વૈ શુ૦ ૩, ઉચ્છ્વાસઃ ૩, શ્લા ૯૪૫૦ ७७२ ૫. પારસાતનામમાલા-ફારસી કેાશ, શ્લા ૩૫૩ ૬. ‘લખપતિ જસસિંધુ’-તરંગ: ૧૩, શબ્દાલ’કારગ્રંથ * g. ૮ મહારાવ લખપતિ મસિયા ' પદ્ય : ૯૦, (ન’૦ ૧૮૧૭) ૮. મહારાવ લખપતિ ધ્રુવાખેલ’--આશરે Àા ૫૦૦ ૯. ‘માતાને છંઢ, આશાપુરી અંબિકાદેવીની સ્તુતિએ પદ્યોઃ ૩૦ તેમાં મહારાવ ગૌહટ પછી મહારાજા રાયધનનું નામ મળે છે, (લખપતિ મ ંજરી પ્રશસ્તિ ) ૬૪. ભ॰ કુઅરકુશલ તેમનું બીજુ નામ કવિ કુંઅરેશ પણ મળે છે. કચ્છનરેશ લખપતિના રાજકુમાર ગૌહડ તેમને બહુ માનતા હતા. 6 તેમણે વ્રજભાષામાં ચાર-પાંચ પ્રથા બનાવ્યા જેવા કે૧. ‘ પિંગલશાસ્ત્ર, ’ ર્. હુમીર પિંગલ વગેરે. ૧. કુશલશાખા ( આ॰ વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ, પૃ॰) ૫૫. ભ॰ હેવિમલસૂરિ, ૫૮. ૫૦ લબ્ધિકુશલગણિ. ૫૯ ૫૦ અમૃતકુશલણ. ૬૦. ૫૦ લાવણ્યકુશલગણિ, સં૰ ૧૬૧૬ ૬૧. ૫૦ દીપકુશલગણિ ૬૨. ૫૦ માણેકકુશલગણિ ૬૩. ૫૦ અજિતકુશલગણિ–ભ્રાતા વિને કુશલ સ૦ ૧૭૮૬ માં જૂનાગઢમાં ચેમાસુ હતા. ૬૪. ૫૦ કમલકુશલ, જનકકુશલ. ૨. કુશલ શાખા (૧) ૫૦ માનકુશલગણિ, (૨) ૫૦ શાંતિકુશલગણ સ’૦ ૧૭૯૫ માં દેવપત્તનમાં હતા. Page #830 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ હેવિમલસૂરિ ૫૦ વૃદ્ધિકુશલ શિષ્ય ૫૦ વલ્લભકુશલે સ૦ ૧૭૯૭ માગશર શુદિ૨ ભામવારે ભ॰ વિજયયાસૂરિના રાજ્યમાં ૫૦ હેમચંદ્રગણિ રાસ ઢળી ૧૦ રચ્યા. ૩. તપાકુશલપર પર (પન્યાસા ) ૫૫. ભ૦ હેવિમલસૂરિ, ૫૮. લબ્ધિકુશલ, ૫૯.૫૦ અમૃતકુશલ, ૬૦ ૫૦ લાવણ્યકુશલ, ૬૧. ૫૦ દ્વીપકુશલ, ૬૨. ૫૦ જસકુશલ, ૬૩. સદ્ગુણી ૫૦ જીતકુશલ, ૬૪. મેટા વિદ્વાન ૫૦ દયાકુશલગણિ ૬૫. ૫૦ દેવેન્દ્રકુશલ તેમણે સં૰૧૯૧૯ ના મહા શુદ્ધિ ૧૩ ને શુક્રવારે શત્રુંજ્ય તીમાં વિજયજિનેન્દ્ર વસતિમાં ભ॰ વિજયધર ણેદ્રના રાજ્યમાં ભ૦ હેમવિમલસૂરિની પરપરાની ઉપા॰ ન્યાસાની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરી. ૬૬. પ ́૦ સુંદરકુશલગણિ તેમણે સ૦ ૧૯૨૭ના કા૦ ૧૦ ૧૩ ને સેામવા શત્રુંજયમાં જિનેદ્રસૂરિ ટૂંકમાં ૫૦ દીપકુશલની પર પરાના પન્યાસાની ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા કરી. (શત્રુંજય તીની જિનેદ્ર ટૂંક દેરી ૧, ૨ ના પાદુકાપટ્ટો ) ૭૩ ( જૈન સત્યપ્રકાશ, ક૦ ૯૨, પૃ૦ ૨૫૦-૫૧) ૬૫. ૫૦ દેવેદ્રકુશલ, ૬૬. પ૦ વિદ્યાકુશલગ, ૬૭, ૫૦ જાનકુશલગ, ’ (૧) મહા॰ કરણુકુશલ-તેમણે ગૌતમસ્વામીની સજ્ઝાય ’ અનાવી. 6 6 (૨) ૫૦ ચારિત્રકુશલ-સ’૦ ૧૭૩૧ માં · જિનસ્તવનચાવીશી ’ અનાવી. પાલીતાણાના પાટિદાર ૫૦ આનદકુશલગણના સમયે ૫૦ જયસાગર અને ૫’૦ તત્વસાગરે શત્રુ જયતી માલાના ક્રમે અના ૨. મહા- હાષિ ગણિવરના વાચકવશ ૫૫. ભ૦ હેમવિમલસૂરિ-સ્વ॰ સ૦ ૧૫૮૩. ૫૬, ૫૦ કુલશમાણિકયગણ, પ૭. મહા॰ હાનષિ ગણિ, (પ્રક॰ ૧૫ પૃ૦ ૭૭૦) Page #831 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૫૮. મહેર સકલચંદ્રગણિવર-કવિ ગણદાસ તેમને કે પરિચય આ રીતે આપે છે. પરિચય ગણુદાસ કહે ગોર નિરમલ, શ્રી વિજયદાન પટ્ટ” ભણી; શ્રી હીરવિજયસૂર વંદતા, ધર્મલાભ એ ઘણે, ૪ સૂતન અત્રિ આકાશ, ગેવિંદસુત તપાગચ્છ સુનીએ, વ કલા સેલસંપૂત્ર, યહ કલા બહેત્તર ભણુએ, ૫ વ કલા હીણ ખીણ, યહ કલા દિન દિન ચઢતી; વ હરા હજે ઓરડે, યહ ભાએઅ નંગ ભણંતે, વે અમી કેઈને નવ દીએ, યહ અમૃત વરસે બહુ, પ્રાગ્વાટ સસી ઉવજઝાય, શ્રી સકલચંદ વંદો સહુ પ. કવિ ગણુદાસ ચંદ્ર અને મહે સકલચંદ્રગુણિને સરખાવે છે. ચંદ્ર અત્રિ ઋષિને પુત્ર છે જે આકાશમાં વિરાજે છે, ઉપાટ સકલચંદ્રજી શેઠ ગોવિંદને પુત્ર છે. જે તપાગચ્છમાં વિરાજે છે. ચંદ્ર સેળ કળાવાળે છે, જ્યારે ઉપાધ્યાયજી તેર કળાવાળા છે. ચંદ્રની કળા વધેઘટે છે જ્યારે ઉપાધ્યાયજીની કળા પ્રતિદિન વધે છે. ચંદ્ર ભામંડળરૂપ ઓરડામાં ભમે છે જ્યારે ઉપાધ્યાયજી સર્વ સ્થાને ભમે છે. ચંદ્ર કેઈને અમી દેતે નથી, ઉપાધ્યાયજી સૌમાં અમી વરસાવે છે. એવા પોરવાડ જ્ઞાતિમાં ચંદ્ર સમાન ઉપાધ્યાય સકલચંદને સૌ વંદન કરે. (- ઐતિહાસિક સાયમાળા, ભાગ ૧ પટ્ટાવલી સમુચ્ચય ભાવ ૨, પૃ. ૧૭૩) ગમેલી : ભ૦ વિજયદાનસૂરિએ સં૦ ૧૬૨૧ માં તેરવાડામાં મહત્વ સકલચંદ્રજીના આગ્રહથી માત્ર ધર્મસાગરજીને ગચ્છમાં લીધા હતા. (પ્રક. ૫૫ પૃ૦ ૭૧૬) એક શંકાવાળે ઉલ્લેખ મળે છે કે, મહોપાધ્યાયજી સં૦ ૧૬૮૧ના પ્ર. ચિ. શ૦ ના રોજ અમદાવાદના કાળુપુરમાં મુનિસમેલન Page #832 -------------------------------------------------------------------------- ________________ ૭૫ પંચાવનમું ] આ૦ હેમવિમલસરિ ૫ મળ્યું ત્યારે તેઓ તેમાં વિદ્યમાન હોય. (–પં. ઉદયચંદ્રગુણિને હિતેપદેશ (પ્રક. ૫૫ પૃ. ૭૩૩) મહેર સકલચંદ્રજી–તે જ ગુ. આ૦ હીરવિજયસૂરિના મહેપાધ્યાય હતા. ગ્રન્થ–તેમણે સં. ૧૬૪૨ માં સિંહાનગરમાં “હરિબલરાજર્ષિ . રાસ” લખે. - તેમણે ઘણું ગ્રન્થ રચ્યા છે. તે આ પ્રમાણે છે – ૧. “મૃગાવતી આખ્યાન” સં૦ ૧૬૪૩, ૨ “વાસુપૂજ્ય જિન પુણ્યપ્રકાશ,” ૩ વીરવર્ધમાનજિનગુણવેલી સુરેલી કડી ૬૬ (જે. સ, ક્ર. ૧૦૬) ૩ “ગણધર વાદસ્તવન,” “મહાવીર સ્તવન,” ૬ “અષભસમતાસરલતાસ્તવન” કડી; ૩૧, ૭ “દિવાલીવારસ્તવન,” ૮ “કુમતિષ વિજ્ઞપ્તિ સીમંધર સ્વામી સ્તવન,” ૯ પ્રતિષ્ઠા ક૯૫,” ૧. “એકવીસ પ્રકારી પૂજા” (સં. ૧૫૯૬ થી ૧૬૧૦,) ૧૧ સત્તરભેદી પૂજા” (સં. ૧૬૧૦ થી ૧૬૨૨,) ૧૨ “બારભાવના સક્ઝાય” ઢાળ ૧૪, કડી ૧૨, પ્ર. ૧૦૮, ૧૩ “ગૌતમપૃચ્છા” વગેરે ૨૦ સઝા, ૧૪ “દેવાનંદા સક્ઝાય,” ૧૫ “સાધુકલ્પલતા” ૧૬ સં. ૧૬૬૦ ધ્યાનદીપિકા લેક ૨૦૪. શિલ્યો મહે સકલચંદ્રગણિવરને ઘણા શિષ્ય હતા, તેમાંના (૧) ઉપ૦ શાંતિચંદ્રગણિ, (૨) ઉ૦ સુરચંદ્રગણિ પ્રસિદ્ધ છે. ૫૯મહેર શાંતિચંદ્રગણિવર–તે મેટા વિદ્વાન, કવિ અને મેટા વાદી હતા, શાંત સ્વભાવના હતા, ૧૦૮ અવધાન કરી શકતા, તેમણે અવસાની તથા શાસ્ત્રાર્થોમાં મોટા મોટા વાદીઓને જીતી, ઘણા રાજાઓને પ્રેમ સંપાદન કર્યો. તે “કુરાને શરીફ જાણતા હતા. અને તેની આયાતને મૌલવીની જેમ સુંદર રીતે હુબહુ બોલી શકતી. તેમણે ઈડરના રાજા નારાયણની સભામાં “દિગંબરવાદી ભૂષણને છ, વાગડના ઘટશીલનગરમાં જોધપુર નરેશ શ્રીમલદેવના ભાઈ Page #833 -------------------------------------------------------------------------- ________________ ७७६ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ સહસ્ત્રમલની રાજસભા”માં “દિગંબર ભટ્ટારક ગુણચંદ્રને હરાવ્યું તેમને વરુણદેવ પ્રસન્ન હતો, તે જ ગુરુ આ૦ હીરવિજયસૂરિ સં. ૧૬૩૯ માં ફતેપુર સિક્રી પધાર્યા ત્યારે મહોપાધ્યાય તેમની સાથે સિદ્ધપુરથી જોડાયા હતા, અને સૂરીશ્વર તથા સમ્રાટની પહેલી મુલાકાતમાં તે હાજર હતા. જટ ગુ. આ૦ હીરવિજયસૂરિએ સં૦ ૧૬૪૦ માં ફતેપુરસિકમાં “શેઠ થાનમલજીના જિનાલયની પ્રતિષ્ઠા” કરાવી. આ ઉત્સવમાં ૫૦ શાંતિચંદ્રગણિને ઉપાધ્યાય બનાવ્યા, તથા સંભવતઃ મુનિ ભાનુચંદ્રગુણિને પન્યાસ બનાવ્યા, અને નાગર વાલા જેતા ઝવેરીને દીક્ષા આપી મુનિ જિતવિજય બનાવ્યા. બાદશાહ ઉપર પ્રભાવ જગુઆ૦ હીરવિજયસૂરિ સં. ૧૬૪૪માં ગૂજરાત પધાર્યા ત્યારે તેમણે સમ્રાટ અકબરની વિનતિથી ઉપાઠ શાંતિચંદ્રગણિવરને ત્યાં રાખ્યા હતા, સમ્રાટુ જ્યાં જાય ત્યાં તે ઉપાધ્યાય પણ તેની સાથે જતા અને હરહંમેશ ઉપદેશ આપતા, ઉપાધ્યાયજીએ સમ્રાટ અકબરને ઉપદેશ આપી “અહિંસાપ્રેમી” બનાવ્યું અને જૈનધર્મ પ્રત્યે પણ પ્રેમવાળે બનાવ્યું. સમ્રાટે ઉપાધ્યાયજીના ઉપદેશથી તેમને અમારિનાં ફરમાને આપ્યાં, “જજિયાવે” માફ કરાવ્યું. સુરત અને મેડતા વગેરે શહેરના મુસલમાને જૈન મંદિરે, જેન પિષાળે તથા વૈષ્ણવ મંદિરે વગેરે દબાવી બેઠા હતા તે તે સ્થાનેનાં ફરમાન કાઢી, જેને તથા વૈષ્ણને પાછાં સેંધાવ્યા.” સુરતને સૂબે વધે મુસલમાન બની ગયે હતું, તેને ઉપાધ્યાયજીએ વધબંધનમાંથી છેડાવ્યા. (–શ્રી પ્રશસ્તી સંગ્રહ ભાટ ૨, પ્ર. નં ૫૮૭) ગ્રંથા–ઉપાધ્યાયજીએ સં૦ ૧૬૪૦ માં સમ્રાટ અકબરને ઉપદેશ આપવા સંસ્કૃતમાં “કૃપારસકોશ લ૦ ૧૨૮” બનાવ્યું. જેમાં સમ્રાટ અકબરનાં શુભ કાર્યોનું વર્ણન પણ આપ્યું. ઉપાઠ શાંતિચંદ્ર પારસકેશમાં સાથેસાથ અકબર પોતાની પછી Page #834 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ સમ્રાટ બનવાને કણ લાયક છે? તેની ભવિષ્યવાણી પણ કરી છે.' (–પ્રક. ૪૪ પૃ. ૮૬,) (-કૃપારકેશ, . ૧૨૦) જ. આ૦ વિજયહીરસૂરિએ સં. ૧૬૪૬ પિ. વ. ૧૩ ને જ પાટણમાં સાધુ મર્યાદા પટ્ટક બનાવ્યો હતે તેના નિયામક તરીકે પાંચ મોટા ગીતાર્થોને નીમ્યા હતા તેમાં ઉ૦ શાંતિચંદ્રગણિવરનું નામ ત્રીજું હતું એટલે કે તે સંઘમાન્ય મોટા ગીતાર્થ હતા. (પ્રક. ૫૫ પૃ૦ ૭૧૮, ૭૨૦) ઉપાય શાંતિચંદ્ર સં. ૧૬ ૬૧ માં “જબુદ્દીવપન્નતિની સંસ્કૃત ટીકા “પ્રમેયરત્નમંજૂષા” નામે બનાવી છે. મહ૦ શાંતિચંદ્રગણિવરે ઉપાધ્યાય બન્યા પહેલાં સંસ્કૃત ભાષામાં અજિતશાંતિસ્તવનના” માં જ “ઋષભવીરસ્તવન” લે. ૩૯ બનાવ્યું હતું.' સા. શ્રી ધીરજલાલ ટોકરશી શાહ લખે છે કે ૧. આ૦ ધર્મષસૂરિએ “પ્રાકૃત શત્રુગઢવ”માં “વું નિરાન્તિ-સ્તવન”માં આ જિનપ્રભસૂરિએ “શત્રુગતીન્દ્ર”માં તથા ગતરાતિતવનની સંસ્કૃત ટીકા “વોકવિ'માં જણાવ્યું છે. કે, ભ૦ નેમિનાથના શિષ્ય ગણધર નંદિષેણે માસામાં શત્રુ તીર્થમાં ભ૦ અજિતનાથ અને ભ૦ શાંતિનાથના એક બીજાની સામે સામે રહેલાં બે જિનલ સામે સર્વગહર “જિતશાંતિતવન બનાવ્યું હતું ૨. “અનિતાંતિતવન” ઉપર સંસ્કૃતમાં (૧) શ્રી ગોવિંદાચાર્ય, (૨) આ જિનપ્રભસૂરિએ સં. ૧૩૬૫ના પિ. વ. ૨ ના રોજ લોધીકા, (૩) નાગોરી તપાગચ્છના આ હકીર્તિસૂરિએ (સં. ૧૬૫૪ થી ૧૬૬૮માં) (૪) ખરતરગચ્છના ઉપાસમયસુંદરગણિએ ટીકાઓ અને આ૦ ગુણધીરસૂરિએ વસૂરિ બનાવી છે. આ સ્તવનના અનુકરણરૂપે (૧) xxxxxએ આઠ અપભ્રંશ ગાથાઓમાં જિતરાંતિત્તાની રચના કરેલી છે. (૨) આ જિનવલ્લભગણિએ ૪ ગણિતફતિતવન નામથી ઓળખાતા ૧૭ ગાથાના યાતિય પદથી શરૂ થતી રચના કરી છે. (૩) ઉ૦ ધર્મઘોષગણિએ પ્રાકૃતમાં ૧૭ ગાથાવાળા મંત્રમિત તાતિતવનની રચના કરી છે. (૪-૫) ૫૦ મેરુનંદને તથા આ જયશેખરસૂરિએ પણ માંજતશાંતિસ્તવનની રચના કરી છે. અને શ્રી સકલચંદ્ર વાચકના શિષ્ય મહોત્ર શાંતિચંદ્ર ૩૯ ગાથાનું ભાષમ-વીરસ્તાન સંસ્કૃત ભાષામાં રહ્યું છે Page #835 -------------------------------------------------------------------------- ________________ છ૭૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ (૬૦) પંરત્નચંદ્રગણિ–તેઓ મહ૦ શાંતિચંદ્રગણિવરના શિષ્ય હતા. તેઓ સં. ૧૬૪પના કા. શુ. ૧૧ ના રોજ વિદ્યમાન હતા. (–શ્રી પ્રશસ્તિસંગ્રહ ભા. ૧-૨ પ્ર. નં૫૫૦) તે તપગચ્છના ભવ્ય વિજયાનંદસૂરિ ગચ્છમાં ભળ્યા હતા. તે મહટ સિદ્ધિચંદ્રગણિવર પછી તે ઉપાધ્યાય બન્યા હતા. મહેર રત્નચંકગણિએ સં. ૧૬૭૭ અથવા સં૦ ૧૬૮૨ના ભા. ૧૦ ૧૧ ગુરુવારના રોજ “કુમતાંતિવિષજાંગુલિ” ગ્રંથ બનાવ્યું. * વળી તેમણે “તમારત્નહિતોપદેશ બનાવ્યું છે. (પ્રક. ૫૫ પૃ૦ ૭૩૧) મહોત રત્નચંદ્રગણિવરે સં. ૧૮૭૩ પિ૦ વ૦ ને રેજ સુરતના નિજામપુરામાં “ઉ૦ નેમિસાગરગણિના ઉપદેશ”થી બનેલ હીરવિહાર ગુરૂમંદિરને પ્રારંભ કરાવ્યું. મહોર રત્નચંદ્રગણિવરે સં૦ ૧૬૭૪માં સૂરતમાં આવે મુનિસુંદરસૂરિએ રચેલા “અધ્યાત્મકપદ્રુમની સંસ્કૃત ટીકા “કલ્પલતા નામે બનાવી. તેમણે સં. ૧૮૭૬ના પિ૦ શુ. ૧૩ના રોજ સુરતમાં હીરવિહારની પ્રતિષ્ઠા કરી. નોંધ : પં. કેશરકુશલે સં. ૧૬૬૪માં હૈદ્રાબાદમાં પણ હીરવિહાર બનાવ્યો. (પ્રક. ૪૪ પૃ. ૮૮, મો. બાબહાદૂરઆલમ) સં. ૧૬૭૮ના કાટ વ૦ ૫ ના રોજ ગુરુવારે પુનર્વસુ નક્ષત્રમાં સુરતમાં “સૂરજમંડન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. સં. ૧૯૭૮ના પ૦ સુ. ૨ સુરતમાં સમ્યકત્વ ઉપર પદ્યમાં ગુજરાતીમાં “સંગ્રામસૂરકથા બનાવી અને પં. દેવચંદ્રગણિને અને તેના પ્રત્યેક છંદે મૂળ સ્તવન પ્રમાણે લીધા છે. તે આ અજિતશાંતિ સ્તવન કેટલું લોકપ્રિય હતું તેનું પ્રમાણ પૂરું પાડે છે. (–શ્રી પંચપ્રતિક્રમણુસૂત્ર–પ્રબોધ ટીકા અષ્ટાંગવિવરણ, ભાવ ૩, સૂત્ર, ૪૫ થી ૫૮, પૃ. ૫૫૦ થી પ૫૭) * શાસનકંટકેદ્ધાક ઉ૦ હંસસાગર ગણિએ તેની સમીક્ષા માટે ગ્રંથ બનાવ્યું છે. onal Page #836 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ૦ હેમવિમલસરિ ૭૭૯ ભણવા પિતાના હાથે લખી. (પ્રક. ૫૭ સુરત બંદરસ્થાપના) પહ્મા મહોત્ર શાંતિચંદ્રગણિના શિષ્ય (૬૦) ૫૦ અમરચંદ્ર ગણિએ સં. ૧૬૭૦ માં “યુગપ્રધાનસંખ્યાસજઝાય કડી: ૧૬,” સં. ૧૬૭૮ માં “કુલધ્વજરાસ અને સં૦ ૧૬૬૯ “સીતાવિરહલેખ” બનાવ્યાં. ૫૯ ઉપાય સુરચંદ્રગણિવર*_તે (૫૮ મા) મહ૦ સકલચંદ્રગણિવરના બીજા શિષ્ય હતા. તે મોટા કવિ, સમર્થવાદી અને શાંત સ્વભાવના હતા. તેમણે સં. ૧૬૨૧ માં તેરવાડામાં ભ૦ * આ નામે વિવિધ જૈન વિદ્વાન મુનિવરે મળે છે. (૧) તપાગચ્છના મહ૦ સકળચંદ્રગણિવરના બીજા શિષ્ય ઉપ સરચંદગણિવર (સં. ૧૬૨૧) : ૨. ખરતરગચ્છના ભ૦ જિનભદ્રસૂરિની પરંપરાના ઉપા૦ સુરચંદ્રગણિ ખરતરગચ્છમાં પણ બીજા ઉ૦ સૂરચંદ્રગણિ થયા છે. (૧) ઉપાડ સુરચંદ્રગણિ તેઓ ખરતરગચ્છના (૫૧મા) ભ૦ જિનભદ્રસૂરિની શિષ્યપરંપરામાં અનુક્રમે (૧) ઉપાટ ચારિદયગણિ, (૨) ઉ૦ વીરકલશગણિ, અને (૩) ઉપ૦ મુરચંદ્રગણિ થયા. તે ઉપા. સુરચંદ્રગણિ વિક્રમની ૧૭મી સદીમાં થયા. તે સંસ્કૃત, પ્રાકૃત, ફારસી, ઉર્દૂ હિન્દી અને ગુજરાતી બેરે ભાષાના અભ્યાસી હતા. કવિત્રહષભે ઉ૦ સુરચંદ્રને મહાકવિ બતાવ્યા છે. તેમણે (૧) પંચતીર્થીષrશ્વર, (૨) સં. ૧૬૬૯ ના આ શુ૦ ૧૫ના અમૃત શહેરમાં “નતરવાર,” (૩) “વોમાલી વ્યાહયાન” (૪) “વર્ષ સ્ટાફ સંગાય” ગા૩૬ (યુગપ્રધાન જિનચંદ્રસૂરિ, પૃ. ૨૦૪, ૨૦૧૫) (૫) “ ઘરશાંતિ ” સંસ્કૃત ગ્રંથ–તેમણે “ પ તિમાં” ૨૧ બેલેનો વિસ્તાર આપે છે. તેમણે તેમાં કુરાને શરીર વગેરેના આધારે ફક્ત લેભ, સલેમાની સુદાન બુદ્ધિ, અને દરવેશના હીનાચારોનું ફળ, સ્વર્ગ અને નરક પામનારાનાં પાપે વગેરેનું વર્ણન આપ્યું છે. (—જન સં. પ્ર. ક. ૨૨૦ પૃ. ૮૯, ક. ૨૨૫, પૃ ૧૬૪) ઉ૦ સૂરચંદ્રને પં૦ ઉદયપ્રદ નામે શિષ્ય (સં. ૧૭૧૯) હતા. ૩. સૂરવિજયગણિ મિશ્ર થયા તે તપગચ્છને વિજયાનંદ શાખાના ભ૦ વિજયતિલકસૂરિની આજ્ઞામાં હતા તેમણે સં. ૧૯૭૫માં જંબૂસરમાં ચોમાસું કર્યું (–પ્રક૫૮) Page #837 -------------------------------------------------------------------------- ________________ ૭૮૦ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ વિજયદાનસૂરિની આજ્ઞાથી “કુમતિનંદકુદ્દાલ” ગ્રંથ જલશરણ કર્યો, સંભવતઃ “સટીકતત્ત્વતરંગિણુને પણ જલશરણ કર્યો. (પ્રક. ૫૫ પૃ૦ ૭૧૬ કલમ ૭મી) ૬ મહેર ભાનુચંદ્રગણિવર जीयात् श्रीमदुदारवाचक सभालंकारहारोपमो, लोके संप्रति हेमसूरिसदृशः श्रीभानुचंद्रश्चिरम् । " श्री शत्रुञ्जयतीर्थशुल्कनिवहः" प्रत्याजनोद्यद्यशाः "साहि श्रीमदकब्बरार्पितमहोपाध्यायदृप्पत्पदम्" । (સં. ૧૭૨૨ ઉ૦ સિદ્ધિચંદ્રગણિ કૃત કાવ્યપ્રકાશ ખંડન ગ્લૅ૦ ) ગુજરાત સિદ્ધપુરના શેઠ રામજી અને રમાદેવીને ૧ રંગજી અને ૨ ભાણુજી એમ બે પુત્રો થયા. ભાણજી ૧૦ વર્ષની ઉંમરને હતો, ત્યારે ઉપાટ સુરચંદ્રગણિએ તે બંને ભાઈઓને દીક્ષા આપી, અને તેઓનાં નામ ૧ મુનિ રંગચંદ્ર અને ૨ મુનિ ભાનુચંદ્ર રાખ્યાં. ' જ ગુડ આ હીરવિજયસૂરિ સં. ૧૬૩૯ માં ફતેપુરસિદ્ધી પધાર્યા ત્યારે મુનિ ભાનુચંદ્ર મહ૦ શાંતિચંદ્રગણિવરની સાથે સાથ સિદ્ધપુરથી તેમની સાથે ગયા હતા. આચાર્ય મહારાજે સં. ૧૬૪૦ માં ફતેપુરસિકીમાં શેઠ થાનમલજી ના જિનપ્રતિષ્ઠા ઉત્સવમાં તેમને પંન્યાસપદ આપ્યું અને પિતે ત્યાંથી વિહાર કરી ગુજરાત પધાર્યા. ત્યારે તેમને મહોત્ર શાંતિચંદ્ર ગણિ પાસે રાખ્યા. પં. ભાનુ ચંદ્રગણું વચનસિદ્ધ મહાત્મા હતા, તેથી બાઇ અકબર તેને બહુ માનતા હતા. બાદશાહને પિતાનું માથું એક દિવસે દુઃખ્યું ત્યારે, પંઢ ભાનુચંદ્રજીને હાથ પોતાના માથા પર મુકાવ્યો અને બાદશાહને આરામ થયે. તેને ભાનચંદ્રજી ઉપર આ રીતે આ વિશ્વાસ હતે. પછી તે મહોત્ર શાંતિચંદ્રગણિ પણ ત્યાંથી વિહાર કરી પં. ભાનુચંદ્રગુણિને સમ્રાટની પાસે રાખી ગુજરાત પધાર્યા. પં. Page #838 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ૦ હેમવિમલસરિ ૭૮૧ ભાનુચંદ્રગણિ સમ્રાટને તથા શેખ અબુલફજલને “છ દશન” ભણાવતા હતા. તેમણે શાહજાદા (૧) જહાંગીર અને (૨) મુરાદ (૩) દાનીયારને શાસ્ત્રો ભણાવ્યાં. બાદશાહને “સૂર્યસહસ્રનામ' ભણવાની ભાવના થઈ. પં. ભાનચંદે તેને ગ્રંથ તથા યંત્ર બનાવી તેને આપ્યાં. બાટ અકબર તેમની પાસે દર રવિવારે “સૂર્યસહસ્ત્રનામ” નો પાઠ સાંભળતો હતો. બાદશાહે પં. ભાનુચંદ્રજીના ઉપદેશથી ગરીબોને મોટું દાન આપ્યું. ગુજરાતના સૂબા મીરઝા અજિત કેકાએ જામનગરના રાજા જામને જીતી લઈ, તેના માણસને કેદ કર્યા હતા. પં. ભાનુચંદ્રજીએ બાદશાહને સમજાવી, ત્યાંથી તે કેદીઓને છોડાવ્યા. બાદશાહે ૫૦ ભાનુચંદ્રજીને દાનમાં સૌરાષ્ટ્ર આપી દીધો. બાદશાહ કાશ્મીરથી લહેર પાછા આવ્યા ત્યારે પં. ભાનચંદજીના ઉપદેશથી સંઘે લાહોરમાં બાદશાહની રજા મેળવી; વીસ હજાર રૂપિયા ખર્ચી, ભગવાન શાંતિનાથનું ચિત્ય તથા ઉપાશ્રય બનાવ્યા. વિષકન્યાની રક્ષા સં. ૧૬૪૮-૪૯માં શાહજાદા જહાંગીરની બીબીએ લાહોરમાં મૂળ નક્ષત્રમાં કે આશ્લેષા નક્ષત્રમાં એક શાહજાદી કન્યાને જન્મ આપે. સૌએ તેને વિષકન્યા માની અનિષ્ટની શંકાથી તેને મારી નાખવા જણાવ્યું. પ૦ ભાનચંદે તેની શાંતિ માટે શેઠ થાનમલજી તરફથી લાહોરના ઉપાશ્રયમાં અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર વિગેરે પાઠ મોટી વિધિ કરાવી. આ ઉત્સવમાં મંત્રી કર્મચંદ્ર બાદશાહ, શાહજાદે જહાંગીર વગેરે તથા બીજા રાજા-મહારાજા ઉપાશ્રયમાં આવ્યા. બાદશાહ અને શાહજાદે પ્રભુની સામે ઊભા રહ્યા. પં. ભાનુચંદ્રજીએ તેઓને ભક્તામર સ્તોત્ર સંભળાવ્યું. શેઠ થાનસિંહ તથા મંત્રી કર્મચંદ્ર બાદશાહ અને શાહજાદાને ભેટશું ધયું તથા બાદશાહે અને શાહજાદાએ સોનાના પાત્રમાંથી “હુવણ” લઈ, તેને Page #839 -------------------------------------------------------------------------- ________________ ૭૮૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પિતાની આંખે અડાડયું. પછી તે હવણજળ અંતઃપુરમાં (જનાનખાનામાં) મે કહ્યું. સૌની અનિષ્ટની શંકા ટળી ગઈ એ પછી બાદશાહ અને શાહજાદે વધુ સુખી થયા. (-પ્રક. ૪૪ પૃ૦ ૯૩) બાદશાહ ૪૦ કેશ પ્રમાણુવાળા “જેનબંકા” નામના તળાવના કાંઠે હતું ત્યારે તેણે હીંદી સં૦ ૧૬૪૯ના વિ. શુ. ૧૦ને રોજ પં. ભાનુચંદ્રના કહેવાથી આ૦ હીરવિજયસૂરિના યાત્રાસંઘને શત્રુંજય તીર્થ ઉપર કર માફ કર્યો–એટલે વેરે, જકાત, લાગત, વેઠ, વગેરે માફ કર્યા અને ત્યાં નવાં જિનમંદિર બનાવવાની રજા આપી. તથા જ૦ ગુઠ આ૦ વિજયહીરસૂરિને જૈનતીર્થો ભેટ આપ્યાં. (પ્રક. ૪૪૦ બાઇ ફર૦ નં૦ ક–પૃ. ૧૧૯) બાહ અકબરે પ૦ ભાનુચંદ્રજીની પ્રશંસાના આનંદથી તથા શેઠ જેનશિલ્ય જેનની પ્રેરણાથી આ વિજયસેનસૂરિને ગુજરાતથી લહેર બેલાવ્યા. બાદશાહે પં૦ નંદિવિજયને તેમની અવધાનકળાથી ખુશ. ફહમ (“અસાધારણ બુદ્ધિવાળા”)નું બિરુદ આપ્યું, બાદશાહે આ વિજયસેનસૂરિને “સવાઈહીર”નું બિરૂદ આપ્યું અને તેમની પાસે પં. ભાનુચંદ્રગુણિને ઉપાધ્યાયપદ અપાવ્યું. આ ઉત્સવમાં શેખ અબુલફજલે ૨૫ (૧૦૮) ઘોડાનું તથા ૧૦ હજાર ના મહેરનું દાન કર્યું, બાદશાહે તે આચાર્યશ્રીને ઇલાહી સન ૪૬, શહર્યર મહિનાની તા. ૧, હીજરી સન ૧૦૧૦ સફર મહિનાની તા. ૨૫ મીના રોજ અહિંસાનું ફરમાન આપ્યું. અને આચાર્ય શ્રી વિજયસેનસૂરિ ગુજરાત પધાર્યા, (મે. બા. ફરમાન નં. ૬ ઇતિ, પ્રક. ૪૪ પૃ૦ ૧૨૪ થી ૧૨૬) જ ગુ. આ૦ હીરવિજયસૂરિએ ઉપા) ભાનુચંદ્ર માટે ગુજરાતમાં ૧ મુનિ ભાવચંદ્ર અને ૨ મુનિ સિદિચંદ્ર એમ બે શિષ્ય બનાવી, લાહેર મેકલ્યા. તેમાં મુનિ ભાવચંદ્ર ભક્તિશીલ હતા. અને (૬૧મા) સુનિસિદ્ધિચંદ્ર નાની ઉંમરના હતા. અત્યંત રૂપાળા હતા, બાદશાહે સિદ્ધિચંદ્રને પિતાના શાહજાદા જેવા માન્યા Page #840 -------------------------------------------------------------------------- ________________ ૭૮૩ પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ અને તેમને “ખુશફહમ'નું બિરુદ આપ્યું. જ0 ગુરુ આ૦ શ્રી હીરવિજયસૂરિ સં. ૧૬પર ના ભાઇ સુત્ર ૧૧ ના દિવસે ઉના (સૌરાષ્ટ્ર)માં સ્વર્ગે ગયા. બાદશાહે ઉપાટ ભાનુચંદ્રના ઉપદેશથી તેમના સમાધિ સ્થાન માટે ૧૦ વીઘા જમીનવાળું ખેતર ભેટ આપ્યું. પં રંગચંદ્રજીગણિ આ ઇનામી પત્ર લઈ ઉના ગયા, અને ત્યાં સંઘે સૂપ બનાવ્યું. . (–જૂઓ, જુલસીસન પ, ફરવરદિન, મહિનાની તા. ૨૫મી, ઇલાહસન ૫૫, શહેરીવર મહિનાની તા. ૧૪મી, ઈ. સ. ૧૬૧૦, સં. ૧૬૬૬ ચૈત્રનું મૌ. બા. ફર૦ નં૦ ૧૧ ઈતિ, પ્રક. ૪૪ પૃ૦ ૧૪૧, ૧૪૨) મુનિ સિદ્ધિચકે અહીં ફારસી ભાષાને અભ્યાસ કર્યો. જૈનસંઘે ઉ૦ ભાનુચંદ્રના પ્રયત્નથી અને બાદશાહની સમ્મતિથી આગરામાં “ચિંતામણિ પાર્શ્વનાથનું વિશાળ જિનાલય” બનાવ્યું વૃદ્ધો કહે છે કે બાદશાહે તેના ખર્ચ માટે “રેશન મહેલે” ઈનામમાં આપ્યું હતું. બાદશાહે પહેલાં શત્રુંજય ઉપર નવાં જિનાલયો કરવાની મના કરી હતી. આથી ત્યાં ગચ્છને જે કલેશ થતો હતો તે શાંત થઈ ગયે. બાદશાહે ગ્વાલિયરના કિલ્લાની જિનપ્રતિમાઓને સુધરાવી દર્શનીય બનાવી હતી. ઉપાધ્યાયજીના ઉપદેશથી બુરહાનપુરમાં ચાર નવા જિનપ્રાસાદે બન્યા, ન ઉપાશ્રય બન્યું. બાદશાહ ત્યાંથી એકલા પં. સિદ્ધિચંદ્રને સાથે લઈ આગરા ગયે. સૂબા અજીજકેકાના પુત્ર ખુરમે વિ. સં. ૧૯૪૭ માં શત્રુ १. खुशफहमनादिरानो द्वितीयाभिधानमहोपाध्याय श्री सिद्धिचन्द्रगणिविरचिता भकामरस्तोत्रवृत्तिः समाप्ता ॥ ફારસીમાં ખુશ–સારી, અને અરબીમાં “ફહમ–” બુદ્ધિ એટલે ખુશ કુહમને અસાધારણ બુદ્ધિ એ અર્થ થાય. Page #841 -------------------------------------------------------------------------- ________________ ૭૮૪ જૈન પરંપરાનો ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ જયની તળેટીનું જિનમંદિર તોડી નાખ્યું, અને પહાડ ઉપરના મુખ્ય જિનપ્રસાદની ચારે બાજુએ લાકડાં ગોઠવી બાળી નાખવાને નિર્ણય કર્યો. આ૦ વિજયસેનસૂરિએ પં. સિદ્ધિચંદ્રને પત્રથી આ હકીકત જણાવી. પં. સિદ્ધિચંદ્રના કહેવાથી બાદશાહે વિ. સં. ૧૬૪૭ આ૦ વ૦ ૦)) ને જ ફરમાન લખી મોકલી તે “જિનપ્રાસાદ”ની રક્ષા કરાવી અને બાદશાહે પહેલાં શત્રુંજય તીર્થમાં નવાં જિનાલયે. બનાવવાનું બંધ કરાવ્યું, તે હુકમ ૫૦ સિદ્ધિચંદ્રના કહેવાથી પાછે ખેંચી લીધે, એટલે ત્યાં નવાં જિનાલ બનાવવાની છૂટ આપી. સં. ૧૬૪૯માં જ ગુ. આ હીરવિજયસૂરિને જૈનતીર્થો ભેટ આપ્યાં. (મે. બાઇ ફરમાન નં. ૩, ૪, જૈન ઇતિ પ્રક. ૪૪ પૃ૦ ૧૧૫, ૧૧૯, પ્રક. ૪૪, પૃ૦ ૬૮, કલમ પમી, પ્રક. ૪૪, પૃ. ૨૨૦, ૨૨૧) પં. સિદ્ધિચંદ્રના કહેવાથી શાહજાદા જહાંગીરે પણ ગુજરાતમાં જજિયાકર” માફ કર્યો. અને અમારિનું શાસન” પળાવ્યું. બાદશાહ અકબર સં. ૧૬૬૨ ના કાશુ૦ ૧૪ ને મંગળવારે મરણ પામ્યું અને જહાંગીર દિલ્હીને બાદશાહ બન્ય.. (–પ્રક. ૪૪ પૃ૦ ૬૬૩ થી ૬૬૪) ઉપાધ્યાય ભાનુચંદ્રગણિ સં. ૧૬૩૯ થી ૧૯૬૨ સુધી એમ લાગલગટ ૨૩ વર્ષો સુધી મેગલ દરબારમાં રહી, જહાંગીર બાદશાહની સમ્મતિથી વિહાર કરતા પં૦ સિદ્ધિચંદ્ર વગેરે પરિવાર સાથે સં૦ ૧૬૬૮ માં ગુજરાત-અમદાવાદ પધાર્યા. શાસ્ત્રાર્થ—તેઓ ખંભાતમાં આ. વિજયસેનસૂરિને વંદન કરી, મહેસાણા થઈ પાટણ પધાર્યા. ત્યાં પં. સિદ્ધિચંદ્ર ખરતરગચ્છવાળાને શાસ્ત્રાર્થમાં હરાવ્યા, તેમણે પાટણમાં મેટી જિન પ્રતિષ્ઠા કરાવી, તેઓ વડોદરા, ગંધાર જઈ પાટણ આવ્યા અને પાટણમાં સં. ૧૬૬૮-૬૯ માં ચોમાસુ રહ્યા, Page #842 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮૫ પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ બાદશાહનું આમંત્રણ. શાહી સત્કારી પ્રવેશ બાદશાહ જહાંગીરે ઉ૦ વિવેકહર્ષ વગેરેનાં સં. ૧૬૬૬ થી ૧૬૬૯ ના માસા બાદ ઉપાય ભાનુચંદ્રગણિ વગેરેને આગરા પધારવા વિનંતિ મેકલી, આથી તે વિહાર કરી “મેડતા થઈ ફલોધિ પાર્શ્વનાથ ગયા, અહીં ખરતરગચ્છની આચાર્યશાખાના ભટ્ટારકે આ તીર્થને પિતાનું બનાવવા ઈચ્છતા હતા. ઉપાટ ભાનુ ચંદ્ર ત્યાં રહી તે તીર્થને “તપાગચ્છનું બનાવી, ત્યાંથી વિહાર કર્યો અને તેઓ આગરા પધાર્યા. બાદશાહ જહાંગીરે સં. ૧૬૬૯ માં તેમને ભારે દબદબાથી શાહી સત્કાર કર્યો. (–પ્રક. ૪૪, પૃ. ૯૪) મિલ્યા ભૂપનઈ ભૂપ આનંદ પાયા, ભવઈ તમે ભલઈ અહીં ભાણચંદ આયા, તુમ પાસિ થિઈ મહિ સુખ બહુત હવઈ, સહરિયાર ભણવા તુમ વાટ જેવઈ. ૧૩૦૯ પઢાઓ અમ પુતકું ધર્મવાત, જિઉં અવ સુણતા તુમ પાસિ તાત; ભાણચંદ કદી મ તુમે હો હમારે, સબ હી થકી તુમ હો અમ્મહિ યારે. ૧૩૧૦ (–આ. વિજયતિલકસૂરિ રાસ) બાદશાહ, બેગમે, શાહજાદા, શાહજાદાઓ જનાનખાનાનાં સૌ કઈ હંમેશાં મહાપાધ્યાયજીના દર્શને આવતા હતા. અને ઉપદેશ સાંભળતા હતા. તેમણે સં. ૧૬૬૯ થી ૧૯૭૩ સુધી આગરાથી વિહાર કરી મારવાડ તરફ વિહાર લંબાવ્યો હતે. એવામાં એકાએક ગડબડ થઈ ઈતિહાસમાં કઈ કોઈ વાર વિચિત્ર પ્રસંગે ઉઠે છે. અને શમી પણ જાય છે. જેમકે– (૧) નવાંગ વૃત્તિકાર આ૦ અભયદેવસૂરિ ઉપર એકવાર અજાણી આફત આવી ઉતરી હતી. અંતે તેમણે ઉપદેશ સામર્થ્યના બલથી Page #843 -------------------------------------------------------------------------- ________________ જૈન પરપરાના તિહાસ-ભાગ ૩ો 92 તે કામને વ્યવસ્થિત બનાવરાવ્યું હતું. (૨) ૫૦ શઅહમની કસોટી-તે રૂપાળા, વાચાલ નવરસાના હુબહુ વર્ણાક હતા. એવામાં બાદશાહ તથા તેની બેગમની જીદ્દ હૈાય અથવા કેાઈ શાહજાદી તેમની ઉપર હાય અથવા બીજુ કાઈ કારણ હાય. આસક્ત અની [ પ્રકરણ આથી કુશઅહમને કસેટીમાં પસાર ખની આકૃતમાં સપડાવું પડયુ અને તેથી સ૦ ૧૬૭૨ માં માલપુરા જવું પડ્યુ. અંતે ખાદશાહે આ મામતને પેાતાને પસ્તાવા થતાં તેમને માલપુરાથી લાવી ગુરુ પાસે આગરા ખેલાવી ખુશ થઈ તેમની પાસે પહેલાંની જેમ ઉપદેશ સાંભળવુ' વગેરે પ્રવૃત્તિને ચાલુ રાખી હાય. (૩) ખાદશાહ જહાંગીરે પેાતાના વિચિત્ર સ્વભાવના કારણે દિલ્હી આગરાના વિભાગમાં વિચરતા બીજા યતિઓના વિહારને મનાઈ હુકમ ચલાવ્યેા હતેા. અંતે ભ॰ જિનચંદ્રસૂરિ તથા મહેા॰ વિવેકહષ ગણિવર અને ૫૦ પરમાન ઈંગિણુ વગેરેના પ્રયત્નથી ખા॰ જહાંગીરે સ’૦ ૧૬૬૯૭૦ માં પહેલાંના હુકમને રદ કરી ખરતર ગચ્છના યતિએને આગા વિભાગમાં વિહાર કરવાની છૂટ આપી. (-પ્રક૦ ૫૫ પૃ॰ ૮૮) પ્રતિષ્ઠાએ મહેાપાધ્યાયજીના ઉપદેશથી ૧૦ નવાં જિનાલયે અન્યાં છે. તેમણે માલપુરામાં ‘ ખીજામત ( વિજય મત)વાલા ને હરાવ્યા હતા. તેમના ઉપદેશથી માલપુરામાં જિનપ્રાસાદ બન્યા. સ૦ ૧૬૭૨ માં તેમણે પ્રતિષ્ઠા કરાવી. તે ઉપર સુવર્ણ કળશ ચડાવવામાં આવ્યા. તેમણે સ. ૧૯૭૨માં જાલેરમાં ચામાસું કર્યું. (-કવિ ઋષભદાસ કૃત-હીરવિજયસૂરિ રાસ ) દીક્ષાઆ-તેમણે જાલેારમાં સ૦ ૧૬૭૩ માં ૨૧ ભાઈબહેનાને દીક્ષા આપી. સ૦ ૧૬૭૩ના પાષ શુ૦ ૧૩ બુધવારે શિરાહીમાં ભ૦ વિજયતિલકસૂરિએ પ’- સિદ્ધિ દ્રને ‘મહેાપાધ્યાય પદવી' આપી. મહા ભાનુચંદ્રે સ૦ ૧૬૭૩ માં મારવાડમાં ચામાસું કર્યું. અને મહા॰ સિદ્ધિચંદ્રને “ માંડવગઢ મેાકલ્યા, મહેા "" ભાનુ Page #844 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ હેવિમલર ७८७ સ૦ ૧૬૭૪-૭૫ માં આગરામાં કે બુરાનપુરમાં ચામાસા કર્યાં ખા૦ જહાંગીરે સ૦ ૧૬૭૬ ના ચૈત્ર સુઢિ ૧૫ નારાજ આગરામાં તેઓને ફરમાન આપ્યું. ખા॰ જહાંગીરે મહેા ભાનુચદ્ર અને ઉપા॰ સિદ્ધિચદ્રને ફરમાન આપ્યું હતું તે આ પ્રમાણે— અહિંસા, કરમાફ તથા ધર્મસ્થાનેાની રક્ષાનુ' ફરમાન ખા॰ જહાંગીરે જુલસી સન ૧૫, ફરવર ટ્વિન મહિને તા॰ ૨૫ મી, ઇલાહી સન ૬૫, (ક્વર તા૦ ૨૫) શહેરીવર છઠ્ઠો મહિના તા॰ ૧૪, હીજરી સન ૧૦૨૯ રવિ ઉસ્સાની, સન ૧૬૨૦ માર્ચ, વિ॰ સં૰ ૧૭૭૬ ના ચૈ॰ શુ૦ ૧૫ના રોજ આગરામાં નવુ ફરમાન આપી, મહેા॰ ભાનુચંદ્ર તથા ૫૦ સિદ્ધિચ દ્રગણિને અકબર બાદશાહે પ્રવર્તાવેલ ૬ મહિનાની અમારિ-જીવહિંસાખ ́ધ પ્રવર્તાવી તેમજ શત્રુજયંતી ના યાત્રાવેરા, જજિયાવેરા બધ કરાવ્યેા. ઉનામાં જગદ્ગુરુની સમાધિની રક્ષાની વ્યવસ્થા કરાવી, તથા ત્યાં જકાતવેરા ખંધ કરાવ્યા. આ ઉપરાંત તે ક્માનમાં પોતાના અમારિના એક મહિના ઉમેરી નવું ફરમાન કરી આપ્યું. તે આ પ્રકારે “ ખાસ કરી ” સાš સરકારે બાદશાહીનું માન મેળવીને તથા આશા રાખીને જાણ્યું કે, ભાનુચ'દ્ર યતિ અને ખુશહમના ખિતાબવાળા સિદ્ધિચદ્ર યતિએ અમને અરજ કરી કે, જજિયા, જકાત, ગાય, ભેંસ, પાડા અને બળદ એ જાનવરાની બિલકુલ હિંસા, બીજા દરેક મહિનાના મુકરર દિવસેામાં હિંસા, મરેલાના માલને કમો કરવા, લાકોને કેદ કરવા, અને શત્રુંજય પર્યંત ઉપર માથાદીઠ સારઠ સરકાર જે કર લેતા તે, એ બધી ખાખતા આલા હજરતે ( બાદશાહ ) અકબરે મારૂં, અને મનાઈ કરી છે. તેથી અમે પણ દરેક લેાકેા ઉપર અમારી સંપૂર્ણ મહેરબાની (સદ્ભાવ) છે. તેથી એક બીજો મહિના કે “જેની અંતમાં અમારા જન્મ થયેા છે તે ઉમેરીને, નીચે લખેલી તપસીલ મુજબ માફી આપી, અમારા શ્રેષ્ઠ હુકમ મુજખ અમલ કરી તે વિરુદ્ધ કે આડે માગે "" જવુ જોઈ એ Page #845 -------------------------------------------------------------------------- ________________ ૭૮૮ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ નહીં, તથા વિજયસેનસૂરિ અને વિજયદેવસૂરિ કે જેઓ ત્યાં (ગુજરાતમાં) છે તેમની હાલની ખબરદારી કરી, જ્યારે ભાનુચંદ્ર અને સિદ્ધિચંદ્ર ત્યાં આવી પહોંચે ત્યારે, તેમની સાર સંભાળ રાખી, જે કામ કરવાનું તેઓ રજુ કરે તેને સંપૂર્ણ કરી આપવું જોઈએ, કે જેથી તેઓ જીત કરનારા રાજ્યને હમેશાં (કાયમી રહેવાની દુઆ કરવામાં સુખી મનથી કામે લાગેલા રહે. વળી ઉના પરગણામાં એક વાડી છે કે જ્યાં તેમણે પિતાના ગુરુ હીરજીનાં પગલાં સ્થાપન કર્યા છે તેને જૂના રિવાજ પ્રમાણે “વેરા વગેરેથી મુક્તિ” જાણું, તે સંબંધી કંઈ હરકત કે અડચણ કરવી નહીં. લેખ (થ) તા. ૧૪ શહેરીવર મહિને અને ઈલાહિ ૫૫. પેટાને ખુલાસો મહિને ફરવરદીન, તે દિવસે કે જે દિવસેમાં સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે. ઈદને દિવસ, મેહર (મિહિર)ના દિવસે, દરેક મહિનાના રવિવારે, તે દિવસે કે જે સૂફિયાના દિવસની વચમાં આવે છે. રજબ મહિનાને સોમવાર, અકબર બાદશાહના જન્મને મહિને, જે શાઆબાન મહિને કહેવાય છે. દરેક શમશી (Sular ) મહિના પહેલે દિવસ, કે જેનું નામ એમજ છે. બારબરકતવાલા દિવસે, કે જે શ્રાવણ મહિનાના છેલ્લા ૬ દિવસે અને ભાદરવાના પહેલા જ દિવસે છે. અલ્લાહુ અકબર (નકલ અસલ મુજબ છે) સિક્કો આ સિક્કાના અક્ષરો વાંચી શકાતા નથી. Page #846 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ હેવિમલસૂરિ સિક્કો આ સિક્કામાં · કાજી અજ્જુસ્સમી ’નું નામ છે. અસલ મુજમ છે. સિક્કો આ સિક્કામાં કાજી ખાન મહમ્મદનું નામ છે. ખીજા અક્ષરે વંચાતા નથી. ( -ક્ષતિ॰ પ્રક॰ ૪૪, પૃ૦ ૯૫, પ્રક૦ ૪૪ પૃ૦ ૧૩૯ થી ૧૪૪, મા॰ ખા૦ ફરમાન ન૦ ૧૧મું) લખે છે કે- મને આ તપસીલમાં મારા જન્મને (-ફરમાન–૧૧ માંથી ) મહેા. ભાનુચદ્ર ગણિવર સ૰૧૭૨૨ સુધી વિદ્યમાન હતા. આ જહાંગીર તે ફરમાનમાં ખાસ સાધુએ પ્રત્યે સદ્ભાવ છે. તેથી ઉપરની એક મહિના ઉમેરું છુ. ૭૮૯ શેખ અબ્દુલજલે ‘આહુને અકબરી 'માં મેાટા જ્ઞાની (ધર્મી') પુરુષોનાં નામ આપ્યાં છે. તેમાં તેણે પાંચમી શ્રેણીમાં ૧૩૯ મા આ૦ વિજયસેનસૂરિનું અને ૧૪૦ ઉપા॰ ભાનુચંદ્રનું નામ લખ્યું છે. ( આઈન—ઇ-અકબરી ભા૦ ૨ જો આઈન ૩૦ મી ઇતિ॰ પ્રક૦ ૪૪, પૃ૦ ૭૧, કલમ ૧૨ મી) પરિવાર-મહા॰ ભાનુચંદ્ર ગણિવરને પરિવારમાં ૧૩ પન્યાસ અને ૮૦ વિદ્વાન શિષ્યા હતા. ગ્રંથા-મહા॰ ભાનુચંદ્રગણિએ નીચે મુજબ ગ્રન્થા બનાવ્યા છે. Page #847 -------------------------------------------------------------------------- ________________ કર્યું. ૨ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ [ પ્રકરણ (૧) સૂર્ય સહસમાળા-વૃત્તિ સહી (૨) મિથિલા નરેશ ચંદ્રદેવના પંડિત વસંતરાજે રચેલ “વસન્ત રાજ વર્ગ ૨૦ ની વસન્તરાજ શાકુન પર ટીકા” શિરેહીમાં રાજા અખયચંદ્રના રાજ્યમાં રચી. અને પં. સિદ્ધિચંદ્રે તેનું સંશોધન (સં. ૧૬૭૩) (૩) કાદંબરી પૂર્વાર્ધ–ટીકા (૪) સારસ્વત વ્યાકરણ વૃત્તિ (સં૧૬૭૬ થી ૧૭૧૩ પ્રક. ૪૧ પૃ૦ ૬૩૪) (૫) કાવ્યપ્રકાશ વૃત્તિ (૬) અભિધાનચિંતામણિ નિણત-ભ૦ વિજયદેવસૂરિ (સં. ૧૬૭૨ થી ૧૭૧૩) રાજેયે (૭) વિવેકવિલાસવૃત્તિ. ગં. સં. ૧૬૭ ૪ માં રચી. મહ૦ ભાનુચંદ્ર ગણિવર આઠ અવધાન કરતા હતા. ૬૦ મહ૦ ભાનુવંકગણિના શિષ્યોનાં નામ આ પ્રમાણે મળે છે. ૬૧ (૧) મહેક સિદ્ધિચંદ્રગણિવર ૬૧ (૨) પં. ઉદયચંદ્રગણિ-હિતેપદેશમાં સં૦ ૧૬૮૧માં ચૈત્ર શુ ૯ રવિવારે અમદાવાદના કાલુપુરના ઉપાશ્રયમાં રચ્યું. તેમાં તેમણે સુનિસમેલન ઈતિહાસ આપે છે. (પ્રક. ૫૫ પૃ૦ ૭૩૩ થી ૭૩૫) ૧. પં. ભાનુચંદ્રગણિ નહીં પણ તેમનાથી બીજા પં૦ ભાણવિજય સં. ૧૬૪૮ના ફા૦ સુ૦ ૯ ને શુક્રવારે “ઉપસર્ગહર સ્તોત્ર–લઘુત્તિ” સં. ૧૦૩૫ લખી હતી. પં૦ અભયસેમ ગણિ તથા પં. ભાણુવિજય ગણિ સં. ૧૬૬૩ મહા વદિમાં “હિતાસમાં વિરાજમાન હતા. २. वसन्तराजशाकुनटीका प्रशस्ति___इति श्रीपातशाह श्री अकबर जल्लालदीन सूर्यसहस्रनामाध्यापक श्री शत्रुञ्जयतीर्थकरमेोचनाद्यनेक सुकृतविधापक महोपाध्याय श्रीभानुचंद्रगणि रचितायां तच्छिप्याष्टोत्तरशतावधान साधक प्रमुदितपादशाह श्री अकब्बर जल्लालदिन प्रदत्तखुशफहमापराभिधान महोपाध्याय श्री सिद्धिचन्द्रगणिना विचार्य शोधितायां वसन्तराजटीकायां विंशतितमो वर्गः ॥ Page #848 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ હેમવિમલસરિ અને તેમના (૬૨) શિષ્ય પં. રૂપચંદ્ર સં. ૧૯૮૫માં “દંડક અવસૂરિ' બનાવી. ૧. ૬૧ (૩) ૫૦ દેવચંદ્રગણિ–તેમની પરંપરામાં અનુક્રમે (૬૨) મુનિચંદ્ર, મુનિ વિવેકચંદ્ર વગેરે થયા. (૬૨) ૫૦ મુનિચંદ્રગણિ સં. ૧૬૭૬ના આ૦ વ૦ ને સેમવારે ખાનપુર”માં હતા. (શ્રીપ્રશસ્તિ સંગ્રહ, ભા. ૨, પ્ર. નં. ૯૪) ૬૧ (૪) પં. હીરચંદ્રગણિ–તેમણે સં. ૧૬૯૪માં સિહીના સંઘ સાથે આબુની યાત્રા કરી. તેમના પરિવારમાં સં૦ ૧૭૨૨માં (૬૨) મુનિ દીપચંદ, મુનિ રામચંદ, મુનિ જિનચંદ, મુનિ રવિચંદ વગેરે હતા. ૬૨. પં૦ જિનચંદ્રની પરંપરામાં ૬૩ જિનચંદ્ર, ૬૪ લબ્ધિચંદ્ર સં. ૧૬૦૧ માલપુરા ૬૫. દેવચંદ્ર. ૬૬. ભવાનીચંદ્ર-તેમના ગુરુભાઈ ૬૭. સેમચંદ્ર સં. ૧૮૩૩ માં હતા. ૬૧. ઉ૦ હીરચંદ્રગણિ, ૬૨ પં. માનચંદ્ર, ૬૩ પં. ખીમચંદ્ર, ૬૪. મુનિ કેશરીચંદે સં. ૧૭૬૬ ભાવ શ૦૩ બુધવારે સૂરતમાં લાડવા શ્રીમાલી વિશા ભવાનીદાસ માટે શ્રેણિકરાસ” લખાવ્યા ૬૧ (૫) ઋદ્ધિચંદ્ર ગર–તેમણે આ. વિજયદેવસૂરિના સમયે મૃગાંકચરિત્ર” રચ્યું, જેનું પં. ઉદયચંદ્ર સંશોધન કર્યું ૬૧ (૬) પં સેમચંદ્રગણિ-સં. ૧૯૮૫ (૬૧) પં. ભાવચંકગણિ–તે મહ૦ સિદ્ધિચંદ્રગણિના સહદર હતા. ગુરુભાઈ હતા. (૬૨) પં૦ કનકચંદ્રમણિ (૬૩) ૫૦ કપૂરચંદ્રગણિ, (૬૪) પં. મયાચંદ્રજી-તેમને ૫૦ કનકચંદ્રગણિએ દીક્ષા આપી. (૬૫) પં. ભકિતચંદ્રગણિ–તેમણે ૫૧મા આ મુનિસુંદરસૂરિની શિષ્ય પરંપરાના પં. શુભસુંદરગણિના “દેલાઉલખંડનયુગાદિજિનસ્તવન–અવચૂરિ’ બનાવી હતી. (પ્રક૫૧ પૃ૦ ૫૧૨) ૬૬. પં. ઉદયચંદ્રગણિ. ૬૭. પંક શિવચંદ્રગણિ–તેમણે Page #849 -------------------------------------------------------------------------- ________________ કર જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ સં. ૧૮૭૪ માં રાધનપુમાં “તારંગાતીર્થમંડન ભ૦ અજિતનાથનું સ્તવન બનાવ્યું. - ૬૭. પં. શિવચંદ્રગણિ તથા પં. ઉત્તમવિજયગણિતે બનેને ૬પમા દાદા ગુરુ ભક્તિચંદ્રગણિએ દીક્ષા આપી હતી. પં. ઉત્તમવિજયગણિએ સં. ૧૮૦૧ વૈ૦ સુ. ૧૩ બુધવારે ડીસામાં વંદારવૃત્તિની અવસૂરિ ડ ગ્રં ૨૭૨૦ બનાવ્યું. (ભાંડાર ઇંસ્ટિટયૂટ પ્રશસ્તિ સં. ભા. ૧ પ્ર. નં. ૯૮૫) ૬૮ ૫૦ જિનચંદ્રમણિ ૬૯ ૫૦ પ્રેમચંદ્રગણિ ૭૦ પં. પ્રાગચંદ્રગણિ–તેમણે તપાગચ્છના ભ૦ વિજયદેવસૂરિ સંઘના (૬૭) ભ૦ વિજય જિનેન્દ્રસૂરિની ગુજરાતી પટ્ટાવલી પાનાં-૧૭ બનાવી. (પાલનપુરને જૈન ગ્રંથ ભંડાર) મહાગી (૬૮) પં. જિનચંદ્રગણિના શિષ્ય (૬૯) ૧ પં૦ કપુરચંદ અને ૨ ૫૦ પ્રેમચંદ મેટા અધ્યામી મહાયોગી હતા. તે ગિરનારની ગુફામાં વધારે રહેતા હતા. તેમનું બીજું નામ ચીદાનંદ પ્રસિદ્ધ હતું . પ્રેમચંદગણિ તેમની તપાસ માટે ગિરનાર પધાર્યા હતા. ગિરનારના પહાડમાં તેમની ગુફા છે. જે જેના તાબામાં તળેટીની ધર્મશાળામાં સં૦ ૧૯૨૧ના પં. પ્રેમચંદગણિનાં અને સં. ૧૯૨૨નાં ગયાચંદગણિનાં પગલાં છે. ૬૦ મહેર ભાનુશંકગણિવરે–તે આઠ અવધાન કરતા હતા. ૬૧ ૫૦ સુમતિચંદ્રગણિ, ૬૨ ૫૦ આનંદચંદ્રગણિ–તે મેટા પંડિત હતા. ૬૩ પં. અમીચંદ્રગણિ–તેમણે સં. ૧૭૪૦ના આ શ૦ ૩ ના ગુરુવારે માળવામાં માંડવગઢની તળેટીમાં નલહર ગામના શા અવંતીદાસના પુત્ર બુદ્ધિનિધાન શાહ ભગવતીદાસના પુત્રે શા શિવરાજ અને હીરાચંદ, તે પૈકી શા૦ હીરાચંદના પુત્ર કેદારને વાંચવા માટે “ઉત્તરઝયણુસૂત્રની પ્રતિ લખી. (-શ્રી પ્રશસ્તિસંગ્રહ ભાટ ૨, પ્રહ શ૦ નં૦ ~૩) Page #850 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ૦ હેમવિમલસરિ ૬૦ મહેર ભાનુચંદ્રગણિવર ૬૧ મહાટ સિદ્ધિચંદ્રગણિવર–તે પિતાનો પરિચય “ટૂંકા ક્ષરીમાં” આ પ્રકારે આપે છે. – “હર્તા રોતાવવાનાનાં, વિનિમુવાદ્રિના ! वेत्ता षडपि शास्त्राणामध्येता फारसीमपि ।। अकब्बर सुरत्राणहृदयाम्बुजषट्पदः । दधानः खुशफहमिति बिरुदं शाहिनाऽपितम् ।। तेन वाचकचन्द्रेण सिद्धिचन्द्रेण तन्यते । भक्तामरस्य बालानां वृत्तिर्युत्पत्तिहेतवे ॥" (–ભક્તામરસ્તોત્રવૃત્તિ પ્રારંભ) खुशफहमनादि रंजनोद्वितीयाभिधान महोपाध्याय श्रीसिद्धिचंद्रगणि विरचिता भक्तामरस्तोत्रवृत्तिः समाप्ता ॥ (મમરસ્તાત્રવૃત્તિ-કાસ્તિ) "तत्पट्ट पाथोनिधिवृद्धिचन्द्र श्रीसिद्धिचन्द्राभिधवाचकेन्द्रः । बाल्येऽपि यं वीक्ष्य मनोज्ञरुपमकब्बरपुत्रपदं प्रपेदे । पुनर्जहांगीरनरेन्द्रचन्द्र प्रदीयमानामपि " कामिनी" यः । हठेन "नोरी कृतवान्" युवापि प्रत्यक्षमेतत् खलु चित्रमत्रम् ॥" (વાસવદત્તાવૃત્તિ પ્રારંભ) તે વણિકપુત્ર હતા. તેમણે નાની ઉંમરમાં દીક્ષા લીધી. જ ગુઆ હીરવિજયસૂરિએ ભાવચંદ્ર અને સિદ્ધિચંદ્ર એ બે ભાઈઓને દીક્ષા આપી, ઉપાઠ ભાનુચંદ્રના શિષ્ય બનાવી, ઉપાટ ભાનુચંદ્ર પાસે આગરા મોકલ્યા, મુનિ ભાવચંદ્ર ખૂબ ભક્તિવાળા હતા, તેમની મેટી શિષ્ય પરંપરા મળે છે. (પ્રક. ૪૪ પૃ૦ ૪૪) મુનિ સિદિચંદ્ર કામદેવ જેવા રૂપાળા હતા. તે ૧૦૮ અવધાન કરતા હતા. અસાધારણ સ્મરણશક્તિવાળા હતા, તે હસમુખા, મિષ્ટભાષી, ખુશમિજાજી, અને બોલવામાં ચતુર હતા. આથી બાદશાહ ૧૦૦ Page #851 -------------------------------------------------------------------------- ________________ sex જૈન પર પરાના િિતહાસ—ભાગ ઉર્જા અકબરે તેમને જોતાં જ મુર્હુમ 'નું ખિરુદ આપ્યું. 6 ૧ બાદશાહ અકબરે તેમને પેાતાના પુત્રની જેમ માન્યા હતા. બાદશાહ તેમની બહુ કાળજી રાખતા. તેમને જનાનખાના વગેરે સ્થાને આવવા જવાની છૂટ હતી. તે સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી તથા ફારસીભાષાના જાણકાર હતા. તે ૧૦૮ અવધાન કરતા, અને ઉપા (ભક્તામર ટીકા ) બાદશાહ અકબર અને બા॰ જહાંગીરે - ભાનુચદ્રગણિ તથા ૧૦ સિદ્ધિચદ્રના ઉપદેશથી ઘણાં શુભ કામા કર્યા હતાં. જેની નોંધ અમે અગાઉ આપી છે. ધ્યાય બન્યા હતા. ઉ. આ॰ જહાંગીરે વિ॰ સ૦ ૧૬૬૬માં આગરામાં ખાદશાહ બનતાં જ આ॰ જિનસિંહસૂરિ ઉપર ગુસ્સે થવાથી ખરતરગચ્છના યતિએના વિહાર આગરા અને દિલ્હી પ્રદેશ માટે સથા બંધ કર્યાં હતા. પછી બા॰ જહાંગીરે આ॰ જિનચંદ્રસૂરિ, મહેા॰ વિવેક હ ગણિ, ૫૦ પરમાનંદગણ વગેરેના સમજાવવાથી આ વિહાર ખુલ્લા કર્યાં. ( -પ્રક॰ ૪૦ પૃ૦ ૪૮૩ પ્ર૦ ૪૪ પૃ૦ ૯૪) આકરી કસોટી - [ પ્રકરણ પણ એવામાં એક બીજી ગરબડ ઊભી થઈ, અને ખા॰ જહાંગીરે સ'૦ ૧૬૭૨માં આગરામાં ૫૦ સિદ્ધિચદ્રગણિની આકરી કસોટી કરી, ત્યારે ખુશહમ ૫૦ સિદ્ધિચંદ્રની ઉમર આશરે ૨૫-૩૦ વર્ષની હતી. સંભવ છે કે કેાઇ શાહજાદી તેમની ઉપર આસકત થઈ તેની સાથે વિવાહ કરવા ચાહતી હૈાય, આવું ગમે તે કારણ હાય. ૫૦ સિદ્ધિચંદ્રગણિ પેાતાની વાસવદત્તાટીકા ’ની પ્રશસ્તિમાં આ ૧. ‘ ખુક્ષ્મ ’ એ બિરુદ છે. તેમાં વુશ ' એ શબ્દ ક઼ારસીનેા છે, તેને અર્થ થાય છે ‘ સારી ’ અને ‘ મૈં ’ એ શબ્દ અરખી ભાષાના શબ્દ જોડી, ૫૦ ન ંદિવિજય અને ૫૦ સિદ્ધિચંદ્રગણિને · ખુલ્હમ 'નું બિરુદ આપ્યું. ૫૦ સિદ્ધિચંદ્રગણિ મન્હામત્રવૃત્તિની પ્રશસ્તિમાં પેાતાનું વુમન ફિરંગમઃ એવું નામ બતાવે છે. ‘માર્િ’ના અથ થાય છે. જાહેરાત ' એટલે ખુમ ′ એ એમનું “ જાહેર નામ (જાહેરબિ૬) હતું સૌ કાઈ તેમને જોતાંજ આનદીત થતા હતા. તેમનું “ અસલ નામ પ્′૦ સિદ્ધિચંદ્ર હતું. C ,, * 6 Page #852 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ કસોટીનો ઉલ્લેખ કરે છે. પ્રસંગ એવું બન્યું કે, બાઇ જહાંગીર તથા બેગમ નૂરજહાંએ તેમની પાસે નવરસનું હૂબહુ વર્ણન સાંભળતાં તેઓને અનુભવસિદ્ધ જેવું તે લાગ્યું, આથી તે બંનેને વિચાર આવ્યો કે, “આવો યુવક બ્રહ્મચારી સંન્યાસી બની રહે એ ખુદાની ખફગી (નારાજી) છે.” તેઓએ ખુશફતમને જણાવ્યું કે, “તમે શા માટે હેરાન થાઓ છે? સાધુપણું છેડી સુખેથી અમારા રાજ્યમાં રહે, તમને ૫૦૦ ઘોડેસવારનું ઉપરીપદ આપીશું, અને એક ખૂબસુરત કન્યા સાથે તમારે વિવાહ કરાવીશું. તો તમે અમારી ધારણા મુજબ વિવાહ વગેરે કરો. પં. સિદ્ધિચંદ્ર તે બન્નેને આને “આકરો જવાબ” વાન્યો કે મને કઈ દુનિયાભરનું રાજ્ય આપે, તો તે મારે ન જોઈએ. મને તે જગદ્ગુરુએ જે સાધુવેશ આપ્યો છે, તેમાં જ સાચી બાદશાહત સમાયેલી છે.” (પ્રક. ૪૪ પૃ. ૯૪) આ સાંભળી બાદશાહ જીદે ચડે. તેણે હુકમ કર્યો કે, “તમે મારી વાતને માને, અથવા મારા રાજ્યને છેડી બહાર ચાલ્યા જાઓ.” પં. સિદ્ધિચંદ્રગણિ આ સાંભળી સં. ૧૬૭રમાં આગરાથી માલપુરા ચાલ્યા ગયા. અને પછી બાળ જહાંગીરે ૫૦ સિદ્ધિચંદ્રને મેં જુદા પાડી મહ૦ ભાનુચંદ્રને દુઃખી કર્યા છે, એમ સમજી ૫૦ સિદ્ધિચંદ્રને માલપુરાથી પાછા આગરા બોલાવ્યા. આથી ૫૦ સિદ્ધિચંદ્રજી પાછા આગર આવ્યા. (પ્રક. ૫૫ પૃ૦ ૭૮૬) ૧. નવાંગીવૃત્તિકાર આ૦ અભયદેવસૂરિએ એકવાર યુદ્ધનું વર્ણન કર્યું, જે સાંભળતાં વ્યાખ્યાનમાં બેઠેલ રાજા હાથમાં તલવાર ખેંચી ઉભો થ, આચાર્ય શાંત રસ વર્ણવી તેને ઠંડે પાડે, તેમજ એક રાતે અજિતશાંતિની “અંબરંતર વિયારણીઆહિં” ગાથાના વિવેચનમાં શૃંગાર રસનું હુબહુ વર્ણન કર્યું. તે સાંભળી એક રાજકુમારી તેમની ઉપર આસક્ત થઈ, પરિણામે રાજા તરફથી આચાર્યશ્રી ઉપર આફત ઊતરી, પરંતુ આચાર્યશ્રીએ અશુચિ દેહના બીભત્સરસનું વર્ણન કરી બુદ્ધિપૂર્વક તેને રસ્તો કાઢો હતો. (આ. વિજયપરિનો દેશનાચિંતામણિ ભાવ ૬ પૃ૧૮૧, ૧૮૨) એજ રીતે સિદ્ધિચંદ્રગણિવરે પણ નવરસોનું બહુ વર્ણન કરવાથી Page #853 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાના હિતહાસ-ભાગ ૩જો [ પ્રકરણ મહા॰ ભાનુચદ્રગણિવર અને ૫૦ સિદ્ધિચંદ્રગણિના ઉપદેશથી સંઘે માલપુરામાં ભ॰ સુમતિનાથને મેાટો જિનપ્રાસાદ અનાવ્યા; તેમજ એ મહેાપાધ્યાયજી આગરાથી ગુજરાત પધાર્યા ત્યારે તેમના હાથે પ્રતિષ્ઠા તથા સ્વર્ણ કલશ ચડાવ્યા. તે પછી આ॰ હીરવિજયસૂરિની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરાવી, જે ચરણપાદુકા આજે પણુ ૭૯ તેમની ઉપર કાઈ શાહેજાદી આસક્ત થઇ હોય કે ગમે તે કારણ હાય પણ બાદશાહ જહાંગીર અને બેગમ નૂરજહાં તરફથી તેમની ઉપર આકૃત ઊતરી. પન્યાસજીએ તેને રસ્તા કેમ કાઢ્યા તે હકીકત ઉપર આવી ગઈ છે. વિદ્વાન મુનિવરા · વ્યાખ્યાનમાં તથા ગ્રંથામાં “ કરી શકે” એવા પ્રતિભાશાળી હાય છે. શકે કે નહી તે બાબતમાં સાક્ષરાનાં વિવિધ ** 66 સ્પષ્ટ વાત છે કે, જૈન * નવ રસેનું બહુ વન આવું વર્ણન જૈન સાધુ કરી મંતવ્યો ટાંકવા જેવાં છે. 66 ' સાક્ષરરત્ન શ્રી માહનલાલ દલીચંદ્ર દેસાઈ બી. એ એલ એલ ખી. હાઈકા વકીલ, મુંબઈ, લખેછે કે, કેટલાક એમ કહેતા હોય છે કે, જૈન ધતા દીક્ષિત યતિ જ ન કહેવાય. * (જૂએ સ૦ ૧૯૬૭ ના ગુજરાતી ’ના · દિવાળી ક'માં કવિ વરામના “ લખપતિ શૃંગાર ’લેખ ) . આના જવાબમાં જણાવવાનું કે ઉપરાંત કુશલલાભની માધવાનહની થા શૃંગારરસથી ભરેલી ઉત્તમ પ્રતિની વાર્તા, છે એ શા॰ હરગાવિંદઢાસ કાંટાવાલાએ સ્વીકાયુ છે. જૈન કવિએ, અલબત્ત, ઉધાડા અમર્યાદિત શૃંગાર નહીં મૂકે તેથી શામળભટ્ટને માટે નર્મદ કવિને કહેવુ પડયું કે, શામળભટ્ટે કેટલીક વાર્તાઓ ન લખી હોત તે સારું ' તેમ જૈન કવિઓ માટે કહેવું નહીં જ પડે ‘ વિશેષમાં જૈન સાધુએ જેમ અમુક સદ્ગુણનું પ્રતિપાદન કરેછે તેમ આ ( માધવાનની થા, ) ગ્રંથમાં શીલને મહિમા બતાવ્યા છે. એટલે તે બાબતમાં તે ( જૈન કવિએ ) શામળભટ્ટ કરતાં ચડે છે (એ માધવાનલ રાસ, પ્ર૦ ૪૦ પૃ૦ ૬૪) 66 આ કૃતિ શામળભટ્ટની પૂર્વના શતકમાં રચાઈ, (રા॰ હરગોવિંદદાસ કાંટાવાળા ( ભાવનગર )માં ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદ્ના નિબંધ, કવિ સમયસુ ંદર શીક લેખ, આનંદ કાવ્યમહાદધિ મેાક્તિકઃ ૭ : પ્રસ્તાવના પૃ૦ ૧૨ ) Page #854 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ૦ હેમવિમલસરિ ત્યાં વિરાજમાન છે. માલપુરામાં ૧ તપાગચ્છનો શ્રી સુમતિનાથ ભગવાનને અને ૨ વિજયગચ્છને શ્રી આદિનાથ ભગવાનને એમ બે જિનપ્રાસાદે છે. ગામ બહાર તપગચ્છના દેવસૂરિસંઘના યતિઓનું સમાધિસ્થાન છે. ત્યાં યતિઓની ઘણી સમાધિઓ અને ચરણપાદુકાઓ છે. (માલપુરા માટે જૂઓ પ્રક. પ૫ ૪૪ પ્રક. ૫૭) બાદશાહ અકબરે બુરહાનપુરમાં ૩૨ ચિરને મારી નાખવાને હુકમ કર્યો હતો, એ માટે પ૦ સિદ્ધિચઢે બાદશાહને સમજાવી તે સૌને બચાવી લીધા. બાદશાહે જયદાસ જપા નામના “લાડવા શ્રીમાલી વાણિયાને હાથીના પગલે છુંદાવી, મારવા હુકમ કર્યો હતો, ૫૦ સિદ્ધિચંદ્ર તેને પણ બચાવી લીધું. આ જયદાસ જપા શ્રીમાલીએ બુરહાનપુરમાં મેટો જિનપ્રાસાદ બનાવ્યું હતું. મહેo ભાનુચંદ્ર ગણિવર અને પં. સિદ્ધિચંદ્ર વગેરે આગરાથી વિહાર કરી સં. ૧૯૭૨ માં જાહેરમાં માસુ કર્યું. સં. ૧૬૭૩ માં ૨૧ ભાઈ-બહેનોને દીક્ષા આપી, સિરોહી પધાર્યા. ભ૦ વિજયસેનસૂરિના સ્વર્ગગમન બાદ સં. ૧૬૭૨ માં તપાગચ્છમાં બે પક્ષે પડ્યા, ત્યારે મહેર ભાનુચંદ્રગણુ વગેરે “શ્રી વિજયાનંદસૂરિના પક્ષ”માં દાખલ થયા. વડગચ્છના આ૦ વિજયસુંદરસૂરિએ સં. ૧૬૭૩ ના પિ૦ શુક ૧૩ ને બુધવારે સિરોહીનગરમાં પ૦ રામવિજયગણિને આચાર્ય બનાવી ભ૦ વિજયતિલકસૂરિ બનાવ્યા, અને પં. સિદ્ધિચંદ્ર ગણિને તેમના ઉપાટ સિદ્ધિચંદ્રગણિ બનાવ્યા. તે પછી ઉપાઠ ભાનુચંદ્રગણિવર તથા ઉપાટ સિદ્ધિચંદ્રગણિ સં. ૧૬૭૩ માં મારવાડમાં તથા તે સં૦ ૧૬૭૪-૭૫ માં પ૦ સિદ્ધિચંદ્રને સં. ૧૬૭૩ માં માંડવગઢ મેકલ્યા, અને તે સૌ પિતે સં૦ ૧૬૭૪, ૭પ માં બુરહાનપુર આગરા જઈ આવ્યા અને તે પછી તેઓએ જીવનને માટે ભાગ ગુજરાતમાં વીજાપુર પાસેના સંઘ Page #855 -------------------------------------------------------------------------- ________________ ૭૯૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પુર ગામમાં વીતાવ્યું. અને ત્યાં રહી તેઓએ વિવિધ ગ્રંથો બનાવ્યા. (૬૩) મુનિ શુદ્ધિચંદ્રજી—તેમણે સં. ૧૬૯૮ ના ભાવે વરુ ૧૩ ના રોજ વીજાપુરમાં સંસ્કૃત ભાષામાં “દીપાલિકાક૯૫” લખે તથા “નાસીરદ્વિરજજ ગામ દ્વિતીય” વગેરે શબ્દો લખ્યા છે. (–શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભા. ૨ જે, પ્ર૦ નં૦ ૭૪૯) ગ્રન્થ મહેક સિદ્ધિચંદ્રગણિવરે નીચે પ્રમાણેના ગ્રંથે બનાવ્યા. ૧. કાદમ્બરી ઉત્તરાર્ધવૃત્તિ,” ૨. “શેનિસ્તુતિવૃત્તિ” ગ્રં ૨૨૦૦ ૩. “વાસવદત્તાવૃત્તિ,” ૪. “ધાતુમંજરી, ૫. “અનેકાર્થ નામમાલાસંગ્રહવૃત્તિ, ૬. “વૃદ્ધ પ્રસ્તાક્તિરત્નાકર,” ૭. “ભાનુચંદ્ર ચત્રિ, ૮. “વિવેકવિલાસવૃત્તિ” ૯. “ભક્તામર સ્તોત્રવૃત્તિ, ૧૦. જિનશતકવૃત્તિ,” સં. ૧૭૧૪, મુ. સંઘપુર, ૧૧. “ચંદ્રચંદ્રિકા વૃત્તિ,” સંઘપુર, ૧૨. “પ્રાકૃતસુભાષિત સંગ્રહ, સંઘપુર, ૧૩. “વાસવદત્તા ખ્યાનચંપૂવૃત્તિ સં. ૧૭૨૨, સંઘપુર, ૧૪. કાવ્યપ્રકાશ ખંડન,” સં. ૧૭૨૨, સંઘપુર, ૧૫. નેમિનાથ ચેમાસી કાવ્ય, ગુજરાતી કાવ્યઃ”૪. મહા સિદ્ધિચંદ્ર અદ્દભુત કાવ્યકળાવાળા હતા. જૂની ગુજરાતી કાવ્યને નમૂને આ પ્રકારે છે.– શ્રાવણ દેહા- શ્રાવણ રિતુ રલિયામણી, ધરા સીંચી જલધાર, ચિત્ત ચાતક પિઉ પિઉ ચવઈ, મેર કિલ્ક મલ્હાર. ૧ હરિગીત- મલ્હાર મનહર કીય મયૂરહ, વીજ ચમકઈ ચિહુ વલ; મદમસ્ત વન જેર માતી, વિરહી રાજૂલ વલવલઈ. ૧ ૧ વિદ્વાનો માને છે કે, ઉપાધ્યાયજીએ સાતે સ્મરણોની વૃત્તિ બનાવી હતી. પણ તે મળતી નથી, તેથી એક તેત્રની વૃત્તિ હોવાનું વિશ્વાસપાત્ર ગણાય છે. તેમણે આ વૃત્તિમાં પોતાના ગ્રંથેનાં અવતરણો આપ્યાં છે. આ માનતંગરિએ મનરશ્નોત્રના ૪૪ શ્લોક બનાવ્યા હતા. (પ્ર. ૪૯ પૃ૦ ૪૬૧) પરંતુ દિગંબરાચાર્યોએ તેમાં નવા કલેકે વધારી ૪૮ અને પર કલેક સંખ્યા કરી. તે માટે (જૂઓ પ્ર. ૧૩. પૃ૦ Page #856 -------------------------------------------------------------------------- ________________ આ હેવિમલર નિસિ અંધારી નિરાધારી, પિયુવિઠૂણી પદમણી, ખુશહમ સાંઈ મિલિ દિલખુશ, સુહાઈ ઋતુ સાવણી, ૧ પંચાનનમું] કાર્તિક દૂહા કઉતિંગ કાતિંગ માસકે, સુભિક્ષ ભર્યા સખ દેસ; દંપતી પર્વ દીપાલિકા, ભાવત પહેરઈ ભેખ. ૪ ડુરિગીત- ભલ ભેખરેખ અનાઈ ભામિની, સકલ લેાક સઉ જમા; આનદ ગૃહ ગૃહ કરઈ ઉચ્છવ, અંગ લાવઈ કુમકુમ ૪ ગિરિ રેવતાચલ મિલે જગદ્ગુરૂ, શીખ રાજુલ દઈ; સિદ્ધિચંદ્ર કે પ્રભુ સુવર પહિલી, સિદ્ધિપુર સુંદરી લઈ ૪ (-મહા॰ સિદ્ધિચંદ્રકૃત ‘તેમનાથ ચેામાસી કાવ્ય ’) ૩, મહા- હાષિંગિણના વાચક વશ ૫૭ મહેા॰ હુાનનિષ ગણિ ૬૦ મહા ભાનુદ્રગણિ. (પ્રક૦ ૫૮ પૃ॰ xx) (પ્રક॰ ૫૮, પૃ॰ xxx) ૬૧ ૫૦ દેવચંદ્રગણિ તે ઉપાધ્યાયજીના ત્રીજા શિષ્ય હતા. ૫૦ અહિમ્સનગરના રીંડાશાહ ગેાત્રના શા 'ખાઈ ને પરખાઈ નામે પત્ની અને ગોપાલ તથા રામચંદ્ર નામે બે પુત્રો હતા. માતા તથા બંને પુત્રાએ ભ॰ વિજયસેનસૂરિના ઉપદેશથી વૈરાગ્ય પામી આચાય શ્રીના હાથે દીક્ષા લીધી. ૦૯. આચાર્યશ્રીએ તે પુત્રાનાં નામે। સુનિ દેવચંદ્ર અને ૨ મુનિ વિવેચદ્ર રાખ્યાં, અને તે મનેને “મહેા ભાનુચદ્રના શિષ્ય પ્રશિષ્ય બનાવ્યા. (પૃ॰ xxx) ' (૬૧) ૫’૦ દેવચ’દ્રગણુિનાં સ૦ ૧૬૪૪ માં જન્મ, સ૦××× માં દીક્ષા, સ૦ ૧૬૬૫ માં દેલવાડામાં પંન્યાસપ૬, તથા ૦ ૧૬૯૭ના ચૈ શુ૦ ૮ ના રોજ સુરેતરમાં સ્વગમન થયું. ૫૦ દેવચંદ્રગણિએ પંન્યાસ અન્યા ત્યારથી ગેાળ તથા કડા વિગઈ ને સર્વથા ત્યાગ કર્યા હતા. તે હંમેશાં “ એકાસણું ” અને ગઢસીનું પચ્ચક્ખાણ કરતા. ખાવાના દ્રબ્યાની મર્યાદા બાંધતા, દર મહિને છ છ ઉપવાસેા વગેરે તપ કરતા. tr "" Page #857 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ વિહાર-તે મારવાડ, મેવાડ, સવાલક (સપાદલક્ષ), કુંકણ, લાટ, કાન્હડ, વાગડ, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વિચર્યા હતા. ગ્રંથી–તેમણે “શનસ્તુતિટીકા,” સં૦ ૧૬૮૫ માં “શત્રુંજયતીર્થપરિપાટી સ્તવન” કડી : ૧૧૮, “વિચારવર્વિશિકા, સં. ૧૬૯૬ ના ફા૦ શુ૦ ૧૧ ના પુષ્ય નક્ષત્રમાં, સાબલીમાં ભવ્ય વિજયદેવસૂરિ પટે, આ વિજયસિંહસૂરિના રાજ્યમાં “પૃથ્વીચંદ્રરાસ,” “નવતત્વોપાઈ' નેમિનાથ, શંખેશ્વર પાર્શ્વનાથ, પિસીના પાર્શ્વનાથ સ્તવન,” અને “મહાવીર સ્વામીના સ્તવને વગેરે રચ્યાં. તેમણે સં૦ ૧૬૭ માં સત્તરમાં ૫ દિવસનું અનશન કરી સં ૧૬૭ ના વિ૦ શ૦ ૮ના રોજ સ્વગમન કર્યું, તેમને પં રંગચંદ્રગણિ નામે ગુરુભાઈ હતા. (જે. સ. પ્ર. વર્ષ : ૨, પૃ. ૬ર૭ ક. ૪૪ પટ્ટાવલી સમુચ્ચય ભા. ૨, પૃ૦ ૨૫૦-૨૫૧) (૬૧) પં. દેવચંદ્રની પરંપરામાં અનુક્રમે (૬૨) પં. વિવેકચંદ્ર, (૬૩) પં. તેજચંદ્ર, (૬૪) પં. જિનચંદ્ર તથા (૬૫) પં. જીવનચંદ્ર થયા. પ૦ જીવનચંદ્ર સં. ૧૭૫૭ માં વિદ્યમાન હતા. (૬) પં. વિવેકચંદ્ર-તેમણે ભવ્ય વિજયદેવસૂરિની આજ્ઞાથી સં. ૧૭૦૯માં ફારુ શુ. ૩ રવિવારે પાટણમાં જૈનસંઘે બનાવેલ આ. વિજયસિંહસૂરિ પાદુકાની પ્રતિષ્ઠા કરી. ( શ્રી જિનવિ૦ને પ્રા. જૈન લેસં૦ ભાવ ૨, લેટ નં. ૫૧૪) (૬૨) મુનિ ગુણચંદ્રજી–તેમણે “મહ૦ ભાનુચંદ્રગણિનું ચરિત્ર” લખ્યું. ૪. મહેર હાર્ષિગણિવરને વાચવંશ-શ્રમણ પરંપરા પ૭. મહોહાર્ષિગણિવર, (પ્રક. ૫૫ પૃ૦ ) ૫૮. મહે સકલચંદ્રગણિવર, (પ્રક. ૫૫ પૃ૦ ) ૫૯ પં. લક્ષ્મીચંદ્રજીગણિ. ૬૦. પં. મુનિચંદ્રજીગણિ. ૬૧. પં૦ વૃદ્ધિચંદજીગણિ- સંભવ છે કે તેમણે દશકા Page #858 -------------------------------------------------------------------------- ________________ ૮૦૧ પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ લિક સૂત્રની સજઝાય બનાવી હોય, ૬૨, યતિ વરમાનચંદ્રજી ૬૩, યતિ તેજચંદ્રજી–તેમણે “પુણ્યસારરાસ” બનાવ્યું. (-પટ્ટાવલી સમુચ્ચય, ભા. ૨, પુરવણી પૃ૦ ૨૫૧) ૫. મહ૦ હાનષિગણિને વાચકવંશ ૫૭. મહાહાર્ષિગણિ–તે આ. વિજયદાનસૂરીશ્વર તથા આ વિજયહીરસૂરિના મહોપાધ્યાય હતા. (પ્રd ૫૫ પૃ૦ ૭૭૦) ૫૮. મહેદ ઉકૂદ્યોવિજયગણિતેમના વિશે વિનયવિજયગણિવર લખે છે કે“લંકાને ગ૭પતિ ઋષિ મેઘજી, ગુરુ પાસે લહી દીક્ષા ઉદ્યોતવિજય” “શ્રી આરાધું, મેઘતણી પરે શીખ્યા. ૬૦” લંકાગચ્છના ૧૦ શ્રી પૂજ કંઅરજી સ્વામીની પાટે ઋષિ મેઘજીસ્વામી થયા. તે અમદાવાદની ગાદીના “શ્રીપૂજ” હતા, તેમની આજ્ઞામાં ઋષિ ગુણ, ઋષિ, નેનજી, ઋષિ ધર્મસિંહ, ત્રાષિ શાર્દુલ ઋષિ અજય વગેરે ૧૮ યતિઓ હતા. તે સૌએ આ૦ હીરવિજયસૂરિ પાસે સંવેગી દીક્ષા સ્વીકારવાનો નિર્ણય કર્યો. તેમણે સં૦ ૧૬૨૮માં તા. ૨–૯–૧૫૭૩માં અમદાવાદના બાદશાહ અકબરના બાદશાહી વાજાવાળા ઉત્સવમાં શેઠ થાનમલના પ્રયત્નથી આ૮ વિજયસેન. સૂરિના હાથે ૧૮ લેકાવતિઓ સાથે સંવેગી દીક્ષા લીધી. (પ્રક. ૪૪ પૃ૦ ૬૬) આ. વિજયસેનસૂરિએ સં. ૧૬૨૮માં ૪૦ મેઘજીને દીક્ષા આપી, મહે. હાર્ષિગણિના શિષ્ય બનાવ્યા; અને તેમનું નામ મુનિ ઉધોતવિજયજી રાખ્યું, તેમનાં બીજાં નામે પં૦ મેઘષિ, પં મહર્ષિ, પં. ઉદ્યોતકુશલગણિ પણ મળે છે. સાથેના ઋષિએમાંથી કેઈને તેમના શિષ્ય પ્રશિષ્ય અને કોઈને બીજા ત્રીજાના શિષ્ય પ્રશિષ્ય બનાવ્યા. (પ્રક. ૫૮ કલમ ૩ દીક્ષા, પ્રતિષ્ઠા વગેરે) આ. વિજયસેનસૂરિવરે મુનિ ઉદ્યોતવિજયજીને પંન્યાસ પદવી આપી હતી. આ૦ હીરવિજયસૂરિ સં. ૧૬૩લ્માં ફતેહપુર સિક્રી ગયા ૧૦૧ www.jainėlibrary.org Page #859 -------------------------------------------------------------------------- ________________ ૮૦૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ ત્યારે તેમણે ૫૦ ઉદ્યોતિવજયજીગણ વગેરેને ગુજરાતમાં રાખ્યા હતા. આ વિજયસેનસૂરિ સ૦ ૧૬૪૯-૫૦ માં લાહેાર પધાર્યા ત્યારે જ ૫' ઉદ્યોતવિજયજીગણિ વગેરે તેમની સાથે ગયા હેાવાના સભવ છે. આ॰ વિજયસેનસૂરિએ સ૦ ૧૬૫૬ના વૈશુ॰ ૪ ને સામ વારે મૃગશીષ નક્ષત્રમાં ખંભાતમાં શેઠે મલસાધુએ કરેલા સૂરિષદ મહેાત્સવમાં ઉપા૦ વિદ્યાવિજયગણિને આચાર્ય મનાવી આ વિજયદેવસૂરિ નામ આપી પેાતાની માટે ગચ્છનાયક તરીકે સ્થાપન કર્યાં. તથા ૫૦ ઉદ્યોતવિજયજી ગણિવરને ઉપાધ્યાયપદ આપ્યું, અને મહા॰ ઉદ્યોતવિજયજીગણિવર મનાવ્યા. મહેા ઉદ્યોતવિજયજી ગણિવર શાંત, સંવેગી, વિદ્વાન અને સુમેાધ હતા. તે જ૦ ૩૦ આ॰ હીરિવજયસૂરિ, આ॰ વિજયસેન સૂરિ અને વિજયદેવસૂરિના મહાપાધ્યાય હતા. સ૦ ૧૬૭૩માં તપગચ્છમાં ગચ્છભેદ થયા ત્યારે તેઓ અને તેમની શિષ્ય પર`પરા આ॰ વિજયદેવસૂરિ ગચ્છમાં જ રહ્યા હતા. ૫૯. ૫૦ ગુણવિજયજીણ-તે પણ લેાંકાગચ્છના યતિ હતા. તેમણે મહા॰ ઉદ્યોવિજયજીની સાથે સ૦ ૧૬૨૮ માં આ વિજયસેનસૂરિના હાથે સંવેગી દીક્ષા લીધી. આથી સંભવ છે કે, તે પેાતાને આ૦ વિજયસેનસૂરિના શિષ્ય બતાવે છે તે સ૦ ૧૬૩૪ માં જ૦ ૩૦ હીરવિજયસૂરિ સાથે ફત્તેપુર ગયા હતા. (૫૦ ગુણવિજયગણિ માટે જૂએ પ્રક૦ ૫૧ પૃ૦ ૫૦૬) ૬૦. ૫૦ સ`ઘવિજયજીગણ-શા॰ સંઘજી નામના શ્રેષ્ઠી પાટણના વતની હતા. તે બચપણથી ધપ્રેમી અને વૈરાગી હતા. તેના વિવાહ થવાના હતા. એવામાં એક દિવસે ઉપાશ્રયમાં તે કપડું એઢીને સામાયિકમાં બેઠા હતા, ત્યારે તેની ભાવિપત્ની મુનિવરને વાંદવા આવી. તેને તે સ્થાનમાં બેઠેલા તેના પતિ વિશે ખબર ન હેાતી, તેથી તેણે તેને સાધુ માની વિધિપૂર્વક વંદન કર્યું. શા॰ સઘજીએ મનથી નક્કી કર્યુ કે “ હુવે આ સ્ત્રી મને હુમેશાં tr Page #860 -------------------------------------------------------------------------- ________________ ૮૦૩ પંચાવનમું ] આ૦ હેમવિમલસરિ વંદન કરે એમ કરવું જોઈએ.” આથી તેણે આ વિજયસેનસૂરિના હાથે દીક્ષા લીધી. આચાર્યશ્રીએ તેનું મુનિ સંઘવિજય નામ આપી, ૫૦ ગુણવિજયગણિના શિષ્ય બનાવ્યા, તેને દીક્ષાઉત્સવમાં પાટણમાં બીજા ૭ ભાઈ બહેનની દીક્ષા થઈ હતી. (– પ્રક. ૫૮ દીક્ષાઓ, કલમ ૯મી) આચાર્યશ્રીએ તેમને પંન્યાસપદવી આપી. તેમણે ૧. પાટણ પાર્શ્વનાથ, ૨, પંચાસરા પાર્શ્વનાથ, ૩, વીજાપુરના પદ્માવતી પાર્શ્વનાથ, ૪, કંસારી ભીડભંજન પાર્શ્વનાથ, પગેડી પાર્શ્વનાથ, ૬, વરકાણું પાર્શ્વનાથ અને ૭, માળવાના મગશી પાશ્વનાથ એમ પાર્શ્વનાથ સપ્ત–તીથી સ્તોત્ર” લેટ ૧૦ બનાવ્યું. સં૦ ૧૬૬૯ માં આ૦ વ૦ ૩ના રોજ ભ૦ “ઋષભદેવસ્તવન” બનાવ્યું. સં૦ ૧૬૭૪ ના માં માં ભર વિજયદેવસૂરિના રાજ્યમાં “કલ્પસૂત્ર'ની ટીકા નામે “કલ્પપ્રદીપિકા” ગ્રં૦ ૩૩૦૦ બનાવી, જેનું મહ૦ કલ્યાણવિજયગણિના શિષ્ય ઉપાર ધનવિજયગણિએ સંશોધન કર્યું હતું. પં. સંઘવિજયે સં. ૧૯૭૯ ના મ0 શુ. ૫ ના રોજ અમરસેન વરસેન આખ્યાન ” તથા સં. ૧૯૭૯માં “સિંહાસન બત્રીશી” બનાવી. (પં. સંઘવિજયગણિ માટે જૂઓ. પ્રક૫૧ પૃ. ૫૧૦) ૬૧ ૫૦ વૃદ્ધિવિજયગણિ, પં. સુરવિજયગણિ- ૫૦ વૃદ્ધિવિજયગણિએ સં૦ ૧૬૭૪ ના આ૦ શ૦ ૧૩ ના રોજ ભ૦ વિજયતિલકસૂરિના રાજ્યમાં અમદાવાદના ઉમાનપુરામાં “શ્રાદ્ધપ્રતિકમણુસૂત્રવૃત્તિની પ્રતિ લખી હતી. (-શ્રી પ્રશસ્તિસંગ્રહ ભા. ૨, પ્રકનં. ૭૨૬) ૬. મહેર હાર્ષિગણિને પંડિતવંશ પરંપરા ૫૭ મહેર હાર્ષિગણિવર- (પ્રક. ૫૫, પૃ૦ ૪૪) ૫૮ મહેર ઉદધોતવિજયગણિ (ઉપાય મેઘર્ષિગણિ) ૫૯ પંકલ્યાણકુશલગણિ– તેમનાં બીજાં નામે ઋષિ કાના, અને કાન્હર્ષિ પણ મળે છે, તેમણે સં૦ ૧૬૨૮ માં અમદાવાદમાં Page #861 -------------------------------------------------------------------------- ________________ ८०४ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ કારણ લંકાગચ્છના ૧૮ યતિઓ સાથે આ વિજયસેનસૂરીશ્વરના હાથે સંવેગી દીક્ષા” લીધી હતી, સં. ૧૬૩૯માં જ ગુ. આ હીરવિજયસૂરિ ફતેપુરસિકી ગયા ત્યારે તે પણ ત્યાં સાથે ગયા હતા. પં. કલ્યાણકુશલગણિ સંસ્કૃત ભાષાના મેટા વિદ્વાન હતા. તેમણે પોતાના શિષ્ય પં. દયાકુશલગણિને ભણવા માટે વિ.સં. ૧૬૪૩ થી ૧૬પર સુધીમાં સમસંસ્કૃતમાં વસન્ત તિલકા માલિની, હરિણી, શિખરિણી, મંદાકાન્ત, શાર્દૂલ વિકડિત વગેરે વૃત્તોમાં “શ્રી મહાવીરસ્તુત્ર લે૩૦ ” બનાવ્યું. જેની રચનાને “પ્રાસાદિક નમૂને ” આ પ્રમાણે જાણ. કેલીરસે નહિ નસારમણિ રિશંસા ભૂમંડલં ચ નવા કનક સમીપે નોનાકસમ્પટમથે નરસસ્પદ વા હે દેવ દેહિ મમ, તે સવિધે નિવાસમ્ | ૨૫ છે જાને ચિન્તામણિ–સુરગવી-કામકુભ્યાડમરાગા, જાયન્તઝમી સતત કરગા દેવ? તે સેવનેન છે એતાવન્ત ખલુ તવ પુરે નાથ? નાઘેડનુબંધ, ભૂ ભૂગણિતમહિમા, ચિત્તચારી ચિરં મે ૨૯ પં. રમણિકવિજયજી ગણિએ આ સ્તોત્રના કઠિન શબ્દના સરલ સંસ્કૃત શબ્દો આપ્યા છે. (જેન સ. પ્ર. વ૦ ૧૪ અં૦ ૭ ક૧૬૩ પૃ૦ ૧૨૧) ૬૦. પં. દયાકુશલ ગણિવર–આ. વિજયસેનસૂરિ સં. ૧૬૪ભાં ફતેપુરસિકી પધાર્યા ત્યારે તે પણ ત્યાં ગયા હતા. સં. ૧૬૪લ્માં તેમણે આ વિજયસેનસૂરિની સ્તુતિરૂપે “લાભદયરાસ” તથા “તીર્થમાલા.” સં. ૧૬૮૨-૮૩માં “શલાકાતેત્ર, સં૦ ૧૬૮૫ માં આ “વિજયસિંહસૂરિ પદમહેન્સવરાસ” બનાવ્યા. બાદશાહની મુલાકાત સં. ૧૯૭૩માં તપગચ્છમાં ગ૭ભેદ થયે ત્યારે તે “વિજયદેવસૂરિસંઘમાં” રહ્યા હતા, (પ્રક. ૪૪ પૃ. ૯૧) પં. દયાકુશલગણિ Page #862 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ) આ૦ હેમવિમલસૂરિ ૮-૫ સં૦ ૧૬૭૪ (ઈ. સ. ૧૬૧૮)માં આ૦ વિજયદેવસૂરિની આજ્ઞાથી આગરામાં ચોમાસુ રહ્યા હતા. અને તેઓ જુલસી સન ૧૩, ઈલાહી સન ૬૩, હીજરી સન ૧૦૨૭, શાહબાન મહિનાની તા. ૧ભીએ, વિ. સં. ૧૬૭૪ના અષાડ મહિનામાં, સને ૧૬૧૮ ને જુલાઈમાં બાદશાહ જહાંગીરને મળ્યા હતા, અને તેમણે બાદશાહને આ૦ વિજયદેવસૂરિ તરફથી ધર્મલાભ કહ્યા હતા. આથી બાદશાહે ખુશી થઈને આ. વિજયદેવસૂરિ ઉપર ભક્તિ ભરેલે પત્ર લખ્યું હતું. (સૂરીશ્વર અને સમ્રા મેગલ બા. ફરમાન નં. ૧૩) (–પ્રક. ૪૪ પૃ૦ ૧૪૫) ૬. સૌરાષ્ટ્રમાં પ્રાચીન અજારા તીર્થ છે. જેને પરિચય પહેલાં (પ્રક. ૧ પૃ. પર) માં આવી ગયેલ છે. આ તીર્થના અજારા પાર્શ્વનાથ જિનપ્રાસાદના સભામંડપની દીવાલમાં ઉંચે ૧ થી ૧ ફુટ લાંબા પહેળા પાષાણુમાં દેલો સંસ્કૃત-પદ્ય ગદ્યમાં શિલાલેખ છે. તેમાં પ્રથમ કલેક વંચાત નથી ૨ થી ૧૫ કલેકને સાર આ પ્રમાણે છે. શિલાલેખ સં. ૧૬૭૭ વૈ૦ સુત્ર ૩ શનિવારે રોહિણી નક્ષત્રમાં સર્વતીર્થમાં પ્રધાન અજારાતીર્થમાં તપાગચ્છના ભટ્ટારક વિજય. દેવસૂરિના શાસનમાં પંડિતેમાં મુખ્ય મહાતાર્કિક સિદ્ધાન્ત અને વાદશાસ્ત્રોના સાગર પં. કલ્યાણુકુશળગણિવરની કૃપાથી તેમના પ્રિય શિષ્ય બુદ્ધિશાલી, વિદ્વાન તેમજ સંયમી ગુરૂભક્ત ૫૦ દયા. કુશળગણિના મેટા પ્રયત્નથી (૧) દેવાધિદેવ ભગવાન પાર્શ્વનાથ તથા (૨) ગુરુદેવ ભવ્ય વિજયદેવસૂરિની કૃપાથી અને “દીવના જૈન સંઘ”ની મદદથી ઉનાના દેશી છવરાજ શ્રીમાલીના પુત્ર ધર્મપ્રેમી છે. કુંઅરજીએ પિતાનું શુદ્ધ દ્રવ્ય વાપરી, અજારા પાર્શ્વનાથના મૂળ જિન પ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યું. તેની જમણી તરફમાં ભ૦ ઋષભદેવની બે ચરણ પાદુકા બનાવી. તથા દો. મદને ગુરુદેવની ચરણપાદુકાઓ બનાવી. અને શાક ભાઈચંદે દેશી સંઘની સહાયથી તેમની ખુશી માટે “મેટી ધર્મશાળા બનાવી. Page #863 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ પદ્ય સંસ્કૃત લખાણની નીચે સંસ્કૃતમાં ગદ્ય લખાણ છે તે આ પ્રમાણે संवत १६७७ वर्षे वैशाख शुदि ३ शनी श्री अजारापुरमहातीर्थजीर्णोद्धारो जातः ।। __ श्री तपागच्छे भट्टारकप्रभुश्री पू० श्री विजयदेवसूरिराज्ये पं० श्री मेहमुर्नीद्रगगिशिष्य पं० श्री कल्याणकुशलगणि शिष्य पं० श्री दयाकुशलगणिशिष्येण । प्रशस्तिरियं लिखिता गणिभक्तिकुशलेन । श्रीरस्तु ॥ (આત્માનંદ જૈન પ્રકાશ પુ. ૫૯ અંક ૧૦ સં૦ ૨૦૧૮ને શ્રાવણને અંક પૃ૦ ૧૩૩, ૧૩૪, ૧૩૫) પર દયાકુશલે “ભ૦ વિજયદેવસૂરિ સજઝાયમાલા બનાવી. (ઐતિહાસિક સઝાયમાલા નં. ૩૫) અને તે જ પરિવારના ૫૦ લાભકુશલે “વિજયસિંહસૂરિસન્ઝાય કડી–૫” બનાવી. (–પ્રક૫૫ પૃ૦ ૭૩૭, ૭૪૬) (ઐતિહાસિક સક્ઝાયમાલા નં. ૩૪) ૬૧. પં. સુરકુશલગણિ, પં. ભકિતકુશલગણિ– ૫૦ ભક્તિકુશલગણિ પં. દયાકુશગણિના શિષ્ય હતા. ભ૦ વિજયસિંહસૂરિના રાજ્યમાં તેમણે સં. ૧૬૮૫ના માત્ર સુ. ૨ ને સોમવારે માંગરેલમાં ક૯પરિણાવલી-પટ્ટાવલી” લખી, તે સં૦ ૧૬૦૭ (સં. ૧૬૭૭)ના આ૦ સુ. ૧૫ના રોજ પ્રભાસપાટણમાં વિદ્યમાન હતા. ૭. મહેર હાર્ષિગણને શ્રમણવંશ ૫૭. મહોર હાર્ષિગણિ ૫૮. મહ૦ ઉદધોતવિજયગાણુ-તે આ. વિજયદાનસૂરિના ઉપાધ્યાય હતા. પ૯. પંર જીવર્ષિગણિ. ૬૦. પં. દામષિગણિતેમનું બીજું નામ પં. ધર્મકુશલગણિ પણ મળે છે. તેમણે સં૦ ૧૬૨૮માં અમદાવાદમાં આ Page #864 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ હૅવિમલસૂરિ ८०७ વિજયસેનસૂરિના હાથે મહેા॰ ઉદ્યોતવિજયગણની સાથે સંવેગી દીક્ષા લીધી. તેમને મહેા ઉદ્યોતવિજયજીના શિષ્ય હાવાને ઉલ્લેખ પણ મળે છે. 10 ૬૧. ૫૦ કેશરકુશલગણિતે ૫૦ ધર્મ કુશલગણિના શિષ્ય હતા. તેમના ઉપદેશથી સંઘે સ૦ ૧૬૬૭ના પે॰ શુ॰ ૧૦ને રિવેવારે પુષ્ય નક્ષત્રમાં વિજય મુહૂર્તમાં દિલ્હીના ૧૦મા બાદશાહ ઔર’ગઝેબના પુત્ર ૧૨મા બાદશાહ બહાદ્શાહ આલમ (સ૦ ૧૭૬૪ થી ૧૭૬૮ )ના રાજ્યમાં હૈદ્રાબાદના સૂબા મહમ્મદ યુસુફખાનની મદદથી ભ॰ વિજયરત્નસૂરિના શાસનમાં કુપાકતીમાં ભ॰ માણેકસ્વામી ઋષભદેવના જિનપ્રાસાદને “જીર્ણોદ્ધાર” કરાબ્યા અને ૫૦ કેશરકુશલગણિએ ભ॰ ઋષભદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. આ સમયે તપગચ્છમાં સૌનું હીવિહાર મનાવવાનું વધુ લક્ષ્ય હતું ૫૦ કેશરકુશલગણના સૂબા યુસુફ્ફખાન ઉપર સારા પ્રભાવ હતા. સૂબાએ તેમને હૈદ્રાબાદ શહેરની બહાર ઘણી વિશાળ જમીન ભેટ આપી, ૫૦ કેશરકુશલગણિવરે ત્યાં જ૦ આ॰ હીરવિજયસૂરિના હીવિહાર બનાવ્યેા. આ સ્થાન હૈદ્રાબાદમાં આજે માત્ર દાદાવાડી તરીકે પ્રસિદ્ધ છે. જાણવા મળે છે કે-તેનાં ફારસીમાં ખતપત્ર-ક્રમાને હતાં, જે હૈદ્રાખાદના શા. અમરશી સૂજાનમલના સમયે નાશ પામ્યાં હતાં, છતાં જે જે માસના ઉપલબ્ધ હાય તેને બરાબર તપાસી તેને અસલી ઇતિહાસ પ્રસિદ્ધ કરવા જોઈ એ. અમને લાગે છે કે-આ॰ જિનકુશલસૂરિ અને ૫૦ કેશરકુશલગણિ બન્નેમાં રહેલા કુશલ શબ્દના નામ સામ્યથી આ॰ જિનકુશલની દાદાવાડી બની હોય. (જાએ પ્ર૦ ૪૪ પૃ૦ ૮૮ ખારમાં ખા૦ મહાદૂર આલમ. ) ૮. મહો- હાષિણિના શ્રમણવ શ ૫૭. મહા॰ હાનથિંગણું. ૫૮. મહેા॰ ઉદ્યોવિજયગણિ ૫, ૫૦ જીવર્ષિંગણિ. Page #865 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૬૦. પં. દામર્ષિગણિ. - ૬૧. પં. જિનકુશલ–તેમણે સં૦ ૧૬૫૦માં તેડાના વતની અને રણથંભેરના મહામાત્ય ખીમસિંહ અગ્રવાલનું પુણ્યપ્રકાશકાવ્ય” સર્ગઃ ૮ બનાવ્યું. તથા સં. ૧૬પર માં પાર્શ્વનાથ તીર્થમાલા સ્તવન” કડી ૨૦ રચ્યું છે (જૈ. સપ્ર. ક૧૧૯) ૬૧. પં. જિનકુશાલર વર–તેઓ ૫૦ દામર્ષિગણિના શિષ્ય હતા. તેમણે સં. ૧૭૨૦નાં બૃહસંગ્રહણ-અવચૂરિ” લખી તેમાં તેમણે પિતાને હીરવિજયસૂરિગચ્છ બનાવ્યું છે. ૯. મહેહાનષિગણિને શ્રમણુવંશ ૫૭. મહ૦ હાર્ષિગણિ. ૫૮. મહેર ઉદ્યોતવિજયગણિ. ૫૯ ૫૦ બુદ્ધિકુશલગણિ. ૬૦. મુનિ વિચારકુશલગણિ–સ. ૧૬૪૮ના પિ૦ વ૦ ને બુધવારે તેઓ વિદ્યમાન હતા. આ પરંપરાના (૧) પં. નયકુશલગણિ, (૨) પંચે જશકુશલગણિ, (૩) ૫૦ કાંતિકુશલગણિ ઠા૦ ૩ સં. ૧૬૬૫માં મારવાડના પીંડવાડા પાસેને સીવેરા ગામમાં હતા. ત્યાંના જિનપ્રાસાદની પાછળ તેમનાં નામ કોતરાયેલાં છે. સીવેરાને માટે જીર્ણોદ્ધાર થયે, ન જિનપ્રાસાદ બન્યો છે. નોંધ : (૧) તપાગચ્છ કુશલ શાખામાં વિશેષ માટે જૂઓ (પ્રક૫૫ મહ૦ હાર્ષિગણિન વાચકવંશ ન ૦ ૧ પૃ. ૭૭૨) નેધ : (૨) ભ૦ વિજયસેનસૂરિના શિષ્ય પં. વિજયહર્ષની પરંપરામાં પણ કુશલ શાખા ચાલી છે. (જૂઓ પ્રક. ૫૯ ભ૦ વિજયસેનસૂરિ આ પરંપરા નં. ૫, ૬,) ૧. પં. શ્રીપતિ ગણિવરની શ્રમણ પટ્ટાવલી ૫૫. આ હેમવિમલસૂરિ–સ્વ. સ. ૧૫૮૩ (પ્રક. પૃ૦ x ૪) ૫૬. પં. શ્રીપતિ ગણિવર–તેમને ૮ શિષ્ય હતા. ૫૭. ૫૦ જગષિગણિ–તે બાલ બ્રહ્મચારી, છવિગઈ આહારના Page #866 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું] આ હેવિમલસૂરિ ૮૦૯ ત્યાગી અને જીવનપર્યંત શ્રીગૌતમસ્વામીની જેમ છઠ્ઠ અઠ્ઠમ વગેરે તપ કરનારા મહાતપસ્વી હતા. તેમને દેવનું સાનિધ્ય હતું. ૧૧ અંગાના જાણકાર હતા. તેમણે ગુજરાતના બાદશાહ તરફથી મલેક નગદળના ખિતામ પ્રાપ્ત કરનારા સૌરાષ્ટ્રના વજીર અને આ॰ હેમવિમલસૂરિના ભક્ત શાહ તૃસિ ંહની વિનંતિથી આ॰ વિજયદાનસૂરિની આજ્ઞા થતાં સૌરાષ્ટ્રમાં વિહાર કર્યાં, અને ત્યાં લેાંકાગચ્છના વધતા પ્રચારને રોકયા, અને સ`વેગી સાધુઓને વિહાર ખુલ્લે કર્યાં. તેમણે જોધપુર જઈ “ઉપા॰ પાચંદ્રને શાસ્ત્રાર્થી માટે ચેલેંજ આપી હતી. તેથી ઉપા॰ પાચંદ્રજીએ ત્યાંના “ રાજા માલદેવ”નું શરણુ સ્વીકાર્યું. ૫૦. જગષિ ગણિના શિષ્ય ઋષિ ૫૦ ગુણવિમલગણિ સ ૧૬૦૩માં ‘વિચારમંજરી' બનાવી, કોઈ સ્થાને પ૦ જગષિ ગણિનુ ખીજું નામ (ઉ૦) ૫૦ ગુણવિમલગણિ બતાવ્યું છે. ૫૮. ૫૦ સિ’વિમલગણિવર-તે સઘપતિ સાહિલના પૌત્ર હતા. અને ૫૦ જગષિગણુિના શિષ્ય હતા. તે વિદ્વાન્ અને માટા વાદી હતા. શરૂઆતમાં મહા॰ ધર્મ સાગરગણિ સાથે વિચરતા હતા. આ વિજયદાનસૂરિએ સ૦ ૧૬૦૮માં વકાણા તીમાં ૫૦ રાજવિમલણિ, ૫૦ ધર્મસાગરગણું, તથા ૫૦ હીર ગણુિને ઉપાધ્યાય બનાવ્યા. ત્યારે ૫૦ સિદ્ધવિમલણિને પણ ઉપાધ્યાય બનાવવાના હતા, પરંતુ તેમની કાઇ ખાસ ભૂલ થવાથી તેમને ઉપાધ્યાય બનાવ્યા નહીં. આથી જ આહીરવિજયસૂરિએ પણ તેમને ઉપાધ્યાય મનાવ્યા નહીં. ગચ્છનાયકની આજ્ઞાનું પાલન (૧) ૬૦ ધસાગરણ અને ઉ॰ હીરવિજયગણિ એ બન્ને વચ્ચે એક ગાંઠ હતી. ભ॰ વિજયદાનસૂરિવરે તે બન્નેને (૧) મહેાપાધ્યાય પદ અને (૨) ગચ્છનાયક-ભટ્ટા॰ મનાવ્યા. (પ્ર૦ ૫૫ ૫૦ ૬૯૯) Page #867 -------------------------------------------------------------------------- ________________ ૮૧૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ (૩) ઉ૦ વિમલહર્ષગણિ અને પં. સિંહવિમલગણિ એ બન્ન વચ્ચે એક ગાંઠ હતી, ભ૦ વિજયદાનસૂરિવરે ત્રણ પદવીઓ પિકીના (૧) આ સૌભાગ્યહર્ષને આચાર્ય પદ, (૨) ઉ૦ વિમલહર્ષગણિને ઉપાધ્યાયપદ અને (૩) પં. સિંહવિમલગણિને ઉપાધ્યાય ન બનાવતાં પંન્યાસપદ આપ્યું . (પ્રક. ૫૫ પૃ. ૬૮૬, ૭૦૦, ૭૦૧) (૪) ૫૮ મા જ ગુ. આ. વિજયહીરસૂરિના (૫૯) મા મહ૦ સુમતિવિજયગણિ મેટા વિદ્વાન તથા સૌથી મોટા તે સં. ૧૬૪૨માં માળવામાં વિચરતા હતા. ત્યારે તેમની સાથે (૧) પં. વિવેકવિજયગણિ (૨) ૫૦ જીવવિજયગણિ, અને પ્રશિષ્ય (૩) ૫૦ સૌભાગ્ય વિજયગણિ વગેરે હતા. (પ્રક. ૫૮ પૃ૦ ૫૪૦) મહોપાધ્યાયજીના શિષ્ય (૬૦) પં. કનકવિજયગણિ તેમના શિષ્ય કવિ પં. સિંહવિજયગણિ સં. ૧૬૬૬માં જ ગુ. આ વિજયસેનસૂરિની આજ્ઞાથી સૂરતમાં રહ્યા હતા. (પ્રક૫૫ પૃ૦ ૭૧૭, ૭૩૭) કવિ પં. સિંહવિજયગણિએ વિ. સં. ૧૯૭૪માં દિવાળીના દિવસે “સાગરબાવની” બનાવી. (પ્રક. ૫૫ પૃ૦ ૭૩૧) નવા જેને ૫૦ સિંહવિમલગણિએ ગૌતમ નામના વાદીને હરાવ્યો હતો. નારાયણ દુર્ગ વગેરે રાજાઓને પ્રતિબંધ કર્યો હતે. તથા કાયસ્થ માંડલિક ચંદ્રભાણુ, થાનસિંહ વગેરેને ઉપદેશ આપી જૈન બનાવ્યા હતા. જ. ગુ. આ હીરવિજસૂરિ સં૦ ૧૬૩૯માં ગુજરાતથી ફતેપુરા સિકી પધાર્યા. ત્યારે ૫૦ સિંહવિમલગણિ ગંધારથી જ તેમની સાથે હતા. એ સમયે આચાર્યશ્રીએ મેડતાથી મહo વિમલહર્ષગણિવર અને પં. સિંહવિમલગણિ વગેરે મુનિવરને પહેલાં બાદશાહનો સ્વભાવ પારખવા અગાઉથી ફતેપુરસિકી મેકલ્યા. તેમણે ત્યાં જઈ બાદશાહને મળીને તેને સ્વભાવને ટૂંકે પરિચય મેળવ્યું. ત્યાંથી પાછા ફરીને તે સાંગનેરમાં આચાર્યશ્રી પાસે આવ્યા. અને આચાર્યશ્રીને Page #868 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ હેવિમલરિ ૧૧ ફતેપુરસિક્રી લઈ ગયા. તેમના પિતામહ સ-સાહિલે ભ૦ ઋષભદેવ અને ભ॰ નેમિનાથની જિનપ્રતિમા તથા ચરણપાદુકાએ બનાવી, શૌરીપુર તીર્થોંમાં રાખી હતી, પણ આચાર્યના ચેગ ન મળવાથી તે તેમની અંજનશલાકા તેમજ પ્રતિષ્ઠા કરાવી શકયે ન હેાતા. પ્રતિષ્ઠા જ૦ ૩૦ આ॰ હીરવિજયસૂરિ ફતેપુરસિક્રી પધાર્યાં. ત્યારે તેમણે સં૦ ૧૬૪૦માં શૌરીપુરતીની યાત્રા કરી. આગરાના જૈન સંઘ પણ પડી ગામે આવ્યો અને આચાર્ય દેવની સાથે શૌરીપુર તીની યાત્રાએ સાથે થયેા. અહીં આચાય દેવે સંઘની વિનતિથી ઉપરની એ ચરણપાદુકાઓની અંજનશલાકા કરી પ્રતિષ્ઠા કરી હતી. તેમણે ઘણી જિન પ્રતિમાઆની પ્રતિષ્ઠા કરી. ગ્રંથા ૫૦ સિદ્ધવિમલગણિએ સ૦ ૧૬૮૫માં ‘ આદિનાથ સમવસરણ પ્રકરણ, ભવિકપ્રકરણ ’ વગેરે ગ્રંથા બનાવ્યા, જેનું મહેા॰ ધનવિજય ગણિએ સંશોધન કર્યું. આ વિજયસેનસૂરિએ સ૦ ૧૬૭૧માં અમદાવાદમાં મહા૦ ધ સાગરગણિવર વગેરેના સમસ્ત ગ્રંથાને અપ્રામાણિક ઠરાવ્યા. ત્યારે તે સભામાં ૫૦ સિદ્ધવિમલગણિ પણ ગીતા તરીકે હાજર (-પ્રક૦ ૫૫ પૃ૦ ૭૨૭) હતા. ૫૦ સિદ્ધવિમલગણ તથા તેમના શિષ્યા ૫૦ દેવિવમલગણ વગેરે તપગચ્છમાં ગચ્છભેદ થયા તેથી વિજયાન દસૂરિ ગચ્છ”માં ભળ્યા હતા અને તે પછી ઉપાધ્યાય પણ બન્યા હતા. તેમણે સ૦ ૧૭૧૦ માં ખભાતમાં ચામાસુ કર્યું હતું. ૫૯.૫૮ દેવિવમલગણિવર-તેમના પિતાનું નામ સાધુ શિવજી અને માતાનું નામ સૌભાગ્યદેવી હતું. તેમનું પેાતાનું નામ દેવજી હતું. Page #869 -------------------------------------------------------------------------- ________________ ૮૧૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ સાધુ જૈનસમાજમાં ભરયુવાનીમાં સજોડે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેનાર શ્રાવક “સાધુ” તરીકે ઓળખાય છે. તેમના પિતા એવા સાધુ હતા. પરિચય પં. દેવવિમલગણિ પં. સિંહવિમલગણિના મુખ્ય શિષ્ય હતા. પં. દેવવિમલગણિએ આ આનંદવિમલસૂરિના વરદ હસ્તે દીક્ષા લીધી હતી. તે સમર્થ વિદ્વાન અને મેટા કવિ હતા. આ૦ હીરવિજયસૂરિ સં૦ ૧૬૩લ્માં ફતેપુરસિકી પધાર્યા ત્યારે પં. દેવવિમલગણિ પણ પોતાના ગુરુદેવની સાથોસાથ ફતેપુરસિદ્ધી પધાર્યા હતા. તેમણે જગદ્ગુરુના જીવનની ઉપકારઘટના પિતાની સગી આંખે જોઈ હતી. આથી તેમણે જગદ્ગુરુનું જીવનચરિત્ર રચવા નિરધાર કર્યો. મહાકાવ્ય તેમણે પ્રથમ “હીરસુંદરકાવ્ય” સર્ગઃ ૧ બનાવ્યું. તે પછી “હીરસૌભાગ્યમહાકાવ્ય” સર્ગઃ ૧૭, શ્લ૦ ૨૭૮૮ બનાવ્યું, અને તેમણે જ તેના ઉપર પજ્ઞ ટકા “સુખધાવૃત્તિ ગ્રંથ ૬૦૦૦ બનાવી. આ ટીકા તેમણે ભ૦ વિજયસેનસૂરિ (સં. ૧૬૫ર થી ૧૬૭૨)ના રાજ્યમાં અને આ૦ વિજયદેવસૂરિના યુવરાજકાળમાં (સં. ૧૬૫૬ થી ૧૬૭૨) બનાવી હતી. મહેર કલ્યાણુવિજયજી ગણિવરના શિષ્ય ઉ૦ ધનવિજયગણિએ આ કાવ્યનું સંશોધન કર્યું હતું, તેમણે આ કાવ્યમાં પિતાને અનુભવ ઇતિહાસ રજૂ કર્યો છે. (–હીરસૌભાગ્ય મહાકાવ્ય પ્રશસ્તિ) એક ઉલેખ એ મળે છે કે, પં. વિજયવિમલગણિના શિષ્ય પં. વીરવિદ્યાવર એટલે ઉપાય વિદ્યાસાગરગણિ વગેરે ૫૦ દેવવિમલગણિના “વિદ્યાશિ” હતા, જેમણે “હીરવિજસૂરિ સલેકે” ૦ ૧૨ બનાવ્યું હતું. ૬૦ પં. માણેકવિમલગણિ-પંકીર્તિવિમલગણિ પં. માણેકવિમલગણિએ સં૦ ૧૭૧૪ના કા. શુ. ૧૦ ને ગુરુવારે સામી ગામમાં “શાશ્વતજિનસ્તવન” કડીઃ પ૦ બનાવ્યું. Page #870 -------------------------------------------------------------------------- ________________ પચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ ૮૧૩ ૬૧. મુનિચંદ્રવિમલજી-તે પં. કીતિવિમલગણિના શિષ્ય હતા. તેમણે સં. ૧૭૪૨ ના માહ સુ. ૧૩ ના રોજ “અંજનાપવનનમ ચતુષ્પદી.” (પાઈ) (પં. મહાનંદગણિને અંજના સુંદરી રાસ) ૬૩૨, ગ્રં૦ ૮૬૬ લખી. ૨. પં. શ્રીપતિ ગણિવરની પટ્ટાવલી ૫૫. આ૦ હેમવિમલસૂરિ–સ્વ. સં. ૧૫૮૩ પદ. પં. શ્રીપતિગણિવર—તેમને ૮ શિષ્ય હતા. ૫૭. ૫૦ હર્ષાનંદગણિત પ૮. મહટ વિવેકહર્ષગણિવર- તેમના શિષ્ય પં. વિદ્યાહર્ષગણિ જણાવે છેકે પં. વિવેકહર્ષગણિ વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, નાટક, સંગીત જતિષ, છંદ, અલંકાર, કર્કશ તર્ક, શિવ ચિંતામણિ, પ્રચંડખંડનમીમાંસા, સ્મૃતિ, પુરાણ, વેદ, શ્રુતિ, પદ્ધતિ અને ૬,૩૬૦૦૦ ગ્રંથપ્રમાણુ પંચાંગ, જૈન આગમ વગેરે સ્વ–પર સિદ્ધાંતના વિદ્વાન હતા. ગણિત, જાગ્રત, યાવની વગેરે સર્વ દર્શન ગ્રંથોના પ્રકાંડ અભ્યાસી હતા. જ્ઞાનથી પૂર્ણ હતા. બોલવામાં ચતુર હતા. બીજાને જીતી લેવામાં કુશલ હતા. બ્રાહ્મી. યાવની, પૃચ્છાલિપિ, વિવિધ ચિત્રકળા, નવરસ, વિવિધ નવ્ય નાટકે, ૩૬ રાગ-રાગિણી, તેના સ્થાને, ગીતા, રાસ, પ્રબંધ, છંદ, પ્રબંધ, છંદ, પ્રાચીન ચરિત્રે, પ્રમાણસૂત્ર–વૃત્તિ, સમસ્યાપૂર્તિ વગેરે વિષયના ઘણું ગ્રંથા–ોકે રચનારા હતા. તે દરેક પ્રકારના રાગવાળા અવાજે કાઢી શકતા તથા આઠ અવધાન કરતા. અને “કેપ્ટક પૂરવાં” વગેરેના પ્રકાંડ વિદ્વાન હતા. ઉપદેશ કેકણને રાજા, બુરહાનપુરને શાહ, મહારાજા રામરાજ, ખિખાનખાના, અને નવરંગખાન વગેરે રાજા, સૂબા તથા બાદશાહએ તેમના પાંડિત્યથી ખુશ થઈ અમારિ પ્રવર્તાવી હતી, ઘણું કેદીઓને છેડ્યા હતા. તથા જાતજાતનાં શુભ કાર્યો કર્યા હતાં. આથી પંન્યાસજીને યશ ઘણે પ્રસર્યો હતે. Page #871 -------------------------------------------------------------------------- ________________ ૮૧૪ જૈન પર પરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રરણ પ્’૦ વિવેકહષ ગણિવર ‘ભક્તામરસ્તાત્ર’ના પાઠ હમેશાં કરતા હતા, તેથી ભક્તામરસ્તોત્રને ’ અધિષ્ઠાયક દેવ તેમના ઉપર પ્રસન્ન હતા. પ૦ વિવેકહુ ગણિએ તેમની સૂચનાથી કચ્છમાં વિહાર કર્યાં. તેમણે સ૦ ૧૬૫૬નું પ્રથમ ચામાસુ ભુજનગરમાં કર્યું. અને સ ૧૬૫૭નું બીજું ચામાસુ રાયપુરબંદરમાં કર્યુ ત્યાં કચ્છ મચ્છુકાંડા પશ્ચિમ પંજાબ, વાગડ, જેસલામ'ડળના રાજા ખેંગારજીના પુત્ર મહાવિદ્વાન્ ભારમલજીની વિનંતિથી ત્યાં પધાર્યા. કચ્છના રાજાએ તેમના ઉપદેશથી રાજયમાં અમારિ પ્રવર્તાવી. તે અમારિન દિવસે આ પ્રકારે હતા.— કચ્છમાં અમારિના ઢઢા ' “કદી પણ ગાય મારવી નહીં. પર્યુષણાપ અને ઋષિપાંચમી એમ ૯ દિવસ, શ્રાદ્ધપક્ષ, મધી અગિયારસે, રવિવાર, અમાસ, મહારાજાના જન્મદિવસ, રાજ્યાભિષેક દિવસ–આ દિવસેામાં કોઇએ કયારેય કાઈ જીવ મારવા નહીં.” આવેા ઢંઢેરા પટાન્યેા. જયપત્રા કચ્છના રાજાએ એક દિવસે પન્યાસજીએ એકવાદમાં વિજય મેળવવાથી પન્યાસજીને સાત જયવાદપત્રા પેાતાની મહેાર મારીને આપ્યાં હતાં. પન્યાસજીએ મલકાપુરમાં વાદી મૂલજીને, મેરીદપુરમાં વાદી દેવજીને, જાલણામાં દિગબરાચાય ને અને રામરાજાની સભામાં વાદી આત્મારામને હરાવ્યા હતા. ભૂજના રાજવિહાર કચ્છના રાજા ભારમલ્લે તેમના ઉપર ભક્તિ હાવાથી ભુજનગરમાં રાજવહાર નામના “ જિનપ્રાસાદ ” મનાવ્યે. પન્યાસજીએ સ૦ ૧૬૫૬માં જેસલા માંડળના ખાખર ગામને ધર્મોપદેશ આપી, ધર્મપ્રેમી બનાવ્યું હતું, ત્યાં રાવ ભારમલના ભાઈ કુંવર પંચાણુ રાજા હતા. તેની રાણીનું નામ પુષ્પાબાઈ હતું અને તેમને દુજોજી, હાજાજી, ભીમજી, દેસરજી, દેવાજી અને કમેાજી વગેરે Page #872 -------------------------------------------------------------------------- ________________ ૮૧૫ પંચાવનમું ] આ૦ હેમવિમલસરિ પુત્ર હતા. ખાખરમાં “ઓસવાલ જેનેનાં અનેક ઘર” હતાં તે સૌને પંન્યાસજીએ પ્રતિબંધ આપી પિતાના ઉપાસક બનાવ્યા અને ખાખરને “તપાગચ્છનું ક્ષેત્ર” બનાવ્યું. સં૧૬૫૭ના માહ શુ. ૧૦ ને સેમવારે ઘણી જિનપ્રતિમા ઓની પ્રતિષ્ઠા કરી હતી. પંન્યાસજીને ઉપકેશગચ્છના ભટ્ટારકે તથા પૂર્ણિમાગચ્છના કુલ ગુરુઓ સાથે મેળ થતું. આથી તે તે ગચ્છના શ્રાવકેએ સં૦ ૧૬૫૭ના ફાટ વ૦ ૧૦ થી શત્રુંજયાવતાર જિનપ્રાસાદ બનાવો શરૂ કર્યો, તથા સં. ૧૬૫૯ ના ફા. સુ. ૧૦ ના પેજ તૈયાર કર્યો. અને સં. ૧૯૫૯ના ફાસુત્ર ૧૦ ના દિવસે પં. વિવેકહર્ષગણિવર પાસે તેની પ્રતિષ્ઠા કરાવી. એટલે પં. વિવેકહષગણિ સં. ૧૬૫૯ સુધી પંન્યાસ હતા. રાસ તેમણે સં. ૧૬પર માં વીજાપુરમાં ભર વિજયસેનસૂરિના રાજ્યમાં “આ૦ હીરવિજયસૂરિરાસ” તથા “હીરવિજયસૂરિ નિર્વાણ સજઝાય બનાવ્યાં હતાં. બાદશાહી દરબારમાં મહેક વિવેકહર્ષગણિવરે આગરામાં મોગલ દરબારમાં સં૦ ૧૬૬૭ માં જઈ ધર્મ પ્રભાવના કરી હતી. મહ૦ વિવેકહર્ષગણિવર, પં. પરમાનંદગણિવર, પં. મહાનંદગણિવર, અને પં૦ ઉદયહર્ષગણિ સં૦ ૧૬૬૬ માં આગરામાં ચોમાસુ હતા. ત્યારે બાદશાહ જહાંગીરે તેમના ઉપદેશથી પિતાના પિતાની જેમ પિતાના રાજ્યમાં પર્યુષણના ૧૨ દિવસમાં અમારિ પાળવાનું ફરમાન આપ્યું હતું. બાદશાહ જહાંગીર જુલસી સન પ, ઈલાહી સન પ૫, ફરવર દિન મહિને તા. ૨૬, હીજરી સન ૧૦૧૯, અથવા ૧૦૨૧ સને ૧૬૫૧, હીંદી વિ. સં. ૧૬૬૭ અથવ સં. ૧૬૬૮ ચિત્ર શુદિમાં આપેલા તે ફરમાનમાં લખે છે કે, “જેમને હેતુ સત્યની શોધ અને પરમેશ્વરની પ્રાપ્તિ કરવાનું છે, તેઓને રાજી કરવા તરફ અમે વધારે Page #873 -------------------------------------------------------------------------- ________________ હુકમ થી રથ તૈયાર ૮૧૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જે [ પ્રકરણ ધ્યાન આપીએ છીએ, તેથી આ વખતે પં. વિવેકહર્ષ, પરમાનંદ, મહાનંદ અને ઉદયહર્ષ કે જેઓ તપાયતિ (તપગચ્છના સાધુ) વિજયસેનસૂરિ, વિજયદેવસૂરિ અને નંદિવિજયજી કે જેઓ ખુફહમ ખિતાબવાળા છે, તેમના ચેલાઓ છે, તે આ વખતે અમારી પાસે છે. અને તેમણે દરખાસ્ત પૂર્વક વિનંતિ કરી છે, તેથી એ વિનંતિ કબૂલ કરી દુનિયાએ માનેલે અને માનવાલાયક જહાંગીરી હુકમ થયો કે, મજકુર ૧૨ દિવસમાં દરવર્ષે હિંસા કરવાની જગાએમાં તમામ રક્ષણ કરેલા રાજ્યની અંદર પ્રાણીઓને મારવામાં આવે નહીં, અને એ કામની તૈયારી કરવામાં (પણ) આવે નહીં, વળી એ સંબંધી દર વર્ષને નવ હુકમ કે સનદ પણ માગવામાં આવે નહીં, આ હુકમ મુજબ અમલ કરી ફરમાનથી વિરુદ્ધ વર્તવું નહીં અને આડે માર્ગે જવું જોઈએ નહીં. એ ફરજ જાણવી જોઈએ. (–પ્રક. ૪૪, પૃ૦ ૧૩૭ મો બા ફરમાન ૧૦ મું) આ૦ વિજયસેનસૂરિ સં૦ ૧૬૬૬માં પ્રભાસપાટણમાં માસુ હતા. આગરાના જૈન સંઘે સં૦ ૧૬૬૭ ના કાશ૦ ૨ ના રોજ આગરાથી પ્રભાસપાટણ તેમની ઉપર “સચિત્ર વિજ્ઞપ્તિપત્ર” લખી મેક હતે. સંઘ તેમાં લખે છે કે-“બાદશાહ જહાંગીરે ગયા પર્યુષણમાં ૧૨ દિવસનું અમારિ ફરમાન કરી આપ્યું છે, તેથી સર્વ દેશ, પૂર્વદેશ, દિલ્હી મંડલ, મેવાતમંડલ, રણથંભેરગઢ વગેરે ઘણું દેશમાં અમારિ વતી છે. બાદશાહે આ હુકમ આપે ત્યારે બાદશાહ જરૂખામાં બેઠો હતે. બુરહાનપુરવાળા રામદાસજી (બુરહાનપુરના રાજા રામરાજ ) તેમની આગળ હતા. અમે ત્યાં ગયા. તેમાં ૫૦.......હર્ષગણિ સૌથી આગળ હતા. પં................. હર્ષગણિ તેમની પાછળ હતા. અમે સૌ એમની પાછળ હતા. બાદશાહને ચિત્રકાર શાલિવાહન ત્યાં હાજર હતા. તેણે આ વખતનું ચિત્ર દેરી લીધું છે. આ “વિજ્ઞપ્તિ પત્ર”માં તે ચિત્ર આલેખ્યું છે. અહીં પર્યુષણમાં તપ, સ્વામીવાત્સલ્ય વગેરે વધુ પ્રમાણમાં થયાં છે. (–જેન સાહિત્ય સંશોધક, ખંડ ૧, અંક ૪, પૃ. ૨૧૩) Page #874 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ હેમવિમલસરિ ૮૧૭ ચોરાશીના મંદિરમાં–શ્રી સ્કંદિલાચાર્યે વીર સં૦ ૮૩૦ શ્રી ૮૪૦ (વિ.સં. ૪૨૦ થી ૪૩૦)માં મથુરામાં ભ૦ સુપાર્શ્વનાથના સૂપ મંદિરમાં પર૭ સ્તૂપ પાસેના જિનાલયમાં આ૦ જંબૂ અને આ હિમવંતની મદદથી ૮૪ જિનાગને પુસ્તકારૂઢ કર્યા તે સ્થાન “રાશી મંદિર' તરીકે વિખ્યાત થયું. (પ્રક૧, પૃ. ૪૯, ૫૦, પ્ર. ૨૩, પૃ૦ ૩૯૦) મહેર વિવેકહર્ષગણિએ મથુરાના વિનાશ પછી સં. ૧૯૬૭માં મથુરામાં “ચોરાશી જિનમંદિરમાં અંતિમ શ્રુતકેવલી ભ૦ જબૂસ્વામીની વિશાળ ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરી હતી. (પ્રક. ૨૩, પૃ. ૩૯૦, પ્રક. ૨૬ પૃ૦ ૪૩૦) આજે આ ચરણપાદુકા ત્યાં વિદ્યમાન છે પણ દુઃખદ ઘટના એ બની છે કે, “દિગંબર જેનેએ તે સ્થાનની માલિકી જમાવવા માટે તેની ઉપરને શિલાલેખ ઘસી નાખે છે, અને તેની પાછળ પિતાની નવી જિનપ્રતિમા બેસાડી દીધી છે.” (–જુઓ અમારે “જેનતીર્થોને ઈતિહાસ પૃ. ૫૧૮) મહોપાધ્યાયજીએ સં. ૧૬૬૭માં આગરામાં નદી પાર સામે કાંઠે શ્રી ચંદ્રપાલસંઘવી વગેરેના જિનાલયેની પ્રતિષ્ઠા કરી હતી. મહોર વિવેકહર્ષગણિએ સં. ૧૯૬૭માં આ. વિજયસેનસૂરિની આજ્ઞાથી આગરામાં ચોમાસુ કર્યું ૧. આ વિજયસેનસૂરિને સં૦ ૧૬ ૧૭ના ચોમાસાને ક્ષેત્રદેશ પક આ પ્રમાણે મળે છે. ઉ૦ વિવેકહર્ષગણિ આગરામાં ૧, (નદી પાર–૨ ઉ૦ ભાનચંદ્રગણિ આગરા મળે. પંજયવિજયગણિ, પં. વિજયહંસક, સાંગાનેર ૧. પંભીમવિજયગણિ, ૫ જસવિજયસન્ક, માલપુર ૧. પં. હર્ષવિજયગણિ, રાયણું ૧. પં૦ મહાનંદગણિ, અલવર ૧, પં. ધનચંદ્રગણિ, રવાડી તથા દિલ્હી ૧. પં. જયવિજયગણિ, ઉ૦ કલ્યાણવિજયગણિક સમાણું ૧. ૧૦ ૩ Page #875 -------------------------------------------------------------------------- ________________ ૮૧૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ખરતરગચ્છના આ જિનસિંહસૂરિએ ભવિષ્યવાણી કરી હતી કે, સમ્રાટ અકબર પછી દિલ્હીને બાદશાહ મેટા શાહજાદા જહાંગીરને શાહજાદો ખુશ થશે. આથી શાહજાદા ખુશરેએ બા, અકબરના મરણ બાદ પોતાના પિતા સામે બળવો કર્યો. બાદશાહ જહાંગીરે બાદશાહ થયા પછી આ૦ જિનસિંહસૂરિ ખુશરોને બાદશાહ બનાવવાના પક્ષમાં છે એમ સમજી ગુસ્સામાં આ૦ જિનસિંહસૂરિ માટે “તુજકે જહાંગીર (જહાંગીરનામ)” માં તિરસ્કાર ભર્યા શબ્દો લખ્યા હતા, અને સાથોસાથ ખરતરગચ્છના યતિઓને વિહાર દિલ્હીમંડળ, આગરા પ્રદેશમાં સદંતર બંધ કરાવ્યો હતો ખરતરગચ્છના ૬૭મા પ્રભાવક આ જિનચંદ્રસૂરિ (સં. ૧૬૧૨ થી ૧૬૭૭) આને ઉપાય કરવા, ગુજરાત-પાટણથી વિહાર કરી, સં. ૧૬૬૯માં આગરા પધાર્યા. તેમણે માત્ર વિવેકહર્ષગણિવર, પં. પરમાનંદ ગણિવર, પં. મહાનંદગણિ, મુનિ ઉદયહર્ષ વગેરેને સહકાર મેળવી, બાદશાહ જહાંગીરને મળી, સમજાવી સં. ૧૬૬૯ માં આગરામાં ખરતરગચ્છના યતિઓને વિહાર ખુલ્લો કરાવ્યો હતે. અને તે સાલ ત્યાં જ માસુ કર્યું હતું. ' (પ્રક૪૦, પૃ૦ ૪૮૩) વિહાર બે આથી સ્પષ્ટ છે કે, મહા વિવેકહર્ષગણિ વગેરેએ “આ જિનચંદ્રસૂરિના ખરતરગચ્છના યતિઓને આગરા પ્રદેશને વિહાર લાવવાના પ્રયત્નમાં” માટી મદદ આપી હતી. ખરતરગચ્છના ચતિવર ઉપાટ રામલાલજીગણિ પિતાની “મહાજન મુક્તાવલી ”માં મહ૦ વિવેકહર્ષગણિ, પં. પરમાનંદગણિ, અને મહાનંદગણિને સાધારણ ગચ્છરાગથી ખરતરગચ્છના સાધુઓ તરીકે બતાવે છે, પણ પં. કમલવિજયગણિ, હીસાર ૧, મહિમ ૨. ઋષિ પદ્ધકુશલગણિ, અભિરામાબાદ માંડલીમાં ૧, પર્વતસરમાં ૨, ૧, શેરપુરમાં ૧, ટૂંકમાં ૧. મસુંદુમાં ૧, ટાંડામાં ૧, સીરવાડીમાં ૧. (–જૈન સાહિત્ય સંશોધક, ખંડ: ૧, અંક: ૪થે) Page #876 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ ૮૧૯ તે તેમની ભૂલ છે. કેમકે ઈતિહાસ કહે છે કે, મહ૦ વિવેકહર્ષગણિ, ૫૦ પરમાનંદગણિ, પં. મહાનંદગણિ, પં. ઉદયહર્ષગણિ વગેરે “તપગચ્છના સાધુઓ” હતા. બાદશાહ જહાંગીરનું ફરમાન પણ તેમને તપાગચ્છના હોવાનું પુરવાર કરે છે. (–જૂઓ ફરમાન ૧૦ મું) પ્રતિષ્ઠા ગચ્છનાયકે પં૦ વિવેકહર્ષગણિને “ઉપાધ્યાયપદ” આપ્યું. તપાગચ્છના ભ૦ વિજયદેવસૂરિએ નગરશેઠ શાંતિદાસ ઝવેરીના દબાણથી સં. ૧૯૭૯માં ખંભાતથી અમદાવાદ વાસક્ષેપ મેકલી પં. મુક્તિસાગર (પ૦ રાજસાગર) ગણિને ઉપાધ્યાય પદ આપ્યું. (–પ્રક. ૫૫, પૃ. ૭૫૪) હવે નગરશેઠ શાંતિદાસ ઝવેરીની ધારણા હતી કે, (૧) ચિંતામણિ પાર્શ્વનાથના સ્થાને તીર્થધામ બનાવીશ, ઉ૦ મુક્તિસાગરગણિને બેએક વર્ષમાં આચાર્ય પદવી અપાવી, તપગચ્છની સાગરશાખાના ભટ્ટારક આ૦ રાજસાગરસૂરિ બનાવીશ અને તેમના વરદ હસ્તે “ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથને માટે જિનપ્રતિષ્ઠા મહોત્સવ” કરાવીશ, પણ તેની એ ધારણા પાર પડી નહીં. કેમકે તપગચ્છના આ૦ વિજયદેવસૂરિ, બીજા નવા આ૦ વિજયાનંદસૂરિ તથા બીજા ગીતાર્થોએ સં. ૧૬૮૧ના પ્ર. ચ૦ ૦ ૯ત્ના રોજ અમદાવાદના કાલુપુરના ઉપાશ્રયમાં તપગચ્છનું મુનિ સંમેલન મેળવી, એક ઠરાવ કર્યો હતો કે મહાઇ ધર્મસાગરગણિવરને ગ્રંથ “સર્વજ્ઞશતક–સટીક અપ્રામાણિક છે. (–જૂઓ પ્રક. ૫૫ પૃ. ૭૩૬) આમ થવાથી નગરશેઠ શાંતિદાસ ઝવેરીને વિચાર થયેકે ઉપાય મુક્તિસાગરગણિને આચાર્ય પદવી અપાવવી હતી. તે કામ હવે તરતમાં જ નહીં પણ લાંબા કાળે પણ બને એવું લાગતું નથી. અને બીજી તરફ તૈયાર થયેલ જિનપ્રાસાદની પ્રતિષ્ઠાને રોકવી તે પાલવે તેમ નથી. નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ આ પ્રમાણે વિચાર કરી સં. ૧૬૮૬ના જેઠ વદિ ૯ ગુરુવારે અમદાવાદના સિકંદરપુર (બીબીપુર)માં અમદાવાદમાં મહેઠ વિવેકહર્ષગણિવરની અધ્યક્ષતામાં મહેર મુક્તિસાગરગણિના હાથે પિતે અમદાવાદમાં તૈયાર કરેલ ભ૦ ચિંતા Page #877 -------------------------------------------------------------------------- ________________ ', ૮૨૦ જૈન પરપરાને તિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ મણિ પાર્શ્વનાથના જિનપ્રાસાદ બીજા નાનાં મેટાં દેરાં, બાવન દેરીએ અને જુની નવી જિનપ્રતિમાએનીમેટે ઉત્સવ કરી ધામધૂમથી પ્રતિષ્ઠા કરાવી. ( -પ્રક૦ ૫૮ (૫૯) નગરશેઠવ’શ ) પ્રતિમાલેખા ત્યારે દરેક જિનપ્રતિમાઓ ઉપર નાના મેાટા પ્રતિમાલેખા કાતરાયેલા હતા. તે આ પ્રમાણે મળે છે. संवत् १६८२ वर्षे जेष्ट वदि ९ गुरुवासरे अहमदाबाद वास्तव्य भ० श्रीओसवालज्ञातीय वृद्धशाखायां [सीसोदिया) (शा० बाछाभार्या बाई ગોરવેભુત). सा० सहस्रकिरण भायाँ बाई कुंअरिबाइ सौभाग्यदे पुत्रेण सुत सा० पनजीप्रमुख कुटुम्ब युतेन ( श्री शत्रुंजयादितीर्थे महामहः पुरःस्सरयात्रा समव्वाप्त संघपति लालमતિન ) सा० शान्तिदासनामना स्वश्रेयसे श्री. जिनविम्बं स्वयंकारित प्रतिष्ठायां कारितम् [प्रतिष्ठापितम् ] प्रति० तपगच्छे भट्टारकविजयसेनसूरि पट्टालंकार ] भट्टारक श्री विजयदेवसूरिवार के महो० श्री विवेकहर्षगणिनामनु शिष्यमहोपाध्याय श्री मुक्तिसागरगणिभिः ( श्रियेऽस्तु ) નોંધ : કાઈ કાઈ નાની પ્રતિમાની ગાદીના પ્રતિમાલેખામાં [ નિશાનીમાં બતાવેલા શબ્દો કાતર્યાં નથી. "" 6C 66 ભ॰ ઋષભદેવના જિનપ્રાસાદના ” ઉપર ગભારાની પરિકરવાળી પાંચે જિનપ્રતિમાઓ ઉપરની ગાદીમાં ભ અજિતનાથના જિન પ્રાસાદની ભમતિમાં ”ન૦ ૬૧ તથા નં ૭૦ મુનિસુવ્રતસ્વામી નં ૬૯ મહાવીરસ્વામી અને ન૦ ૭૧ સુમતિનાથસ્વામીની પ્રતિમાએની ગાદીમાં તેમજ ભ॰ ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયેામાં ઘણી પ્રતિમાની ગાદીમાં ઘેાડા ફેરફાર સાથે ઉપર મુજબ પ્રતિમા લેખ છે. ] Page #878 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ ૮૨૧ સં. ૧૬૮૨ જે. વ૦ ૯ના ભ૦..............ની જિનપ્રતિમા, વિમલવસહિના વિકમજી કાનજી વીશા શ્રીમાળીના ભ૦ સંભવનાથના જિનપ્રાસાદમાં છે. (શત્રુંજય ફરમે) સં૦ ૧૬૮૨ જે. વ૦ ના ભ૦ ........... ...ની જિનપ્રતિમા વિમલવસતિના વિકમજી કાનજી વીશા શ્રીમાળીના ભ૦ સંભવનાથના જિનપ્રાસાદમાં છે. (શત્રુંજય ફરમે) નં ૭૫ ને પ્રતિમા લેખ છે કે श्री पुडरिकबिंबं प्रतिष्ठित तपागच्छे उपा० मुक्तिसागरगणिभिः ॥ આ સિવાય સં. ૧૬૯૬માં તે ચિતામણું પાર્શ્વનાથની પ્રતિષ્ઠાની લેકબદ્ધ પ્રશસ્તિ બની હતી. જેની નકલ શ્રી જિનવિજયજી પાસે સુરક્ષિત છે. નેધ : અમે પ્રક. ૫૮, ૫માં આ પ્રશસ્તિ આપીશું. એકંદર મહ૦ વિવેકહર્ષગણિવરે સં૦ ૧૬૫૭–૧૬૫લ્માં કચ્છભૂજમાં કચ્છ–ખાખરમાં, સં. ૧૬ દ૭માં મથુરામાં, સં. ૧૬૬૭-૬૮ માં આગરામાં, અને સં૦ ૧૬૮૨માં અમદાવાદમાં જિનપ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરાવી હતી. મહોવિવેકહર્ષગણિવરે સં. ૧૬પરમાં વિજાપુરમાં વિજયહીરસૂરિલઘુરાસ” બનાવ્યો તથા “વિજયહીરસૂરિ સજઝાય” બનાવી અને ગુજરાતી ભાષામાં ગદ્ય “પરબ્રહ્મપ્રકાશ” બનાવ્યું. ૫૮. પં. પરમાનંદગણિ–તેઓ મહ૦ વિવેકહર્ષગણિવરના ગુરુભ્રાતા હતા. બંને વચ્ચે અવિહડ ધર્મપ્રેમ હતું, તેથી તે બંને સાથે જ વિચારતા હતા. પ્રથકારે લખે છે કે, પં. વિવેકહર્ષગણિવર અને ૫૦ પરમાનંદગણિ એ બંને ૫૦ હર્ષાનંદગણિની પાટે સૂર્ય– ચંદ્રની જેડી સમાં હતા. પં. પરમાનંદગણિએ સં. ૧૬૫ર માં “હીરવિજયસૂરિ નિર્વાણ રાસ” બનાવ્યું હતું. (-પટ્ટાવલી સમુચ્ચય ભા. , પૃ૧૭૨) પં. પરમાનંદગણિએ આ વિજયસેનસૂરીશ્વરના શાસનમાં વિવિધ ભાષાવાળું “વિજયચિંતામણિસ્તોત્ર’ બનાવ્યું હતું. સં. ૧૬૭૧ માં Page #879 -------------------------------------------------------------------------- ________________ ૮૨૨ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ નાના દેશીય ભાષામાં “સ્તવન’ પણ બનાવ્યું હતું. - ૫૯ મુનિ ખેમાનંદ, પં. મહાનંદગણિ–આ બંને મહા વિવેકહર્ષગણિવરના શિષ્ય હતા. તેમનાં બીજાં નામે મુનિ ક્ષેમહર્ષ તથા મુનિ મહાહર્ષ પણ મળે છે. મુનિ પ્રેમાનંદ સં. ૧૬૫૪માં વિદ્યમાન હતા. પં. મહાનંદગણિએ સં. ૧૬૫૭ માં ચોમાસામાં કચ્છના રાયપુરમાં “અંજનાસુંદરી રાસ” બનાવ્યું. તેમણે સં૦ ૧૬૬૯ ના માટે વ૦ ૮ને રવિવારે આરસૂ ગામમાં “ભક્તામર સ્તોત્ર” લખ્યું હતું. ૫૦ મહાનંદગણિ સં. ૧૯૬૭માં આ૦ વિજયસેનસૂરિની આજ્ઞાથી “અલવર ”માં ચોમાસુ રહ્યા હતા. સંભવ છે કે તેઓની પરંપરામાં પં. જિનહર્ષગણિ અને પુણ્યદેહ મહાયોગી શ્રી લાભાનંદજી–લાભહર્ષ એટલે આનંદઘનજી મહારાજ થયા હેય. (પ્રક. ૨) (૧) પાલનપુરા શીલશાખા પટ્ટાવલી ૫૫. ભ૮ હેમવિમલસૂરિ ૫૬. પં. ચારિત્રશીલગણિ ૫૭. પંડ સૌભાગ્યકલશગણિ–તે વિ. સં. ૧૫૭૭માં ચાંગા ગામમાં હતા. ૫૭. પં. જ્ઞાનશીલગણિ ૫૮. પં. સિંહકુશલગણિતેમણે સં. ૧૫૬૦માં નંદબત્રીશી ચોપાઈ બનાવી. (૧) પાલનપુર શીલ–ચારિત્રશાખા પટ્ટાવલી ૫૫. ભ૦ હેમવિમલસૂરિ-તેમની પરંપરા પાલનપુરા તપાગચ્છ તરીકે પણ પ્રસિદ્ધ હતી. પ. પં. ચારિત્રશીલગણિ-સંભવ છે કે–તેમનું નામ ૫૦ ચારિત્રસાધુગણિ હોય, તેમની પરંપરામાં ચારિત્ર, શીલ, સાધુ, કળશ, અને ધીર વગેરે શાખા ચાલી હેય. ભ૦ હેમવિમલસૂરિના શિષ્ય ૫૦ ચારિત્રસાધુગણિના ઉપદેશથી વીરમપુરના સંઘે સં. ૧પ૬૮ વૈ શુ ૭ ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં રાણા કુંભકર્ણના રાજ્યમાં વિરમપુરમાં ભગવાન વિમલનાથના જિન Page #880 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ૩ પંચાવનમું ] આ૦ હેમવિમલસરિ પ્રાસાદમાં રંગ મંડપ બનાવ્યું. (શ્રી જિન વિ. પ્રા. લેસંભા. ૨ લેટ નં. ૪૧૮) (–પ્રક૫૫ નાકેડા તીર્થ) પ૭. ૫૦ સૌભાગ્યકલશગણિ–તે વિ. સં. ૧૫૭૭ માં ચાંગાગામમાં વિરાજમાન હતા. તે પં. ચાન્નિશીલગણિના શિષ્ય હતા. (૨) પાલનપુરા શીલચારિત્ર શાખા પટ્ટાવલી પ૬. પં. જ્ઞાનશીલગણિ. ૫૭. પં. સિંહકુશલગણિ–તેમણે સં. ૧૫૬૦માં “નંદ બત્રીશી ચોપાઈ” બનાવી હતી. (૩) પાલનપુરા શીલ ચારિત્ર પટ્ટાવલી. ૫૬. ૫૦ જ્ઞાનશીલગણિ ૫૭. ૫૦ માણેકચારિત્રગણિ ૫૮. પં. વિવેક ચારિત્રગણિ–તે સં. ૧૫૮૬ પ્ર. વૈ૦ સુ૭ સોમવારે વિદ્યમાન હતા. જે ભ૦ વિજયદાનસૂરિની આજ્ઞામાં હતા. () પાલનપુર શીલ ચારિત્ર શાખા પટ્ટાવલી ૫૫. ભ૦ હેમવિમલસૂરિ ૫૬. પં. ચારિત્રશીલ ગણિત ૫૭. પં સંઘચારિત્રગણિ–તે પાલનપુરા ગચ્છના પાટિયાધર હતા. ૫૮. મહ૦ વિમલચારિત્રગણિ–તે પ૦ સંઘચારિત્રગણિના શિષ્ય હતા. તેમના ઉપદેશથી શિરોહીના મહા તપસ્વી સંઘપતિ જીવરાજ વીશા પિરવાડના પુત્ર સં૦ હીરજી પરવાડે વિ. સં. ૧૬૦૩ પિ૦ સુત્ર ૧ શિરોહીથી આબૂ તીર્થનો છે?રી પાળતે યાત્રા સંઘ કાઢયો. તેમાં મહ૦ વિમલચારિત્ર ગણિવર, તેમના શિષ્ય શ્રી મુનિ માણેકચારિત્ર, મુનિ જ્ઞાનચારિત્ર, શ્રી હેમચારિત્ર, શ્રી સંઘધીર, અને શ્રી ધર્મપીર તથા શિષ્યાઓ-પ્ર. વિદ્યાસુમતિ, શ્રી રત્નસુમતિ વગેરે પરિવાર સાથે હતા. ચતુર્વિધ સંઘ સાથે હતે. જેમાં સાથે ૧૦૦ થી વધુ વાહને હતાં. (જૂઓ પ્રક. ૫૧, પૃ. ૫૧૦, સંઘ ૪૪૪ ગણિવરે) Page #881 -------------------------------------------------------------------------- ________________ ૮૨૪ * જૈન પરંપરાનો ઈતિહાસભાગ ૩ [ પ્રકરણ (–પ્રાગવાટ ઇતિહાસ ખંડ ૩ પૃ. ૩૨૩, પ્રક. ૫૧, પૃ. ૫૧૫ શિરોહી નગર) ૧. પં. હર્ષકુલગણિની પરંપરા ૫૫. આ૦ હેમવિમલસૂરિ–સ્વ. સં. ૧૫૮૩ ૫૬. પં. કુલચરણુગણિતે મેટા વિદ્વાન હતા. પ૭. પં. હર્ષકુલ ગણિવર–તેમનું બીજું નામ ૫૦ હર્ષકલશ પણ મળે છે. વર વિબુધ હર્ષકુલ, કરી “શત અર્થ” વિચાર, સુલતાન સનાત, વાન્યા સહસ અઢાર. એમ ગ૭પતિ કેરા, કેતા કહું અવદાત; જે દેશ વિદેશ નર, નરપતિ વિખ્યાત. ૪૫” (–આ. સેમવિમલસૂરિ કૃત “તપાસમશાખા પટ્ટાવલી) તે મોટા વિદ્વાન હતા, સમર્થ કવિ હતા, તેમના ઉપર સરસ્વતી દેવી પ્રસન્ન હતી. ગુજરાતના બાદશાહ સુજફર શાહે (ઇ. સ. ૧૫૧૧ થી ૧૫ર૩, વિ. સં. ૧૫૬૮ થી ૧૫૮૦) સં. ૧૫૭૨ માં પપ મા આ૦ હેમ વિમલસૂરિને પકડાવી, કેદમાં પુરાવ્યા, અને ખંભાતના જૈન સંઘને ૧૨૦૦૦ ટકા દંડ કર્યો, તે રકમ પાછી વળાવવામાં પ૦ હર્ષકુલ ગણિ વગેરે ચાર વિદ્વાન મુનિવરે બાદશાહ પાસે ગયા. તેઓએ બાદશાહને સમજાવી, બાદશાહ પાસેથી એ રકમ સંઘને પાછી વળાવી આપી હતી. (–પ્રક૫૫, પૃ. ૬૮૨ ઉપસર્ગ પ્રતિકાર) આ૦ હેમવિમલસૂરિવરે પિતાની પાટે “આવ સૌભાગ્યહર્ષ. સૂરિ”ને સ્થાપન કર્યા હતા. પં. હર્ષકુલગણિ તેમના પક્ષમાં હતા, તેથી તેમની શિષ્ય પરંપરા “હર્ષકુલ શાખા” તરીકે પ્રસિદ્ધ થઈ હતી. શતાથી પં. હર્ષકુલગણિએ “પં. વિજયવિમલગણિ”ને “ગચ્છાચાર પઈન્નય” ભણ હતો. Page #882 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું] આ હેવિમલસૂરિ ૮૨૫ ૫૦ હુ કુલગણિએ ‘ણુમે અરિહંતાણં’ના ૧૧૦ અથ કર્યો હતા, તેથી તે ‘શતાથી’ તરીકે પ્રસિદ્ધ હતા. . ' તેમણે સં૰૧૫૫૭ માં પંચપલાશ ગામમાં ‘વાસુદેવ ચોપાઈ’ સ૰૧૫૮૩માં દ્ર સુયગડંગસુત્ત ’ની ટીકા ‘દીપિકા’ ૐ ૬૬૦૦,૧ કવિકલ્પદ્રુમ ” પલ્લવ ૧૧, શ્લા૦ ૩૮૩, તેની સ્વાપરૢ ટીકા, · ધાતુચિંતામણી' જેમાં ૨૦૩૨ ધાતુએ છે, ‘ અધહેતુયત્રિભંગી' અને " કાવ્યપ્રકાશ’ • વગેરે ગ્રંથા મનાવ્યા હતા. 6 ૫૮. ૫૦ ઉદયસૌભાગ્યગણુ– તે ૫૦ હ કુલગણિના વિદ્યાશિષ્ય હતા. તેમણે સ’૦ ૧૫૯૧ માં ‘સિદ્ધહેમશબ્દાનુશાસન-પ્રાકૃત વ્યાકરણની ુઢિકા વૃત્તિ' બનાવી હતી. તેમનું બીજું નામ ૫૦ ઉદયકુશલ પણ મળે છે. તેમણે ‘ મણિભદ્રવીરછંદ' બનાવ્યો છે. (૧) ૫૦ સંઘ ગિની પરપરા ૫૫. આ॰ હેવિમલસૂરિ—સ્વ॰ સ૦ ૧૫૮૩ ૫૬, ૫૦ સંઘગાણુ—ગુજરાતના બાદશાહ મુજફ્ફરશાહે આ॰ હેમવિમલસૂરિને સ૦ ૧૫૭૨માં પકડાવીને કેદમાં પૂર્યાં અને ખંભાતના જૈનસંઘના ૧૨૦૦૦ ટકા દંડ કર્યો તે રકમ પાછી વળાવવા, ૫૦ હુ કુલગણ વગેરે ચારે વિદ્વાન મુનિવરે ખાશાદ પાસે ગયા હતા. અને બાદશાહ પાસેથી તે રકમ પાછી વળાવી, હતી તે વિદ્વાન મુનિવરેામાં ૫૦ સંઘર્ષ ગણું પણ એક હતા. (પ્રક૦ ૫૧, સંઘગણિવરા ૫૫ પૃ૦ ૫૧૦,૬૮૨, ૮૨૪) ૫૭, ૫- ધર્માસિંહગણિ—તે પાતાને આ॰ આણંદવિમલસૂરિના શિષ્ય ખતાવે છે. તે સભવ છે કે, તે આ આણંદવિમલસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય હાય અને તેમની આજ્ઞામાં હાય. તેમણે સ૦ ૧૫૮૦ લગભગમાં ‘વિક્રમરાસ' બનાવ્યા. તેમના શિષ્ય (૫૮) ૫૦ જયવિમલગણિ, તેમના શિષ્ય ૧. ખરતરગચ્છીય ઉપા॰ સાધુર્ગે સ૦ ૧૫૯માં સૂત્રતાસૂત્ર ઉપર ટીવિયા નામની ટીકા ગ્રં૦ ૧૩૪૧૬ રચી હતી. ૧૦૪ Page #883 -------------------------------------------------------------------------- ________________ ૮૨૬ જૈન પરંપરાને ઇતિહાસભાગ ૩ [ પ્રકરણ (૫૯) પં. પ્રીતિવિમલગણિએ સં. ૧૬૪લ્માં “મૃગાંકકુમારજાસ” બનાવ્યું. તથા મેઘકુમારસઝાય” બનાવી છે. જે લેક પ્રિય છે. ૫૮. પં. રત્નસિંહગણિ–તેમણે “નેમિભક્તામર૦” લૈ૦ ૪૫, અને “પાર્શ્વકલ્યાણમંદિર. લે. ૪૫” બનાવ્યાં હતાં, તે નેમિભક્તામર'નું બીજું નામ “પ્રાણપ્રિયકાવ્ય” પણ મળે છે. સંભવ છે કે તેમણે જ સાત અર્થવાળા શ્રી નાભિનંદન જનપુરા તેત્ર તથા સં૦ ૧૬૧૯માં છે અર્થવાળું શ્રી વર્ધમાન જિનકાવ્ય બનાવ્યાં હાય. (પ્રક. ૪૩ પૃ૦ ૭૪૯) ૫૯ પંરત્નસિંહગણિ શિષ્ય ૫૯ પંશિવવિજયગણિએ ગિરનાર તીર્થમાળા બનાવી હતી. - (૩) પં. વાનરાષિની વિમલ પરંપરાઓ ૫૫. આ હેમવિમલસૂરિ (પરંપરા ૧લી) ૫૬. પં. વિજયવિમલગણિ–તેમનું બીજું નામ પં. વાનરત્રષિ પણ મળે છે. સંભવ છે કે ત્રીજું નામ વિપાઋષિ પણ હોય, તે વિમલ શાખાના હતા. છતાં તે માટે રાજવિમલગણિ સાથે રહેતા નહોતા. પરન્ત વિદ્યાપ્રેમી હોવાથી, મહટ ધર્મસાગરગણિવર ની સાથે રહેતા હતા. તે (૫૫) આ૦ હેમવિમલસૂરિ શિષ્ય (૫૬) પં. પ્રમોદમંડનગણિ, તેમના શિષ્ય (૫૭) પં. સુમતિમંડનગણિના વિદ્યાશિષ્ય હતા. પં. સુમતિમંડનગણિ પણ બીજાને વિદ્યા આપવામાં અતિકુશળ હતા. તેમને (૧) પં. વિદ્યાવિમલગણિ, (૨) પંવિવેકવિમલગણિ, અને (૩) આનંદવિજયગણિ વગેરે શિષ્ય હતા. ગ્રંથ તેમણે રાં૦ ૧૬૨૨ થી સં. ૧૬૩૪ સુધીમાં, ભવ્ય વિજયદાનસૂરિના રાજ્યમાં “ગચ્છાચાર પઈય’ની નાની ટીકા, તેમજ શતાથી પં. હર્ષકુશલગણિ પાસે “ગચ્છાચાર પત્રયને આમ્નાય મેળવી, Page #884 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું છું આ૦ હેમવિમલસૂરિ સં. ૧૬૬૪માં આ૦ વિજયસેનસૂરિના રાજ્યમાં “ગચ્છાચારપઈન્નયની” મેટી ટીકા, કૅ૦ ૫૧૫૮ બનાવી, જેમાં તેમના શિષ્યો પં. વિદ્યાવિમલગણિ, પં. વિવેકવિમલગણિ, અને પં. આનંદવિજયગણિએ સહાય કરી હતી. (ટીકા પ્રશસ્તિ) - સં. ૧૯૨૩માં “ભાવપ્રકરણ, પાટીકા સાથે, ૧૬૧રમાં ગચ્છાચાર પઈય”ની નાની “ટીકા, સં૦ ૧૬૬૪માં “ગચ્છાચાર પત્રયની માટી ‘ટીકા” ગ્રંટ ૫૧૫૮ આ૦ વિજયસેનસૂરિના રાજ્યમાં સં. ૧૬પર થી ૧૬૭૨ માં “વિવાહપન્નરી ટીકા”ના આધારે બંધછત્રીસીની “અવચૂરિ' બનાવી, જે છપાઈ છે; “ગુરુપર્વકમ ફ્લેટ ૭૩, જૈનેન્દ્રવ્યાકરણની અનિટુકારિકા-અવચૂરિ સં૦ ૧૬૬૨ માં ૫૦ હર્ષકુલગણિના “બંધહેતૃદયત્રિભંગી અવસૂરિ, સાધારણ જિનસ્તવન– અવસૂરિ, પ્રતિલેખના કુલય” ગા. ૨૮, સં. ૧૬૩માં જ ગુ. આ૦ હીરવિજયસૂરિની “જબુદ્દીવ પન્નત્તિસુત્ત ટીકાનું સંશોધન કર્યું હતું - ૫૭. પં. વિદ્યાવિમલગણિ–તેમનાં બીજા નામે પં, વીરવિદ્યાધર, ઉ૦ વિદ્યાસાગરગણિ, પં. વિદ્યાનંદ, પં. વિદ્યાચંદ પં. વિદ્યાધર વગેરે મળે છે. તે પિતાને પંહ વિજયવિમલગણિના શિષ્ય બતાવે છે. અને વિજયસેનસૂરિ નિર્વાણ સઝાય રાસમાં પિતાને તેઓ પં. વિદ્યાગણિવરના શિષ્ય બતાવે છે તે પં. વાનરષિગણિના શિષ્યા હતા. પ્રસિદ્ધ કાવ્યકાર પં. દેવવિમલગણિના વિદ્યાશિષ્ય હતા. તે મોટા વિદ્વાન હતા. તે ગુરુ-શિષ્ય મહે. ધર્મસાગરગણિ સાથે વિચરતા હતા. પં. વિદ્યાવિમલગણિ એકાંતપ્રિય અથવા અલ્પ આયુષી હતા. આથી તેમને વધુ નેધપાત્ર ઉલ્લેખ મળતું નથી. તે સં૦ ૧૬૭૪ સુધી વિદ્યમાન હતા. કેકિંદના શા. જગમલ ઓશવાલે પિતાની ૩૨ વર્ષની ઉંમરમાં પં. વિદ્યાધરની પાસે “ચેથું વ્રત” લીધું હતું (શ્રી જિનવિજયજીને પ્રા. જે. લે. સં૦ ભાવ ર લેટ નં. ૩૭૭) Page #885 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩જો ૫૨૮ ગ્રંથા C ૫૦ વિદ્યાધરે વિવિધ સાહિત્ય બનાવ્યું હતું. તેમની પ્રથમ કૃતિ આ॰ વિજયદાનસૂરિ સજ્ઝાય ' કડીઃ ૧૦, જે સંસ્કૃત-ગુજરાતી મિશ્રિત છે, તે મળે છે. દરેક કડીના પહેલા ચરણના પહેલા પહેલા અક્ષરો જોડવાથી ‘શ્રીગૌતમગુરવે નમઃ,' દરેક કડીના બીજા ચરણના પહેલા પહેલા અક્ષરા જોડવાથી શ્રીહેમવિમલાય નમઃ' અને દરેક કડીના ત્રીજા ચરણના પહેલા પહેલા અક્ષરા જોડવાથી ૮ વિજયદાનસૂર્ય નમઃ ’ બને છે. છેલ્લી કડીમાં તેમણે પેાતાનું નામ ‘વિદ્યાધર’ બતાવ્યું છે. ' " [ પ્રકરણ ૫૦ વિદ્યાનંદગણિએ સ૦ ૧૬૭૨માં આ૦ વિજયસેનચરિત્ર આ॰ વિજયસેનસૂરિ નિર્વાણુસજ્ઝાય કડી પ૭, પાર્શ્વનાથસ્તાત્ર શ્લા ૧૦, ‘હીરવિજયસૂરિ લેાકેા' èા૦ ૮૧ બનાવ્યા, આ૦ વિજયસેનસૂરિગીત ” કડી ૯, અને આ૦ વિજયદેવસૂરિગીત ' કડી : હું (શ્રી જૈ॰ સ॰ પ્ર૦ ૬૦ ૬૭, પૃ॰ ર૭૦) બનાવ્યાં. ૫૮. મહે।૦ સહજસાગર ગણવર્-તે ૫૦ વિજયવિમલ ગણિવરના શિષ્ય ઉ॰ વિદ્યાવિમલ ગણિ, બીજું નામ ઉ॰ વિદ્યાસાગર ગણિવરના શિષ્ય હતા. મહા॰ ધ સાગર ગણિવરના વિદ્યાશિષ્ય હતા. તેમનાં ૫૦ સહવિમલણે, ૫૦ સહજસાગર ગણિ એમ બે નામ મળે છે. તે સ૦ ૧૬૧૬માં મેડતામાં મા૦ ધર્મ સાગર ગણિવરની સાથે અને પેાતાના દાદાગુરુની સાથે ચોમાસું રહ્યા હતા. તે સૌ ત્યાંથી જાલાર ગયા. ત્યાં મુનિ સહજસાગરને મુનિ જયસાગર નામે શિષ્ય અને મુનિ જિતસાગર નામે પ્રશિષ્ય તે સ૦ ૧૬૨૧માં માળવાના “ સારગપુર ”માં ચોમાસું રહ્યા હતા. આ વિજયહીરસૂરિએ સ૦ ૧૬૨૮ ફા॰ સુ૦ ૭ ને સેામવારે ૫૦ જયવિમલગણિને ઉપાધ્યાય પદ, આચાર્ય પદ આપ્યાં. આ વિજયસેનસૂરિ બનાવી, પેાતાની પાટે સ્થાપ્યા. ત્યારે ઉ૦ વિમલહગણિવરને મહોપાધ્યાય તથા મુનિ સહજસાગર ગણુ, મુનિ લબ્ધિસાગર ગણિ, મુનિ પદ્મસાગર ગણુ, અને મુનિ જયસાગર ગણિને થયા. Page #886 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું આ હેમવિમલસૂરિ. ૮૨૯ પંન્યાસ બનાવ્યા. પં. સહજસાગરગણિ સં. ૧૯૩૯માં આ વિજયહિરસૂરિની સાથે “ફત્તેહપુર સિકી” ગયા હતા. જ0 ગુરુ આટ હીરવિજયસૂરિવરે સં. ૧૬૪૬ પિ૦ સુત્ર ૧ શુકવારે પાટણમાં “બાર બોલને પટ્ટક” બનાવ્યું. તેમાં ગીતાર્થોના દસ્તખતમાં પં. સહજસાગર ગણિના દસ્તખત પણ લીધા હતા. સં. ૧૬૬૮ જે. સુર ૧૪ શનિવારે અમદાવાદમાં ઉ૦ રાજસાગરગણિને ભ૦ વિજયદેવસૂરિના વાસક્ષેપથી આચાર્ય બનાવ્યા. તે ભ૦ રાજસાગરસૂરિ બન્યા. તેમણે પોતાનો સંઘ બનાવ્યું. તેમાં પં. સહજસાગરગણિ અને તેમના શિષ્ય પં૦ જયસાગર ગણિવરને ઉપાધ્યાય તથા મહેપાધ્યાય બનાવ્યા હતા. આથી તે બન્ને ભ૦ વિજયદેવસૂરિના પણ શિષ્ય અને મહેપાધ્યાય પણ લેખાય છે. તેઓની શિષ્ય પરંપરામાં “તપાગચ્છ વિજયદેવસૂરિ સંઘની સાગર શાખાની સંવેગી શ્રમણ શાખા” મળે છે. (–પ્રક. ૫૮, સાગરશાખા પરંપરા) આ. વિજયસેનસૂરિના હસ્તે દીક્ષિત શિષ્ય તથા ભ૦ રાજ સાગરસૂરિના શિષ્ય પં. રવિસાગર ગણિવર થયા. તે મહાવ સહજસાગર ગણિવરના વિદ્યા શિષ્ય વિદ્વાન્ મોટા પંથકાર હતા. તેમના શિષ્ય પં૦ જ્ઞાનસાગગણિએ નેમિનાથ ચંદ્રાવલા બનાવ્યા હતા. (–પ્રક૫૮, સાગર શાખા પરંપરા) ૫૮. ઋષિ પંચાયણ-(પં. સિંહસાગર ગણિ) ૫૯. પં૦ કૃપાસાગર ગણિતે પં૦ પંચાયણના શિષ્ય હતા. તેમણે સં૦ ૧૬૭૪માં માંડવગઢમાં “ઉ૦ નેમિસાગરગણિને નિર્વાણ રાસ” બનાવ્યું હતું. તેમણે આ રાસમાં માંડવગઢનું બીજું નામ (પાટણ) પણ આપ્યું છે. અને ત્યાંના ગુણવાન શ્રાવક તરીકે વરદાન, છાજુમલ અને શા. જગુમલનાં નામ આપ્યાં છે. ૬૦. પં તિલકસાગરગણિ–તેમણે સં. ૧૭૨૧માં ભ૦ રાજસાગરસૂરિ નિર્વાણ રાસ બના ઢાળ-૨૨ ગ્રં૦ ૪૪૪ જેને શ્રી જૈન Page #887 -------------------------------------------------------------------------- ________________ ૮૩૦ જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ આત્માનંદ સભાએ જૈન ઐતિહાસિક ગૂજરકાવ્ય સંગ્રામમાં પ્રકાશિત કર્યો છે. (–જેનરાસમાળા ભા. ૧, પૃ. ૨૫૨, સૂરીશ્વર ઔર સમ્રાટુ) ૫૬. પં. વિજયવિમલ ગણિ- ૫૦ વાર્ષિગણિ પરંપરા–બીજી) ૫૭. પં. વિવેકવિમલ ગણિ–તેમણે સં૦ ૧૬૧૭માં પાટણમાં “ઉસૂત્રકંદકુદ્દાલ”ની બીજી પ્રતિ લખી. તેની પુપિકામાં તેમનું બીજુ નામ મેઘષિ મળે છે તે સં૦ ૧૬૮૩ ના વૈ૦ વ૦ ૨ ના રોજ ખંભાતમાં હતા. તેમણે આ વિજયસેનસૂરિને કરેલા પ્રશ્નો તથા ઉત્તરે સેના પ્રશ્નમાં મળે છે. પ. પં. વિજયવિમલ ગણિ-(પરંપરા ત્રીજી) પ૭. પં. આનંદવિજય ગણિ–શ્રી સંઘે તેમના ઉપદેશથી સં. ૧૬૫માં જેસલમેરમાં મેટે ગ્રંથભંડાર બનાવ્યું. તેમાં જ ગુ. આ૦ હીરવિજયસૂરિની પ્રતિમા બેસાડી. આ૦ આણંદવિજયગણિએ આ૦ વિ૦ સેનસૂરિ સુધીની સંસ્કૃત ભાષા પદ્યમાં “તપાગચ્છ પટ્ટધર પટ્ટકમગુર્નાવલી પદ્ય-૭૪ સર્વ ગ્રંo ૯૭ ગ્રં૦ ૮૪ અક્ષર–૧૬ બનાવી છે. તેમણે આ વિજયસેનસૂરિને કરેલા પ્રશ્નો તથા ઉત્તરે સેનપ્રશ્નમાં મળે છે. પં. પ્રમેઘમંડનગણિની મંડન પરંપરા ૫૬ આર હેમવિમલસૂરિ. ૫૬. પં. પ્રમોદમંડનગણિ–તેઓ હેમવિમલસૂરિના શિષ્ય હતા. પ૭. પં. સુમતિમંડનગણિત પંપ્રમોદમંડનગણિના શિષ્ય હતા. મોટા વિદ્વાન હતા, વિદ્વન્માન્ય હતા. બીજાઓને વિદ્યા આપવામાં અતિકુશળ હતા. સાધુઓને ભણાવતા હતા. તેમણે સં. ૧૬૦૧ના ફાટ વટ ૧ ને સેમવારે ગંધાર બંદરમાં “દીવાલીકલ્પને બાલાવબોધ” ર. સં. ૧૬૪૪માં દીપક પૂજા વિષયક “તેજસાપરાસ” ર. (શ્રી પ્રશસ્તિ સંભા. ૧ પ્ર. નં. ૩૬૦) Page #888 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ ૮૩૧ ૫૮. પં. સહજવિમલગણિ–તે પં. સુમતિમંડનગણિના શિષ્ય હતા. તેમણે સં. ૧૬૫૪માં અણહિલપુર પાટણમાં “ભ૦ શંખેશ્વર પાર્શ્વનાથ”ની કૃપાથી, પિતાને તથા પં. વિદ્યાવિમલઉ૦ વિદ્યાસાગરગણિને વાંચવા માટે અને પિતાના શિષ્ય પં. વિજયવિમલગણિને ભણવવા માટે “શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્ર લખ્યું. (–શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભા. ૨ જે, પ્રશ૦ નં૦ ૬૦૫) ઉ૦ વિદ્યાવિમલના શિષ્ય મહ૦ સહજસાગરગણિ તે આમનાથી જુદા છે. રાસકારા આ૦ હેમવિમલસૂરિએ ગુજરાતી રાસ સાહિત્યકારોની ઘણું શ્રમણ પરંપરા આપી છે, તે આ પ્રમાણે જાણવા મળે છે. ૫૫. આ હેમવિમલસૂરિ–સં. ૧૫૪૮ થી ૧૫૮૩ (૫૬) પં૦ કુલચરણગણિ. (૫૭) પં. હર્ષકલશગણિ–તેમણે સં. ૧૫૫૭માં પંચલાશમાં “વસુદેવપાઈ” બનાવી. પપ. આ૦ હેમવિમલસૂરિ, (૫૩). પં. સાધુ વિજય માટે જૂઓ (પ્રકપ૦ પૃ. ........) - ૫૪. પં. કમલસાધુ-તેમનું બીજું નામ કમલધર્મ પણ મળે છે. તે આ૦ હેમવિમલસૂરિના હસ્તદીક્ષિત હતા. ૫૫. પં. આનંદગણિ–તેમણે સં૦ ૧૫૬રમાં “સ્તવનવીશી” રચી. (–પ્રક. ૫૩) - ૫૪. ૫૦ કમલધર્મગણિ શિષ્ય (૫૫) પં. હંસસમગણિએ સં. ૧૫૭૫માં ‘પૂર્વદેશચત્યપરિપાટી” બનાવી. ૫૫. આ૦ હેમવિમલસૂરિ. ૫૬. આ૦ સૌભાગ્યહર્ષસૂરિ (-પ્રક૫૫ પૃ. ૪૪૫) ૫૭. પં. કલ્યાણહર્ષગણિ–તેમણે સં. ૧૫૯૪માં ગંધારમાં કૃતવર્મરાજારાસ” બનાવ્યું. ૫૫. આ૦ હેમવિમલસૂરિ શિષ્ય (૫૬) મુનિ દાનવધનજીતેઓ ગચ્છનાયકના હસ્તદીક્ષિત શિષ્ય હતા. Page #889 -------------------------------------------------------------------------- ________________ ૮૩૨ . જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૫૭. પં. હંસધીરગણિ–તેમણે સં૧૫૫૪માં “હેમવિમલસૂરિફાગ” ર. પદ. આ આનંદવિમલસૂરિ, પ૭. પ૦ ધનવિમલગણિ, ૫૮. મુનિશિવવિમલ (નગરશેઠ ભંડાર “નેમિનાથ ચરિત્ર') ૫૫. આ૦ હેમવિમલસૂરિ સ્વ. સં. ૧૫૮૩. પ૬. પં. કુલવીરગણિ પ૭ પં. કુલધીરગણિ. ૫૮. પં. કુશલસંયમગણિ–તેમણે સં. ૧૫૫૫માં “હરિ બલમછરાસ” ર. ગુજરાતના બાદશાહ મુજફરશાહ (સં. ૧૫૬૮ થી ૧૫૮૪) આ૦ હેમવિમલસૂરિને સં. ૧૫૭૨માં પકડાવી કેદમાં પૂર્યા અને ખંભાતના જૈનસંઘને ૧૨૦૦૦ ટકા દંડ કર્યો. તે રકમ પાછી વળાવવા માટે ૫૦ હર્ષકુલગણિ વગેરે ૪ વિદ્વાન મુનિવરે બાદશાહ પાસે ગયા. તેઓએ બાદશાહને ખુશ કરી, બાદશાહ પાસેથી ૧૨૦૦૦ ની રકમ પાછી વળાવી હતી. આ ચાર મુનિવરોમાં પં. કુશલસંયમગણિ પણ હતા. ( –પ્રક. ૫૫ પૃ૦ ૬૮૨, ૮૨૪, ૮૨૫) પપ. આ૦ હેમવિમલસૂરિ–તેમની આજ્ઞામાં મહાકાવ ૫૦ લાવણ્યસમય પણ હતા. (-સં. ૧૫૫૫ થી ૧૫૯૦ પ્રક. પ૨) ૫૮ પં. સિંહકુશલ ગણિએ સં૦ ૧૫૬૦માં “નંદબત્રીશીચોપાઈ' બનાવી. (પ્રક. ૫૫ પૃ૦ ૮૨૨, ૮૨૩. શીલશાખ) તપગચ્છના (૫૪) આ૦ સુમતિસાધુસૂરિ, (૫૫) પં. પદ્મવિજયગણિ, (૫૬) પં. જયવિજયગણિ, (૫૭) પં. શાંતિવિજયગણિ શિષ્ય પં. દોલતવિજય ગણિવરે “ખુમ્માણરાસ” બનાવ્યો. (-પ્રક. ૫૪) સં. ૧૫૬૮ના વૈ૦ શુ ૭ ગુરુપુષ્યમાં કુભકર્ણના રાજ્યમાં વીરમપુરના જૈનસંઘે વિમલનાથ જિનપ્રાસાદમાં ભ૦ હેમવિમલસૂરિ શિષ્ય પં. ચારિત્રસાધુગણિના ઉપદેશથી “રંગમંડપ બનાવ્યું. (–પ્રક૫૫ નાકોડા તીર્થ જિન વિ. લે. સં૦ ભા૨ લેટ નં૦ ૪૧૮) પં. ઉદયભાનુએ સં. ૧૫૬પમાં વિક્રમસેનચોપાઈ બનાવી. Page #890 -------------------------------------------------------------------------- ________________ ૮ ૩૩ પચાવનમું આ હેમવિમલસરિ પ્રભાવક જન-ઈડરના રાજવંશમાં ઘણું રાજાઓ જેન તથા જૈન ધર્મ પ્રત્યે પ્રેમવાલા થયા હતા. (૧) ઈડરને રાજાભાણ–તે આ૦ હેમવિમલસૂરિને ભક્ત હતે. (૨) ઈડરના રાજા નારાયણ–તે મહ૦ શાન્તિચંકગણિવરને ભક્ત હતે. (જૂઓ પ્ર. પ૫ પૃ૦ ૭૭૫ મતે હાર્ષિગણિને વાચક વંશ નં. ૨) (૩) ઈડરને કઠારી સાયર, () ઈડરને કોઠારી શ્રીપાળ. (૫) ઉજ્જૈનને બારવ્રતધારી શેઠ માણેકચંદ ઓસવાલ જૈન (-પ્ર. ૫૫ પૃ૦ ૮૩૯ થી ૮૪૨ મણિભદ્ર મહાવીર) જૈન તીર્થો જૈન ધર્મમાં (૧) કલ્યાણક તીર્થ (૨) અતિશય તીર્થ અને (૩) ચમત્કારી તીર્થ એમ ત્રણ જાતનાં તીર્થો બન્યાં છે. શંખેશ્વરજી, કુલપાક, અંતરીક્ષજી, કંબઈ, એશિયા, રામસેન, જીરાવલા, ફધિ કેશરીચાળ, મગરવાડા, ચાંદનગાંવ, ભેચણીજી, વગેરે ચમત્કારી તીર્થો છે. ચમત્કારી તીર્થમાં અધિષ્ઠાયક દેવ ચમત્કારો બતાવે છે. આ જનતા ચમત્કારી તીર્થોને બહુ માને છે. અમે પ્ર. ૩૬ પૃ. ૨૩૫માં રામસેન તીર્થ તથા તેના અધિષ્ઠાયક યક્ષને પ્રસંગ આપે છે. જીરાવલા તીર્થને પરિચય પણ આપે છે. ૧. જીરાવલા તીર્થ-આપણે આ અજીતદેવસૂરિ, જીરાવલા તીર્થને ઇતિહાસ, અને જીરાવલા ગચ્છનો પરિચય પહેલાં (પ્રક. ૪૦, પૃ. ૪૭૯ ૫૨૮, પ્રક. ૪૧, પૃ. ૫૫૪, પ્રક. ૪૨, પૃ૦ ૭૧૦, ૭૨૨માં) જોઈ ગયા છીએ. જીરાવલા ગ૭ માટે શિલાલેખેના આધારે વિશેષ આ પ્રમાણે જાણવા મળે છે – (૧) વડગચ્છના આઠ દેવચંદ્રસૂરિ (૪૧ મા) આ૦ વાદિદેવસૂરિની પાટે આ જિનચંદ્ર (જિનભદ્રસૂરિ) થયા. (પ્રક. ૪૧, પૃ. ૫૭૩, ૫૮૨, ૫૮૯) Page #891 -------------------------------------------------------------------------- ________________ ૮૩૪ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ભ૦ હેમવિમલસૂરિના સમયે (૧) વરાણા તીર્થ (૨) નાકેડા તીથ અને (૩) મગરવાડા તીર્થ એમ ત્રણ ચમત્કારી તીર્થો બન્યાં, તે આ પ્રમાણે– (૧) શ્રી વરકાણું તીર્થ સ્તુતિसर्वानंदजयश्रियां वरप्रदः सर्वत्र सेवाजुषाम् योऽभूद् वा वरसौख्य ब्यीच्युतिमहावाक्यप्रकाशोवरम् यद् वाऽऽसीद् वरकाणकः किमिति सख्यातिस्त्रिधार्थेवतत् स श्रीपार्श्वविभुः प्रभावविभूताभावाय भूयाद् भुवि ॥ १ ॥ (નિગમમતના આ૦ વિનયહંસરિકૃત શ્રી જિનસ્તોત્ર કોશ-પ૫મું સ્તોત્ર શ્લ૦ ૧૧ પૃ. ૮૩) મારવાડની ગોલવાડમાં રાણું સ્ટેશનથી ૩ માઈલ દૂર અને જે મોટા શ્રમણસમુદાયવાળા હતા. તેમના પટ્ટધર આ૦ રામચંદ્રસૂરિના ઉપદેશથી જીરાવલા પાર્શ્વનાથના જિનપ્રાસાદમાં દેરીઓ બની હતી. તથા સં૦ ૧૪૧૫ ચ૦ વ૦ ૬ બુધ અનુરાધાનક્ષત્રમાં અને સં૦ ૧૪૧૩ને ફાઇ સુત્ર ૧૩ સ્વાતિ નક્ષત્રમાં પણ જુદી જુદી દેરીઓ બની હતી. જૈન તીર્થો જીરાવલા ગચ્છની પટ્ટાવલી ૧ લી (૧) ભ૦ વીરસિંહસૂરિ (૨) ભ૦ વીરચન્દ્રસૂરિ સં. ૧૪૩૫ મહા વ૦ ૧૨ સોમવાર : (૩) ભ. શાલિભદ્રસૂરિ–સં. ૧૪૫૩ વૈ. સુ. ૨ સોમવાર જીરાવલા ગચ્છની પટ્ટાવલી ૨ જી. (૧) ભ૦ ઉદયચંદસૂરિ-૧૫૦૮ જેસુત્ર ૧૦ સેમ. (૨) ભવ સાગરચંદસૂરિ–સં૦ ૧૫ર૭ મ૦ વ૦ ૭ રવિ. - જીરાવલા ગચ્છની પટ્ટાવલી ૩ જી (૧) ભ૦ દેવાનંદસૂરિ સં. ૧૬૫૧ વૈ૦ સુ૫ શુક્રવાર (૨) આ૦ સેમસુંદરસૂરિ સં૦ ૧૬૫૧ ચૈત્ર સુર ૫ (પ્ર. ૪૧ . ૫૯) (તપા. ત્રિસ્તુતિક આ. વિજયયતીન્દ્રસૂરિને જૈન પ્રતિમા લેખસંગ્રહ ભા. ૧ લેખ નં ૬૨, ૯, ૧૩૮, ૨૫૬, ૩૦૯, ૩૧૦). Page #892 -------------------------------------------------------------------------- ________________ ૮૩૫ પંચાવનમું ] આ હેમવિમલસરિ નાડેલ શહેરથી ૬ માઈલ દૂર વરકાણું ગામ છે. ગામ નાનું છે. પણ આ ગામ ગોલવાડ પ્રાન્તના જેનેની પંચાયતનું મુખ્ય સ્થાન છે. ગામમાં જેનેનાં ઘર નથી. પણ ગામની વચ્ચે બાવન દેરીઓ વાળે પ્રાચીન વિશાળ જિનપ્રાસાદ વિદ્યમાન છે. જેમાં રંગમંડપ અને નવ ચોકીના એક થાંભલા ઉપર સં૦ ૧૨૧૧ને લેખ છે. જિન પ્રાસાદમાં મૂળનાયક તરીકે ભ૮ પાશ્વનાથની ધાતુની પ્રાચીન ભવ્ય પ્રતિમા વિરાજમાન છે. તેનું પરિકર સં૦ ૧૭૦૭માં બન્યું છે. જિન પ્રાસાદમાં બીજી પણ ઘણું પ્રતિમાઓ છે. ભ૦ હેમવિમલસૂરિવરે ભક્તામર સ્તોત્ર અને કલ્યાણમંદિર સ્તંત્રની પાદપૂર્તિરૂપે મંદાક્રાન્તામાં વકાણુ પાર્શ્વનાથનું સ્તોત્ર કલે૪૬ બનાવ્યું હતું. (પ્રક. ૫૫ પૃ૦ ૬૮૫) (૫૪) ભ૦ સાધુરત્નસૂરિના શિષ્ય કવિ ચક્રવત સર્વરાજગણિવરે સં૦ ૧૫૪૯ કા૦ વ૦ ૧૨ના રોજ માંડવગઢમાં “આનંદસુંદર ગ્રંથ” બનાવ્યું હતું. તેની પ્રશસ્તિમાં “શ્રી વરકાણું પાર્શ્વ પ્રસને ભૂયાત્ ” એમ લખ્યું છે. (પ્ર. ૫૪ પૃ૦ ૪૩૯) આથી અનુમાન થાય છે કે સં૦ ૧૫૪૯થી વરકાણું પાર્શ્વનાથનું આ સ્થાન તીર્થ તરીકે વિખ્યાત હતું. જિનપ્રાસાદમાં પિસતાં ડાબી તરફના હાથી પાસે શિલાલેખ ખોદેલે છે. તેમાં ઉલ્લેખ છે કે–મેવાડના રાણું જગતસિંહે તપગચ્છના ભવ્ય વિજયદેવસૂરિના ઉપદેશથી સં૦ ૧૬૮૬ પો. વ. ૮ શુક્રવારે જાહેર કર્યું છે કે વરકાણામાં દર સાલ પોષ વદમાં ૮, ૯, ૧૦ અને ૧૧ ને દિવસે મેળો ભરાય છે. રાયે આ મેળામાં જાત્રાળુઓનું કઈ જાતનું મહેસુલ લેવું નહી. (જૂઓ પ્ર. ૪૪ પૃ. ૪૨) આ૦ વિ. વલ્લભસૂરિ અને આ૦ વિ૦ લલિતસૂરિના ઉપદેશથી ગોલવાડના જૈનસંઘે અહીં “વરકાણુ પાર્શ્વનાથ જૈન વિદ્યાલય ગુરુકુલ” બનાવ્યું છે. (અમારે જેન તીર્થોને ઇતિપૃ૦ ૩૨૨) (૨) નાકેડાતી મારવાડમાં માલાની પરગણામાં બાજેતરા રેલ્વે સ્ટેશનથી ૭ માઈલ દૂર નાકેડા તીર્થ છે. Page #893 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના તિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ લેાકવાયકા છે કે એક રાજાના (૧) વીરમસેન અને (૨) નકારસેન એ બે રાજકુમારેાએ પહાડીઓની વચ્ચે ૨૦ માઈલના ફાસલે (૧) વીરમપુર અને (૨) નક્કોર નગર-નક્કોરપુર વસાવ્યાં તથા બન્નેએ જેન ધર્મ સ્વીકારી (૧) સ॰ ચન્દ્રપ્રભુ અને (૨) ૦ પાર્શ્વનાથના મોટા જિનપ્રાસાદો અનાવ્યા. અને આ॰ સ્થૂલિભદ્રસ્વામીના હાથે તેઓની પ્રતિષ્ઠા કરાવી. ૮૩ વીરમપુરમાં સ૦ ૯૦૯માં ૨૭૦૦ જૈનઘર બન્યાં હતાં. અહીંના શા॰ હરખચંદજી તાતેડ જૈને ભ॰ ચંદ્રપ્રભુના જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર કરી, તેના મૂળનાયક ભ૦ ચંદ્રપ્રભુને ભેાંયરામાં પધરાવી નવા ભ॰ મહાવીરસ્વામીને મૂળનાયક તરીકે બેસાડયા. આ પ્રતિમા સ૦ ૧૨૨૩માં ખંડિત થવાથી સંઘે ત્યાં ભ॰ મહાવીરસ્વામીની બીજી નવીપ્રતિમા સ્થાપી. બા॰ આલમશાહે વીરમપુર ભાંગ્યું. જિનપ્રાસાદ તાડયા. અને તે નાકારાને ભાંગવા ગયા. સથે ત્યાંથી ૧૦ ગાઉ દૂર કાંડાગામ પાસેના કાલીદ્રમાં ભ૦ પાર્શ્વનાથ વગેરેની ૧૨૦ પ્રતિમા પધરાવી. બાદશાહે નગર અને ખાલી બનેલા જિનપ્રાસાદ તાડયા. પછી જૈને એ વીરમપુરના જિનપ્રાસાદના જીજ્ઞેોદ્ધાર કરાવ્યા ત્યારે એક જૈનને સ્વપ્ન આવ્યું કે “ કાલીદ્રહમાં ભ॰ પાર્શ્વનાથ છે તેને અહીં લાવી બેસાડા.” આથી સ`ઘે કાલીદ્રુહમાંથી ૧૨૦ જિન પ્રતિમાએ લાવી, મૂળનાયક તરીકે ભ॰ નાકાડા પાર્શ્વનાથને બેસાડી મંદિરમાં સર્વ પ્રતિમાઓને બેસાડી. ત્યારથી આ સ્થાન નાકારા-નાકાડા તરીકે પ્રસિદ્ધ થયું. ત્યાં આજે (૧) નાકેાડા પાર્શ્વનાથનું જિનાલય, (૨) લચ્છીબાઈના ઋષભજિનપ્રાસાદ અને (૩) માલાશાહનું ટેકરા ઉપર બનેલ ભ૦ શાન્તિનાથનું મંદિર, એમ ત્રણ જિનાલયેા છે. જે સુંદર કારીગરીવાળાં ઉંચા શિખરવાળાં છે. તે ત્રણે જિનપ્રાસાદોને પરિચય આ પ્રમાણે છે (૧) નાકાડા પાર્શ્વનાથનું જિનાલય-મહાર સમયસુંદરગણિવરે આ તીનું “નીત નામ જપે। શ્રી નર્કાડા” સ્તવન બનાવ્યું છે. આ Page #894 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ હેમવિમલસરિ ૮૩૭ તીર્થ પલ્લીવાલ વેતામ્બર જેનેએ સ્થાપ્યું છે. જેમાં ૧૨ થી ૧૭મી શતાબ્દી સુધીની ઘણી જિન પ્રતિમાઓ છે. જે દરેકની ઉપર વિવિધ સાલના પ્રતિમા લેખે છે. એક કાઉસગ્ગીઓ ઉપર વિ. સં. ૧૩૦૩ને લેખ છે. સંઘે સં. ૧૬ર૧મા દરવાજે બનાવ્યો, તથા શ્રી નાકેડા પાર્શ્વનાથની કૃપાથી પલ્લીવાલ ગચ્છના ભ૦ યશોદેવસૂરિના સમયે, રાવલ જગમાલના રાજ્યમાં સં. ૧૬૭૮ બીટ અ સુ ૨ રવિવારે ભ૦ મહાવીર સ્વામીના જિનાલયમાં ચોકી બનાવી, તેમજ સં૦ ૧૬૮૨ અo સુર ૬ સોમવારે નંદીમંડપ બનાવ્યું. અહીં મૂળનાયક તરીકે “૨૫ ઈંચ ઉંચી નાકોડા પાર્શ્વનાથની પ્રતિમાઓ છે. અહિના ક્ષેત્રપાલ અધિષ્ઠાયક નાકેડા ભૈરવ છે. જે ચમત્કારી છે. મંદિરની મૂળ બાંધણું પર (બાવન) જિનાલય મંદિર, વાળી છે. તેમાં દેરીઓ બનાવવાનું કામ ચાલુ છે. સં. ૨૦૧૬ મહા સુદિ–૧૪ના રેજ છેલ્લી પ્રતિષ્ઠા થઈ છે. (૨) બીજે જિન પ્રાસાદ-ભ૦ ગષભદેવનું જિનાલય વિરમપુરની લક્ષમી બાઈએ આ મંદિર બનાવી તેમાં સં. ૧૫૬૮ વૈ૦ સુત્ર ને રોજ ભ૦ હેમવિમલસૂરિના હાથે ભ૦ ઋષભદેવની જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. ત્યારે વીરમપુરમાં ૧૫૦૦ જેન ઘર હતા, અહીં આજે મૂળનાયક તરીકે બે ફુટ ઉંચી ભ૦ ઋષભદેવસ્વામીની ભવ્ય પ્રતિમા છે. બે બાજુ બદામી રંગની બે જિન પ્રતિમાઓ છે. તે મંદિરમાં કુલ ૩૫ જિન પ્રતિમાઓ છે. અહીં વીરમપુરના સંઘે રાવલ ઉપકર્ણના રાજ્યમાં સં. ૧૫૬૮ અ૦ સુત્ર ૫ (વૈ. સ. ૭) ગુરુવાર પુષ્ય નક્ષત્રમાં તપાગચ્છના ભટ હેમવિમલસૂરિના શિષ્ય પં. ચારિત્રસાધુગણિવરના ઉપદેશથી ભ૦ વિમલનાથના જિનપ્રાસાદમાં “રંગમંડપ” બનાવ્ય, સં. ૧૫૭૨ અ સુ ૧૫ ને રોજ ભ૦ હેમવિમલસૂરિના શિષ્ય પં. વિમલચંદ્રગણિના ઉપદેશથી નવ ચેકી કરાવી, તથા મહોત્ર ધર્મ સાગર ગણિવરના ઉપદેશથી સં. ૧૬૩૭ના વૈ. સુ. ૩ ગુરુવારે રાવલ Page #895 -------------------------------------------------------------------------- ________________ ૮૩૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ભીમ મેઘરાજે વિમલનાથ જિનાલયમાં રંગમંડપ બનાવ્યું. (પ્રક. ૫૫, પૃ. ૮૨૨ શીલચારિત્ર શાખાની ૧લી પટ્ટાવલી.) (શ્રીજિન વિપ્રલે. સં. ભા૨ લેટ નં. ૪૧૮ ક૨૧) તેમજ સંઘે સં. ૧૬૭૭ બી. અ૦ સુત્ર ૬ દિને શુક્રવારે ઉત્તરા ફાલ્ગણું નક્ષત્રમાં રાઉલ વિજયસિંહના રાજ્યમાં ભવ્ય વિજયસેનસૂરિ, આ. વિજયદેવસૂરિના ઉપદેશથી આ જિનાલયને જીર્ણોદ્ધાર કરાવ્યો. આ જિનાલયમાં સં. ૧૮૬પ ને પણ શિલાલેખ છે. (૩) ભ૦ શાન્તિનાથનું જિનાલય-આ મંદિર ત્રણે મંદિરમાં સૌથી ઉંચું છે. વધુ પહેલું છે. નાકોડા પાર્શ્વનાથના જિનાલયની જમણી બાજુમાં ઉંચી જમીનમાં આવેલું છે. જેને શેઠ માલાશાહે બંધાવ્યું હતું. તેને ચકેશ્વરી દેવીએ પ્રસન્ન થઈ ધન આપ્યું હતું. તેણે મંદિરના ખાસ ખાસ દે ટાળી, આ મંદિર બનાવ્યું. હતું. મૂળનાયક ભ૦ શાન્તિનાથની પ્રતિમા ખંડિત થવાથી સં. ૧૯૧૦ મહા સુદ ૫ ગુરુવારે તેમાં ભ૦ શાન્તિનાથની બીજી નવી પ્રતિમા બેસાડવામાં આવી હતી. જે પ્રતિમા આજે વિદ્યમાન છે. આ મંદિરમાં ૨૭ જિન પ્રતિમાઓ અને ચરણ પાદુકાઓ છે. આ મંદિરમાં સં. ૧૬૧૪ માગસર વ૦ ૨ ને ખરતરગચ્છના ભ૦ જિનચંદ્રસૂરિના સમયને સંસ્કૃત શિલાલેખ છે. સં. ૧૫૧૮ જે. સુ. ૪ની ભ૦ જિનચંદસૂરિ પ્રતિષ્ઠિત ભ૦ જિનપ્રભસૂરિની પ્રતિમા છે. આ નગર વિક્રમની સત્તરમી શતાબ્દી સુધી સમૃદ્ધ હતું. આજે અહીં મેવાનગર (પિ૦ બાલત્તરા) નાનું ગામ વસેલું છે. અહીં ઉપર મુજબ ઉંચા શિખરવાળા સુંદર કારીગરીવાળા ભવ્ય મેટા જિન પ્રાસાદે છે. (અમારે જેન તીર્થોને ઈતિહાસ પૃ૦ ૩૪૭ થી ૩૫૧ નાકોડા) (૩) મણિભદ્ર મહાવીર યક્ષનું મગરવાડાતીર્થ સ્તુતિ भूतः प्रेतो डाकिनी शाकिनी वा दुष्टा देवा राक्षसा व्यन्तराश्च । नाम्ना यस्याऽऽयाति शान्ति नितान्तं तं देवेशं माणिभद्रं नमामि ॥६॥ ___ श्रद्धास्रोतः श्राविणौ यस्य नित्यं Page #896 -------------------------------------------------------------------------- ________________ पंयावन ] આ૦ હેમવિમલસરિ ૮૩૯ सेवालग्नौ भैरवो कृष्णगौरौ । तं विनालिध्वंसकं पूज्यपादं भक्त्युदेकान्माणिभद्रं नमामि ॥ ९ ॥ वाराहवक्त्रेण सुशोभमान__मैरावणारूढमनेकशक्तिम् । सर्वेश्वरं भद्रकरं वरेण्यं श्रीमाणिभद्रं शिरसा नमामि ॥ १० ॥ योगिन्यश्च समे वीराः सेबायां यस्य नित्यशः । विद्यमानास्तया भूतं माणिभद्रं नमाम्यहम् ॥ ११ ॥ न मे सखा भूमितलेऽस्ति कश्चित् त्वत्तः परों मोहविनाशहेतुः । त्यक्त्वा क्व गच्छामि भवन्तमेव न मे गतिः क्वापि तु माणिभद्र ॥ २० ॥ सुतार्थी भजेत् पुत्रलाभाय नित्यं गदार्तश्व नैरोग्यमाप्तुं मनुष्यः । मुमुक्षुस्तु मोक्षाय “मोक्षक हेतुं" धनार्थी धनप्राप्तये माणिभद्रम् ॥ २१ ॥ राज्येऽभिसम्मानकरः कृपालुः, कारागृहाद् बन्धनमुक्तिहेतुः । देवः परो नास्ति वरप्रदाता __ श्रीमाणिभद्रादिह विश्वमध्ये ॥ २३ ॥ यशोवित्तविद्याप्रदातरमीड्यं ___ जगद्वन्दनीयं तपागच्छनाथम् । पवित्रव्रतं सर्वदाहं स्मरामि दयाम्भोनिधि माणिभद्राख्यदेवम् ॥ २४ ॥ (સં. ૧૯૯૫ના વૈ. ગુરુ ૫ નો પં૦ ચતુરસાગરકૃત શ્રીમાણિભદ્રસ્તોત્ર શ્લે ૨૭) Page #897 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો યક્ષ પ્રગટ થયા. "" यक्षेन्द्रः स्वच्छमूर्तिर्जिन पतिचरणाssसेविनां सिद्धिदाता आरूढो दिव्यनागं मुनिपति विमलानन्दभक्तः प्रवीणः । शुण्डास्यो दिव्यरूपः सुरमणि सुरभी कल्पकुम्भैः समानः वीरेन्द्रः माणिभद्रः प्रदिशतु कुशलं बुद्धि सिद्धी समृद्धिम् ॥ ઉલ્લેખ મળે છે કે વિ॰ સ૦ ૧૫૪૭ માં ધાણધારમાં મણિભદ્ર ( વીરવંશાવલી. વિવિધ ગચ્છ પટ્ટાવલી સંગ્રહ પૃ૦ ૨૧૮, પ્રક૦ ૫૩ પૃ૦ ૫૬૩) પૂર્વ આ॰ બુદ્ધિસાગરસૂરિ લખે છે કે-તપાગચ્છમાં ચૌદમા (સાળમા ) સૈકામાં શ્રીઆણુ વિમલસૂરિ થયા. તેમણે યતિઓમાં શિથિલાચાર દેખી પાંચ હજાર યતિએની સાથે ક્રિયાદ્વાર કર્યાં. તે વિહાર કરતા કરતા માળવામાં ગયા. તે ઉંજ્જૈનીમાં ક્ષિપ્રા નદીના કાંઠે ગંધ મસાણમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ઉજ્જૈનમાં માણેકચ'દ આસવાલજેન ખારવ્રતધારી શ્રાવક વસતા હતા. તેની માતાએ “ વમાન આયંબિલ તપ આદર્યું હતું. યતિએ શિથિલ થવાથી માણેકચક્રની શ્રદ્ધા યતિએ પરથી ઉડી ગઈ. આ॰ આનવિમલ. ગંધ મસાણમાં કાઉસગ્ગધ્યાને રહ્યા હતા. ત્યાં તેમણે એક માસાપવાસનું તપ આદર્યું હતું. લેાકેાએ તેમની તારીફ કરી. માણેકચંદની માતાએ પુત્રને કહ્યુ કે, ‘તું આ॰ આણુ વિમલસૂરને વહેારવા માટે તેડવા જા. માણેકચંદને શ્રદ્ધા નહાતી પણ તે માતાના કહેવાથી રાત્રે ત્યાં મસાણમાં પરીક્ષા કરવા ગયા. તેણે અંધારામાં મશાલ સળગાવી અને આ આણુ વિમલસૂરિની દાઢી પર ધરી, તેથી તેમની દાઢીના વાળ મળી ગયા. અને તેમનું મુખ દાઝયુ. તેા પણ તે મૌન અને શાંત રહ્યા. તેથી માણેકચંદ શેઠને તેમના સાધુત્વ વિશે શ્રદ્ધા થઈ. અને અને તે ગુરુના પગે પડચે, આ॰ આનંદવિમલસૂરિએ તેને આધ આપ્યા. તેથી તે ગુરુભક્ત બન્યા. માણેકચંદ શેઠની પાલીમાં દુકાન હતી. ત્યાં આ॰ આનવિમલસૂરિ ચેમાસુ રહ્યા. ત્યાં આ॰ આનદુવિમલસૂરિએ “ શત્રુજયમહાત્મ્ય ' વાંચ્યું, તેથી માણેકચ ંદને સિદ્ધા “ સિદ્ધાચલનાં ચલનાં દર્શન કરવા ઘણુંા ભાવ થયા, અને તેણે ઃઃ ’ ૮૪૦ [ પ્રકરણ Page #898 -------------------------------------------------------------------------- ________________ ૮૪૧ પંચાવનમું ] આ૦ હેમવિમલસરિ દર્શન કર્યા વિના ભેજન નહીં લેવાની પ્રતિજ્ઞા કરી, તપ આદર્યું અને યાત્રા કરવા ચાલ્યું. તે સાતમા દિવસના ઉપવાસે પાલનપુર અને સિદ્ધપુરની વચ્ચે મગરવાડામાં આવ્યું. ત્યાં તે વખતે ગામ ન હતું. ત્યાં તેને ભિલેએ લૂંટી લીધો. અને મારી નાખે, મરતી વખતે તે સિદ્ધાચલના ધ્યાનમાં અને પંચપરમેષ્ઠીના ધ્યાનમાં આરુઢ થયે હતું, તેથી તે મરીને મણિભદ્રવીર તરીકે ઘણું દેવને ઉપરી થયો. એ સમયે ખંભાતમાં ખરતરગચ્છ અને તપગચ્છના યતિઓમાં મતભેદ થતાં ઝગડે થયો અને ખરતરગચ્છના યતિઓએ ભરવાની આરાધના કરી તપગચછના યતિઓને મારી નંખાવ્યા. આથી ૫૦૦ યતિઓ માર્યા ગયા. આથી આઠ આણંદવિમલસૂરિએ પાલનપુર તરફ વિહાર કર્યો. તેઓ મગરવાડાની ઝાડીમાં ઉતર્યા. ત્યાં રાત્રે આ આણંદવિમલસૂરિ ધ્યાન ધરતા હતા. તેમની પાસે માણેકચંદ શેઠે આવીને દર્શન દીધાં. સૂરિએ તેને ઓળખે. માણેકચંદ શેઠે પિતાના મરણને વૃત્તાંત કહ્યો, અને મણિભદ્રવીર તરીકે પોતાની ઉત્પત્તિ વિશેની હકીકત કહી. દેવે તેમની સેવાચાકરી કરવા યાચના કરી. આ૦ આણંદવિમલસૂરિએ કહ્યું “ખરતગચ્છના યતિઓએ ભૈરવને આરાધી અમારા ગચ્છના સાધુઓનો નાશ કરવા તેને મૂકે છે, તેનું નિવારણ કરો. તપગચછના આચાર્ય, સાધુઓ, યતિઓ વગેરેને સહાય કરે. મણિભદ્રવીરે કહ્યું, “હું આપની સેવામાં હાજર રહીશ અને ભરવને ઉપદ્રવ ટાળીશ, પણ મારી એક માગણી છે કે, તપગચ્છના ઉપાશ્રયમાં તથા દેરાસરમાં મારી મૂર્તિની સ્થાપના કરવામાં આવે. સૂરિએ કહ્યું કે “તમને તપગચ્છના અધિષ્ઠાયક તરીકે સ્થાપવામાં આવે છે.” તેજ જગ્યાએ “મણિભદ્રવીરની સ્થાપના” કરવામાં આવી. તે સ્થાન મગરવાડા તરીકે પ્રસિદ્ધ થયું. મણિભદ્રવીરે ભૈરવને વારી ઉપદ્રવ દૂર કર્યો. મણિભદ્રવીરના કહેવા પ્રમાણે ભૈરવ શાંત થયો. તપગચ્છના આચાર્યો જે નવા “પાટ” પર બેસતા તે ત્યાં પ્રથમ Page #899 -------------------------------------------------------------------------- ________________ ૮૪૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ જતા. અને મગરવાડામાં જઈ અઠ્ઠમ કરી મણિભદ્રવીરને પ્રત્યક્ષ કરતા હતા. તે પ્રમાણે તપગચ્છ સમશાખાના દરમા ભવ્ય શાંતિસેમે મગર વાડામાં રહી મણિભદ્રનું આરાધન કર્યું અને તેમના પગને કે ઢીંચણને કંઈક અંશ આગલોડમાં લઈ ગયા. અને ત્યાં મણિભદ્રવીરના કહેવા પ્રમાણે દેરું બંધાવી ત્યાં સ્થાપના કરી. (પ્રક. ૫૩ પૃ૦ ૫૬૩) નોંધ : તપગચ્છના ઉપાશ્રયમાં તથા દેરાસરમાં પુર, નગર અને ગામે ગામમાં મણિભદ્રવીરની સ્થાપના જ્યાં ત્યાં જોવામાં આવે છે. જૈન શાસનના અધિષ્ઠાયક તરીકે મણિભદ્રવીર જૈન સમ્યગદષ્ટિ દેવ છે. વિસં. ૧૭૩૩માં આગલેડમાં મણિભદ્રવીરનું દેરું સંઘે બંધાવ્યું. સં. ૧૮૬૦માં આગલેડના ઠાકર હરિસિંહના વખતમાં પં. મુક્તિવિજયજીના ઉપદેશથી આગડના જૈનસંઘે મણિભદ્રવીરના દેરાને “જીર્ણોદ્ધાર” કર્યો. તે દેરાસરની પાસે આદીશ્વર ભગવાનની પાદુકાદેરી છે. બીજી દેરીઓ પણ જૈનેની છે. તેની પાસે શ્રાવકસંઘની બંધાવેલી ધર્મશાળા છે. તથા જૈન સંઘે બંધાવેલ કુવે છે. આગલેડના જૈનસંઘની માલિકી તથા વહીવટ તળે મણિભદ્રવરનું દેરું, દેરીઓ તથા ધર્મશાળા, બાગ, કુ વગેરે છે. આગલેડમાં શ્રાવકેનાં ૧૦૦ ઘર, બે શિખરબંધી દેરાસર છે. (–વીજાપુર-બૃહદુવૃત્તાંતમાંથી) મણિભદ્રવીર તે પૂર્વે માણેકચંદ્ર શેઠ નામે વીસાઓશવાલ શ્રાવક હતા. તેથી અમદાવાદ, સુરત, મુંબઈ, પૂના, વિજાપુર વગેરે ઓશવાલે ત્યાં બાધા રાખવા-મૂકવા આવે છે. - મણિભદ્રવીરના દેવળના પ્રાસાદના ગભારામાં આગળ કઈ ખરતરગચ્છના યતિએ (આજથી ૨૫-૩૦ વર્ષ પૂર્વે) ભૈરવની સ્થાપના કરી છે. પણ અમારે એ મત છે કે, ભૈરવની સ્થાપના ત્યાં ન રાખતાં પાસે દેરી કરી તેમાં કરવી જોઈએ. આગલેડ, ઈલેડ વગેરે ગામો ભીલ ઠાકરેએ વસાવેલાં છે. Page #900 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આગલેડમાં મણિભદ્રવીર : ઈ સ૦ ૧૯૨૧ માં ‘મણિભદ્રતીનું વર્ણન' નામનું પુસ્તક બહાર પડયુ છે. તેમાં આગલેડને પહેલાં અગસ્થિપુર કહેતા હતા, તથા અગસ્થિ ઋષિએ મણિભદ્રવીરને આરાધી પ્રગટ કર્યો. · ઈત્યાદિ કેટલીક ખાખતા જૂઠી અને ઈતિહાસ પ્રમાણ વિનાની લખી છે, • હેવિમલસૂરિ અગસ્થિપુરનું અપભ્રંશ નામ આગલેાડ થઈ શકતું નથી, તેમ જ અગસ્થિ મુનિએ તે ગામ વસાવ્યું નથી. પણ જેના અંતે ૪ ૪ આવે છે એવાં આગલાડ, ઈલાડ, આજોલ વગેરે ગામેા ભીલ ઠાકારાનાં વસાવેલાં છે. “ અગસ્થિ ઋષિએ મણિભદ્રવીરને આરાધ્યા. એવું કેાઈ પ્રમાણુ પુરાણમાં નથી. તથા સંસ્કૃત પ્રાચીન ગ્રંથામાં નથી.” તેથી એવી પુરાવા વિનાની જોડી કાઢેલી વાતાને ઈતિહાસના સાક્ષરે! માની શકે નહીં. આગલાડમાં શ્રીદેોલતરુચિ તિ તે દેરાસરાની તથા મણિભદ્રવીરના દેરાની સારી સંભાળ રાખે છે. અને તેમણે શ્રાવકેાને • દેવદ્રવ્ય ”માંથી મુક્ત કર્યાં છે. તેથી શ્રાવકા સુખી થયા છે. 66 ૮૪૩ વિજાપુરીય (ભ॰ વિજયદેવસૂરિ સંઘની પરંપરાના) યતિ શ્રી અમૃતવિજયજીગણ વૃદ્ધ થયા. ત્યાં સુધી તે આગલેાડ મણભદ્રવીરના દર્શનાર્થે વિજાપુરથી દર રવિવારે (આગલાડ) જતા હતા. (જૈ ૦ સ॰ પ્ર૦ ક્રૂ ૨૦ પૃ૦ ૨૩૪ મણિભદ્ર છંદ) લાડોલ વિજાપુરથી ઉત્તર દિશાએ ૩ ગાઉ ઉપર લાડાલ ગામ છે. તેને સંસ્કૃત ગ્રંથમાં લાટાપલી કહેવામાં આવે છે. તે લાટ ભીલે વસાવેલી પલ્લી હતી. તેથી લાટાપલ્લી નામ પડયું. વિશ્વ સ૰૧૯૫૭માં લાટાલમાં એક ઘર પાસે ખેાઢતાં ૧૮ જિન પ્રતિમા નીકળી હતી, તેમાં એક શ્રી ભદ્રબાહુની ભૂતિ હતી. લાડાલ એક હજાર વર્ષોંનું જૂનું ગામ ગણાય છે. ત્યાં મારુ એક જૈન દેરાસર છે. લાડાલમાં લાયબ્રેરી છે. જૈનાના ૪૦ ઘરો છે. Page #901 -------------------------------------------------------------------------- ________________ ૮૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ (સં. ૧૯૮રને ગુજરાત-વીજાપુર વૃતાન્ત પૃ૦ ૧૩ થી ૧૬) (વીજાપુર પરિચય માટે જૂઓ પ્રક. ૪૫ પૃ૦ ૩૫૩ વીજાપુર) ૧ આર હેમવિમલસૂરિ અને મણિભદ્ર મહાવીર આઠ બુદ્ધિસાગરસૂરિએ મણિભદ્ર મહાવીરને ઈતિહાસ આપે છે તે પ્રસિદ્ધ છે. વિશેષ આ પ્રમાણે પણ મળે છે. માણેકચંદ શેઠ યતિઓને શિથિલાચાર દેખી લંકાગચ્છને શ્રાવક બની ગયું. છેવટે આ હેમવિમલસૂરિની પૂરી પરીક્ષા કરી, બારવ્રતધારી શ્રાવક બન્યા. કાગચ્છના ત્યારના શ્રીપૂજે ભૈરવને સાધ્યો હતે. લંકાગચ્છના ૬૮ યતિઓ આ૦ હેમવિમલસૂરિના શિષ્ય બન્યા, શેઠ માણેકચંદ પણ તેમને શ્રાવક બન્યા. આથી તે શ્રીપૂજે ભૈરવને સાધી, ભરવ દ્વારા લંકાગચ્છમાંથી સંવેગી બનેલાઓને હેરાન કરવા પ્રયત્ન કર્યો. તેમાં ઘણુ સંવેગી સાધુ ભ્રમિત થઈ કાળ કરી ગયા. માણેકચંદ શેઠ પણ મગરવાડાના જંગલમાં સિદ્ધગિરિના ધ્યાનમાં જ કાળ કરી મરણ પામી મણિભદ્ર નામે ઇંદ્ર બને, તે મગરવાડા આવ્યું અને તેણે ગુરુદેવ હેમવિમલસૂરિની આજ્ઞાથી લકાગછના શ્રીપૂજે મોકલેલા કાળા-ગોરા–ભરવને હઠાવી તેને ઉપસર્ગ દૂર કર્યો અને તેણે ગુરુદેવ પાસે માગણી કરી કે હવે પછી તપગચ્છના નાયકના નામમાં “વિજય” શબ્દ રાખ, અને મને “તપગચ્છને દેવ” માન. આચાર્યદેવે તેની આ માગણુઓને સ્વીકાર કર્યો. તપગચ્છના નાયકોમાં ત્યારથી “વિજય” શબ્દ રખાય છે. અને તપગચ્છને ગચ્છરક્ષક દેવ મણિભદ્રવીર મનાય છે. ત્યારથી તપગચ્છનાં મંદિરે, ઉપાશ્રયમાં મણિભદ્રવીરની સ્થાપના કરવામાં આવે છે, બીજા ગચ્છવાળા પણ મણિભદ્રવીરને મેટે દેવ માને છે. (–જયપુરના તપગચ્છના ઉપાશ્રય તરફથી સં. ૧૬૧૭માં પ્રકાશિત વાર્ષિક “મણિભદ્ર” પત્ર વાર્ષિક અંક; માસ્તર રતિલાલ બાદરમલ તરફથી વીર સં૦ ૨૪૭૭ માં પ્રકાશિત ભક્તવીર શ્રી માણિભદ્રવીર ચરિત્ર) Page #902 -------------------------------------------------------------------------- ________________ ૮૪૫ પંચાવનમું ] આ૦ હેમવિમલસરિ. (૨) વિજયદાનસૂરિ અને મણિભદ્રમહાવીર વૃદ્ધો કહે છે કે આ વિજયદાનસૂરિએ ગીતાર્થોની વિનતિથી અને મણિભદ્રવીરની સમ્મતિથી આ૦ વિજયહીરસૂરિને ગચ્છનાયક બનાવ્યા હતા. તેમણે સાથે સાથે એવી આજ્ઞા કરી હતી કે, “હવે પછી બધા ગચ્છનાયકના નામમાં “વિજય’ શબ્દ રાખે. આ અંગે છૂટક ઉલ્લેખ આ રીતે મળે છે. (૧) પહેલું એ કારણ, વિજયદાનસૂરીશ, નિજ પાટિ સ્થાપ્યા, હીરવિજયસૂરીશ, ૪૫. તેણિંવાર કહિઉ એકવચન, સુણે સાવધાન; જેહનઈ પદ આપે, તેહનઈ દઇ બહુમાન, ૪૬ એ વિજયની શાખા, જયકારી જગિ જાણ; પદ દીધા તેહનું, વિજય નામ મનિ આણી, ૪૭ (–આ. વિજયતિલકસૂરિરાસ; ઐતિહાસિક રાસ સં૦ ભાગ ૪) (૨) “વીરવંશાવલી” માં લખ્યું છે કે-યક્ષ મણિભદ્રે આ વિજયદાનસૂરિને સ્વપ્નમાં આવીને જણાવ્યું કે, “તમારી પાટે વિજયશાખા સ્થાપજે. હવે પછી તમારી પાટ પરંપરામાં બીજી શાખા રાખશે મા, માટે જે નામ સ્થાપો ત્યારે તેમાં મારા નામને એક ચક્ષરાજ તેમનું નામ રાખજો. વિજયશાખા રાખવાથી પાટ વિજય વાળી બનશે.” (આજ સુધી તપાગચ્છમાં દર ત્રીજી પેઢીએ શાખા બદલાતી હતી તે હવેથી બંધ થઈ વિજય શાખા કાયમ બની છે.) (વિવિધ ગચ્છીય પટ્ટાવલી પૃ૦ ૧૨૨) હરે ગુરુવરકી સેવા કરે, મણિભદ્ર મહાવીર, કરે સમૃદ્ધિ ગચ્છમે કાટે સંઘકી પીર (૩) મણિભદ્રવીર આ. વિજયદાનસૂરિને એ ભકત હતા કે તેમનું નામ જ પનારને ય સહાય કરતા હતા. આથી જ પાટણની એક Page #903 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ જૈન કન્યા સરસ્વતી નદીમાં બુડતી હતી, ત્યારે તેણે આ. વિજયદાનસૂરિનું શરણું લીધું. અને મણિભદ્રવીરે તેને ત્યાંથી બચાવી લીધી. (-સં. ૧૬૯૦ની મહ૦ કીર્તિવિજયગણિવર કૃત વિચારરત્નાકર પ્રશસ્તિ શ્લેક ૮, પ્રક. ૫૭ ગુરૂનામ મંત્ર પ્રભાવ) (૩) આ શાન્તિસેમસૂરિ (ખાખી) અને મણિભદ્રવીર વીજાપુરથી ૫ કેશ દૂર આગલોડ ગામ છે. ત્યાં સં૦ ૧૬૭૦ ને ભ૦ સુમતિનાથને એક માટે જિનપ્રાસાદ હતું અને તે પછી સં. ૧૮૬૫માં સંઘે બે માળનું મોટું જિનાલય બંધાવ્યું, જેના બીજા માળે સેજા ગામથી લાવેલ “ભવ કલ્યાણ પાર્શ્વનાથની પ્રતિમા” બિરાજમાન કરી હતી. તેમજ તે સાથે અટડા ગામથી લાવેલ “ભવ ગોડી પાર્શ્વનાથ વગેરે જિનપ્રતિમાઓ” બેસાડેલી હતી. આગડ ગામની બહાર નૈઋત્ય ખૂણામાં આ૦ શાન્તિસમસૂરિએ સં. ૧૯૩૩માં પ્રતિષ્ઠા કરાવેલ મણિભદ્રવીરનું મોટું જૈન દેરાસર છે. (-વિજાપુર બૃહદુવૃત્તાન્તમાંથી) આગડ ગામમાં શ્રાવકેનાં ૧૦૦ ઘર છે, બે મોટા શિખરબંધી જિનપ્રાસાદે છે તથા ઉપાશ્રય છે. તપગચ્છમાં અનુક્રમે (૫૫) આરહેમવિમલસૂરિ–સ્વ. સં. ૧૫૮૩ મા શુ ૧૦, (૫૬) આ૦ સૌભાગ્યહર્ષસૂરિ–સ્વ. સં. ૧૫૯૭ મા શુ ૫,(૫૭) મહાતપસ્વી આ૦ સેમવિમલસૂરિ સ્વ. સં. ૧૬૩૭, (૫૮) આ૦ આણંદસેમસૂરિ, (૫૯) આ૦ વિમલસેમસૂરિ (૬૦) વિશાળસેમસૂરિ–સ્વ. સં. ૧૬૯૮ મા શુ ૧૫, (૬૧) આ૦ ઉદયવિમલસૂરિ, બીજું નામ ઉદયસેમસૂરિ, (૬૨) ભ૦ શાંતિસેમસૂરિ થયા (પ્રક. ૫૫ પૃ. ૬૯૦ સેમશાખા પટ્ટાવલી) આગડ ગામમાં જ્યાં ભ૦ સુમતિનાથને જિનપ્રાસાદ હતો, ત્યાં સહસમલ રાજાના યુવરાજને પુત્ર રાજા રામસિંગ હતું ત્યારે સં. ૧૭૩૩ માં આ૦ શાંતિસામે ચોમાસુ કર્યું હતું. તે મોટા તપસ્વી હતા. તેમણે ૧૨૧ દિવસ સુધી આયંબીલનું તપ ચાલુ રાખી મણિભદ્રવીરની આરાધના કરી. Page #904 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું] આ હેવિમલર ૮૪૭ tr મણિભદ્રવીરે ૧૨૧ મા દિવસે પ્રત્યક્ષ થઈ આચાર્યને કહ્યું, ‘મુનિવર ! હું તમારા જાપથી સંતુષ્ટ થયે છું, જે જોઇએ તે માગેા.’ મુનિવરે કહ્યું, “હું ક્ષેત્રપાલ ! આગલાડમાં સિદ્ધવડ જેવા વડ છે, ત્યાં તમે પધારી, તમારું સ્થાન જમાવેા. અને એ સ્થાનને સર્વ રીતે મહિમા વધારો. તમને છએ દનવાળા માને છે, તેા અહીં આવી વસે અને ભક્તોની કામનાઓ પૂરી કરે. મણિભદ્રવીરે આ॰ શાંતિસેામની માગણીથી આગલાડમાં વડ નીચે આવી વાસ કર્યાં. અને ત્યારથી સૌને તેને પરચા થવા લાગ્યા, એટલે આ॰ શાંતિસેામસૂરિએ સ૰૧૭૩૩માં રાજા રાયસિંગના સમયે આગલેડમાં વડ નીચે મણિભદ્રવીરને વસાવી, તેનું તીર્થ સ્થાપન કર્યું. આ॰ શાંતિસેામસૂરિના સમયે ‘સેામશાખા’ના બીજા આચા (૬૨) ગજસેામસૂરિ થયા હતા. આ॰ શાંતિસેામસૂરિ આગલાડમાં પાંચ કેશથી વીરની આરાધના કરતા હતા ત્યારે દર મા ભ૦ ગજસામે આગલેાડમાં આ॰ શાંતિસેમનું અપમાન કર્યું, તેમના પાંચ કેશ ખેંચી કાઢયા. આથી આ૦ શાંતિસામસૂરિએ આ॰ ગજસામસૂરિના પટ્ટો બંધ કર્યાં હતા. અને પછી સ’૦ ૧૭૪૧ માં તેમને ગચ્છમાં લઈ તેમના પટ્ટો શરૂ કર્યાં હતા. (પ્રક૦ ૫૫ પૃ॰ ૬૯૨) (૪) કવિરાજ પ’૦ અમૃતવિજયજી (એલીયા) અને મણિભદ્રવીર્ વૃદ્ધો કહે છે કે, વીજાપુરમાં તપગચ્છના વિજયદેવસૂરિસંઘના (૬૦) ભ૦ દેવવિજયસૂરિ, (૬૧) વિજયસિંહસૂરિ, (૬૨) વિજયપ્રભસૂરિ, (૬૩) ૫'૦ મુક્તિવિનયગણિ, (૬૪) ૫’૦ ભક્તિવિજયગણિ, (૬૫) ૫૦ વિદ્યાવિજયગણ, (૬૬) ૫૦ રૂપવિજયગણિ, (૬૭) ૫૦ રંગવિજયગણિ, (૬૮) ઉ૦ વલ્લભવિજયગણિ થયા હતા. ( -70 ૦ સ॰ પ્ર૦ ±૦ ૯૭) (૬૭) ૫’૦ રંગવિજય ગણિવરના મેટા શિષ્ય ૫૦ યતિવર અમૃતવિજયજી હતા. (પ્રક૦ ૬૧) તે વૈદું. મંત્ર, તંત્ર અને Page #905 -------------------------------------------------------------------------- ________________ ૮૪૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ કાવ્યકળામાં નિષ્ણાત હતા. તે દર ગુરુવારે આગલેડમાં મણિભદ્રવીરની યાત્રા કરવા જતા હતા. તેમણે વૃદ્ધ થયા બાદ આગલેડ જવાની તાકાત ન રહેવાથી, વીજાપુર અને આગલોડના રસ્તા વચ્ચે મસાણેશ્વર મહાદેવ (મસેશ્વર મહાદેવ) ના દેરા પાસે એક ખેતરમાં દેરી બનાવી, મણિભદ્રવીરની સ્થાપના કરી હતી. તે સાગર શાખાના ભકારક શાંતિસાગરની આજ્ઞામાં રહેતા. તેમણે સં૦ ૧૯૦૧ માં વાઘણ પિળના જિનપ્રાસાદમાં જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા કરાવી હતી. - તેમણે વિજાપુરમાં બ્રાહ્મણોના માઢ પાસે સરસ્વતીની દેરી પણ બનાવી હતી. વૃદ્ધો કહે છે કે, તે મેટા ચમત્કારી યતિ હતા, એક વખત મુસલમાનેએ “જૈન યતિઓને વેશ” લઈ નાચ શરૂ કર્યો. ત્યારે પરમ તપસ્વી સંવેગી મુનિ નેમસાગરજી મઠ ત્યાં વિદ્યમાન હતા. તેમણે ૫૦ યતિ અમૃતવિજયજીને કહેવડાવ્યું કે, તમે આ ખેલ બંધ કરા; યતિજીએ ઉત્તર વા કે, “આપ મુનિ મહારાજ છે અને હું શિથિલ છું, યતિ છું, તે આપે જ આને વિચાર કરે જોઈએ. તપસ્વીજીએ ફરી આગ્રહપૂર્વક કહેવડાવ્યું કે, “મહાનુભાવ! જૈન ધર્મ તમારે અને અમારો અને સૌને છે, યતિરે આવા સમયે ચમત્કાર બતાવે છે. સંવેગી સાધુ ચમત્કાર બતાવે નહીં. સંવેગી સાધુ અને યતિમાં આ જ મેટો ફરક હોય છે, તે આને ઉપાય તમારે જ કરવાને છે. - યતિવરે આગેવાન મુસલમાનોને બોલાવી કહ્યું કે, “આ ખેલ અહીંથી જ બંધ કરે. આગળ વધશો મા.” પરંતુ મુસલમાન યુવકોએ ગણકાર્યું નહીં. અને એ ખેલ ચાલુ રાખે. એવામાં આગળથી અવાજ આવ્યો કે, જમાતને રેકે, તાજિયાને રેકે, આગળ વધવાને રસ્તો બંધ છે.” રસ્તામાં પથ્થરની મેટી દિવાલ બની ગઈ હતી, જે કઈ જાય તે ત્યાં ટકરાઈને પાછા પડતે, મુસલમાન આગેવાને સમજી ગયા કે, પેલા સેવડાનું આ કામ છે. આથી સુસલમાનેએ યતિવર અમૃતવિજયજી પાસે આવી માફી માગી, Page #906 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ૦ હેમવિમલસરિ ૮૪૯ અને સાથે સાથે કરાર કર્યો કે, “અમે કદી પણ તાજિયાની સામે યતિને ખેલ કરીશું નહીં.” યતિવરે ફૂંક મારી સૌને કહ્યું કે હવે જઈ શકે છે. મુસલમાનોની જમાત આગળ વધી અને સૌએ જોયું કે ત્યાં દિવાલ નહોતી. આથી તેઓ તાજિયાને આગળ લઈ ગયા. એક દિવસ વિજાપુરમાં એક મુસલમાનને છેક ભગવાન ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરની દિવાલ પાસે પેશાબ” કરવા બેઠે. યતિવરે તેને ટેક. કે “તારે અહીં મુતરવું નહીં.” છેકરાએ તુમાખીથી જવાબ આપે કે, “મૂતેગે ?” યતિવરે શાંતિથી કહ્યું, અચ્છા બચ્ચા? “મૂતતે હી રહે.” પછી તો છેક બે-ચાર કલાક ત્યાં જ બેસી રહ્યો અને પેશાબ કરતો રહ્યો. તેના પિતાને છોકરાની દુર્દશાની ખબર પડી. તેણે યતિવર પાસે જઈ વિનંતિ કરી કે, આ છોકરાને પેશાબ બંધ કરી આપો.” યતિએ શાંતભાવે જવાબ વાળે કે, “બંધ થઈ જશે.” પરંતુ ત્યારથી તે છોકરાને પેશાબ બિલકુલ રોકાઈ ગયો અને તે છોકરો વળી અકળાવા લાગ્યું. આથી મુસલમાનની જમાત મળી. અને યતિવર પાસે માફી માગી, એવો કરાર કર્યો કે, “આજથી અમારું કઈ પણ માણસ અહીં પેશાબ નહીં કરે.” પછી તે છોકરાને આરામ થયે. પં. અમૃતવિજયજી યતિવર આવા ચમત્કારી હતા. તેમણે ૧૨ ભાવનાના અધિકારના ગુજરાતી “સવૈયા ૨૮ રચ્યા છે. તેમાંથી તેમની કવિત્વશક્તિ અને ઉચ્ચ જીવનને પરિચય મળે છે. . (૫) ભારક ભુવનતિલકસૂરિ (તપાવૃદ્ધષિાળ) અમે, પહેલાં (પ્રક. ૪૪ પૃ. ૮ થી ૨૮ માં) “તપાગચ્છની વૃદ્ધપલાળના ભટ્ટારકેની પઢાવલી આપી છે. તેમાં ૬૫ મા ભટ ભુવનતિલકસૂરિ થયા હતા. ' તે સૂરિમંત્રના પાઠી હતા. તેમને “યક્ષરાજ મણિભદ્ર મહાવીરનું ઈષ્ટ” હતું. તેમણે તે ઈષ્ટથી “શાસન પ્રભાવના” કરી છે. તે આ પ્રમાણે Page #907 -------------------------------------------------------------------------- ________________ ૮૫૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ વિક્રમની સત્તરમી સદીમાં અમદાવાદ મોટું નગર હતું. તેને કેટ, ૧૨ દરવાજા, ઘણું ચૌટા, ઘણી પિળ, હતી, અને તે અર્ધા એજનમાં પથરાયેલું હતું. ' (૧) અમદાવાદનાં અહમદપુર વગેરે ઘણું નામ છે. (પ્રક. ૪૫ પૃ ૧૯૮, ૨૦૭) - જેમાં દેશી, વખારિયા, વહોરા, એમ મેટા વ્યાપારી વસતા ત્યાં શા. પૂજાશાહ અને તેની પત્ની પ્રેમલદે રહેતા હતા. બને ધર્મી હતા, સુખી હતા, પણ તેઓને કંઈ સંતાન ન હતું. તેઓએ એક વાર ભ૦ ભુવનતિલકસૂરિ કે જે પ્રેમલદેવીના ગૃહસ્થપણાના ભાઈ હતા. તેમને અમદાવાદમાં ઉત્સવ પૂર્વક પધરાવી ચોમાસું રાખ્યા. પ્રેમલદેએ ભટ્ટારજીને વિનંતિ કરી કે “અમને ધર્મ–અર્થ અને કામ બધુંય છે. માત્ર કંઈ સંતાન નથી, આપ જેવા ભાઈ છે, મોટા ધર્માચાર્યું છે. અહીં મણિભદ્રસાચા દેવ છે. આપણે તેના ઉપાસક છીએ, છતાં સંતાનની ખોટ મને બહુ સાલે છે. કૃપા કરીને આપને ભાણેજ થાય, એવું વચન આપે.” ભટ્ટારકે બેનની આજીજીથી જણાવ્યું કે “તને અંતરાયકર્મ તૂટે અને સંતાન થાય તે, એક પુત્ર મને આપજે બહેને એ વાત અંગીકારી. ૧. જૈન જૈન સાધુઓને આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, અને પુસ્તકનું દાન આપે છે. તેમજ શિષ્ય બનાવવા માટે પોત-પોતાના પુત્ર પુત્રીઓનું પણ દાન કરે છે. જેમકે (૧) વાસુદેવ કૃષ્ણમહારાજા ભ૦ નેમિનાથની પાસે દીક્ષા લેનાર સૌ નર-નારીઓને દીક્ષાની અનુજ્ઞા આપતા. તેમજ તેના સગા-વહાલાઓને સર્વ જાતની સગવડ કરી આપી, તેઓ પાસેથી રજા અપાવતા હતા. (૨) મગધના રાજા શ્રેણિકે (બિંબસારે) પિતાની રાણુઓ તથા પોતાના પુત્રોને ભ૦ મહાવીરસ્વામીની પાસે દીક્ષા અપાવી હતી (ત્રિશા પુત્ર ચ૦ પર્વ ૧૦ મું, પ્રક. ૧ પૃ૦ ૭) (૩) ખાંમના જૈનાએ વિ. સં. ૧૦૦ લગભગમાં આ૦ યક્ષદેવને ૧૧ છોકરા વહરાવ્યા હતા. (જૂઓ ઈતિ પ્ર૦ ૧ પૃ. ૨૨) (૪) ભંડારના વીરનાગ પિરવાડે સં. ૧૧૫રમાં ભરૂચમાં આવે Page #908 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું] મા॰ હેવિમલસૂરિ ૫૧ શેઠ પૂજાશાહ તથા શ્રી પ્રેમલદેને રામજી, રૂપજી વગેરે પાંચ પુત્રા અને બે પુત્રી થઈ, બહેને ભ॰ ભુવનકીર્તિ સૂરિને ૭ વર્ષના રામજી વહેારાવ્યા તે મેાટા થતાં ભ॰ રત્નકીતિસૂરિ બન્યા. ૬૬. ભ॰ રત્નકીર્તિસૂરિ-તેમનાં સ૦ ૧૯૭૯ ભા૦ ૧૦ ૨ મગળવારે રેવતીનક્ષત્રમાં મધ્યરાતે શુભલગ્નમાં અમદાવાદમાં જન્મ નામ-રામજી સ૦ ૧૬૮૬ વૈ૦૦ પને રાજ રાજનગરના રાજપરામાં દેશી કાનજી તથા તેની ભાર્યાં ગમતાઢે વિશાશ્રીમાળીના ઉત્સવમાં દીક્ષા, નામ મુનિ રાજકીતિ સં ૧૭૦૭ વૈ૦ સુ૦ ૩ને મુનિચંદ્રસૂરિને પેાતાના “૯ વર્ષના પુત્ર પુર્ણચંદ્ર” વહેારાવ્યા, જે મહાવાદી દેવસૂરિ થયા હતા. (પ્રભાવક ચરિત્ર ઈતિ॰ પ્ર૦ ૪૧ પૃ૦ ૫૬૧) (૫) ધંધૂકાની મેાઢ શ્રાવિકા પાહિનીદેવીએ પેાતાના ભાઈ વૈમિનાગની સમ્મતિથી પેાતાને “ પાંચ વર્ષના પુત્ર ચાગા ” સ૦ ૧૧૫૦માં આ૦ દેવચન્દ્રસૂરિને વહેારાવ્યા. આ બાળક તે જ ક સ આ૦ હેમચન્દ્રસૂરિ થયા. (પ્ર૦ ૪૧ પૃ૦ ૬૦૦) (૬) ખંભાતના સં‚ ભીમજી અને સં૦ સાંગણસાની વગેરેએ દેવેન્દ્રસૂરિને શુદ્ધ આહાર પાણી, વસતિ તથા શિષ્યા આપ્યા. (ગુર્વાવલી શ્લા૦ ૧૩૭ થી ૧૩૯ પ્રતિ॰ પ્રક૦ ૪૫ પૃ૦ ૩૨૮ ૩૩૨) પોર્ટુગીઝ પીનહુશે પાદરી તા. ૬-૧૧-૧૫૯૫ને રાજ પત્રમાં લખે છે કે મેં ખંભાતના જૈન ઉપાશ્રયમાં આઠ નવ વર્ષની ઉંમરના ઘણા છોકરા જોયા. જે જૈન મુનિ બનેલા હતા. આટલી ઉંમરે તેઓ ધને માટે અણુ કરે છે. (પ્રતિ॰ પ્ર૦ ૪૪ પૃ૦ ૧૩૩) ખંભાતના સાની સિંહ એસવાલે વિસ ૧૪૯૧ માં પેાતાની ૭ વર્ષની મીલાપ નામની પુત્રી વૃધ્ધ તપાગચ્છના ભ૦ રત્નસિંહરિને ખંભાતમાં લાવી વહેારાવી દીક્ષા અપાવી, જે દરરાજ ૧૫૦ લેાક કઠસ્થ કરી શકતી હતી સમવિદુષી તેમજ વ્યાખાત્રી બની હતી, ભ॰ રત્નચૂલામહત્તરાની પાટે સ્થાપી (શ્રીધ લક્ષ્મીમહત્તરાભાસ ) કનડા ગામની શ્રી સૌભાગ્ય દેવીએ ૫૦ નયવિજયને સ૦ ૧૬-૫૬ –૫૭ માં પેાતાના પાંચ વર્ષના પુત્ર જંસુ વહેારાવ્યા જે માટા થતાં ન્યાયતી ન્યાયવિશારદ ન્યાયાચાય મહેાપાધ્યાય શ્રી યશે વિજયજી મહારાજ (પ્રતિ॰ પ્રક॰ ૫૮) થયા. Page #909 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાના તિહાસ—ભાગ ૩જો [ પ્રકરણ રાજ શા॰ રતનજી ( ભાર્યા ગમતાદે ) પુત્ર નાગજી દશા શ્રીમાળીએ ક કાત્રા કાઢી, કરેલા ઉત્સવમાં આચાય પદ, નામ-આ॰ રત્નકીતિસુરિ તેમજ ભ॰ ભુવનકીર્તિનું સ’૦ ૧૭૮૦ માં સ્વગમન બાદ સ૦ ૧૭૮૧ ચૈત્ર વિક્રે રના રાજ દધિગામ (ડભેાઇ)માં શાહ સેામજીએ કરેલ ઉત્સવમાં ભટ્ટારકપદ અને સ૦ ૧૭૩૪ પેા૦ ૧૦ રને રાજ દધિગામ (ડભેાઇ)માં સ્વગમન થયાં. તેમને (૧) ૫૦ રામવિજય (૨) ૫૦ સુમતિવિજય (૩) ૫૦ હેમવિજય અને (૪) ગ'વિજય એમ ચાર શિષ્યા હતા ૬૭ ભ॰ ગુણસાગરસૂરિ અમદાવાદના જૈન સ`ઘે ૫૦ ગંગ વિજયને આચાર્ય બનાવી ભ૦ ગુણસાગરસૂરિ નામ રાખી. ભ॰ રત્નકીતિસૂરિની પાટે સ્થાપ્યા. ૫૦ સુમતિવિજયે સં૦ ૧૭૪૯ અષાડ સુદ્ઘ ૭ હસ્ત નક્ષત્રમાં અમદાવાદમાં ભ॰ રત્નસૂરિરાસ ઢાળ-૯ સર્વ ગાથા ૧૪૬, ગ્ર ૧૭૦ ” બનાવ્યેા. પર તી— ૮૫૨ = મણિભદ્રવીરનાં ૩ તીર્થસ્થાન છે. (૧) માળવામાં “ઉજજૈન ” તેની જન્મભૂમિ છે. બાવન વીરે સાથેની રહેવાસ ભૂમિ છે. ત્યાં મેાટા વડ નીચે મણિભદ્રવીરનું સસ્તક પૂજાય છે. '' (૨) ગુજરાતમાં પાલનપુર પાસે તેની વિજયભૂમિ “ મગરવાડા ” છે. ગુરુની આજ્ઞાથી તેણે ત્યાં નિવાસ કર્યાં છે, ત્યાં મણિભદ્રવીરનાં ચણા પૂજાય છે. (૩) ગુજરાતમાં વિજાપુર પાસે “આગલેાડ ગામ”માં વડ નીચે તેથે પેાતાનું સ્થાન માગ્યું, ત્યાં મણિભદ્રવીરના ચરણુ ઉપરના ભાગ ધડ પૂજાય છે. વીજાપુરમાં પણ તેનું સ્થાપનાતીથ છે. ૧. તેમના રાજ્યમાં ૬૩ મા ભ૦ દેવરત્નસૂરિના શિષ્ય ઉપાધ્યાય રાજસુંદરગણિ શિષ્ય ઉપા॰ પદ્મસુંદરગણિએ ભગવતીસૂત્રના આ॰ અભયદેવસૂરિ કૃત ટીકાના આધારે ટક બનાવ્યો, વિવરણ બનાવ્યું. Page #910 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું આ૦ હેમવિમલસરિ ૮૫૩ (૪) કંબોઈતીર્થમાં રેલ્વેના પાટા પાસે જંગલમાં ગેરિયાવીરનું સ્થાન છે. મણિભદ્રવીરનું ચમત્કારી સ્થાન છે. ત્યાંના વૃદ્ધો કહે છે કે, “જ્યારે ત્યાં રેલ્વે લાઈન નીકળી, ત્યારે તે સ્થાન પાસે રેલગાડી આવતાં એંજિન બંધ થઈ જતું. ૩ દિવસ આ પ્રમાણે બન્યું, પછી તેના ડ્રાઈવરે નીચે ઊતરી તે સ્થાનને નમસ્કાર કર્યા અને રેલ્વેખાતાએ તે સ્થાનને સુધાર્યું. તે પછીથી ત્યાં રેલવે બરાબર ચાલુ થઈ છે. અટકી નથી. અમદાવાદના શેઠ લાલભાઈ ઉમેદરામ લશ્કાએ કંઈતીર્થના મનમેહન પાર્શ્વનાથના તીર્થપ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યું, ત્યારે આ સ્થાનને પણ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ કંઈ તીર્થસ્થાન છે. પણ મણિભદ્રનું સ્થાન તીર્થ તરીકે વિખ્યાત નથી. બીજા પ્રભાવક સ્થાને મણિભદ્રવીરનાં બીજાં પણ ચમત્કારી સ્થળે છે, તે આ પ્રમાણે (૧) સૌરાષ્ટ્રમાં વઢવાણ શહેરમાં યતિલાલચંદજીના ઉપાશ્રયમાં સ્થાન છે યતિલાલચંદને મણિભદ્રવીરનું ઈષ્ટ હતું તે બહુ ચમત્કારી હતા. શેઠ છગનલાલ જેરાજ વગેરે માનતા હતા. કે એક દિવસે રાજાએ ઉપાશ્રયના એક સારા લીંબડાને કાઢી નાખવાને મનસુબો કર્યો. યતિરે કુંડી ઢાંકી સીધી ડાળવાળા તે લીંબડાને છુપાવી દીધો. બીજે દિવસે લોકેએ જોયું કે તે સ્થાને વાંકે ચૂકે લીંબડો ઊભે છે. અમલદાર નિરાશ થયે. આ ઉપાશ્રયનાં “યતિ લાલચંદજીને ઉપાશ્રય” અને “લીંબડાવાળ ઉપાશ્રય” એમ બે નામે છે. (૨) અમદાવાદમાં વિજયાનંદસૂરિગચ્છના ઉપાશ્રયમાં વીરનું સ્થાન છે. આ મણિભદ્ર બહુ ચમત્કારી મનાતા હતા. જેનેને તેને પરચો મળતો હતો, તેથી તેના પ્રત્યે મેટી શ્રદ્ધા હતી. હવે પછી તે, વહીવટદારોએ તે સ્થાનમાં જેવા તેવા “દેવ ચેટકોને બેસાડી દીધા. આથી આ સ્થાનનું માહાસ્ય ઘડ્યું. અને આરાધકોની એકનિષ્ઠા ચલવિચલ થાય. તેવાં નિમિત્તો ઉભાં થવાથી પરચો ઘટવા લાગે. (૩) શ્રીપુરમાં અંતરીક્ષ પાર્શ્વનાથના ભેયરામાં વીરનું સ્થાન છે. Page #911 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રરણ (૪) જયપુરના ઘાટમાં ગુણી નીચે મુહતાના ભ॰ પદ્મપ્રભના જિનાલયમાં વીરનું સ્થાન છે. ૨૫૪ (૫) અજમેરમાં લાખન કેટડીમાં તપગચ્છના ઉપાશ્રયના પાછલ ઉપાશ્રય”માં એક કોટડીમાં વીરનું સ્થાન છે, જે આજે પણ ચમત્કારી મનાય છે. આ સ્થાનમાં રહેલા મનુષ્ય ઉપર ખીજા 66 કાઇની મૂઢ ચાલી શકતી નથી. (૬) મેાટા પાસીના તીમાં ભ॰ નેમિનાથના જિનાલયમાં ચમત્કારી મણિભદ્રવીર છે (-પ્રક૦ ૫૦ પૃ૦ ૪૫૦) (૭) શ ંખેશ્વરતીથ પાસે રાજા વનરાજ ચાવડાની જન્મભૂમિ * વણાદના ” જિનાલયમાં વીરનું સ્થાન છે. ત્યાંના રૈના જણાવે છે કે, તેની પાટ ઉપર કેાઈ સૂઈ શકતા નથી. મણિભદ્રના સ્થાનમાં જેવા તેવા ચેટક દેવની મૂર્તિ કે ફોટો રાખેા તે, રાતે રાત ત્યાંથી ગુમ થઈ જાય છે, (૭) અમદાવાદ પાસે બારેજામાં ભ૦ વિજયરાજસૂરિ પ્રતિષ્ઠિત મણિભદ્રવીરનું સ્થાન છે. (૮) સુઈગામના ઉપાશ્રયમાં મણિભદ્રવીરનું સ્થાન છે. સ્વરૂપ વન મણિભદ્રવીર સાધકને પ્રસન્ન થાય ત્યારે તેની સામે પેાતાના મૂળ સ્વરૂપમાં ખાલક રૂપે આવે છે. મણિભદ્રવીર ક્ષેત્રપાલ છે. તેને ઐરાવણુ હાથીનું વાહન હેાય છે. સૂકરના જેવું . મુખ, કાળારંગ અને તેના દાંત ઉપર “ કેશરિયાજીને જિનપ્રાસાદ હાય છે. * તેને એ ચાર કે છ હાથ હૈાય છે. તેને છ હાથ હૈાય ત્યારે તેમાં ૧ ઢાળ ર ત્રિશૂલ ૩ માલા ૪ નાગ ૫ પાશ અને ૬ અંકુશ હેાય છે. મણિભદ્રવીરનાં ૧ મણિભદ્ર ૨ માનભદ્ર ૩ માણેકચંદ ૪ ગાડિયા વીર, વગેરે નામેા મળે છે. છંદકારો લખે છે કે—તપગચ્છી સામશાખાના શાન્તિસેામસૂરિ કહે છે કે-ઉજ્જૈનમાં બાવન વીરાનું સ્થાન છે, તેમાં ગાડિયા વીર એજ મણિભદ્ર, એટલે મણિભદ્ર ખાવન વીરામાંના એક વીર છે. Page #912 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ૦ હેમવિમલસરિ ૮૫૫ જેમાં તે “ગોરડીયા” નામથી પ્રસિદ્ધ છે. અને કંબોઈ તીર્થમાં મણિભદ્રવીરનું જે સ્થાન છે. તે ગેરડીયા નામે પ્રસિદ્ધ છે. પરંતુ મણિભદ્રવીરને મૂળ રંગ કાળે છે. નિગમમત પ્રભાવક ૫૦ સિદ્ધાન્તસાગરગણિ લખે છે કેતીર્થકરોના જન્મોત્સવમાં ૬૪ ઈન્દ્રો આવે છે. તેમાં યક્ષની જાતી તરફથી બે ઇદ્રો (૧) મણિભદ્રવીર અને (૨) પૂર્ણભદ્રવીર આવે છે. (દર્શન રત્નાકર લહેરી-રજી તરંગ-૧ તથા પ્ર૦૫૩–પૃ૦ પ૭૭) વીરની આરાધના (૧) મણિભદ્રની આરાધના અને પૂજા માટે સાધારણ રીતે આઠમ તથા ચૌદસ તિથિએ અને ગુરુવાર તે ઉત્તમ દિવસ છે. (૩) બાધા--તેની બાધા મહા સુત્ર ૫, વૈ૦ ૧, કે આ સુદ-૧૦ ને જે અથવા આઠમ કે ચૌદશ રવિવાર કે સોમવારે મૂકાય છે. અમદાવાદના નગરશેઠ શાન્તિદાસ ઝવેરીના વંશજે સીસેદિયા ઓસવાલ જેને મગરવાડા અથવા આગલેડમાં “મહેત” માટે જાય છે, જે બાલકનું લગ્ન થવાનું હોય તે લગ્ન કર્યા પહેલાં ત્યાં કુટુંબ સાથે જાય છે, સારા દિવસે મણિભદ્રવીરની સામે ઘીને દી “કરી” સુખડીને થાળ પિતાને માથે ધરી ચાટીએ અડાડી વીરની સામે મૂકે છે. ત્યારપછી આ સુખડી ત્યાં હાજર રહેલા દરેકને વહેંચે છે. આ સુખડી ત્યાંથી પાછી લવાય નહીં. લગ્ન થવાનું હોય તે છેકરા માટે વિધિ કરાય છે. પણ કઈ કઈ તે લગ્ન પહેલાં છોકરી માટે પણ આવી માહેત કરે છે. ધ : સ્વાભાવિક બનવા જોગ છે કે અમદાવાદના ઓસવાલ જેના ઘણા સગાસંબંધી વિજાપુરમાં છે. આથી વીજાપુર થઈ આગડ જવાનું સરળ પડે છે. પં. અમૃતવિજયજી (એલીયા) એ મગરવાડા જેટલું જ આગડ વીરનું મહાતમ્ય બતાવ્યું હોય, આથી અમદાવાદના જેને આગડ જવાનું વધુ પસંદ કરતા હોય ? Page #913 -------------------------------------------------------------------------- ________________ ૮૫૬ જૈન પરંપરાને ઇતિહાસ ભાગ ૩ [ પ્રકરણ (૩) મણિભદ્રવીરની માટી સાધના દીવાળી ને રોજ કે ગ્રહણ અવસરે કરાય છે. (૪) ધ્યાન રાખવું કે-મણિભદ્રવીર શુદ્ધ સમકાતિ, શાન્ત, વિવેકી, સદાચારી, અને ધર્મપ્રેમીને જ મદદ કરે છે, તથા પ્રત્યક્ષ થઈ દર્શન આપે છે. (૫) જે સમકિત વગરને હોય સ્વછંદી હોય, તથા બીજા જે તે દેવેને માનતે હોય તેને મણિભદ્રવીર પ્રસન્ન થતા નથી. દઢશીલે કરી થાપે મન, નિશિએ વિધિજપે પ્રસન્ન, પછે જે ચિતે તે પાવે, ઘર બેઠા સુખસંપત આવે-૧૫ (સં૧૭૦૮ પં. ઉદયવિજયગણિ કૃત છંદ) (૬) એક ોંધપાત્ર સુમેળ મળે છે કે-આઠ આણંદવિમલસૂરિ વિજય શાખાના આદ્ય આચાર્ય વિજયદાનસૂરિ અને આ૦ વિજયદેવસૂરિ વગેરે તથા તપગચ્છ સાગરશાખાના મહે. ધર્મસાગરગણિવર તેમજ તપગચ્છ વિજયદેવસૂરિ સંઘ સાગર શાખાના ભટ્ટારક રાજસાગરસૂરિ અને શેઠ શાન્તિદાસ ઝવેરી વગેરે મૂળ ઓસવાલ જ્ઞાતિના હતા, વિજયદેવસૂરિ ગચ્છનું બીજું નામ એસવાલ ગચ્છ પણ મળે છે. મણિભદ્ર મહાવીર પહેલા ઓસવાલ ન હતું. અને અત્યારે સમકાતિ જેન દેવ છે. આ સુમેળમાંથી સહેજે તારવી શકાય છે કે–તે સૌના વંશ વારસદારોને રક્ષકદેવ-ઈષ્ટદેવ મણિભદ્ર મહાવીર જ હોય. એ સ્વાભાવિક વસ્તુ છે છેદ-સ્તોત્રો- મણિભદ્રવીરના વર્ણન માટે ગુજરાતી, હિંદી અને સંસ્કૃત ભાષામાં વિવિધ છંદ–સ્ત મળે છે. (૧)તપગચ્છની સમશાખાના ૬૨મા ભ૦ શાંતિસેમસૂરિએ સં. ૧૭૩૩માં આગલેડમાં “મણિભદ્રસ્તાત્ર ક્ષે ૪૧બનાવ્યા. (-પ્રક. ૫૫ પૃ. ૬૯૦ સેમશાખા પટ્ટાવલી) (૨) ભ૦ હેમવિમલસૂરિના શિષ્ય ૫૦ હર્ષ કુલગણિની પરંપરાના ૫૮મા પં. ઉદયકુશલગણિવરે “મણિભદ્ર છંદ કડી ૨૧” બનાવ્યું. (જૂઓ પ્રક. ૧૫ કુશલશાખા.) Page #914 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ૦ હેમવિમલસરિ ૮૫૭ (૩) ૫૦ લફર્મકીર્તિ ગણિના ૫૦ હર્ષકુલગણિની પરંપરા શિષ્ય શિવક્રીતિએ “મણિભદ્ર પાઈ-૯” બનાવી. (પ્ર૫૮) (૪) તપગચ્છના પલ્મા ભ૦ વિજયસેનસૂરિના હસ્તે દીક્ષિત શિષ્ય પં. કનકવિજયગણિવર (આ. વિજયસિંહસૂરિ) ના આજ્ઞાધારી મહેર કલ્યાણવિજયગણિની પરંપરાના પં. રામવિજયગણિના શિષ્ય પં. ઉદયવિજયગણિએ સં. ૧૭૦૮ માગરવાડામાં ગુજરાતી ભાષામાં “મણિભદ્ર છંદ ચોપાઈ-૨૫” બનાવ્યું હતું. તેમણે તેમાં કઈ કઈ વિશેષ વાત પણ બતાવી છે તે આ પ્રમાણે તું જિનશાસનને વાલ, તુઝ કર ઝલકે દંડવિશાલ, તપાબિરુદ જગ જાસ પ્રસિદ્ધ, તેહને તે ઉપગારહ કીધ મારા “ગિણું ચઉસટી” સિરતાજ, “વીર બાવન” મેટા યક્ષરાજ એકલાખને એંશી હજાર, પીર પીગામ્બર કરે જુહાર છા નમે મણિભદ્ર? તું ચેડા તુજ સમરણ તે નાવે કેડા. “ચોરાશી ચેટકને રાય” હાથિદંડ, પાવડી તુઝ પાય ૧૦ દઢશીલે કરી થાપો મન્ન, નિશાઈ વિધિ જપે પ્રસન્ન પછે જે ચિતે તે પાવઈ, ધરિ બેઠા સુખસંપત્તિ આવઈ ૧પ તું સુરતરૂસમ પૂરણચિંતિત “માઘત” ટૂરિ થકી લીએ વાંછિત, “મરિવાડિ” કીધ વાસરસાલ, “જેન વાસિત સુર”તુંહી દયાલ શ્રી વિજયદેવ ગુરૂરાજ પસાય, તવિયો મણિભદ્ર સુર રાયાના સંવત્ સત્તર આઠ ઉદાર, મૃગશિર સુદિ આઠમ શશિવાર લશ સકલ સિદ્ધ જયકાર, મંત્ર મનમંદિર ગણતાં મારા અદ્ધિ વૃદ્ધિ કલ્યાણ ભાવે કરી ભણતાં, શ્રી વિજયસેનસૂરિ શિસ, સાધુ ગુણ પુરા કહિએ કનકવિજય કવિરાય” પ્રણમતાં યશ લહિએ. પંડિત રામવિજયતો, ભણે શિશ સુણ મુદા ઉદય અધિક ચઢતી કલા, જે મણિભદ્ર સેવે સદા મારપાળ પુપિકા-ઇતિશ્રી મણિભદ્ર દઈ મિતિ શ્રેયઃ ૧૦૮ Page #915 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ સંવત્ ૧૮૮૩ ના વર્ષે આસા સુઢિ-છ ના દિને મુનિ હેમવિમલજી શ્રી પ્રલ્હાદનપુરે કલ્યાણમસ્તુ (અમદાવાદમાં ૫૦ શાન્તિવિમલ પાસે પાનાં–૨ના આધારે) (૫) તપાગચ્છના ૧૩મા ભ૦ લક્ષ્મીસાગરસૂરિના મહે।૦ વિદ્યાસાગર ગણિવરની પરપરાના સાગરશાખાના મેાટા વિદ્વાન ૫૦ ભાજ સાગરગણિની પરંપરાના વિદ્વાન્ યતિવર ૫૦ ચતુરસાગરગણિએ સ૦ ૧૯૫૫માં વૈ૦ ૩૦ ૫ને રાજ વિવિધ વૃત્તોમાં સંસ્કૃત ભાષામાં મણિભદ્ર સ્તેાત્ર શ્લા ૨૭” રચ્યું. 66 (પ્ર૦ ૫૫ પૃ૦ ૬૫ મહા૦ વિદ્યાસાગરણ વંશ ) (૬) મણિભદ્ર ંદ ( એ જૈ॰ સ૦ પ્ર૦ વર્ષ ૨૦મું ૬૦૨૩૪) સમાધિકારર્ક- લેાકેામાં એવી માન્યતા પ્રચલિત છે કે-મણિભદ્રવીર વગેરે સમ્યક્ત્વધારી દેવા છે. તેા જેને ૨૪ શાસન દેવા, ૨૪ શાસન દેવીએ ૧૬ વિદ્યાદેવીએ, જ્ઞાન, દર્શન તથા ચારિત્રના અધિષ્ઠાયક દેવેશ, દેવીઓ, અને “ મણિભદ્રવીરનુ ” ઇષ્ટ હોય છે. તેને મરણ સમયે સમાધિ અને સંપૂર્ણ સુખશાન્તિ રહે છે. અને જેને આ સિવાયના ચેટકા ઘટિક યક્ષ કણ પિશાચિની, ઉચ્છિષ્ટ ચાંડાંલિની ભૂત, પ્રેત તથા પીર પેગમ્બર વગેરેનુ ઇષ્ટ હેાય છે, તેને મરણની છેલ્લી ઘડીએ વિષમ રીતે એહેાશીમાં પસાર થાય છે. ૨૫૮ ઘંટાકણ યક્ષ- તેને પરિચય આ પ્રમાણે મળે છે.ઘષ્ટિક યક્ષ— परिणापसिणं सुमिणे विज्जा सिट्टं करेइ अन्नस्स अहवा आईखिणिआ घंटिमसिदूं परिकहेइ ।। १३१२ ॥ वृत्ति यत् स्वप्नेऽवतीर्णया विद्यया विद्याधिष्टात्र्या देवतया शिष्टं कथितं सद् अन्यस्मै पृच्छकाय कथयति । अथवा “आईखिणिआ" डोम्बी तस्याः कुलदेवतं घण्टिकयक्षे नाम सपृष्टः सन् कर्णे कथयति सात्र तेन शिष्टं कथितं सद् अन्यस्मै पृच्छकाय शुभाशुभाय यत् परिकथयति एष प्रश्नप्रश्नः ॥ १३१२ ॥ Page #916 -------------------------------------------------------------------------- ________________ પચાવનમું ] આ હેમવિમલસૂરિ ૮૫૯ (ભાવનગરની શ્રી આત્માનંદ સભાએ સં. ૧૮માં પ્રકાશિત કરેલ ૯૦મું ગ્રંથરત્ન નિર્યુકિત ભાષ્ય વૃત્તિવાલું બહતુકલ્પસૂત્ર ભાગ ૬ ઠ્ઠો પરિશિષ્ટ ૧૩મું પાનું ૧૬, બુહતુ કલ્પસૂત્ર ભા. ૨ પૃ. ૪૦૩, ૪૦૪) જૈનાચાર્યો, ગીતાર્થો, અને વિદ્વાને ઘંટાકર્ણ વીર “અજૈન દેવ હેવાનું નીચે પ્રમાણે સ્પષ્ટ કહે છે. (૧) ક સ આર હેમચન્દ્રસૂરિ પિતાના અભિધાન ચિંતા મણિના દેવકાંડમાં જેને માન્ય દેવનાં નામમાં ઘંટાકર્ણનું નામ આપતા નથી. પરંતુ દેવકાંડ લે. ૧૨૪ના નંદીશ શબ્દની વ્યાખ્યામાં એક ઉદ્ધરણ શ્લોક આપ્યો છે. પંડિત વ્યાડિએ મહાદેવના ગણેનાં જે નામ આપ્યાં છે. તેમાં “કર્ણઅંત વાળા” ઘણુ દેવ બતાવ્યા છે. આચાર્ય શ્રી જેમાંને ઘંટાકર્ણનાં નામ વાલે પંડિતવ્યડિને લૈક ઉદ્વરી નીચે પ્રમાણે બતાવે છે. गोपालो ग्रामणी मालु (मायु) घंटाकरर्णकरं धमै (અભિધાન ચિંતામણિ કેષ, દેવકાંડ લે૧૨૪ની વ્યાખ્યા. પ૦ કેશવકૃત કલ્પદ્રુમકેષ જૈન સત્ય, પ્રહ ૦ ૬૧) નેપાલને અર્થ “પાંચે ઈન્દ્રિયના વિષયોને પિષક” પણ થાય છે. પ્રામણને અર્થ મુખી થાય છે. તેમજ પાંચે ઈન્દ્રિયને તૃપ્ત કરનાર” થાય છે. તે સ્પષ્ટ છે કે-ઘંટાકર્ણદેવ સમકીતિ કે ધર્મપિષક દેવ નથી, (૨) ખરતરગચ્છના ઉ૦ જયસાગરગણિ લખે છે કે- મેટી શાન્તિ, વસુધારા અને ઘંટાકર્ણ તે બૌદ્ધોના હેવાનું ગીતાર્થો માને છે. (જૈન) સત્ય, પ્ર. ક. ૬૧) (૩) ઇતિહાસ પ્રેમી પૂજ્ય પંક કલ્યાણવિજયગણિવર લખે છે કે ઘંટાકર્ણ જૈન દેવ નથી. (જેન સત્યપ્ર. કિ૫૬, ૫૦ ૫ અંક ૮). Page #917 -------------------------------------------------------------------------- ________________ રણું ૮૬ ૦ જૈન પરંપરાને ઇતિહાસભાગ ૩ (૪) વળી તેઓ જ કલ્યાણકતિકામાં ઘંટાકર્ણની થાલી બનાવવાની પ્રથાને નિરાધાર અને જૂઠી બતાવે છે. (૫) પૂ આ. વિજયલબ્ધિસૂરિ લખે છે કે–ઘંટાકર્ણવીર બૌદ્ધોને દેવ છે. એટલે એના સમ્યકત્વને પ્રશ્ન રહેતું નથી. (કલ્યાણ માસિક વ૦ ૧૩ અ. ૧ પૃ૦ ૬૫૪) (૬) શાસનકટકે દ્ધારક પં. હંસસાગરગણિ ૧૧પમાં સમાધાનમાં કહે છે કે શ્રી સારાભાઈ નવાબે જૈન આગમમાં પણ ઘંટાકર્ણ નામ હોવાનું માની લીધેલ, તેમ આચાર્ય શ્રી (વિજયલબ્ધિસૂરિજી)ન માને અને તેથી તેઓ ઘંટાકર્ણને જેનદેવ તરીકે કે સમીતિ દેવ તરીકે તે ન જ જણાવે તે યુક્ત છે. પરંતુ મૂલ શૈવ ગ્રંથમાં ઘંટાકર્ણ મહાવીરનું નામ અને તેના સામર્થ્યનું વર્ણન છે. તેની સ્તુતિ છે. (સં. ૨૦૧૮ને કલ્યાણ સમાધાન શુદ્ધિ પ્રકાશ ગ્રંથ પૃ. ૧૭૮, ૧૭૯) નોંધ:- જૈનશાસ્ત્રોમાં , ભંડીયક્ષ, હાસા, પ્રહાસા, સીકોતરીકે ઘંટાકર્ણનું પ્રાસંગિક નામ નેંધાયેલ હોય, તેથી તે દેવ સમકીતિ જ હોય એવું માનવાનું હોતું નથી. (૭) પં. લાલચંદ્ર ભગવાનદાસ સાફ કહે છે કે ઘંટાકર્ણ જૈન દેવ નથી. (–વિશેષ માટે જૂઓ-જૈન સત્યપ્રકાશ ક્ર. ૬૦ પૃ૦ ૧૧ ક. ૬૧, પૃ. ૧૧ થી ૧૮ તા. ૭-૪-૧૯૩૯ તથા તા. ૧૭–૪–૧૭૦ ના સાપ્તાહિક જૈનપત્રના અંકે) (૮) સાધારણ રીતે સમજાય છે કે- Aવેટ જેન તિઓએ છેલી–૪ સદીમાં જેન જૈનેતર મંત્ર વિધાનેમાંથી કઈ કઈ વિધાને લીધાં હોય, અને એ રીતે બૌદ્ધ ધર્મ કે શૈવધર્મને ઘંટાકર્ણને મંત્ર લીધે હોય. દિગમ્બરોના જૈન ભટ્ટારકે નવાં જિનાલય બનાવતાં પહેલાં અમૂક દેવેને આરાધી, સવપ્ન દર્શન મેળવતા હતા. સમય જતાં Page #918 -------------------------------------------------------------------------- ________________ પચાવનામું આ૦ હેમવિમલસૂરિ ૮૬૧ કદાચ તે સ્થાન ઘંટાકર્ણ લીધું હોય, પછી તો ૦ ચતિઓએ પણ તેમના ઋષિ મંડળ તેત્ર સાથે ઘંટાકર્ણને આમ્નાય લીધે હાય. સંભવ છે કે-આ રીતે એક બીજા પાસેથી પરંપરાએ જૈન મંત્રવાદીઓ, દિગમ્બર ભટ્ટારકો લોકાગચ્છના યતિઓ, સ્થાનકવાસી ઋષિઓ, અને કવેટ જેન મુનિઓએ ઘંટાકર્ણને મંત્ર લીધે હેય. અને તે સમય જતાં જેન વિધિ વિધાનમાં દાખલ થયે હેય. વાસ્તવમાં તે હરિજનને કામના પૂરક-કુલદેવ છે. (ઘંટાકર્ણની વિશેષ ચર્ચા માટે તા. ૭–૪–૧૩૯ અને તા. ૧૭–૪–૧૯૪૦નાં સાપ્તાહિક જેને જેવાં.) (૯) અસલમાં સાચો જેન એજ છે કે ૨૪ તીર્થકરે, શુદ્ધ સાધુ, અને કેવલી પ્રણિત જૈન ધર્મનું ઈષ્ટ હેય. આવા જેનને જ “સમાધિ મરણ” થાય છે. બનવા જોગ છે કે-સમકીતિ દેવે તેનાં શુદ્ધ સાધને મેળવી આપે. સમકીતિ દેવે માત્ર આ રીતે જ આત્મસાધકના ઉપકારક છે. (૧૭) વૃદ્ધો કહે છે કે અમૂક આચાર્યો વિગેરેને માટે ભાગે ઘંટાકર્ણ વીરનું ઈષ્ટ હતું પરંતુ તેઓને છેવટે મરણ સમાધિ બની રહી હોય એવું વિશ્વાસ્ય સપ્રમાણ જાણવામાં આવ્યું નથી. ઇતિહાસથી તે સમજાય છે કે-વિભિન્ન રાજધર્મોની બેલબાલાના સમયે જેનેનાં જૈન ધર્મસ્થાનમાં પાંચ પીર કબ્ર, મસીદના ઢાંચા વગેરે દાખલ થયાં હશે. તે આ લોકશાહીમાં પણ કોંગ્રેસમાન્ય હરિજનને ઘંટાકર્ણ પણ એ જ રીતે દાખલ થાય, તે નવાઈ નથી. કેમકે તેની પ્રશંસાના પૂર્વાચાર્યોના નામે “બનાવટી થે” બની ચૂકયા છે. શ્રી હેમ નામવાલા સૂરિવરે-મુનિવરે આ નામના ઘણા જૈન મુનિવરે થયા છે. જે પૈકીના કેટલાક તે મેટા તિર્ધરે છે. ૧ મલધારગચ્છના આ૦ હેમચંદ્રસૂરિવર સં. ૧૧૭૫ " (–પ્ર. ૩૮ પૃ૦ ૩૨૬) Page #919 -------------------------------------------------------------------------- ________________ ૮૬ર જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૨ પૂર્ણતલગચછના ક. સ. આ૦ હેમચંદ્રસૂરિ-સં. ૧૧૬૬ થી ૧૨૨૯ (–પ્ર૦ ૪૧ પૃ. ૫૯, પ્ર. ૩૫ પૃ. ૧૧) ૪ વડગચ્છના આ૦ હેમચંદ્રસૂરિ સં૦ ૧૧૫૦ થી ૧૨૧૦ (–પ્ર. ૪૨ પૃ૦ ૭૦૩) ૪ ચંદ્રગછના આ હેમસૂરિ સં૦ ૧૧૫૦ થી ૧૨૧૦ (-પ્ર. ૪૭ પૃ૦ ૪૨૪) ૫ ચતુર્દશી પક્ષના ૪પમા આ૦ હેમપ્રભ. સં. ૧૩૦૫ (–પ્ર. ૪૦ પૃ. ૫૪૧) ૬ મડાહડાગચ્છના આ૦ હેમસૂરિ સં૦ ૧૩૮૧ " (–પ્ર૦ ૩૭ પૃ૦ ૨૬૮) ૭ કડ્ડલીચ્છના (અલ્મા) આ૦ હેમસૂરિ સં૦ ૧૪૧૮ (–પ્ર. ૪૦ પૃ. ૫૫૩, પ્ર. ૪૭ પૃ૦ ૪૨૪) ૮ વાદિદેવસૂરિગચ્છના ૪૯ આ૦ હેમચંદ્ર સં૦ ૧૪૧૮ (–પ્ર૪૧ પૃ૦ કલ્સ) ૯ , આ૦ હેમહંસ સં૦ ૧૪૧૮ કે છે ૧૦ , પર આ હેમસમુદ્ર , જી ) ૧૧ ,, ૫૩૦ હેમરત્ન સં. ૧૫૪૫ , ૧૨ તપાવૃદ્ધ પોષાળ આ૦ હેમચંદ્રસૂરિ સં૦ ૧૪૫૬ (–પ્ર. ૪૪ પૃ. ૧૫) ૧૩ તપાગચ્છ લઘુ પિષાળના પપમાં આ૦ હેમવિમલસૂરિ સં. ૧૫૪૮ (–પ્ર૫૫ ૬૭૯) ૧૪ તપા પાલનપુર શાખાના પં. હેમચારિત્રગણિ સં૦ ૧૬૦૩ (પ્ર. ૫૫) ૧૫ તપા આશુકવિ . હેમવિજયગણિ સં. ૧૬૬૮ (પ્ર. ૫૧ પૃ. ૫૦૨) ૧૬ તપાગચ્છના ૫૦ હેમવિજય સં. ૧૭૭૨ થી ૧૭૩૫ (પ્ર. ૫૮–મહું વિનય વિજય) ૧૭ ખરતરગચ્છના ૬૬માં ભવ્ય જિનહેમસૂરિ સં. ૧૮૯૭ Page #920 -------------------------------------------------------------------------- ________________ પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ ૧૮ પાયચંદગચ્છને ભ૦ હેમચંદ્ર સં. ૧૯૬૭ (પ્ર. ૪૧ પૃ૦ ૫૯૯) ૧૯ તપગચ્છ સાગરશાખાના આ૦ હેમસાગરસૂરિ (વિદ્યમાન છે.) (૧) નેધ:-સાધ્વીસંઘમાં પણ ઘણું સાવ હેમશ્રીજી થયાં હતાં. (૧) લઘુ આગમિકગચ્છના પ્ર. સા. હેમશ્રીજી, મહિમાશ્રીજી સં૦ ૧૬૪૦ (પ્ર. ૪૦ પૃ૦ ૫૦૩) (૨) વૃદ્ધ તપાગચ્છના સા. હેમશ્રીજી સં૦ ૧૬૪૪ (–પ્ર. ૪૪ પૃ. ર૭) નોંધ:-શ્રાવકસંધમાં પણ શેઠ હેમચંદ-હેમરાજ ઘણું થયા હતા. ( –પરિચય માટે જૂઓ પ્રક. ૪૪, પૃ. ૩૧ થી ૩૩) Page #921 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ છપ્પનમુ * આ॰ આનંદવમલસૂરિ क्रमेणास्मिन् गणे हेमविमला : सूरयोऽभवन् । तत्पट्टे सूरयोऽभवन्नानन्दविमलाभिधाः ॥ १० ॥ तीर्थेऽत्र साधुकरमाभिधो धनी सिद्धिसिद्धितिथिसंख्ये (१५८८ ) । चैत्यमची करदुक्तेरानन्दविमलमुनिराजाम् ॥ ४३ ॥ ( -૧૬૫૦ શીઘ્ર કવિ ૫૦ હેમવિજય કૃત શત્રુંજયતીન દિનજિનપ્રાસાદ પ્રશસ્તિ, ) श्रीहेमविमलसूरिर्दूरीकृतकल्मषः स सूरिगुणम् । ज्ञात्वा योग्यं तूर्णं धर्मस्याभ्युदय संसिद्धयै ॥ १३ ॥ सौभाग्यभाग्यपूर्ण संवेगतरङ्गरङ्गनीरनिधिम् । आनन्दविमलसूरिं स्वपट्टे स्थापयामास ॥ १४ ॥ ( -આ॰ વિજયલક્ષ્મીસૂરિ કૃત ઉપદેશપ્રાસાદ स्थल व्याण्यान उपट - प्रशस्ति. ) जेणं दुसमसमये, कुपक्खबहुले भारहे वासे । अच्छिन्नं पिअतित्थं, पभाविअं पुण्णचरियाए ॥ २ ॥ चदुव्व सोमलेसो, सयलविहारेण लोअआणंदो । आणंदविमलसूरी, संविग्गो सञ्चविक्खाओ ॥ ३ ॥ ८८ ( -સં૦ ૧૬૨૯ માં મહા ધર્માંસાગરગણિકૃત કુપક્ષ કોશિકસહસ્ર કિરણ–પ્રવચન પરીક્ષા ગાથા ૨-૩ ) Page #922 -------------------------------------------------------------------------- ________________ ૮૬૫ છપ્પનમું ] આ આનંદવિમલસૂરિ जम्बूद्वीपे सुरगिरिरिव, चन्द्रकुलं विभाति तवंशे। मेरौ नंदनवनमिव तस्मिन् नंदति तपगच्छः ॥ ५ ॥ तत्र मनोरमसुमनोराजि-विराजी, रराज मुनिराजः । श्रीआनंदविमलगुरु-रमरतरु, नंदन इवोचैः ।। ६ ॥ शुद्धां क्रियांद्वौ यः, सुधाव्रत व्रततिमिव मरुवृत्तः । कल्पतरोः सौरभमिव यस्य यशो व्यानशे विश्वम् ॥ ७॥ (૫૮-મહ હર્ષવિમલગણિ, ૫૮–મહે. મુનિવિમલગણિ, શિષ્ય ૬૦–૧૦ ભાવવિજયગણિવરકૃત સં. ૧૬૮૯ ભવ્ય વિજયાનંદસૂરિરાયે “ઉત્તરઝયણ સુત્ત સં. ૨૦૦૦ની સસૂત્રવૃત્તિ સં ૧૬૨૫૫ની પ્રશસ્તિ” (શ્રી જેન પ્રશસ્તિસંગ્રહ ભાવ ૩ને પ્રશ૦ નં૦ ૬૭૦ પૂના) वदन्ति तस्मै च जना निरीक्ष्य, निरीहता ज्ञानतपःक्रियाढयः । अवातरत् सर्वगुणः किमेष, श्रीमज्जगच्चन्द्रगुरुर्द्वितीयः ॥ (-વીરવંશાવલી) भूरयः सन्ति सूरयो, गच्छे गन्छे च गर्विताः ।। आनन्दविमलादन्यो धन्यो नास्ति महीतले ।। (-ગુરુપટ્ટાવલી) તેમને સં. ૧૫૪૭માં ઈડરમાં રાજા ભાણના રાજ્યમાં શાહ મેઘજી ઓશવાલની પત્ની માણેકદેવીની કુક્ષિથી જન્મ થયો. તેમનું નામ વાઘજી રાખવામાં આવ્યું. તેમણે સં. ૧૫૫રમાં દીક્ષા લીધી, તેમનું નામ અમૃત મેરુ રાખ્યું. સં. ૧૫૬૮માં લાલપુરમાં ઉપાધ્યાયપદ, સં. ૧૫૭૦માં પાટણમાં (અથવા ડાભલામાં)આચાર્ય પદ, સં. ૧૫૮૫માં દેસૂરીમાં ભટ્ટારકપદ (ક્રિયા દ્વાર) અને સં. ૧૫૬ના ચિત્ર શુટ ૭ ના રોજ અમદાવાદમાં સ્વર્ગગમન થયું. તપગચ્છના નાયક આ૦ સુમતિસાધુસૂરિએ પિતાની પાટે સં. ૧૫૪૮માં (૫૫) આ૦ હેમવિમલસૂરિને ગચ્છનાયક બનાવ્યા. હતા. અને પોતે જાતે જ તેમની પાટે સં. ૧૫૭૦ માં પાટણમાં ૧૦૯ Page #923 -------------------------------------------------------------------------- ________________ ૮૬૬ જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ ઉ૦ અમૃતમેરૂને આચાર્યપદ આપી આ આનંદવિમલસૂરિ નામ રાખી ગચ્છનાયક તરીકે સ્થાપન કર્યા. ગચ્છનાયક આ૦ સુમતિસાધુસૂરિ સં. ૧૫૮૧માં સ્વર્ગ ગયા. ક્રિોદ્ધાર આ૦ હેમવિમલસૂરિ પિતે શુદ્ધ ચારિત્રધારી હતા. સાથેના યતિઓમાં શિથિલતા હતી. પણ પોતે શુદ્ધ નિરતિચાર ચારિત્ર પાળતા હતા. પોતે ક્રિોદ્ધાર કરી શક્યા નહીં. પણ તેમણે નવા ગચ્છનાયક આનંદવિમલસૂરિમાં કિદ્ધારને રંગ ઠાંસી ઠાંસીને ભર્યો હતે. એવામાં ઋષિ હાન, ઋષિ શ્રીપતિ, ઋષિ ગણપતિ, ષિ વીમા (ઋષિ વાનર) ઋષિ જગા, ઋષિ ગુણા, ઋષિ નાના વગેરે ૬૮ ઋષિ પરિવાર સાથે આવીને સંવેગી સાધુ બન્યા. તેઓ પણ ચારિત્રરંગી હતા. તેમના આવવાથી આ આનંદવિમલસૂરિ ઘણા આનંદિત થયા. તે ક્રિયેદ્ધારમાં ઉત્સુક હતા. આ આનંદવિમલસૂરિ પિતાના ગુરુદેવે બતાવેલા માર્ગ પ્રમાણે તૈયાર થયા. ગુરુદેવે સં. ૧૫૬૦માં તેમને ગચ્છને ભાર સેં. કલ્પસૂત્રના ઉલ્લેખ પ્રમાણે ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ બાદ ૨૦૦૦ વર્ષ એટલે વિ. સં. ૧૫૯૦ લગભગમાં ભસ્મગ્રહ ઉતરી જાય, અને ક્રિયા દ્વાર થાય એ શકય હતું. - આ આનંદવિમલસૂરિને ક્રિાદ્ધાર એ ભવિષ્ય વાણીની પ્રાથમિક ભૂમિકા હતી. - આ આનંદવિમલસૂરિ કુમારગિરિમાં (કુણગેરમાં) ચોમાસુ રહ્યા. તેમણે ત્યાં ગુરુદેવની આજ્ઞા સિવાય એક નાની ઉમરની વિક્રમી નામની શ્રાવિકાને દીક્ષા આપી. અને તે પછી તે ચાર ચોમાસા જૂદા જૂદા સ્થાનમાં વિચર્યા. તે ત્યાગી હતા. ઉકત ઋષિઓના સહવાસથી વધુ ત્યાગી બન્યા દ્ધતા. - આ આનંદવિમલસૂરિએ સં. ૧૫૮૨ ના વૈ૦ શુo ૩ ના દિવસે વડાલીમાં ગુરુદેવની મરજી પ્રમાણે પર (બાવન) મુનિવરેની સાથે Page #924 -------------------------------------------------------------------------- ________________ છપ્પનમું 1 આ આનંદવિમલસૂરિ ૮૬૭ દ્ધિાર કર્યો. અને તેમણે જાવજજીવ સુધી છઠ્ઠનું તપ ચાલુ રાખ્યું. તે સૌ ઉગ્રચારિત્રધારી ઉગ્રતપસ્વી શુદ્ધ આચારી ઉગ્રસ્વભાવી બન્યા. આ આનદંવિમલસૂરિએ ક્રિોદ્ધાર કર્યો ત્યારે તેમની સાથે લંકાગચ્છના ઘણું ઋષિઓ પણ હતા. તેથી લોકો આ પરિવારને રષિમતી તરીકે પણ ઓળખતા હતા. આ તેમણે સંવેગી મુનિઓને “કાથાના રંગથી રંગેલાં વસ્ત્રો” પહેરવાની આજ્ઞા આપી હતી. આ૦ હેમવિમલસૂરિકૃત “તેર કાઠિયાની સજઝાય ૧૨મી કડીમાં કાથિયા વસ્ત્રનું ગર્ભિતસૂચન છે. (–જે. સ. પ્ર. ૬૦ ૧૩૫, પ્રક. ૫૫ પૃ૦ ૬૮૫) આ૦ હેમવિમલસૂરિએ સં. ૧૫૩નું માસુ વિસનગરમાં કર્યું. તેમણે આ આનંદવિમલસૂરિ વિસનગર આવવા, અને પૂરે ગ૭ભાર લેવા જણાવ્યું હતું. પરંતુ આ આનંદવિમલસૂરિ ક્રિયેદ્ધાર પછી શુદ્ધ સંયમ, અને શુદ્ધ સંયમધારીઓ વધે. એ ભાવનામાં મસ્ત હતા. “તેમને શિથિલ યતિઓના નાયક થવું પસંદ નહેતું” તેથી તે વિસનગર ગયા નહીં. આ૦ હેમવિમલસૂરિએ સં. ૧૫૮૩નું મારું વિસનગરમાં કર્યું, તે બિમાર પડયા. તેમને લાગ્યું કે, મારો આ અંતિમ વખત છે. મારું સ્વર્ગગમન થશે તે સંઘ ગચ્છનાયક વિનાને બનશે. આ૦ આનંદવિમલસૂરિ સંયમમસ્ત છે એટલે કદાચ તે ગચ્છ તરફ લક્ષ ન આપે તો મટી ગરબડ થશે. તે મારે ગચ્છને ભાર પહેલેથી જ બીજા કેઈયેગ્ય મુનિવરને આપવું જ જોઈએ. બીજા ગચ્છનાયક ગચ્છનાયકે આ વિચાર કરી, સં. ૧૫૮૩ના આ સુ. ૧૦ ના દિવસે વિસનગરમાં ઉ૦ સૌભાગ્યહર્ષ જે મેટા તપસ્વી હતા, શિષ્ય સમુદાયવાળા હતા, તેમને આચાર્યપદવી આપી. બીજા ગ૭ (૧) સં. ૧૫૮૨માં આ વિજયદાનસૂરિએ દ્ધિાર કર્યો. “ત્રિણ ગચ્છનાયક પાટણ, વિસનગર, બારેજાથી નિસર,” (-પદાવલી–સમુચ્ચય, ભા૧, પૃ. ૬૯) Page #925 -------------------------------------------------------------------------- ________________ ८१८ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ નાયક બનાવી, પિતાની પાટે સ્થાપન કર્યા. છેલ્લે તેમને ગચ્છભાર સે, જેની પરંપરા “હર્ષકુલ સમશાખા” કહેવાય છે. (પ્રક૫૫ પૃ૦ ૬૮૬) આ પરંપરાને આજે કઈ યતિ કે સાધુ વિદ્યમાન નથી. ગચ્છનાયક આ૦ હેમવિમલસૂરિ સં. ૧૫૮૩ના આ શુ ૧૩ ના રોજ વિસનગરમાં કાળધર્મ પામી સ્વર્ગસ્થ થયા. - આ આનંદવિમલસૂરિ આચાર્ય હતા. ગચ્છનાયક હતા. તેમણે ક્રિયેદ્ધાર કરીને સંવેગી સાધુ વધારવા પ્રયત્ન શરૂ કર્યો. આચાર્યશ્રીએ સુખી કુટુંબના સેંકડે પુરુષે તથા બહેનને ઉપદેશથી બુઝવી, દીક્ષા આપી હતી. તેમણે મહેર વિદ્યાસાગરગણિ પ૦ જગષિગણિ વગેરેને મોકલી સેરઠ, સૌરાષ્ટ્ર, મોટી મારવાડ, મેવાડ, હાલાર, માળવા, વિરમગામ વગેરે સ્થાનમાં શુદ્ધ ધર્મને પ્રચાર કરાવ્યું હતું. (પ્રક. ૫૫ પૃ. ૬લ્પ) નવા જેને મોહન રાઠોડ સં૦ ૧૫૬પમાં જેન બન્યું. તેના વંશજે મુહત (મુણત) કહેવાયા. (જૂઓ પ્ર. ૬૦ જમલ મુણાત) શાતૃણસિંહ તેમને ભકત હતું. જેને ગુજરાતના બાદશાહે મલેક નગદલ”નું બિરુદ આપ્યું અને રાજની પાલખી આપી હતી. તેણે વિનંતિ કરી ૫૦ જગર્ષિગણિને લઈ જઈ સૌરાષ્ટ્રમાં શુદ્ધ ધર્મને પ્રચાર કરાવ્યું હતું. ૨ (૧) પં. જગર્ષિ પ્રક૫૫ તૂણસિંહ પ્રક. ૫૫ (૨) જિનાગમમાં શ્રમણો માટે (૧) આચાર્ય (૨) ઉપાધ્યાય (૩) સ્થવિર અને (૪) રત્નાધિક (વૃષ) એમ ચાર જાતના પ્રધાન શ્રમણે બતાવ્યા છે. તથા સાધ્વીઓ માટે (૧) પ્રવર્તિની–મહત્તરા (૨) ગણિની–ગણાવાદિની (૩) અભિષેક અને (૪) પ્રતિહારી (પ્રતિશ્રયપાલિકા, દ્વારપાલિકા) એમ ચાર જાતની પ્રધાન શ્રમણીઓ બતાવી છે. * (બૃહતકલ્પસૂત્ર ભાગ ૬ઠ્ઠો આંતર પરિચય પૃ૦ ૬૭) પ્રભાવક મુનિવર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવને ધ્યાનમાં રાખી યેય Page #926 -------------------------------------------------------------------------- ________________ છપ્પનમું ] આ આનંદવિમલસૂરિ ૨૯ તેમણે ચિત્તોડમાં શા॰ કર્માંશાહ દોશીને શત્રુ ંજય મહાતીર્થંના ઉદ્ધારના ઉપદેશ આપી, ઉત્સાહિત કર્યાં હતા. ( –ન'દિવ`ન જિનપ્રાસાદ પ્રશસ્તિ શ્ર્લા૦ ૪૩) શ્રીસૂરિના ઉપદેશથી દે॰ મૈિં ચિત્તોડગઢ વાસ્તવ્યસ ૧૫૮૭ વર્ષે શ્રી સિદ્ધાચલિ સાલમે ઉદ્ધાર કરાવ્યે. (પ્રક૦ ૩૫ પૃ૦ ૨૦૩, પ્રક૦ ૪૪ પૃ૦ ૨૩) ( -વીરવંશાવલી, વિવિધ ગચ્છ પટ્ટાવલી સ’૦ પૃ॰ ૨૨૦) શ્રીસૂરિએ અજમેર, જેસલમેર, મડાવર, નાગાર, નાડલાઈ, સાદડી શિાહી, પાટણ, અને મહેસાણાના જિનમદિરાની તથા જિનપ્રતિમાએની પ્રતિષ્ઠા કરી હતી. આ॰ આન વિમલસૂરિએ સ૦ ૧૫૮૨ના વૈ૦ ૩૦ ૩ના દિવસે ક્રિચાદ્ધાર કર્યાં, ત્યારથી જાવજીવ સુધી છઠ્ઠનું તપ કર્યું. તેમજ વીશસ્થાનકના ૪૦૦ ૭, ૪૦૦ ઉપવાસ, વિહરમાન જિનના ૨૦ છઠ્ઠ ભુ મહાવીરના ૨૨૯ છઠ્ઠ, નામકર્મ સિવાયના સાતે કર્મીની ઉત્તર પ્રકૃતિની સંખ્યા પ્રમાણેના તેટલા સળંગ-૫, ૯, ૨, ૨૮, ૪, ૨, ૫ ઉપવાસ તથા છુટા દ્વાદશમ, દશમ, અઠ્ઠમ, ચૌદશ, પૂનમ અને દરેક ચૌસ-અમાસના છઠ્ઠો કર્યો હતા. તે મેટા તપસ્વી હતા. (-ભ૦ વિજયલક્ષ્મીસૂરિષ્કૃત ઉપદેશપ્રાસાદપ્રશસ્તિ ) (૫૦ વિનયભાવકૃત આનંદૈવિમલસૂરિ સ્વાધ્યાય ) આરાધના તેમણે છેલ્લા ૯ ઉપવાસ કર્યો. જન્મથી આજ સુધીના અતિચાર સાધુ વને સાધ્વી વર્ગોને સાથે જોડી સવેગ ભાવે ક્રિયાધાર કરે છે, સંભવ છે કે ભ॰ આણુ વિમલરિવરે કાઈ આવી અકળ ધારણાથી શ્રાવિકા વિક્રસીને તે ચેાગ્ય જાણીને જ દીક્ષા આપી હોય. ! નોંધ-વિક્રમની વીશમી સદીના પૂર્વાધમાં તપગચ્છાધિરાજ શ્રીમુક્તિ વિજયગણિવર અપર નામ પૂ॰ શ્રી મૂલચંદ મ॰ની આજ્ઞાવર્તિની સાધ્વી ગુલાબન્નીની દીક્ષા પણ આવાજ નોંધપાત્ર વિશેષતાવાલી લેખાય છે. પ્ર॰ ગુલાબશ્રીની શિષ્યા પરિવારમાં આજે લગભગ ૧૫૧ સાધ્વી વિદ્ય માન છે (-જૂએ પ્રશ્ન ૭૪મું ) Page #927 -------------------------------------------------------------------------- ________________ ८७० જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ આલેાવી અનશન કર્યું. ચાર શરણાં સ્વીકાર્યાં અને સ૦ ૧૫૯૬ના ચૈ શુ॰ ૭ ને રોજ અમદાવાદમાં કાળધમ પામી, સ્વવાસ કર્યાં. તેમની પ્રાકૃતમાં સજઝાય ગા૦ ૯ મળે છે. (જૈ સ૦ પ્ર૦ ±૦ ૯૬) શિષ્યપરપરા— તેમની ત્રણ પરંપરાએ ચાલી હતી. (૧) વિજયપર પરા-આ॰ આનંદવિમલસૂરિ, આ॰ વિજયદાનસૂરિની પરંપરા. (૨) સાગરપર પરા-આ॰ આનંદવિમલસૂરિના ઉપાધ્યાય વિદ્યાસાગરણ અને ૫૦ સહજસાગરણની પરંપરા (પ્રક૦ ૫૫ પ્રક૦ ૫૮) (૩) વિમલપર પરા-આ॰ આનંદવિમલસૂરિ તથા ૫૦ ઋદ્ધિવિમલગણિ આ॰ જ્ઞાનવિમલસૂરિની પરંપરા ( -૫૦ ૫૮) તેમની ચોથી રત્નપર પરા ચાલી હતી. તેમાં માત્ર યતિ હતા. કાઈ શ્રમણ થયા નથી. માટા ઉદ્દારા ' આ॰ આનંદવિમલસૂરિના સમયે જૈન સંધમાં “જ ગમતી અને “સ્થાવર તીથ” એ અને તીર્થાના ઉદ્ધારા થયા હતા, તે આ પ્રમાણે - (૧) આ૦ આન’વિમલસૂરિએ સ૰ ૧૫૮૨ના વૈ૦ ૩૦ ૩ના દિવસે વડાલી નગરમાં મુનિપણાની શિથિલ પ્રવૃત્તિઓને છેાડી ક્રિયાદ્વાર કર્યો અને શુદ્ધ સંવેગી માર્ગ ચલાવ્યે . "" ૧. (A) આ શુદ્ધ સંવેગી માની સુવાસ ચારે તરફ ફેલાઈ, જેથી શ્વેતાંબર સંધમાં સત્ર આનંદ પ્રવત્યાઁ. સૌ આ ક્રિયાહાર તરફ્ આકર્ષાયા, મૂળસ્વરૂપ ખરતરગચ્છના આ જિનમાણિકયસૂરિના પટ્ટધર આ જિનચંદ્રસૂરિ અને ઉ॰ કનકતિલકગણ વગેરે મુનિવરેાએ પેાતાના ગચ્છનાયકે નક્કી કરેલી રીતી મુજબ બિકાનેરના મંત્રી સંગ્રામસિંહ અચ્છાવતની વિનંતિથી સ૦ ૧૬૧૩ના ચૈ શુ॰ ૭ ના દિવસે બિકાનેરમાં ક્રિયાહાર કર્યો. ( પ્રક૦ ૪૦ પૃ૦ ૪૮૧) (B) અચલગચ્છના (નં. ૭) આ॰ ધમૂર્તિસૂરિએ સમ્મેતશિખર Page #928 -------------------------------------------------------------------------- ________________ આ॰ આનંદવિમલસૂરિ છપ્પનમું ] પીરની દરગાહ બાદશાહ મુજફ્ફર ચેાથેા (સ. ૧૫૯૪ થી ૧૬૧૦) અમદાવાદના બાદશાહ હતા. ત્યારે તેના તરફથી શેરશાહ ચિત્થા પાટણને સૂત્રેા હતેા. તેણે પાટણ પાસે કુગિરિના દશા શ્રીમાલી અડાલજગોત્રના સેાની ભાણુસી જૈનની રૂપાલી સ્ત્રી ફાડાઈ ને પેાતાની બીબી બનાવી, પેાતાના જનાનખાનામાં દાખલ કરી દીધી. શેરશાહ તેની ઉપર અત્યંત આસકત હતા. તે અવાર નવાર તેની પાસે જઈ કામતૃપ્તિ કરતા હતા. તે તેને એક ઘડી પણ જુદી રાખતા નહાતા. કાડાઇને નવકાર મંત્ર ઉપર અતિશ્રદ્ધા હતી, તે હમેશાં મુકરર સમયે ‘નવકારની માલા’ ગણતી હતી. એક દિવસ શેરશાહ કામાસક્ત બની તેની પાસે આન્યા. કેાડાઈ એ તેને દૂર ઉભા રાખી જણાવ્યું કે, “હું મારા ખુદાની માલા ફેરવું છું. તેા કાઈ નાપાક કરવું.” સૂબે મૌન ઊભેા રહ્યો. તેણે જાણ્યું કે કેડાઈના ખુદા પાલીતાણા પાસે શત્રુંજય પહાડ ઉપર છે, તેા મારે તેને ત્યાં લઇ જવી જોઈએ, તે જમાબધી લેવા ગયા ત્યારે પાલીતાણા ગયા, કામ ન સૂબે એક દિવસે સવારે ખીખી કાડાઇ તથા ફ્કીર અંગારશાહને સાથે લઈ પહાડ ઉપર ગયે. મનેએ ત્યાં ભ॰ ઋષભદેવની જિનપ્રતિમાને નમસ્કાર કર્યાં, અને તેની સામે “સાનામહારા” ધરી દીધી. આ દેખી અંગારશાહને ગુસ્સો ચડવો. તે દગાથી ઘેાડીવારે ફરીવાર જિનપ્રાસાદમાં આવ્યો અને ભ૦ આદિનાથની પ્રતિમા ઉપર ગૂજ શસ્ત્ર ફૂંકયું. પ્રતિમાને ખંડિત કરીને પાછા વળ્યેા. પણ તેને પગલીસા પથ્થર ઉપરથી લપસ્યા અને બહાર ગબડી પડયો ને મરણુ પામ્યા. તે મરીને પીર થયેા. પેાતાની ભૂલનું પ્રત્યક્ષ ફળ પામ્યા, તેથી તેને આ ભૂમિ ચમત્કારી હાવાના વિશ્વાસ બેઠે. તેણે ત્યાં જ મહાતીર્થની ત્રણવાર યાત્રા કરી આવી સ॰૧૬૧૫માં શત્રુ જયતીમાં ક્રિયાહાર કર્યાં. (-પ્રક૦ ૪૦, પૃ૦ ૫૩૨) (C) નાગેારી લાંકાગચ્છના (ભા) આ રૂપચંદજી ××× ( પ્રક૦ ૫૩ પૃ૦) ૮૭૧ Page #929 -------------------------------------------------------------------------- ________________ ૮૭૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ આ તીર્થની રક્ષા કરવાનો નિર્ધાર કર્યો. તેણે “મુસલમાની અસુરને ઉપદ્રવ થાય ત્યારે ઉપદ્રવ હટાવવાની જવાબદારી લીધી ” આથી તીર્થરક્ષક દેવની સમ્મતિથી જેનેએ ત્યાં જ ર ારશા પીરની દરગાહ બનાવી, અને તેને પ્રસન્ન રાખવા ધૂપ, દીપ, ફળ વગેરે વિધિ બેઠવ્યો. આ રીતે સં. ૧૫૫માં શત્રુંજય તીર્થ ઉપર જેનેના તાબાની અંગારશા પરની પીરની દરગાહ બની હતી, જે હાલ ત્યાં વિદ્યમાન છે. સુબે અને કડાઈ પાટણ ગયા. જેનેએ વેતામ્બર આચાર્યોએ બતાવેલ વિધિ મુજબ શંત્રુજય તીર્થને દૂધ ધારાથી અભિષેક કર્યો. (વીર વંશાવલી–વિવિધ ગચ્છીય પદ્દાવલી સંગ્રહ પૃ૦ ૨૨૦) બીજા દે અંગારશા પીરની દરગાહ શત્રુંજય તીર્થ ઉપર કેમ બની? આ અંગે બીજી પણ વિવિધ લોક વાતો મળે છે. વાસ્તવમાં ગમે તે હો પણ બુદ્ધિમાને માને છે કે- અંગારશા પીરની દરગાહ તે તીર્થરક્ષા માટે શેધી કાઢેલી યુક્તિ છે. મુસલમાને હિન્દુતીર્થો તથા જૈનતીર્થો તોડતા હતા. માત્ર તેઓ મુસલમાની દરગાહને દેખી તેની રક્ષા માટે કે તેના માન ખાતર તીર્થોને તેડતા ન હતા. આથી જેનેએ ઘણું તીર્થોમાં મુસલમાની ધર્માધ હુમલાથી બચવા માટે આવનારને પ્રત્યક્ષ નજરે પડે તેમ જૈનતીર્થોમાં મુસલમાની દરગાહ રાખતા હતા. સંભવ છે કે અહીં પણ તેમ બન્યું હોય. શોએ પણ શિવાલયના રક્ષણ માટે આ નીતિ અખત્યાર કરી હતી. કેમકે ચાણસ્મા પાસે કંઈ તીર્થમાં સોમનાથ મહાદેવના પ્રાચીન શિવાલયમાં આવી દરગાહને આકાર સ્પષ્ટ દેખાય છે. શત્રુંજય પહાડ ઉપર તીર્થભૂમિમાં જૈન મંદિરે છે, તેના ઘેરાવાની ઉત્તરમાં અંગારશા પીરની દરગાહ છે. અને દક્ષિણમાં શિવાલય છે. શેઠ શાન્તિદાસ ઝવેરીએ શત્રુંજયને કિલ્લે બનાવ્યું. ત્યારે અથવા, શેઠ વખતચંદ ઝવેરીએ તેને જીર્ણોદ્ધાર કર્યો ત્યારે તેઓએ Page #930 -------------------------------------------------------------------------- ________________ છપનમું ] આ આનંદવિમલસરિ ૮૭૩ જ જૈનેતર સલાટે પૂજારી કે નેકને ઇષ્ટદેવની પૂજાના નિયમના પાલન માટે આ શિવાલય બનાવી આપ્યું હોય. આ દરગાહ અને શિવાલય તેના તાબાનાં છે. અમદાવાદની આ૦ ક. ની પેઢી તેની વ્યવસ્થા કરે છે. જયપુર રાજ્ય મેવાડને ગોલવાડી પ્રદેશ, તથા શિરોહી રાજ્ય વગેરે પ્રદેશમાંના કેઈ કેઈ જિનાલમાં કઈ વિનાશક વાતાવરણમાં શિવબાણ દાખલ થઈ ગયાં હતાં. – –અંતિમ મંગલ – अर्हन्तोऽर्हपदास्त्रिलोकमहिताः सिद्धाश्च सिद्धात्मनः ___ आचार्याः समतागुणैकसदनं वागीश्वरा वाचकाः । सर्वे साध्यरतास्त्रिरत्नखचिता लोकेऽनघाः साधवः पूज्या वः परमेष्टिनोऽनवरतं तन्वन्तु शं मङ्गलम् ।। ભાગ ત્રીજો Page #931 -------------------------------------------------------------------------- ________________ વસાવવા લાયક અમૂલ્ય ઇતિહાસ ગ્રંથ ૧. શ્રી જૈન પરંપરાને ઇતિહાસ ભા. ૧ [ ભગવાન મહાવીર સ્વામીથી આરંભીને સંવત ૧૦૦૦ સુધીને ઈતિહાસ ] રૂા. ૧૦-૦૦ ૨. શ્રી જૈન પરંપરાને ઇતિહાસ ભા. ૨ [ સ. ૧૦૦૧ થી સં. ૧૨૦૦ સુધીના ઇતિહાસ ] રૂા. ૧૫-૨૦ ૩. શ્રી જૈન પર પરાને ઇતિહાસ ભા. ૩ ( [ સં. ૧૨૦૧ થી . ૧૬૦૦ સુધીના ઈતિહાસ ] રૂા. ૧૫-૦૦ : પ્રાપ્તિસ્થાન : શાહ ચંદુલાલ લખુભાઈ પરીખ માંડવીની પાળ, નાગજીભૂધરની પાળ, | અમદાવાદ સ રસ્થ તી પુ ત ક ભડા ૨ હાથીખાના : રતનાલ, અમદાવાદ ખુટેક : શારદા મુદ્રણાલયે કે પાનાર નાફા : અમૂદાબાદ.