SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ પિસ્તાલીસમું ] આ શ્રી દેવેન્દ્રસૂરિ ખંભાતના વતની સેાની નિયા એશવાલના પુત્ર પદ્મસિદ્ધ ની પત્ની આહણુદેવીએ સ૦ ૧૪૮૩ના ભાદરવા વિદે છને ગુરુવારે તપાગચ્છના ભ॰ દેવસુંદરસૂરિ, તેમના પટ્ટધર આ॰ સેામસુંદરસૂરિ, આ॰ મુનિસુંદરસૂરિ, આ॰ જયચંદ્રસૂરિ અને આ જીવનસુંદરસૂરિના ઉપદેશથી “ જીરાવલામાં શ્રીજીરાવલા પાર્શ્વનાથ ભ૦ના જિનપ્રાસાદની ચાકીનું શિખર ” કરાવ્યું. (—ત્રિસ્તુતિક આ॰ વિજયયતીન્દ્રસૂરિ સંગ્રહિત જિનપ્રતિમા લેખસગ્રહ' લેખાંક : ૩૦૮) તે મેટા ભંડારી હતા. દાની, પરાપકારી અને પરસ્ત્રીસહૈાદર મનાતા હતા. તેના દેહને વાન રુપાળા હતા. * ૬. ધનદેવ-તે “ નરદેવને નાના ભાઈ ” હતા. “તેણે” મેટી રકમ આપી, ચંદ્રપુરીમાં (ચ’ડાઉલીમાં)મુસલમાન રાજાઓના ત્રાસમાંથી હજારો હિંદુઓને છેડાવ્યા હતા.” ૭. ક્વીન્દ્ર સેાની સંગ્રામસિંહ ભડારી-તે સેાની નરદેવનેપુત્ર હતા. તેને પરિચય તેના પેાતાના શબ્દોમાં આ રીતે મળે છે. ૩૩૩ દિલ્હીના બાદશાહ અલ્લાઉદ્દીન (સને સ૦ ૧૨૯૮ થી ૧૩૧૬) (સ’૦ ૧૩૫૩ થી ૧૩૭૧)ના સમયે સેાની સાંગણુ ઓશવાલ થયા. તેના વંશમાં ” મહાદાની સા॰ નરદેવ”ના પુત્ર સંગ્રામસિ'હ ” નામે થયા. (બુદ્ધિસાગર' તરંગ : ૪, શ્લાક ૧૩૯ થી ૧૪૫) તે સ૦ ૧૫૨૦ માં માળવાના બાદશાહ મહમ્મુદ ખીલજીને “ માટે ભડારી ” હતેા. તે તેના વિશ્વાસપાત્ર હતા. તેને સ્ત્રી-પુત્ર વગેરે માટે પરિવાર હતેા. (-તરંગ : ૧, શ્લા૦ ૫, ૬, ૭ તથા તરગ ૪, શ્લા॰ ૧૪૦) Jain Education International '' લબ્ધિ-તેને “ ગૌતમસ્વામીની લબ્ધિ”નું વરદાન હતું તેના ઉપર સરસ્વતીદેવી પ્રસન્ન હતી. તે અભયકુમાર જેવા બુદ્ધિશાળી હતા. (તરંગ : ૧, àા૦-૫,૬,૭.) તે તપાગચ્છની વૃદ્ધ પેાષાળના આ૦ વિજયરત્નસિંહસૂરિના પટ્ટઘર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy