SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ Àપ્પનમું ] ભ॰ લક્ષ્મીસાગરસૂરિ, આ સામદેવરિ ૫૪૭ ૫૪. આ૦ સુમતિસાધુસૂરિ–તેમના માટે જૂએ (-પ્રક૦ ૫૪) ૫૩. ભ॰ લક્ષ્મીસાગરસૂરિ : ૫૪ ઉપા॰ જયવીરગણુિ-સંભવ છે કે તેમનું બીજું નામ ઉ॰ જયમંદિરગણિ પણ હાય. ૫૫ ૫૦ શુભલાભ ગણુ તેમણે સ૦ ૧૫૩૬ માં મહા સુ૦ ૮ સોમવારે કાલંબી ગામમાં “ ઉપદેશમાળાની અવસૂરિ” લખી. ( શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભા॰ ૨ જો પ્રશ॰ ન॰ ૧૬૯) ૫૩. ભ॰ લક્ષ્મીસાગરસૂરિ ૫૪. મહે।૦ ચંદ્રરત્નગણિ-તે આ॰ લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય હતા. જેમને ભ॰ રત્નશેખરથી જૂદા સમજવા. ૫૫. ઉપા॰ અભયભૂષણગણ-ઉપા૰ ઉભયભૂષણ ગણિ, ૫૬. ઉપા॰ લાવણ્યભૂષણ પણ તેમણે કુમતિએને હરાવ્યા. ૫૭. ઉપા૦ હ કનકગણુ, તથા ઉપા॰ હ લાવણ્યગણિ તે અને મેાટા વિદ્વાન હતા, આગમના અભ્યાસી હતા. અને શતાર્થી બિરુદધારક હતા. ૫૮. ૫૦ વિવેકરત્નગણિ. ૫૯ ૫'- શ્રીરત્નગણિ ૬૦. ૫૦ જયરત્નગણિ- તે વિનયી, વિદ્વાન અને ઉત્તમ સ્વભાવવાળા હતા. ૬૧. ૯૦ રાજરત્ન ગણિ—તે સશાસ્ત્રના જ્ઞાતા હતા, તે સ’૦ ૧૬૯૬માં સામહ કુલના (૬૦) ભ॰ વિશાલસામના સમયે વિદ્યમાન હતા. તેમણે “ મણિભદ્ર મહાવીરના છંદ ” મનાવ્યેા છે. ૬૨. ૩૦ હેમરત્નગણિ-તેએ વિદ્વાનાને માન્ય હતા. ૬૩. ૫:૦ વિજયરત્નગણિ ૬૪. ૫’૦ દેવરત્નગણિ-તેમણે ગુરુની વિદ્યમાનતામાં ગુરુની કૃપાથી સ૦ ૧૮૧૫ માં બહુલ શુદિના બ્રાહ્મીસુતના દિવસે વિજાપુરમાં બે દિવસમાં શીલ ઉપર “ ગસિંહ કુમારરાસ "" ઉલ્લાસ : ૪, ઢાલ: ૫૧ (૨૦ ૨૦૫૦) બનાવ્યેા હતા.૧ ૧. આ॰ દેવરત્ન ( પ્રક૦ ૪૦, પૃ૦ ૫૪૩) અને ૫૦ દેવરત્નગણિ એ અને જૂદા સમજવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy