SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ગુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ પપ અપ્રસ્તુત અને પૂરતા લંબાણ વિના આ વિષય ઠીક મંડાય પણ નહિં એટલે એટલું જ કહીશ કે “શિવાની હોત તો સુનત હોત વી” એ ઉક્તિ કવિપણની અતિશયોક્તિ માગે છે. અકબર ન હતી તે સુનત હેત સબકી–એ જ હિંદના ઈતિહાસમાં સુદ્રઢતર સત્ય છે. સાડા ત્રણ સૈકાના ત્રાસથી અને કેરથી છેક ખળભળી ઉઠેલા અને મરવા પડેલા ઉત્તર હિંદને અકબરની ઉદાર રાજનીતિએ ધારણ આપી. નવું લેહી અને નવું વિર્ય ઉપજાવવા જેટલે સમય આપે અને સમાજ પિતાની સંસ્કૃતિને પાછી ખીલવી શકે. એવાં બીજ પણ છૂટે હાથે એણે વેર્યા. અકબર જન્મથી જ સાચી ધાર્મિક વૃત્તિ લઈને જ હતો. ધર્મજિજ્ઞાસા એના ચિત્તત્રની ઉડામાં ઉંડી પ્યાસ હતી. સંજોગેએ એને રાજા અને રાજાધિરાજ એ ઝમાનનો મોટામાં મેટ સમ્રા બનાવ્યો. તે આ ધર્મપિપાસા છીપાવવાને કઈ એકેન્દ્રિય સાધુ કરે એવા પ્રયત્નો કોઈ મહારાજા પોતાની બધી સત્તા વગ અને લક્ષ્મી વાપરીને કરી શકે તે પ્રકારે આ રાજર્ષિએ પિતાની વય અને સત્તાના મધ્યાન્હમાં વર્ષો લગી કર્યા. મુસ્લિમસંઘની ઘોર ઝનૂનને પણ આ નીડર મદે લેખવી જ નહીં. રાજા એટલે લોકપાલ, કાલ કારણ બની ન પ્રજાને સુખદ બલપ્રદ કાળ ઉપજાવવા મથે, તે “રાજા પદને સાર્થક બનાવનાર રાજા એ હિંદુ સંસ્કૃતિની નમૂનેદાર રાજા માટેની ભાવનાને એણે સાચા ઉમળકાથી વધાવી લીધી અને હિંદુ મુસ્લિમના ઉંડા વિરોધને કાળે કરીને શમાવી શકે, એવી રાજનીતિ જ એણે ઉદાર અદ્વિતીય દક્ષતાથી સર્જી. આ પ્રય સે દરમિયાન એક વખત એના જોવામાં એક મેટ વરઘેડે આવ્યું. એની વિલક્ષણતા ઉપરથી અકબરે પૂછપરછ કરી, અને એને કહેવામાં આવ્યું કે “એ વરઘેડો આગ્રાના જૈન સંઘે ચંપા નામે શ્રાવિકાને માન આપવાને કહાડ્યો હતો, કેમકે ચંપાએ છમાસી ઉપવાસનું વિરલ પુણ્ય તપ કર્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy